________________
૧૫૪
પાંચાલ દેવ દેવનાઓની દેવભૂમિ છે. તેનું મુખ્ય મથક છે ધાન. ધાન રાજાર સુરેન્દ્રનગર દ્ધે રસ્તે કે થાનના પેંડા’ને થાનના ચીનાઇ માટીના વાસણ માટે જાણીતું જકશન છે. લીલીછમ વનસ્પતિ કબડી બોમકા, પડાધર આદમી ને અતિથિ સત્કાર માટે જાણીતા પંચાળ દેશની દેવભૂમિમાં કવ, ગાલવ, અંગીરસ, ઔતિથ્ય વગેરે ઋષિએ આવીને વસ્યા તેથી આ પ્રદેશનું એક સ્થળ થાન તરીકે ઓળખાયુ.
થાનનું વાસુકી મંદિર :
થાનમાં વાસુકી નાગનું સાદું પણ સરસ મંદિર છે. લખતરના અભેરાજજીએ વાસુકી નાગના દર્શન કરેલાં તેમણે ત્યાં મહિક બનાવી વાચુ નામની પ્રતિમા પધરાવી છે. વાસુકી દાદાને ઘણાને કા'ન થયા છે ને તે દાન વખતરના રાજકુટુંબના કુળદેવતા છે. થાનની સંત સમાધિએ :
ધ્યાન સ્ટેશનથી ઉત્તરે સિગ્નલ પાસે ગિરનારના પ્રદ્ધિ સિદ્ધ પુરૂષ ગેબનાધની સેવા પરપરાના આપા મેપા, આપા હેરા ને આપા કારખાની સમાધિ છે. આ બધાં વિશે આ ગ્રંથમાં અન્યત્ર વિસ્તારથી કહેવ છે. છતાં જીજ્ઞાસુને શ્રી ઝવેરચંદ મેઘાણીના સારડી મતા ‘ ’ શીકથી લખાયેલાં ગ્રંથે। વાંચવા.
થાન સોનગઢનું મંદિર
:
આ મંદિર ઇ. સ. ૧૩૭૬માં કાઢી સિંહજીએ બધાવેલુ ત્યારબાદ આ મહિને ઘણી વાર સુધારા વધારા કરી
છે,
છે, ઉત્તરાયણ્ હોય કે દક્ષિણાયન પશુ કિરણ મદિરમાં પર્વો તેબી તેની રચના છે. મંદિર પહાડ ઉપર છે, પણ પહાડ ધીમે ધીમે માટીની ખાણેાના કારણે કેારાતા જાય છે. સત્તાધાર :
[ બૃહદગુજરાતની અસ્મિતા
નામ લાગુ, રહેવાસી પાડી અને મોસાળ ચલાળા કહે છે. તેમના જન્મ સંવત ૧૮૩૩ આસપાસ છે.
ધાનના કાહીમાં હનુમાન
કણા ઋષિએ મદદ માંગ્યાથી શ્રી હનુમાનજીએ અસુરાને નાશ કરવા થાન પાસે ઝુ ંપડી બાંધીને રહ્યાને ૧૫૪ માઇલ-બાજુમાં આંબાઝર નદી આવેલ છે, આપા ગીગાની શ્રદ્ધાથી ના કુંડાળામાં આવતાં વિસ્તારનું રક્ષણ કરતાં, આ પરથી કડળિયામાંથી કડાળિયા હનુમાન કહેવાયા. તેમનુ પણ થાનમાં મુંદર મરિક છે.
ઘણા લોકાને ઘેર પાર્કણા ધાયા છે.
તેમના ગુરૂ અને પાલક આપા દાના ભગત, રહેવાસી ચલાળા છે. અને પાળીયાદ ભગતશ્રી બીસામણા બાપુએ તેની માથેથી છાણના સુ'ડા ઉતરાવી અને ભકત સ્થાપ્યા હતા. તેમણે જીવતા સમાધી સ. ૧૯૧૬ આસપાસ લીધી. ત્યારબાદ સત્તાધારની ગાદી ઉપર અનુક્રમે આપા કરમણ ભગત, સજીબાઇમા, આપા રામ ભગત, આપા હરી ભગત, આપા લખમણ ભગત તથા હાલ શ્રી શામજી ભગવ સત્તાધારની ગાદી ઉપર મહાન તરીકે બિરાજે છે.
