________________
૨૧૦
[ બૃહદ્ ગુજરાતની અસ્મિતા
આવે, ધરતીકંપ થાય કે સરહદ ઉપર ધાડાં ઉતરે એને કચ્છનો છે. ભારતીય શિલ્પપરંપરામાં એ છઠા સૈકા અને તે પછીના માનવી ખમતી નજરેથી ખાળી લે. એવી પ્રાચીન અને પુરૂષાર્થભરી કાળની શિ૯૫કળાની હથોટી તથા શૈલી સાથે સંબંધ ધરાવતી લાગે. કચ્છની ભોમકાને વિસ્તાર ૧૬૫૬૭.૩ ચોરસ માઈલ છે. એની તેવી જ રીતે કચ્છમાં તેની પોતીકી ચિત્રશૈલી પણ હતી. એ પૂર્વ પશ્ચિમ વધારેમાં વધારે લંબાઈ ૧૭૫ માઈલ અને ઉત્તર દક્ષિણ કચ્છના અંજાર ગામે તૈયાર થયેલાં એક પ્રાચીન જૈન પોથીમાંના પહોળાઈ ૫૦ માઈલ જેટલી છે. એમાં નવ તાલુકા અને બે મહાલ કમાગતી ચિત્રોની આ સાથે જ થયેલ પ્રાપ્તિથી પ્રમાણિત છે અને ૧૯૬૧ની વસ્તીગણત્રી પ્રમાણે એની આબાદી ૬,૯૬,૪૪૦ થાય છે. કચ્છનું પુરાતત્ત્વ આમ તળપદું છતાંય સર્વાશે ભારમાણસની છે. ૧૯૪૮ લગી કચ્છ વિશિષ્ટતાભર્યું સાર્વભૌમત્વ તીય રહ્યું છે. એટલે તે ૧૯૫૪માં ભારતની ઇતિહાસ પરિષદમાં ધરાવતું પણ ટાંચા સાધનોવાળું અલગ એવું રાજ્ય હતું. એને એના કચ્છના પુરાતત્ત્વના અવશેનું ઉચિત સ્થાન અખંડ ભારતના નકશામાં સ્વતંત્ર ચલણની પણ છૂટ હતી. સને ૧૫૪૮માં મેગલ બાદશાહ અમે જ કરવાનું જોરદાર પ્રતિપાદન કરવું પડ્યું. એ રીતે કચ્છની જહાંગીરે ખાસ પરવાનગીથી જરબ-ભૂજમાં સંક્ષળ પાડવાની ભૂમિની પરંપરિત સંસ્કૃતિ–ગાથાને વણી લેતું “ કચ્છનું સંસ્કૃતિ પરવાનગી આપી. કચ્છના ચલણી નાણુમાં એક તરફ દેવનાગરીમાં દર્શન ” પુસ્તક ૧૯૫૯માં પ્રસિદ્ધ થયું. કચ્છ અને કચ્છ બહારના કચ્છના રાજવીનું નામ અને બીજી તરફ પર્શિયનમાં મોગલ બાદ લોકોને કરછની એથી પરખ પડી. શાહના નામ અને સાલ લખવાની પ્રથા હતી. આ પ્રણાલિમાં સને કચ્છ એટલે તેમાં મોટા અને નાનાં તમામ રણ સહિતનો અખંડ ૧૮૬ થ્થી ફેરફાર થયો. ત્યારથી મેગલ બાદશાહના નામને બદલે પ્રદેશ વિસ્તાર. રણ કચ્છનું, બીજે ક્યાંયનું નહિ, બીજા કેઈનું નહિ. ઈગ્લાંડના તે વખતના સામ્રારી અને પછીથી અનુગામીઓનાં નામ આ કાંઈ આજકાલની વાત નથી. પ્રાચીન કાળથી “કચ્છ એક પર્શિયનમાં લખાવાં શરૂ થયાં. કચ્છનું હિંદી સંધમાં વિલીનીકરણ થયું અને અખંડ રહેતું આવ્યું છે. મહાભારતમાં કચ્છનો એવો નિર્દેશ અને કચ્છની ટંકશાળ બંધ થઈ તે પહેલાં કચ્છના મહારાવ શ્રી છે. સ્કંદપુરાણમાં છ મંડલ અને વાયુપુરાણમાં “ છા' તરિકે મદનસિંહજીનું કચ્છમાં ત્રણ મહિના લગી રાજ્ય રહ્યું. ભારતની કચ્છના નામોલ્લેખ આવે છે. બૃહત્સંહિતામાં એને “છિપ' કહ્યો છે. આઝાદી પછી તેમના પડેલા સિક્કામાં પર્શિયન લખાવું બંધ થયું “જછવિM, [[નવર ત્તત્તપંત, દઇશ” અને બન્ને બાજુ નાગરી ભાષામાં—એક તરફ રાજાનું નામ, સાલ વગેરેથી પાણિની કચ્છપ્રદેશ અને તેમાં આવેલાં ગામનો નિર્દેશ કરે વગેરે અને બીજી તરફ “જય હિન્દ” છાપવામાં આવ્યું. કચ્છના છે. તેના બળ અને જેમ માટે જાણીતા કચ્છના આખલાને એ આ ચાંદીના અને બીજા સિક્કાઓમાં એડવર્ડ ૭ (સં. ૧૯૫૬-૬૦), ઉલ્લેખ કરે છે. કચ્છની કરછી પ્રજા વિશિષ્ટ પ્રકારની પાઘડી પહેરતી એડવર્ડ ૮ (સં. ૧૯૯૩) અને “જયહિન્દ ”ની છાપવાળા સિક્કાનું અને તેમની વાણી અને તેમનું હાસ્ય વિશિષ્ટ પ્રકારનું હતું એ સુધ્ધાં મૂલ્ય દુનિયાભરમાં હવે સિક્કા સંગ્રહમાં અમૂલ્ય ગણાવા લાગ્યું છે. પાણિની વર્ણવે છે. પછી પરંપરામાં કચ્છની ભૂમિની જેમ ખીલવણી
