________________
[ પૃહાગુજરાતની અસ્મિતા
મૂર્તિ નીચે સંવત ૧૪૧૭ ની સાલને લેખ છે. માતાજીના આવાં ચમત્કારની અનેક વાર્તા સંભળાય છે. દરેક જણને મંદિરની પાસે એક ખંડિત મૂર્તિ છે. એ મૂતિ હાલની આવાં કંઈક ને કંઈક ઇતિહાસ કહે છે. અત્યારે આ મૂર્તિના સ્થાને હતી એમ કહેવાય છે. તેની નીચે લેખ છે જમાનામાં પણ આવી શ્રદ્ધા ફળવાના દાખલા અમારી કે, “આ કાલિકાની મૂર્તિ છે.” આ લેખ સંવત ૧૭૭૪ જાણમાં છે. ની સાલને છે. તે ઉપરાંત સતીમાના ત્રણ ચાર પાળિયા ,
' માતાજીના અન્ય મંદિર : છે. એ પાળિયા પર સંવત ૧૮૫૭ અને અન્ય સાલના લેખ છે. માતાજીના મંદિરથી આશરે પચાસેક ફૂટને
૧. ચાવઠમાં લાઠી પાસે કાણકિયાની ડેલીમાં માતાજી અંતરે શીંગવડો નદી છે. માતાજીના મંદિરથી પૂર્વમાં
જ નું મંદિર છે. એ મંદિરમાં શ્રીફળ, મોડ, ચૂંદડી વગેરેથી બે-એક માઈલના અંતરે શીંગવડોના પ્રવાહમાં મૂલકુંડ
શણગારેલી કાગળપર આલેખેલી માતાજીની મૂર્તિ છે. અને ઝીમઝીમ ગામે બે કુંડ છે. મૂલકુંડમાં ત્રણ આંખ
દરવર્ષે આ આલેખન તથા શણગાર નવરાત્રીના પહેલાં વાળાં માછલાં છે. ઝાડી જંગલને લીધે ત્યાં જવું જોખમ
દિવસે બદલાવાય છે. આને માટે કપોળ વણિકના બારોટ ભરેલું છે. જૂનાં મંદિરને જીર્ણોદ્ધાર સંવત ૧૯૬૪ ના
શ્રીના પડે હકીકત છે કે ચાવડમાં વસતાં કાણકિયા માગસર સુદ ૧૩ ને દિવસે કરવામાં આવ્યા હતા, એ
ભાઈઓના પૂર્વજ શ્રીદ્રારકાદાસ કાણકિયા સંવત ૧૮૪૪માં શિલાલેખ મોજૂદ છે. અને ખંડિત મૂર્તિ જે બહાર પડેલી
માતાજીની યાત્રાએ ગીરમાં ગયા હતા. સોનબા સાથે હતા. છે તે ત્યારે બદલાઈ હેય એ બનવાજોગ છે.
રસ્તામાં સ્વાનું આવ્યું. સૂચન થયું. કનકાઈથી ફર્ણ લાવી
ચાવડમાં માતા કનકાઈની સ્થાપના કર એ રીતે સ્થાપના મુતિ અને મંદિર :
તેમણે કરી. આ ફળું એક ગોખલામાં રાખવામાં આવતું
અને તેની પૂજા કરવામાં આવતી સંવત ૧૯૫૬માં હાલ માતાજીની મૂર્તિનું શિલ્પ અજન્ટા અને ઇલેરાના
જે મંદિર છે તે સ્વ. મકનદાસ રવજી કાણકિયાએ બંધાવ્યું પ્રખ્યાત શિને મળતું છે. વળી શિલ્પ કયાંય જોવા ન
દરસાલત્યાં નવરાગાં ઉજવાય છે. અને હંમેશા સવાર સાંજ મળે તેવું છે હાથવાળું છે. પાંચ હાથમાં અનુક્રમે ખગ,
* શ્રી દ્વારકાદાસ ધનજી કાણકિયા તરફથી માતાજીની પૂજા ઢાલ, ઘંટ, ત્રિશુલ અને પદ્મ અને છઠ્ઠા હાથમાં મહિસાસુર
