________________
સાંસ્કૃતિક સંદર્ભ ગ્રન્થ ] -
ભાવનગર :
થડી પણ ધનિક હતી, પરંતુ ગામમાં એક પણ જિન ગેહિલવાડનું પ્રગતિશીલ અને રળિયામણું શહેર છે. મંદિર ન હતું તેથી સકળસંઘે ભેગા થઈ સુંદર શિલ્પકળા સ્ટેશન પાસે જ હીરાલાલ અમૃતલાલ તથા ગુલાબ બાગ યુક્ત જિનાલય બંધાવ્યું. અને ૧૮૫૫ ના મહા સુદ ૧૧ના ધર્મશાળાઓ છે. શહેરમાં જૈનેના પાંચ મોટા દહેરા છે. પુણ્ય દિવસે શ્રી સંભવનાથ પ્રભુની પરિકર મુક્ત પ્રતિમા તેમાં દરબારગઢ સામે આવેલ આદિશ્વર ભગવાનનું મોટું તેમાં પધરાવવામાં આવી. દેરાસર તેમ જ પાસે જ વોરાબઝારમાં ગોડી પાર્શ્વના
- આ પ્રતિમાજી ખૂબ જ ચમત્કારી છે. કહેવાય છે કે થનું દેરાસર, દાદા સાહેબમાં મહાવીર સ્વામીનું અને
અમરેલીમા કામનાથ, નાગનાથ અને સંભવનાથ મંદિરનું વડવામાં પણ દેરાસરે આવેલાં છે.
નિર્માણ સમકાલિન થયું છે. આ જિનમંદિર નિર્માણ થયાને શહેરમાં જૈન ધર્મ પ્રસારક સભા, શ્રી જૈન આત્માનંદ
૧૫૦ વર્ષ વ્યતિત થયા હોવાથી પૂ. ભુવન વિ. મહારાજની સભા, શ્રી યશોવિજયજી ગ્રંથમાળા, શેઠ ત્રિભોવનદાસ નિશ્રામાં ર૦૧૭ ના ચે. વ. ૧૩ થી વૈ. સ. ૪ અષ્ટાનિકા ભાણજી કન્યાશાળાના (મેટ્રીક સુધી), શ્રી જૈન વિદ્યાથી
મહોત્સવ કરાવી પુનઃ પ્રતિષ્ઠા કરાવી તે પ્રસંગ ગામમાં ભવન વગેરે સંસ્થાઓ છે. ભાવનગરમાં પીલ ગાર્ડન, બોર
અભૂતપૂર્વ ઉજવાઈ ગયેલ. આ સિવાય આ જિનમંદિરની તળાવ, તખ્તસિંહજી હોસ્પિટલ વગેરે દર્શનીય સ્થળ છે. સામે જ શ્રી શાંતિનાથ ભગવતનું નાનું પણ સુંદર દેરાસર શિહેર :
છે. જેમાં શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિષ્ઠા ૧૯૯૭ ના મહા પાલીત ણાનું શિહોર જંકશન છે. શિહોરમાં શ્રી પાશ્વ, સુદ ૬ ના રવિવારે સિદ્ધાંત મહોદધિ શ્રીમદ્ વિજય પ્રેમનાથ ભગવાનનું સુંદર મંદિર છે. ધર્મશાળા તથા ભોજન સૂરિશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ. મુનિરાજ, શ્રી જંબુ શાળા પણ છે. શિહોરના પંડા, ત્રાંબા પિત્તળના વાસણ વિ. મ. (હાલ શ્રીમદ્દ જંબુસૂરિશ્વરજી)ના વરદ હસ્તે કરાવઅને તમાકુ વખણાય છે.
વામાં આવેલ. આમાં પણ શ્રી સંઘે સારે લાભ લીધેલ.
