________________
૧૭૬
[ બૃહદ ગુજરાતની અસ્મિતા
ઝાંઝમેરનું જૈનમંદિર :
સિંહજી મહારાજાએ સંવત ૧૯૪૫માં કરાવેલ છે. અહિં તળાજા તાલુકાનું ઝાંઝમેર ગામ જે દરિયાકાંઠે આવેલું પાણીને કુંડ પણ છે. જેમાં બારે માસ પાણી રહે છે. છે. આ ગામ ઘણું જ પ્રાચીન અને ઐતિહાસિક છે. અહીં આ સ્થળ ડુંગરાઓની વચ્ચે આવેલું હોવાથી તેની આવેલું જૈન દેરાસર પણ ઘણુંજ પુરાણું છે. આ દેરા- રમણીયતામાં ઓર વધારે દેખાય છે. શ્રદ્ધાળુ લેકે દર્શ સરના મુળનાયક શ્રી પાર્શ્વનાથ છે.
નાથે સતત આવજા કરે છે. ભાવનગર રાજ્ય તરફથી તેના
નિભાવ માટે લગભગ એશી વિધા જમીન બક્ષિસ મળેળ - લેકવાયકા એમ છે કે ત્યાંની એક વ્યકિતને આ
છે. અગાઉ દિપડા અને ચિતાને આ સ્થળે ભય રહેતા પ્રતિમાઓ સ્વપ્નામાં દર્શન દીધાં અને કહ્યું કે “ જમીનમાં
પચ્ચીશેક વર્ષથી એ ભય નાબૂઢ થયે છે. શ્રાવણ માસની દટાયેલ છું બહાર કાઢે” જમીનમાંથી બહાર કાઢી
અમાસે અહિં મોટો મેળો ભરાય છે. દેરાસરમાં મુળનાયક તરીકે સ્થાપના કરેલ. તે પ્રતિમાજી ધણુ અલૌકિક અને ચમત્કારિક છે. ૧૮૯૦ માં આ પ્રતિ. સરવણીયા મહાદેવ - માજી નીકળ્યા હતા-૧૯૨૭માં પ્રતિષ્ઠા કરી, ૨૦૨૪ માં ઘોઘા તાલુકાના મોરચંદ ગામની પૂર્વમાં ખડસલીયા દેરાસરને જીર્ણોદ્ધાર કરી શાંતિરનેત્ર, અભિષેક વિગેરે પાંચ તથા લાખણકા ગામની સીમેના ત્રિભેટા ઉપર સરવણીયા દિવસને ભવ્ય ઉત્સાહ ઉજવ્યો હતો.
મહાદેવની જગ્યા આવેલી છે. આ પુરાણું શિવમંદિર ખંડિત મહાકાય નદિ :
થઈ જવાથી હાલમાં મોરચંદ નિવાસી લોકો તથા એક
બ્રાહ્મણ કુટુંબ વગેરાના સહકારશ્રી ત્યાં નવું મંદિર બંધાહભિપરના એક શિવાલયમાં એક મહાકાય નંદિ છે વેલ છે. આ સ્થાન તદ્દન નિર્જન છે. પાસે પાણીથી નિરંતર જે નેપાળના પશુપતિનાથ અને મહૈસુરમાં ચામુંડા ટેકરી ભર્યો ફંડ પણ છે. ઉપર આવેલા મહાકાય નંદિનું સ્મરણ કરાવે છે. આ નંદિ
' કહેવાય છે કે પુરાણા સમયમાં શ્રવણ તેમના માબાપને વર્ષો પહેલાં ખંડિત થયો હતે પણ રાજકોટ તરફના
કાવડમાં લઈને આ સ્થળેથી નીકળેલ. અહીં આવતાં તૃષા મિસ્ત્રી કારીગરીઓ તેને સંપૂર્ણ તૈયાર કર્યો છે. ત્યાના
લાગેલ. આજુબાજુમાં પાણી મળી શકે તેમ ન હતું એથી શિવલિંગે પણ પ્રચંડ છે. તેમાં સૌથી મોટું શિવલિંગ
શ્રવણે પ્રભુની ભકિતપૂર્વક પ્રાર્થના કરી પાણીની યાચના સિધેશ્વરનું છે જે સત્તર ફુટ લાંબું છે અને તેને ઘેરાવો
