________________
સાંસ્કૃતિક સંદર્ભ ગ્રન્થ ] ઉપરના દેરાસરોનું વિહંગપ દશ્ય ગિરનારના જૈન દેરા- ગામના રહીશ જીવાને આ બહોળા પશુધનના પાલન અર્થે સરનું દશ્ય.
ગીરના જંગલમાં ભટકવું પડયું. જૂની સાંકળી લેવાનું મંદિર
જો બે મહાન સંતે જયરામગરજી અને નરશા નામના હાલ જની સાંકળી ઊભું છે તે લવાન મંદિર જતાં એલિયાના પરિચયમાં આવ્યું તેની સેવા ચાકરી કરી અને એ મંદિર સોલંકી યુગમાં બંધાયેલ દેલમાલ ગામના એમાંથી સંતે તેને ઘેર રહેલી શેર માટીની ખોટ પુરી બ્રહ્માજીના મંદિર જેવું કહી શકાય. નાના મોટાં શૃંગો અને પાડી અને દેવાને જન્મ થયો. ઉરુગોથી શોભતે એ મંદિરને ભવ્યભાગ દ્વરથી ઘણે દેવાએ પણ બાપને ચાલે સંતોની સેવા ચાકરી કરી. જ આકર્ષક લાગે છે. આશરે આઠસે સવા આઠસો વર્ષો અને પરણીને બે છોકરાને બાપ થયો ત્યારે તેને સંસારની વીતી ગયા હોવા છતાં દહેરૂં બહુ જ સારી હાલતમાં ઊભું માયા છોડી દેવાની મનેતૃત્તિ જાગી. છે. મેંડો પરની જગ્યા દિશાના દેવોથી શોભી રહી છે.
દેવાએ જયરામગરજી અને ઓલિયા નુરશાનાં આશિ. પરબવાવડી :
ર્વાદ માગ્યા અને દેવાને સેવાવૃત્તિની દિક્ષા મળી. સમાજસેવાની, અને માનવતાની જયોત પ્રજવલિત
સેવાની આ મઢુલી માટે જુનાગઢ નજીકનાં વાવડી રાખતાં લોકજીવનનાં પ્રવાહને પ્રબળ સામર્થ્ય અર્પતી આ
ગામની પાસે શ્રી દત્તાત્રેયનાં ધૂણાની બાજુમાં આવેલ જગ્યાને ઈતિહાસ સમજવા જેવું છે. પણ એ કથાને
જસાબદાનની સમાધી પાસ આદેશ મળે. સમજવા માટે આપણે ૧૫૦ વર્ષ પહેલાને ભૂતકાળ ઉખેળ પડશે.
દેવાએ અહિં મહુલી બાંધી દરરોજ ઝોળી લઈ રામ૧૫૦ વર્ષ પહેલાની આ વાત છે. કણ રોગના દદ. સી
ક . રોટી માંગવા આસપાસનાં ગામમાં જાય ઘેર આવ્યા પછી એને સમાજમાં અછુત અસ્પૃશ્ય અને મહાન પાતકી પાપી
ભજન સમયે મહુલી બહાર નીકળી ત્રણ સાદ પાડે, “છે ગણી ત્યજી દેવામાં આવતા તે સમયની આ કથા છે.
