________________
૨૪૨
તરીકે છાપ પાડે એવા તેા નથીને ? કયારેક તે વૈશ્યવૃત્તિની અતિશય તાનાં સરી પડેલા નાના ગુજરાતીઓના રાજકીય, સાંસારિક કે સૌ વિષયક વિકારો ભસવું તો નથીને ? ગુજરાની જીવનમાં વ્યવહાર તિતા જોડે ભાવના ષ્ટિનો જ સમા ત થયેલા કન્યા પ્રશ્નો ગંભીરતાપૂર્વક વિચારવા નઈએ.
તે
ત
હવે આપણે ગુજરાતી પ્રજાનાં અન્ય સમાય જાય વળીએ. ગુજરાતમાં પ્રાંતીયાભિમાન એન્ડ્રુ છે, છતાં સ્વવતા વિલાપ થવા દેવાની હદે એ પહોંચે છે ત્યારે આ લક્ષણુ દોષરૂપ બને છે. મિચ્છા સંકુચિત પ્રાંતાભિમાન સામે વાંધો હોઇ શકે, પરંતુ સ્વત્વ, પૈાર્નિકાપણ નવવાની જ જ્યાં ઊભી થાય ત્યાં એ નિભ્રયતાથી નવવધુ, આત્મ સરજી માટે કે હક્કોના સમુ ભારે જરૂર પડયે હુંકાર પણ કરવો, એન ભાગે કાં મનુગતું હોય. આમ કરવામાં નથી ાનું ત્યારે ગુજરાતી પ્રા વધારે પછી પામી અને વ્યકિતત્વહીન જણાય છે. છત અવસર આવ્યે, આ પ્રજાની સ્વસ્થતા,
ભાતિ નવા શાંતિપ્રિયનાને ત્યારે દીનહીનતા તથા દહ તરીકે ખપાવી દેવામાં આવે છે ત્યારે આ પ્રજા દૃઢ આગ્રહ, તાકાત તથા ચેતન પણ ર્શાવી શકે છે.
ગુજરાતની પ્રજા વિશે બહાર એવી એક સામાન્ય છાપ છે કે, ગુજરાત ધનિકાના પ્રદેશ છે. પરંતુ ગુજરાતમાં પણ દરિદ્રતા છે. અન્ય પ્રાની સખાણીએ એ કદાચ મોડી કી માહી ગરીબી આછી જાય છે. કારખુ કે પ્રજાના ગરીબ ધ્યા વગ પણ્ આપ કમાઉ અને સ્વાશ્રયી થવા મથે છે. ગરીબીથી એ
· અસંતોષી અત શરમાઉ’ છે. ગુજરાત ! ખેડૂતે પણ દીદષ્ટિવાળા અને મહેનતુ છે. ગુજરાતી સમાજની કરોડરજ્જુ સમેા મધ્યમવર્ગ “સમજુ અને ચિતિત' %, બલિષા
{ બૃહદ્ ગુજરાતની અસ્મિતા
પારસી મુસ્લિમાદિ ન્હાની માટી અસસ્કારી પરજો પણ ગુજરાતી જ છે. પ્રબળ કે અબેન કાકાની દાળનાં મણ બીટ ગા આદિના ખૂમા, ગીયાં ગોળા ફોડા પાડી સેવ વ વડી વગેરે ભાતાં ખળતાં હોય એવી ખાપણી સંસ્કૃતિ છે ભાઈ રહી છે.
,, ૧૫
Jain Education International
આમ છતાં ગુજરાત મહાજનાને પ્રદેશ છે. એવી છાપ કે ઊભી થાય છે? એનું કારણ એ હાઈ શકે કે વૈશ્યવૃત્તિમાં કાયેલા લેકે સખ્યામાં થેાડા હોવા છતાં પ્રજાજીવનના ભારે પ્રભાવક અંશરૂપ છે. સમાજજીવનનાં ચાવીરૂપ મહત્ત્વનાં સ્થાનેા પર આ મહાજને બિરાજમાન છે. સમાનનું, રાકારમનું અકામનુ અને બીવાર તે સ્કાયનનુ સ્ત્ર સંચાલન શા મહાજનો કરી
રહ્યા હોવાથી આવી છાપ ઊભી થતી હશે.
