________________
સાંસ્કૃતિક સંદર્ભ ગ્રન્થ)
૧૭૯ -
બે ફુટ મટી ઈટા હજી "
દબદાસ બાપુ
એય છે. તેની પાસે સુમન
ત્રિવેણી ઘાટ આવેલું છે, તેમાંથી પાણીની ત્રણ અખંડ 'કુંભનાથ મહાદેવ ધારાઓ વર્ષોથી અહીંના કુંડમાં પડે છે. દુષ્કાળમાં પણ રાજુલા શહેરની પાસે નદીના કાંઠા ઉપર અને પથ્થરના આ ધારાઓ ખંડિત થતી નથી.
ડુંગરાઓની નજીક તળેટીમાં કુંભનાથ મહાદેવનું પુરાણું જાગનાથ મહાદેવ :
મંદિર આવેલું છે. કહેવાય છે કે પાંડવો જે સમયે વનમાં ભડભંડારીયાથી પૂર્વમાં નદીના કાંઠે, સાણોદર, નાગ
ફરતા હતા તે સમયે માતા કુંતાજીને શિવજીની પૂજા કર્યા ધણીબા અને ભંડારિયા એ ત્રણે ગામના સિમાડે મધ્યમાં
સિવાય ભેજન નહીં લેવાનું વ્રત હતું. ફરતાં ફરતાં તેઓ જાગનાથ મહાદેવ આવેલા છે. આસપાસ આંબાવડ, પીપર:
આ સ્થળે આવી પહોંચ્યા. જમવાના સમયે મહાદેવની વગેરે વૃક્ષો અને અનેક ફુલછડોથી સ્થળ- રમણીય અને
શોધ કરતા કેઈપણ સ્થળે મૂર્તિ જોવામાં આવી નહીં તેથી ભકિતપૂર્ણ બનેલ છે. તેની પાસે ધર્મશાળા અને બાવાજીને
ભીમે માટીના કુંભ ઉપર ફૂલ ચઢાવી માતાજીને કહ્યું કે રહેવાનું મકાન છે.
- અહીં શિવજી બિરાજે છે. કુંતામાતાએ પ્રેમ અને શ્રદ્ધાથી
પૂજન કરી પ્રસાદ લીધો. તેઓ આરામ કરતા હતા ત્યારે કુલસરિયા હનુમાન :
ભીમસેને ખુલાસો કર્યો કે એ જગ્યાએ શંકર ન હતા પણ બુધેલ પાસે કુલસરિયા હનુમાનની જગ્યા આવેલી છે. માટીને કુંભ હતા. માતાજીએ જવાબ આપ્યો કે મેં તેની પાસેના કેટલાંક અવશેષો જોતા ફલસરનું જનું શિવજી માનીને જ તેની પૂજા કરેલી છે. માટે ત્યાં શંકર પૂરાણું નગર હશે તેમ જણાય છે. એક ગામથી બીજે હોવા જ જોઈએ. બધાએ તપાસ કરી તે માટીના કુંભ ગામ જવા માટે લોખંડને જબરજસ્ત પુલ હતો અને નીચેથી ખરેખર શિવલિંગના દર્શન થયા. આ ઉપરથી આ બબે ફૂટ મોટી ઇંટો હજુ આજે પણ ત્યાંથી નીકળે છે. આ સ્થાનનું નામ કુંભનાથ મહાદેવ પડયું છે. આ સ્થાન આ કુલસરિયા હનુમાનની જગ્યામાં ગરિબદાસ બાપુ
છે. પ્રાચીનકાળનું લગભગ ચાલીસેક વર્ષો પહેલાં જીર્ણોદ્ધાર ચાર ચાર માસ સુધી ચાતુર્માસમાં) સતત એકધારા ઉભા થે
થયેલ છે. તેની પાસે સુખનાથ મહાદેવનું મંદિર છે. રહેવાનું વ્રત લે છે. એ દરમિયાન અન્ન પણ લેતા નથી. વશીયાને ફિરંગીનું દેવળ : આ રીતે બારેક વર્ષ સુધી આવું વ્રત કર્યા બાદ પારાયણ
મહુવા તાલુકાના કળસાર ગામમાં વશી નામથી ઓળકરીને હનુમાનજીની સ્થાપના કરેલ છે.
