________________
- સાંસ્કૃતિકં દ ગ્રંથ-],
- ૧૪૯
પગે લાગે, પાતામનના મનની અકળામણ ગીરાજ કરી રહ્યો છે. આપા વિસામણના બળિયાની વિધિ સંસારસમજી ગયા. રોજ તે યોગીરાજ દૂધ પીઈ જતાં પરંતુ રૂઢિની રીતે કરવામાં આવી, ને પછી આપા વિસામણની આજે તેમ નહીં કરતાં તેમાં થોડા ચાવલ (ચોખા) નાખી સમાધિ પર ૫. લક્ષ્મણજી બાપુએ બાવા રામદાસની દેખખીર બનાવી પિતે થોડો પ્રસાદ લીધે અને બાકીને પ્રસાદ ભાળ હેઠળ મંદિર બંધાવ્યું. અને તેમાં રામ-લક્ષમણની. પાતામન તથા આઈ રાણબાઈમાને જમવા આપી કહ્યું: યહ મૂર્તિની સ્થાપના કરી. પ્રસાદ તુમ ઘર લે જાઓ, તુમ્હારે ઘર લડકા હોગા વહ પાળિયાદની જગ્યા બીજી જગ્યાઓ કરતાં કંઈક જુદી અવતારી પુરૂષ હોગા મગર ઈસ ભૂમિમેં નહીં કલ સુબહ ઈસ છે. બીજે ગાદીનું મહાત્મય છે. અહીં વ્યક્તિનું છે. આપા ગાવકૅ છેડકર યહાંસે ચલે જાના જહાં ભી સૂર્યાસ્ત હો વિસામણ પછી જે જે પુરૂ ગાદીએ આવ્યા, તે બધાજ વહાં સદાકે લિયે રહ જાના” એટલે “બહુ સારૂ બાપુ” સિદ્ધ કટિના આપા વિસામણનો બોલ “જ્યાં અમે ત્યાં કહી પાતામન ઘેર આવ્યા યોગીએ કહ્યા પ્રમાણે અને અમારે ઠાકર” એ આજ સુધી ચાલુ જ છે. જણાએ પ્રસાદ લીધે મહેમાનોને પ્રસાદ લેવા કહ્યું એટલે જે દિવ્ય શકિત આપા વિસામણમાં હતી તેજ શકિત તેઓ હસવા લાગ્યા અને વાતને મશ્કરીમાં ઉડાવી રાતોરાત જાણે કે પૂ. લક્ષમણજી મહારાજમાં સંક્રાંતિ થઈ હોય તેમ ઘોડા લઈને જતા રહ્યાં.
તેમનું જીવન પણું દિવ્ય, ચમત્કારોથી ભરેલ જીવન - સવારે પાતામન પણ ગીના વચન મુજબ પોતાના બની રહ્યું. ઢોરઢાંખર અને ઘરવખરી લઈને ચાલી નીકળ્યાં ચાલતા ગાદી ગૃહસ્થી હોવાથી પૂ. લક્ષ્મણજી મહારાજ પછી ચાલતા પાળિયાદ નજીક આવી પહોંચ્યા....આ પાળિયાદ પૂ. ઉનડ બાપુ અને પછી પૂ. દાદાબાપુ ગાદી ઉપર આવ્યા. કાઠી ભાગીદારોનું ગામ હતું. તેમાં ના ખાચર, રાણ ગાદીની સાથેજ પ્રત્યેકમાં દિવ્ય શકિત સંક્રાંત થતી તે ખાચર, અને રામ ખાચર નામે કાઠી દરબારો રહેતા હતા. બધા સિદ્ધ પુરૂષોના જીવનના પ્રસંગે લખવા બેસીએ તે તેઓ પાતામનને “કમખિયા” પાસે મળતા તેમણે ગાડી- મોટું પુસ્તક બની રહે. વાળાને પૂછ્યું “ભાઈ, કોના ઉચાળા છે ?” એટલે ગાડી. હાલ વિદ્યમાન પૂ. ઉનડ બાપુ પ્રત્યે પણ ભકતોની શ્રદ્ધા વાળાએ કહ્યું કે, ધુફણીઆના પાતામન પિતાને ઉતારે જેવી છે તેવી જ છે. તેમના સત્સંગને લાભ લઈ અત્યારે બદલે છે, અને સામે માલઢોરામાં છે. આ સાંભળી ત્રણેય પણ ભકતો ત્રિવિધ તાપમાંથી શાંતિ મેળવે છે. દરબારો પાતામન પાસે ગયા ઘોડેથી નીચે ઉતરી રામ રામ પૂ. આપા વિસામણે શરૂ કરેલ અન્નક્ષેત્ર અત્યારે પણ કરી, થોડી વાતચીત કરીને કહ્યું “આપા, અહીંજ રોકાઈ ચાલુ જ છે. રેજ હજારે લેકેની પંગત જમે છે. પાળિજાઓ આ તમારૂ ગામ છે એટલે પાતામને કહ્યું ભલે ભાઈ યાદને પાદર કઈ ભૂખ્યું સૂતું નથી. તે, આથી બીજુ સારૂં શું?” અને યોગીના વચન પ્રમાણે સૂર્યાસ્ત થતાં પાળિયાદમાં જ મુકામ કર્યો.
અહીં જીવન નિર્વાહ માટે રામ ખાચરે એક વાડી તથા રહેવા મકાન આપ્યાં, એટલે સૌની જેમ પાતામન પણ દરબારને લાગ ભાગ આપી આનંદથી રહેવા લાગ્યા. A પાળિયાદમાં નવેક માસ વિત્યા. આગળ લખ્યા પ્રમાણે વસંતપંચમીના શુભ દિવસે પાતામનને ઘેર પુત્રને જન્મ
R elia મેરલ પાર્ટસ થયે. આવડી મોટી ઉમરે પુત્ર જન્મની વાત સાંભળી સૌ
સ્નેહીજનેને ખૂબ આનંદ થયે. પાળિયાદના દરબારોએ ડાયરો ભરી કસુંબા પાણી લેવરાવ્યા. બાળકોને મીઠાઈ તથા સાકર વહેંચી આખે દિવસ આનંદમાં ગયે..
રવિ ઉગમતે ભાણુ, પાળેશ્વર પધારિયા; પચ્ચીશ અઢારની સાલ, પંચમી વસંત પધારિયા.”
આ વિસામણ નાનપણથી તેજસ્વી હતા જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ તેની કિતી પણ વધતી ગઈ આ તેજ
સ્વી પુરૂષ આગળ જતાં પ્રખ્યાતી પામનાર બીજા કેઈ નહીં પરંતુ ખુદ “રામદે પીર’ને અવતાર હતા. તેની વિગત તે વખતમાં થઈ ગયેલા તેમના મિત્ર “ગુલાબશા પીર”, નીચે જણાવી છે. - આપા વિસામણને સ્થૂળ દેહ પંચતત્વોમાં સમાઈ ગયે સૂક્ષ્મ દેહ અંતરીક્ષમાં રહ્યો રહ્યો હજુ પણ ભકતને સહાય |
િ
B E
શ્રીકાના પૈકી1 ઘર્કમાં
-8 :
૩ ભકિતનગર + સ્ટેશન પ્લેટ* રાસકોટ: ૨, .
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org