ગુજરાત વિષે ત્રીજી એક એવી છાપ છે કે, એ માત્ર દ્રવ્યલક્ષી પ્રદેશ છે; સ'સ્કાર સાધના જોડે એને બહુ નિસ્બત નથી. ગુજરાતના સમાજનાં દ્રવ્યવાના છે. એમ સ્વીકારીએ તો પશુ જે ના ઠંડીસ્વભાવમાં દ્રવ્યલક્ષિતા હોય એની સસ્કારલક્ષિતા છેદ સમૂળગા ઊડી જાય એવા કોઈપણ કારણ-કાર્ય ભાવ પ્રવર્તતા નથી, એમ વિચારવામાં તર્ક દોષ પણ છે. બહુ તા એમ કહી શકાય કે વિદ્યોપાસનાની આશ પ્રવાહના ગુજરાતમાં નથી. પ્રાચીન તેમજ મધ્યકાળથી વિદ્યાની ઉપાસના તી થતી ભાષી છે. બાજે પણ અન્ય પ્રાંતા સમક્ષ મૂકી શકાય એવા વિદ્વાનોને સર્જકા ગુજરાત પાડે છે. ભાૌત્ર કરવાનો તથા પોતાની જાતને ભાગળ ધરવાનો સસ્કાર
સાચ ગુજરાતને રહે છે, એટલે ગુજરાતની આ
સાધનાની વાત બહાર કદાચ ઓછી જાણીતી હોય એમ બની શકે. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ સમુચિત રીતે કહ્યું : “ ગુજરાતનું કૌટુંબિક જીવન પ્રેમથી રસાયેલું છે. વાવવા, મદિર મસીદે, શાળા કોલેજ, ગુરૂકૂલા આશ્રમેા રાહતફડા–આ બધ માત્ર કાર્તિની છાવસાયી ઊમાં થયું નથી. તેની પાળ મૈત્રી. કા, ભક્તિની ભીની અને પ્રબળ વૃત્તિ છે. મહાપુરૂષને, ખાસ કરીને પરપ્રાંતી મહાપુરુષને ગુજરાત આદરથી એક એ કરી ...... ગુજરાત માત્ર ર્ડ નથી, માત્ર દેવા નથી. તેનું હૃદય ધબકતું . ૧૬ ગુજરાતને વિશ્વ ક્ષતિ કરવામાં આવેલ ડ જીવવારે: સવાશ્વારે: ત્રિયામાÎય વ ગિનામ્। मुदिविधः प्रोचे यो विवेकवृहस्पतिः ।।
ગુજરાત વિશે બીજી એક છાપ એવી છે કે, આ પ્રદેશ મહા નાના ને વૈપારવાહિયાએાના કદે છે. મા પ્રદેશની સ’સ્કૃતિ તે મહાજન-સંસ્કૃતિ. આજ મુદ્દા પર જયારે વધારે પડતા ભાર મુકાય છે ત્યારે કહેવું જોઇએ કે આ છાપ પૂરેપૂરી સાચી નથી. અમદા-પાદ જેવા એકલ દોકલ શહેર ઉપરથી મેં બંધાયેલી લાગે છે. ઈ.સ. ૧૯૦૯માં પાટણના હૅઠડા બાધેલા રાષ્ન કના અલાઉદ્દીનના સેનાપતિ ભૂખાનના હાર્યે પાત્ય થયા. મુસિમ સાદણુની કાની ચાટ ગુજ પારો અનુભવવી પડી; ખાધા વવામાં પાના માનાર્થે સારો ભાગ બન્યો હતો. કર માનાની આવી ઐતિહાસિક સેવાઓનાં ઉદાહરણા નોંધાયાં છે એ સાચું છે. વૈન એ ગુજરાતની પ્રજાનું એક પ્રમુખ નું છે ખરું પરંતુ વૈશ્યવૃત્તિ સિવાયના વ્યવસાયેામાં ગુજરાતી પ્રજાને ઘણો મોટો ભાગ કાયેલા છે તે ન ભૂવું એ ગુજરાતના સપ્ટેમીએ આદિવાસી, પછાતજાતિના સંખ્યાબંધ લોકો તથા ગુજરાત (સોરાષ્ટ્ર તે કચ્છના પ્રદેશના ખમીરવત બેઠકોના બનવ્યવહારનો અભ્યાસ કરતાં જણાશે કે ગુજરાત માત્ર વણિકવૃત્તિ ઉપર જીવતા ગ પ્રદેશ નથી, ગુજરાતના જન સમુદાય કાંઈ ચૈસ્યવૃત્તિની સાધનામાં રાકાયેલા નથી. આના સમર્થનમાં બ. ક. ઠાકેારના શબ્દો જોઇએ : “ગુજરાતી સંસ્કૃતિ બ્રાણું વાળિયા' સંસ્કૃતિ નથી. વાજિયા બ્રાહ્મણું સસ્કૃતિયે નથી. ‘ચાતુર્ય સંસ્કૃતિ' પણ નથી. ચાય થી કાહબુશે અને ખારીધર હતી અને ચેષ્ના વિદેશ
આમ છતાં ગુજરાતના સ્વભાવ કમિશીલ, ક્યારેક તો લિંક પણ લાગે છે. ગુજરાતી પ્રજાનું મન અન્ય પ્રાંતેાની પ્રજાની સરખાબરેલું અને પ્રસન્ન છે. એના સ્વભાવમાં પ્રભામમ ગામો સંકુચિતતા છે, અન્ય પ્રત્યે દ્વેષ નથી; ઊલટાનું પારકાનું ગ્રહણ કરવામાં પરુવ દાખવે છે.
માનવસસ્કૃતિના ભાગ તરીકે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિના ઘટક તરીકે ગુજરાતની પ્રજા સરકારિતાના અભ્યાસ કરવા ઘટે છે.
૧૪. ભાગીલાલ સાંડેસરા: ઇતિહાસની કેડી ૧૫. પ્રવેશકા; ગુચ્છ પહેલા.
૧. અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org