ખાતું જૂના વખતનું એક ફિરંગી દેવળ છે. લેકેનું કહેવું આ બાપુ આખા ભારતમાં ફરેલાં છે તેમના ત્યાગ એવું થાય છે. કે વશી નીચે અઢળક સંપત્તિ છે. તેનું અને તપથી એક ભકતમંડળ પણ અહીં જોવામાં આવે છે. રક્ષણ વર્ષોથી એક સફેદ સર્ષ કરી રહ્યો હતો. આ સ્થળે આ ઉપરાંત અનેક મંદિરો અને ધાર્મિક સ્થળો આવેલાં છે. કેઈ જતું નથી. થોડાં વર્ષો પહેલાં આ સાપને મારી બહુચરાજી માતાનું મંદિર બુધેલમાં જોવા લાયક મંદિર છે. નાખવામાં આવેલ છે. આ સ્થળ સંશોધન કરવા જેવુ
ગણાય. જાંજડીયા હનુમાન :
રાજુલાના ધાર્મિક સ્થળે ભાવનગરથી ચારેક માઇલ દુર અધેવાડા ગામમાં આ સ્થાન આવેલું છે. આ મંદિર નદીના કાંઠા ઉપર આવેલું
ભીડ ભંજન મહાદેવરાજુલા શહેરના તરણું બંધણ છે મંદિરની પાસે ધર્મશાળા તથા પૂજારીને રહેવાનું મકાન
તે વખતનું આ જૂનું પુરાણું સુંઘર મદિર છે.
2. છે. જાંજડીયા અટકના કણબી પટેલના આ કુળદેવતા
તાજનશા મીરબાપુનાં ફલે–આ સ્થળે મુરવીર અને ગણાય છે..
શ્રદ્ધાળુઓ હંમેશા પૂજા કરવા આવતા. આજે પણ હિન્દુ-. મુસ્લીમ બધા તેની પૂજા કરે છે.
તે થાપનાથ મહાદેવ :
શુરવીરેના પાળિયા-રાજુલાના ધાંખડા કુટુંબમાં વલભિપુર તાલુકાના ચમારડી ગામ પાસે થાપાને જે વીરપુરને થઈ ગયા તેના, તથા તે કુટુંબના ઇષ્ટદેવના ડુંગર છે. ડુંગર ઉપર નાનું સરખું શિવાલય છે. તળેટી. તેમ જ ધીંગાણામાં કામ આવી ગયેલા શહિદોના પાળિમાંથી શિવાલય સુધી જવાના પગથિયાં છે. તળેટીમાં એક યાઓ આજે પણ જોવામાં આવે છે. ધર્મશાળા છે આ ધર્મશાળાની દક્ષિણ દિશાના વચલાં દુણાવાળા માતાજી : ઓરડામાં એક ભેંયરૂ છે. હાલમાં તેને બંધ કરવામાં
- રૂવાપરી માતાના મંદિરથી દરિયામાં એકાદ માઈલ દૂર આવેલ છે. પણ સ્થળ સંશોધન કરવા જેવું છે.
એક ટેકરા જેવું સ્થળ છે. જે દુષ્ણુને નામે ઓળખાય છે. પ્રાચીનકાળમાં વલભીપરનો વિનાશ કરનાર મહાત્મા આ સ્થળે માતાજીનું સ્થાનક છે. જે જગદ બાને નામે ? ધુંધલીમલનો વસવાટ આ ભયરામાં જ હતા. એમ ઓળખાય છે. એક લોકકથા એવી છે કે, આ માતાજીના કહેવાય છે.
દર્શન કરવા દેરાણી અને જેઠાણી એકી સાથે જઈ શકતા
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org