કેઈ સાધુ સંત અભ્યાગત હોય તે રામરોટી લેવા પધારે... ઘરના મોભી હોય, વહાલસોયા પુત્ર કે પુત્રી હોય કે
બસ સાદ સાંભતા જ બાવા, સાધુ, લલા, લંગડા, પછી પરમ પ્રિય મિત્ર હોય પણ દેવ ભેગે જે તેને કુષ્ટ
ભીખારી આવી ચડે. સૌને પ્રેમથી માંગી લાવેલ રામરોટી રેગ લાગુ પડે તે સમાજમાં કે પિતાના ઘરમાં પણ તેને જમાડે. સવા
જમાડે. સવાર અને સાંજ તેને આ ક્રમ. સ્થાન ન મળતું. ગામ કે શહેરથી દૂર વનવગડામાં કે દેવાએ ગીરનારની સંખ્યાબંધ પરિક્રમા કરી અને કેઈ એક અંધારી કોટડીમાં આ દદીને રાખી મુકવામાં કંઈક કેટલીયે વનસ્પતિઓને ઓળખવાની સિદ્ધિ પ્રાપ્ત કરી. આવતાં ધીરે ધીરે ખવાતા જતાં અંગે વાળા આ દર્દી. એના ચાંદામાંથી ગંધાતા લોહી અને પરૂ વહેવા લાગે,
રક્તપિત્તના રોગને કારણે કુટુંબે ત્યજી દીધેલ એક શરીરે ફુટી નિકળેલ ચાંદાની કાળી બળતરા અને વેદનાની
ડોશી આ દેવા રબારીને મળ્યા, વનવગડામાં કણસતી તે ચીસ પાડતા આવા દર્દીઓને અંતે રત્નાકરને ખોળે
કયારેક વેદના ની કાળી ચીસો નાંખતી આ ડેશીને ખભે પધરાવી દેવામાં આવતાં ત્યારે....
ઉપાડી મઢુલીમાં દેવા રબાથીએ લાવી મૂકી, તેના અસહ્ય
દુર્ગધ મારતાં, ચાંદામાંથી વહેતા લેહી-પરૂ સાફ કરી તેને ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં, એક અબૂઝ, અભણ રબારી સ્વચ્છ પથારીયે સુવડાવી ઔષધી આપવા માંડી જેવ કરે ગીરના જંગલોમાં ઘેંટા-બકરાં અને ગાડર ચરાવત
જેતામાં આ વાત મેર ફેલાઈ ગઈ અને સૌરાષ્ટ્રભરમાંથી હતો, ડાંગને ટેકે કોણી ટેકવી, બીજો પગ પહેલાં પગને રકતપિત્તના દર્દીઓ આ વાવડીની જગ્યામાં ઠલવાવા ઢિચણે ટેકવી ગગનમાં નીરખતે આ અબુઝ કિશોર જાણે માંડયાં. જગ્યા વિશાળ બંધાતી ચાલી, હવે એકાદ ગામ અગમનિગમની વાતે વિચારતે હોય તે દિશતે. તેની માંગવાથી ન ચાલતું, દદીઓ, સાધુ, સંત, અભ્યાગતને આસપાસ ટેળે વળેલ પશુઓ પણ કોઈ તત્ત્વજ્ઞાની માફક ઘસારો વધતે ચાલે, માનવસેવાના આ દિક્ષિતે વધુ તેના આ પાલકને જોઈ રહેતા, આ કિશોર તે દે રબારી. ગામતરા કરવા માંડયા અને રામરોટીની ઝોળી ફેરવવા
આ દેવાને જન્મ પણ જાણવા જેવો છે, તે ઈશ્વર માંડી. અને એલીયાની પ્રસાદી રૂપે તેના મા-બાપને મળ્યા હતા. રામરોટી માંગે. દર્દીઓ માટે ગાય રાખી ગાયની
દેવાના બાપનું નામ જીવો. જીવા રબારીને પશુધનને સેવા કરે, વનસ્પતિઓ લાવે, પથ્ય બનાવે, દદીઓની સેવા કંઈ પાર નહીં. ગાય ભેંસ, ગાડર-બકરા વિગેરે તેનું ચાકરી કરે, સાધુ સંત અભ્યાગતને પણ દે રબારી સંત વિશાળ પશુધન પણ શેરમાટીની તેને ખટ, ત્યાં સંવત દેવીદાસ તરીકે પંકાવા લાગ્યા વાવડીની જગ્યા પરબવાવડી ૧૮૮૧ની દુષ્કાળની સાલ આવી, ગીરકાંઠાના મુંજીયાસર તરીકે ઓળખાવા લાગી.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org