હાલ આ ગામમાં શ્રી નેમિનાથ પ્રભુનું પણ નાનું દેરાસર છે, મહુવા :
સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે સાગર તટ પર આવેલ રામજીમંદિર–દામનગર : પુરાતન બંદર શહેર મવા-મધુમતીના નામથી સુપ્રસિદ્ધ સૌરાષ્ટ્રમાં ઢસા પાસે દામનગરમાં ખાખી બાપુને નામે છે. મહુવા-વીરભૂમિમાં શ્રી જીવતસ્વામી-મહાવીરસ્વામીનું ઓળખાતા પ્રેમદાસજી સંતે અહીં આવીને પિતાના તપસુંદર દેરાસર છે, મહુવાના જાવડશાએ શત્રુંજયને ઉદ્ધાર બળે એક સુંદર રામજીમંદિર ઊભું કર્યું છે. સાધુ સંતોને કરાવ્યો હતો. કુમારપાળ મહારાજા મહુવા પધાર્યા હતા. હરિહર કરાવે છે. નિઋહિજીવન જીવે છે, પોતાની દિવ્યતા હાંસાધારૂના પુત્ર જગડુશાએ સૈયાના બોલીથી શત્રુંજય વડે તેમણે આ મંદિરને મહિમા પણ ઘણે વધાર્યો છે. ઉપર તીર્થમાળ પહેરી હતી પરમાત્માના ચરણે રત્નાની ભેટ ઘણાં દર્શનાથીઓએ અહીં આવીને જીવન પાવન કર્યું છે. ધરી હતી. મંત્રીશ્વર વસ્તુપાળ તેજપાળ મહુવાની યાત્રાએ 2
વૈજનાથ મંદિર-દામનગર: આવ્યા હતા. મઠ્ઠા વીરભૂમિ ગણાય છે. શાસન સમ્રાટ શ્રી વિજયનેમિસૂરી દેશ વિદેશમાં જૈન ધર્મનો પ્રચાર દામનગરમાં આ શિવાલય પણ લગભગ ૩૦૦ થી ૪૦૦ કરનાર આચાર્ય શ્રી વિજય ધર્મસૂરી, વિદ્વાનવયં આચાર્યશ્રી વર્ષ જુનું પુરાણું દેવાલય છે. જ્યાં ડાંગરે મહારાજે કથા વિજયદર્શનસૂરિ, અમેરિકામાં જૈન ધર્મને સંદેશો આપનાર કરેલી અને ગામ લેકના પ્રયાસથી જૈનેના સહકારથી રૂ. શ્રી વીરચંદ રાઘવજી ગાંધી, મહાન જાદુગર નથુ મંછારામ એકાદ લાખનું ભંડોળ ઊભું કરી ને આ મંદિરને જીર્ણોઆ ભૂમિના રત્ન થઈ ગયાં.
દ્ધાર કર્યો, અને મહિમા વધાર્યો છે. શ્રી મોટા ગોપનાથ :
જલાબાપાનું વીરપુર : આ ધર્મસંસ્થા અરબી સમુદ્રને ખંભાતનો અખાત જ્યાં
જલારામ બાપાનું નામ ન સાંભળ્યું હોય કે તેમના આગળ મળે છે ત્યાં આવેલી છે. તદૂન સમુદ્ર કિનારે છે એક હાથમાં બેરખ અને બીજા હાથમાં ડંડાવાળા ને ઉનાળા દરમ્યાન ઘણાં માણુ હવા ખાવા માટે અહીં કેટો ન જોયે તેવાં ગુજરાત-સૌરાષ્ટ્રમાં બહુ ઓછા માણસો આવે છે, અને રહે છે. આવાં ધર્મસ્થાનના મૂળમાં ધણજ નળશે
નીકળશે. “જલા સે અલ્લા” એવું જેમના માટે લોકોમાં
લા છે દંતકથાઓ રહી હોય છે, અને દંતકથાઓ સાથે ઇતિહાસે
બોલાય છે તે જલારામ બાપાના પવિત્ર સંસ્મરણે સાથે પણ કયારેક વચ્ચે ખેંધ લીધી હોય છે, તેથી તેવી સંસ્થા
જોડાયેલું વીરપુર સૌરાષ્ટ્રનું યાત્રાધામ ગણાય છે. મધ્ય નોને નાને એ ઇતિહાસ પણ છે.
સૌરાષ્ટ્રમાં ગોંડલ ને જેતપુર વચ્ચે આવેલું વીરપુર એસ. અમરેલીના જૈન મંદિરે :
ટી. દ્વારા કે રેલ્વે દ્વારા પણ પહોંચી શકાય તેવું યાત્રા નાનું પણ સમૃદ્ધ અમરેલી ગામ જેમાં જૈનેની સંખ્યાં સ્થળ છે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org