થાય છે. રાક્ષસનું ચોટલીએ પકડેલું મસ્તક છે. એક પગ મહિસા. સરની ઉપર રાખેલ છે. એક પગમાં ઝાંઝર પહેરેલ છે. ૨. માતાજીનું બીજુ મંદિર મહુવા પાસે તરેડ ગામમાં આ પ્રચંડ અને ભવ્ય મૂતિ પીળા આરસમાંથી બનાવેલી છે. ગીરમાં માતાજીની જેવી મૂર્તિ છે, તેવી જ અહી છે. છે. તેનું વજન આશરે વીસ મણ જેટલું છે. મૂતિની તરેડમાં વસતા ગાંધી ભાઈએ એ સંવત ૧૯૯૭માં આ ઊંચાઈ સવાત્રણ કુટ, પહોળાઈ બાવીસ ઈંચ અને જડાઈ મંદિર બંધાવ્યું. અગિયાર ઈચ છે. મૂર્તિના મુખની ભવ્યતા સન્મુખ ઉભા ૩. માતાજીનું ત્રીજું મંદિર પ્રભાસ પાટણમાં રહી જોતાં યુવાન, અને બંને બાજુ ઊભા રહી નીરખતા (સોમનાથ પાટણ) છે. અહીં નાગર બ્રાહ્મણેમાં દેસાઈઓના પ્રૌઢ અને બાળક જેવી મુતિમાં દેખાય છે. માતાજીને દુળદેવી તરીકે પૂજાય છે. પ્રભાસથી છેડેટ્ટર મીઠાપુર નામના પ્રભાવ અજાણ્યું નથી.
નાના ગામડામાં આ સ્થાન છે. ગીરમાંના કનકાઈના મૂળ
સ્થાનમાંથી આ પ્રતિમા લાવવામાં એમ કહેવાય છે. કે કાણકિયા, ગાંધી, દેશી, રેશમીયા, મહેતા શીખાના કનકસેન ચાવડાની સાથે આવેલાં પુરૂએ અહીં માતાજીની કપોળ વણિકો, ઉનેવાળ બ્રાહ્મણની સમસ્ત જ્ઞાતિ, ગુજ૨ પ્રાર્થના કરી હતી. સુથાર, નાગર, ગૃહસ્થ, વાંજા ભાઈએ (ભદ્રેશ્વર), પંપાણિયા, આહેર વગેરેના એ કુળદેવી છે. કેટલાંક જૈન
ન પાસે આવેલ વાઢર નામના નાના ગામના રજપૂત ભાઈઓ પણ માતાજીને માને છે. નવ વરવધુ મીંઢળ ત્યાં તથા
તથા પ્રભાસના કેટલાંક પુરોહિત પણ કનકાઈને કુળદેવી જઈને છેડે છે, બાળકોના બાળમોવાળ ત્યાં ઉતારે છે. ગણ
ગણી પૂજે છે. દેસાઈના ગોપાળજી નામના કેઈ માતાજીની અનુજ્ઞાથી ગામડે ગામડે મંદિરે બંધાયા છે.
પૂર્વ જ પર પ્રસન્ન થઈ માતાજી અહીં ગીરનાં જનાં આ મંદિરમાં તેમની સ્થાપના કરવામાં આવી છે. આ
રસ્તા ઉપર આવી (બરાજેલાં છે, એને સમર્થન કરતો મંદિરે સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં સિદ્ધપુર સુધી પથરાયેલાં
એક શિલાલેખ છે. નવરાત્રીમાં પ્રભાસથી લોકે દશને છે. દરેકને પોતાનો ઇતિહાસ છે. આવાં મંદિરો લાઠી
જાય છે. પ્રભાસમાં બે ત્રણ ઠેકાણે દેસાઈઓના ઘરમાં પાસેના ચાવંડ, પ્રભાસપાટણ, સુત્રાપાડા, તરેડ દેલવાડા,
મંદિરે છે. સુત્રાપાડા પાસેના વડોદર ગામમાં મંદિર છે, ઉના, મેંદરડા, આલીદર, કેડીનાર, સુરત, શુકલતીર્થ,
” એ ગામના ઝાલા રજપુતો તથા પાંપણિયા આહેરભાઈઓ સિદ્ધપુર વગેરે સ્થળળાએ છે. માતાજીએ હજારોને પુત્રો માતાજીને કુળદેવી તરીકે પૂજે છે. આપ્યા છે. રોગોના નિવારણ કર્યા છે. શ્રદ્ધા ફળી છે., (૪) માતાજીનું ચોથું મંદિર વિસાવદર પાસે આવેલાં
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org