________________
સાંસ્કૃતિક સુદ અન્ય ]
બનાવ્યું. વારંવાર થતા હૈહયેાના વિદ્રોહને દબાવવામાં રોકાઈ રહેલ ગુએ યાદોને બાદ કરી શકયા નહીં અને આનતના શાયદાએ પરાવલંબી યાદવો ઉપર આધિપત મેળવ્યુ. શાતિમાં ભવાન રૈવતે આનર્તીપુર ખેાડી ગિરીનગરમાં પેાતાની રાજધાની સ્થાપી જેથી
હતા. તેઓ ધીરેધીરે સ્વતંત્ર થયા અને અવન્તી સામે લડવા લાગ્યા. અવન્તીના શાને કરી ગિરીનગર ઋતુ પણ તેના ખા કાર્યસમિય તેને નમતુ ન આપ્યુ. તેણે સિપુર (સિટર) વસાવ્યું અને ધીમે ધીમે સૌરાષ્ટ્રના મેટા ભાગ ઉપર કાબૂ જમાવ્યો. ઈ.સ. પૂર્વે ૫૪૪ યાદા ઉપર કારમ દબાવ રહે. આમ શાર્યાતાનું બળ ગિરીનગરમાં તેના એક રાજપુત્રે લંકાની યાત્રા કરી હતી. જે પાછળથી વિજય-યાત્રામાં પલટાઈ ગઈ. તે રાજપુત્રે ત્યાં લગ્ન શ્ચર્યા અને લંકાને તી લીધી. તેથી કાને તે રાજપુત્ર-વિ પાતાના તન હિપુરના નામ ઉપી સિંહલ નામ આપ્યુ
લગભગ ૩૦૦ વર્ષ સુધી સિંહપુરના વંશે સૌરાષ્ટ્ર ઉપર હકૂમત ધરાવતા હતા. ઉત્તર ગુજરાત ત્યારે અવન્તીને કબજે હતું અને ભરુચ નીચેના પ્રદેશ પાને કરે . સારપછી સૌરાષ્ટ્ર ઉપર ગ્રીક, બાકિર્ટૂન, પાર્થિયન અને કિથિયન લેાકેા દરિયા રસ્તે આવ્યા. તેમણે સૌરાષ્ટ્રને જીતી લીધું હતું તે સમયનાં ઘણાં સિકકા મા બાળ્યા છે. અવન્તી ઉપર મૌર્યની સત્તા આવી. મીનો એ અવન્તીની મદદમાં રહી શ્રીકેા પાસેથી સૌરાષ્ટ્ર જીતી લીધું. તેના કાર્ય સચિવ પુષ્પગુપ્તે (જૂનાગઢ) ગિરીનગરમાં સુદર્શન તળાવ ધાબુ તેવા શલાલેખમાં ઉલ્લેખ છે. સારું સમય ગુજરાત ઉપર મૌયોની સત્તા હતી.
કૌટુંબિક
પૂ. ૨૫૦ થી ૧૬ દરમિયાન ચાર ચોકના કાર્યસચિવ તુશસ્ત્ર યને સુદર્શન તળાવમાંથી નહેશ બંધાવી હતી. સમ્રાટ અશોકના પૈાત્ર પ્રતિના જીવન સુધી ગિરીનગર ઉપર તેને અનલ ો હતા.
અને આન'પુર વચ્ચે વહેંચાઇ ગયું. આસીરિયા અને મિસ્ત્રમાંથી ત્યારે સુરાગે સમુદ્રમાર્ગે સૌરાષ્ટ્ર ઉપર આ યું” તેમાં પુમન નામે માળખાતા હતા. આ અનુક્રમે વને હાંકી કાઢ્યો, સૌરાષ્ટ્ર તેને કમજે આવ્યું. રૈવતે આ પુણ્યજનાને હાંકી કાઢવા આર્યાવર્તના બળવાન રાજા તરફ્ નજર દોડાવી. મથુરામાં રાજા ઉગ્રસેન યાદામાં બળવાન હતા. તેના પુત્ર કંસના અત્યાચારમાંથી પ્રજાને મુકત કરી શ્રીકૃષ્ણ અને બળરામે સમઢાલિન અવનાશ્વ, જરાસંધ, શિશુપાલ વગેરે રાજવીઓને શેડ આપી હતી. રજતે પોતાની પુત્રી બાબરાને પરણાવી તેની સાથે સબંધ બાંધ્યા અને જરાસંધના વારંવાર થતા હુમલાથી પ્રજાને બચાવવા શ્રીકૃષ્ણને યાહ્વાના મૂળ વતન સૌરાષ્ટ્ર તરફ પધારવા તરફ પધારવા નિયુ. આપ્યું. અઢાર વખત જાપ કર્યો હતો અને વે યવન રાજાની મદદ લઈ તે ચડી આવતા હતા ત્યારે પ્રજાતા ઉલ્ક માટે શ્રીકૃષ્ણે રૈવતની વાત સ્વીકારી. તેઓ પંજાબ, સિંધ અને કચ્છમાં થઇ કુશસ્થલી આવ્યા. રાજસ્થાનના પ્રદેશ ઉપર હજુ સમુદ્ર હતા. કુશસ્થલીના સાત ઢાપુઓમાં પુરાણુ કરી, તેની આડે બંધ બાંધી તેણે ત્યાં દ્વારકા વસાળ્યું અને ગિરીનગરમાં ચિર કર્યો. દ્વારકામાં વિશ્વના પ્રતિહાસમાં પ્રથમ ગણતંત્ર અસ્તિત્વમાં આવ્યું. ગણત ંત્રની વ્યવસ્થા યાદવે પચાવી શકયા નહીં. ગ્રીસ, ખાસરિયા, અસર (અરબીયા). ઈરાન અને નિસ્રના વ્યાપારી સમૃદ્ધ બનેલા યાા અદા--અંદર લડી મૂઆ. તે સમયે જમ્બર ધી થયા. સૌરાષ્ટ્રની ઘણી ખરી વસાહતો નાશ પામી. દારકાની ભાસપાસના બંધ તૂરનાં તે સમુદ્રમાં ડૂબી ગયું. રાજસ્થાનનો પ્રદેશ આ ધરતીક'પથી ઉપર આવી ગયા. ઉત્તરભારત. સૌરાષ્ટ્ર અને કઠ્યુિં આવતી જુદો પાડતા ઉસ સમુદ્ર દૂર થયો ભારત એકમિ બની ગયા. આ બનાવ બન્યો ત્યારે વિક્રમ સંવતને ૧૩૦૦ વર્ષની વાર હતી. યુધિષ્ઠીરના હસ્તિનાપુરના રાજ્ય ઉપર અર્જુનને પૌત્ર જન્મેજય આવ્યો, તેને સાથ લઈ શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધનો પુત્ર વનાત્ર સૌરાષ્ટ્રમાં કરી સ્થિર થયો. પણ કુદરતી કાપને કારણે ચો માં ભવાન બની શક્યા નહીં. અવનીના રાજ્યો અને શાંકના રાજાએ પાવા ઉપર વારવાર આધિપત્ય જમાવ્યું. હતું. પ યાના તેની સામે પેઢીઓ સુધી લડતના રવ, ભવતીમાં ઇસુ પોંધા ટક વર્ષ પહેલાં પીધેયો થયા તેમણે ચાવી માથે કૌટુબિક સબંધો જોડી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને પોતાના આધિપત્યનીચે આણ્યા હતા. આમ બળવાન બની તે પર્સના રાજ્યો સાચે બેંક ની કડયા હતા. એ જ સમયે યહુદીઓના કાન ભ થાંની મુલાકાતે આવ્યા હતા. તેમણે અને રાજ્યેા વચ્ચે સ`ધિ કરાવ્યાના ઉલ્લેખ મળી આવ્યા છે.
ઈ.સ.પૂ. ૧૯૦ ની આસપાસ બાકટ્રીયાના રાજા ડેમેટ્રીયસે સરૌસ્ટસ (સૌરાષ્ટ્ર) અને સિગરડીસ (સાગરદીપ=કચ્છ) જીતી લીધા હતા એવા પ્રાચીન ઇતિહાસકાર સ્કૂલે (ઈ.સ.પૂ. ૫૦થી ઈ.સ.પૂ. ૨૦) પ્લીની અને ઈજીપ્તના ભૂગોળશાસ્ત્રી ટાલેની (ઈ.સ. ૧૫૦) એ બેખ કરેલો છે,
અવન્તીના રાજા પ્રદ્યોત (ઇ.સ. પૂર્વે ૭૦૦થી૬૦૦)ના નામથી તેના વશજો પ્રદ્યોતેા કહેવાયા. તેના કાર્યસચિવ ગિરિનગરમાં રહી
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગનુ શાસન સંભાળતા
Jain Education International
ઈ.સ.પૂ. ર૬ થી ૧૧૦ દરમિયાન ભાઅિન રાત મનાઇ માન રસ્તે પન્ના, સિંધ, કચ્છ ની સૌરાષ્ટ્રમાં આવ્યો હતો. તેના શો શબ્દ પાવડાસે ઈ. સ. પુ. ૧૦૦થી ઈ.સ. પૂ, ૧૭૦ સુધી ગુજરાત ઉપર આધિપત્ય જાળવ્યું હતું.. ગુજરાતના પ્રાચીન તિલામ
ત્યારપછી ગુજરાત ઉપર શક ક્ષત્રપોને અનલ ઈ.સ. ૭૦ થી ઈસ. ૯૧૦ સુધી રો હતા. ત્રપે. શક કબીલાના હતા. તો ભારત ઉપર ચડી આવ્યા અને ધવા પ્રદેશ તી લીધો. અવનીન રાજાએ તેને હરાવી દક્ષિણમાં કાઠ્યા. આમ ઉત્તરમાંથી ક્ષેત્રપ વંશના સેનાપત્તિ નધાન ભાગ્યો તેણે ગુજરાત ઉપર સત્તા જમાવી. તેની ચોથી પૈડીએ દામન થયો. તેણે ઈ.સ. ૧૫૦માં બીબાં સુદર્શન તળાવ ભરાવ્યું તેવો લેખ જૂનાગઢમાંથી મળી આવ્યો છે. તે જ સમયે વણીજ કના પુત્રે (શકે ૧૨૨ના મહાક્ષત્રપ સ્વામી સેન પલાના રાજ્યમાં વૈશાખ વદી પંચમી, પોતાના મિત્ર માટે જીવ બુકી એવો એક લેખ દ્વારકાથી ૧૨ માત્ર પુરું આવેલ મૂળવાઈસર ગામમાંથી મળી આવ્યો છે, તેથી કુલિત થાય છે કે દામનનું રાજય આખાએ સૌરાષ્ટ્રમાં ફેલાયેલુ હતુ, અને શક ૧૨૨ એટલે ઈસ. ૨૦૦ સુધી ચાલુ હતું. શક રાજ્યની સ્થાપના પછી “ શકે અંબા છે એ ચાલુ કર્યો હતો.
For Private & Personal Use Only
www.jainelibrary.org