કરી, અને અહીં ખાડામાં પાણી જણાયું જે ખાડામાં આઠેક કુટ છે મહાકાય નદિ આ શિવલિંગ પાસે આવેલે
પાણી જણાયું ત્યાં કુંડ બાંધવામાં આવેલ છે. જે જુના છે. એમ કહેવાય છે કે લિંગના દર્શન માટે વલભિપુરના
- પથ્થરોથી બાંધેલું દેખાય છે. તેની નજીકમાં શ્રવણે પ્રખ્યાત કાકુ શેઠની દિકરી કે જે સેનાની કાંચકીથી પોતાના
ના સ્થાપેલ શિવલિંગ છે. આ સ્થળ ઘણું પ્રાચીન છે. વાળ ઓળતી હતી તે હંમેશા આવતી હતી. આ ઉપરાંત બુધેશ્વર અને ભીડભંજનના શિવલિંગે પણ એવાજ ધારેશ્વર :
ofીય છે. વલભિપુરની પ્રાચીન સંસ્કૃતિ અને તેની ભડી ભંડારિયાથી બે માઈલ દૂર સાણોદર નામન જાહોજલાલી વિશે અસ્મિતાના પ્રથમ ભાગમાં ઠીક રીતે ગામ છે તેની ઉત્તરમાં અર્ધા માઈલને અંતરે એક નાની ઉલેખ થઈ ચૂક્યું છે.
એવી નદી છે. તેના કિનારા ઉપર એક ખુલ્લે મહાદેવને
ચેતરે છે. જે ધારેશ્વર મહાદેવના નામથી પ્રખ્યાત છે. પિયાવાનું જૈન મંદિર :
તેની આસપાસ કુદરતે મન મૂકીને સૌંદર્ય પાથરેલ છે. ૧૯૮૪ની સાલમાં કુડલા પાલીતાણું રસ્તા ઉપર મુકાયેલ માણસ આ જગ્યામાં નવી ચેતના અને શાંતિ આવેલા આ ગામમાં સૌના સહિયારા સહકારથી આ સુંદર અનુભવે છે. આ સ્થળની નજીકમાં હનુમાનજીનું પુરાતન દેરાસર બંધાયેલું છે. આ જૈન મંદિરમાં પ્રસંગોપાત મંદિર છે, ત્યાં કેવડાના ઝુંડ અને ચંદનવૃક્ષે તથા અસ્ય મહાત્મા જાય છે. તેના ટ્રસ્ટીઓ તરીકે શ્રી પ્રભુદાસ વનસ્પતિઓ જોવા મળે છે. દાનવીરએ અહીં સાધુસંતના પાનાચંદ, શ્રી મગનલાલ અમીચંદ, શ્રી રસિકલાલ હરજીવન- આશ્રયસ્થાન માટે કંઈક કરવાની જરૂર છે. ભાઈ વગેરેની સારી એવી દેખરેખ નીચે સુંદર વહીવટ
પંચતીર્થ :
, ચાલે છે.
- શેત્રુજીના સંગમ સ્થાન પાસે દરિયા કિનારે આ માળનાથ :
સ્થાન આવેલું છે. તે ધોળનાથ મહાદેવ, સિધેશ્વર કે ભી ભડારિયા સ્ટેશનથી અગ્નિ ખુણામાં ખોખરાના દેશળીની જગ્યાના નામે ઓળખાય છે. તળાજાથી પૂર્વ તારાઓમાં આવેલા છે તેની ગાળીમાં આ પૂરાતન શિવ દિશામાં દે લી ગામે આવેલ છે. ત્યાંથી લગભગ ચાર અડદિર આવેલું છે. જે આસપાસના પંથકના લોકોનું માઈલ દૂર પાદરીગામની પૂર્વોમાં રમણીય સ્થાન ઉપર આ અ કણ બનેલું છે. આ મંદિરને જીર્ણોદ્ધાર શ્રી તખ્ત- પંચતીર્થ આવેલું છે. સંસારની ઉપાધિથી દૂર એકાંતમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org