Jain Education International
જગ્યાની અદર દરેક ચાત્રાળુને મોંઘેરા મહેમાન સમજી આગતાસ્વાગતા કરે છે. તથા જમવાનુ, ચાપાણી, રૂમ, પધારી, પાગરણ, તથા બાળકો માટે પારણા વિ. ક’ઈપણ ચાર્જ લીધા વગર આપે છે, અને મહંત શ્રી શામજીભગત સૌ યાત્રાળુ સાથે બેસી જન્મે છે, અને સાધુસત્તાને જમી વખતે નાણાની પણ સહાય કરે છે. તે એક વિશિષ્ટતા છે. ડેલીબંધ જગ્યા છે. દર ગૌશાળા, રસોડું, ભોજનાલય, પાણીના નળ, ઘરનું પાવરહાઉસ, તથા આશરે ચાલીશ જેટલા રૂમો છે. વચ્ચે શ્રી કામનું મંદિર છે. બાજુમાં આપા ગીગાનો એારડા છે. અહીની રાતની મારતી હન કરવા લાયક છે, પહેલી પુખ્ત નદી કિનારે આવેલ શ્રીધર મહાદેવની થાય છે, મારું ૧૦, ૬૦ વીઘા જગ્યા નીચે જમીન છે. પાંચસેા જેટલા આંબાના ઝાડ છે. એક હસ્તર જેટલી ગાય, ભેંસ, તથા બળદ છે. દાજ આશરે ૫૦, જેટલા યાત્રાળુઓ આવે છે. જગ્યાની
સત્તાધારથી પૂર્વે આાંબાઝર નદીને કાંઠે એક માઈલ દૂર આંબા નામે જગ્યા ઉપર મુંદર બગીચા ગામના આશ્રમ છે. અહિં આંબાઝર નદીના નાનકડા ઘેાધ ગૌમુખી માંથી શિયલિંગ ઉપર સતત પ્રવાસે પાર્ક છે. નુમા ગીચ ઝાડી છે. અહિં જમવા તથા રહેવાની જો કે પુરી સગવડ નથી. છતાં પણ સત્તાધાર યાત્રાએ આવતા યાત્રાછુએ આ રમ્ય આશ્રમ એવાનુ ચુકતા નથી.
બાળ :
જુનાગઢથી તુલસીશ્યામ જતા અસરૂટ ઉપર વીસાવદરથી ૩૦ માઇલ દૂર દિક્ષણે ગીરના જંગલમાં ૩૦૦, ફુટ ઉંચા ખાણેજના ડુંગરાની ગેાદમાં પક્ષીના માળા જેવા દેવ ટાકાને વસવાટ કરવાની ઇચ્છા થાય તેવા મનેાહર બાણુ
ગીરની ઉત્તર બાજુથી પ્રવેશતાં સત્તાધારની જગ્યા આવે છે. જેના મુળ સંસ્થાપક આપા ગીગા ભગત મીયાગગા આશ્રમ આવેલ છે. અહિં ગુપ્ત વાસમાં પાંડવા રહેલા પરમાર (ગધઈ મુસલમાન) હતા. એક 'ન એવુ છે કે, અને માધા કુત્તાને તરસ લાગવાથી અનુને પૃથ્વીમાં બાળ આપા ગીગા એ વખતે છકારા રાજપુત જ હતા. પરંતુ મારી ગંગાજી પ્રગટ કરેલ જેના ઉપરથી બાણેજ એવુ' નામ એ સંવાદમાં ઉતરવાના અત્યારે સમય નથી. તેમની પડેલ છે. તેમ લેાકવાયકા છે. ટાઢોડીયા તથા ધ્રામણવા માતાનું નામ સુરૈયાબાઈ. તેમનુ' શુળ વતન કોઈ ટીંબલા નહીંના સંગમ ઉપર મા ગાશ્રમ છે. ડુંગર ઉપર માતાજી કહે છે તેા કાઇ તારી રામપર કહે છે. કેાઇ તેમની માતાનું ગંગામૈયાનું મંદિર છે. ની ઉપર નાનકડા બંધ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org