ગુજરાતના ઇતિહાસ પર મહત્ત્વને પ્રકાશ પાડતા સિક્કાઓ થતી ગઈ તેમ તેની સંસ્કૃતિની ઇતિહાસ રચના આકાર લેતી ગઈ. કચ્છમાંથી પ્રાપ્ત થયા છે તેમ ભારતીઈ ઇતિહાસમાં અગત્યની નેંધ કચ્છ દુકાળ, ધરતીકંપ વગેરે જેવી કુદરતી મુસીબત સદા પાર કરતું મૂકાવતા પહેલી સદીથી સત્તરમી સદી સુધીના કેટલાક અગત્યના આવ્યું છે. તેમાંય સને ૧૮૧૯ના કચ્છના મહાન ધરતીકંપ અને એવા પુરાલેખો કચ્છમાંથી ઉપલબ્ધ થયા છે. ગુજરાતના પ્રાચીન તેથી સિંધુના વહન અને રણની પરિસ્થિતિમાં જે ફેરફાર થયો તેથી ઇતિહાસ ભણવાના જૂનામાં જૂનાં ઐતિહાસિક સાધનોમાં એવા કચ્છની ઉપજાઉ ધરતીને ઘણી અસર થઈ છે. સંવત ૧૬૦૫માં મહત્ત્વના આઠ ક્ષત્રપકાલીન શિલાલેખે ભૂજના સંગ્રહસ્થાનમાં છે. આ અખંડ કચ્છના પાટનગર તરીકે ભુજની સ્થાપના કરી મહારાવ તેમ માંડવી તાલુકાના વાંઢ ગામેથી શક સંવત ૧૦૦ નો આ દશકામાં ખેંગારજી પહેલાએ. ત્યારે સિંધમાં મિરઝા ઈશાખાનને અમલ હતું. તેના મળી આવેલો તથા ચાલુ સાલે (૧૯૬૮) દેલતપરથી મળી આવેલો બે શાહજાદા બાકીખાં અને ગાઝીખાં વચ્ચે કલહ થયે. ગાઝીખાં ખેંગારઆભીરોના ઉલ્લેખવાળા ક્ષત્રપકાલીન શિલાલેખે મહત્ત્વના પુરવાર ને શરણે આવ્યો. ખેંગારે પિતાના ભાઈ સાહેબજીને ગાઝીખાંની કુમકે થઈ નવા ઉમેરાયા છે. ત્યારે બૌદ્ધધર્મને આભીરોના આદિધામ લાવલશ્કર સહિત સિંધ મોકલી રાજ્યનો ભાગ અપાવ્યો. આ ઉપકારના કચ્છમાં વ્યાપક પ્રચાર હતો. આ શિલાલેખમાં બૌદ્ધધર્મ બાબત બદલામાં કચ્છના રણની સરહદ ઉપરનો રાઉમાબજારથી વીરાવાવ નિર્દે શ મળી આવે છે. કેટેશ્વરના નીલકંઠ મહાદેવના મંદિરના સુધીને સિંધનો ભાગ કચ્છ રાજ્યને આપે. જમાદાર ફતેહમહમદે પડથારમાં ચૈત્યાકાર જે ગવાક્ષો હતા તેમાં બૌદ્ધ સ્થાપત્યની અસર કરછ રાજ્યના થાણાં આ બે સરહદ ઉપર નાખ્યાં. પશ્ચિમ હિંદના વર્તાય છે. તો શિયાતથી સાંયરામુનેરી જતાં રસ્તે ઉમરસર તરફ આ ભાગમાં સને ૧૮૧૩ પછી બ્રિટિશરોનો પગપેસારો થશે. જેમ કટેશ્વર નજીક (ખાપરા કેડિયાની ગુફાના નામે જાણીતી) બૌદ્ધકાલીન તે પહેલાં તેમ તે પછીથી પણ કચ્છનું મોટું રણ અખંડ કચ્છની એક નાની ગુફાની નોંધ પણ ચાલુ સાલે તદ્વિદેમાં લેવાઈ છે. હદમાં જ તેના એક અંગ તરીકે ગણાઈ તેનો વહીવટ થતો આવ્યો
ગુપ્તકાળ પછીની અને સેલંકી સમય સુધીની શિલ્પ-સ્થાપત્ય છે. ગયા સૈકામાં (૧૮૪૩) ત્યારના કચ્છના બ્રિટિશ પોલીટીકલ રચનાઓની અનન્ય શૈલીની મહત્ત્વની એવી પશ્ચિમ ભારતમાં એજન્ટ શ્રી જે. જી. લમ્સડને કચ્છના રાજકીય નકશા તૈયાર કરાવેલ. ઉપયોગી અને અપૂર્વ કડી કચ્છમાંથી જ મળી રહે છે. કંથકેટ, Observations on map of Kutch a showing the પુંઅરાગઢ, કોટાય અને કેશના શિલ્પ સ્થાપત્ય એવા સંસ્કૃત સમયની poesson and border of Kutch આ ગ્રંથ અને નકશા ગવાહી આપે છે. આર્ય સ્થાપત્ય શૈલીની ગુપ્ત સમયની આખરી કડી ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પ્રસિદ્ધ કરેલ છે. તેમાં કચ્છની આ સરહદ જેવા આવા કલા સૌદર્યના પુરાવા પશ્ચિમ ભારતમાં બીજે ઓછી અને રણ કચ્છનું છે એમ સ્પષ્ટ કર્યું છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org