Page #1
--------------------------------------------------------------------------
________________
ડ. આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ જન્મ: માહ સુદ ૯, સવત ૧૯૨૫.૨૫મી ફેબ્રુઆરી, ૧૮૬૯ અવસાન: ચિત્ર વદ હ, સવત ૧૯૯૮ ૭મી એપ્રિલ, ૧૯૪ર.
Page #2
--------------------------------------------------------------------------
________________
આપણો ધર્મ
લેખક
લેખક
આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ
એમ. એ., એલએલ. બી, ડી. લિ.
સંપાદક
રામનારાયણ વિશ્વનાથ પાઠક
પ્રકાશક
લીલાવતી લાલભાઈ
Page #3
--------------------------------------------------------------------------
________________
મુદ્રક સુરેશચંદ્ર પોપટલાલ પરીખ ડાયમંડ જ્યુબિલી પ્રિન્ટીંગ પ્રેરા સલાપસ રેડ : અમદાવાદ
પ્રકાશક લીલાવતી લાલભાઈ પાનકારને નાકે
અમદાવાદ
પ્રત ૧૨૦૦ ઈ. સ. ૧૯૪૨
આવૃત્તિ ત્રીજી : વિ. સં. ૧૯૯૯ :
હ કો
ધ્રુવ
કે પી રાઈટના કે ચ દેસ૨ સ છે. ધ્રુવભાઈ આનન્દશંકર
તથા
ધ્રુવ
શ્રી. અદભાઈ આનન્દશંકર
એમને સ્વાધીન છે.
કિં. રૂ. ચાર
મુખ્ય વિક્રેતા ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધી રસ્તે અમદાવાદ
Page #4
--------------------------------------------------------------------------
________________
- કૈલાસ તીર્થ પૂજ્ય
પિતાશ્રીના
ચરણમાં– જેમના જની રીતિના પણ સાચા અને વિશાળ મનના ધમચારમાં મને વેદ સ્મૃતિ અને પુરાણ, જ્ઞાન ભક્તિ અને કર્મ
એ ત્રિપુટીઓમાં અખંડાકારે બંધાતું “આપણુ ધર્મનું સમગ્ર સ્વરૂપ
પ્રથમ અનુભવમાં આવ્યું.
આe
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના
આ પુસ્તકની બીજી આવૃત્તિ વખતે ધ્રુવ સાહેબની ઇચ્છા, પછીથી લખેલા લેખો આ ગ્રન્થમાં ઉમેરવાની હતી પણ વ્યવસાયને લીધે તે તેઓ કરી શક્યા નહિ. તે પછી તે એ પ્રકારના લેખો બીજા પણ સારી સંખ્યાના થયા. તેઓ નિવૃત્ત થઈ અમદાવાદ આવ્યા ત્યારે પણ તેમને વ્યવસાય ઓછો થયો નહિ. અને પછી ધીમે ધીમે શક્તિ હરતી જતી લાંબી માંદગી આવી, તેથી આ કાર્ય તેઓ કદી હાથમાં લઈ શકશે એવું દેખાતું નહોતું.
વિદ્યાર્થી અવસ્થામાં મને તેમની સમીપ રહેવાનું સદ્ભાગ્ય મળેલું, તે સમયના તેમના પરિચયથી હું જાણતી હતી કે આ સાહિત્યપ્રવૃત્તિ તે તેમને ઈષ્ટતમ હતી. તેથી મેં આ પુસ્તક પ્રસિદ્ધ કરવાનું માગી લીધુ અને મારી તે ભાગણ તેમણે સ્વીકારી. સંપાદકનું કામ કોને સોંપવું એમ પૂછતાં તેમણે શ્રી રામનારાયણ પાઠકનું નામ સૂચવ્યું, અને શ્રી પાઠકે આ કામ, વિષયના રસને લીધે અને ધ્રુવ સાહેબ તરફના આદરને લીધે તરત સ્વીકાર્યું, તેથી મારું કામ ઘણું સુકર થઈ ગયું.
છાપવા વગેરેનું કામ બનતી વરાથી ચલાવ્યું છતાં ધ્રુવ સાહેબના કલાસવાસ પહેલાં એ તૈયાર થઈ ન શક્યું ! એમના હાથમાં એ પુસ્તક મૂકવાની મારી અભિલાષા વણપૂરી જ રહી ગઈ ! જેવું ભાવિ ! પણ આ પુસ્તકની પ્રસિદ્ધિ પણ તેઓ જે હેતુ માટે ઇચ્છતા હતા, તે હેતુ લક્ષમાં રાખી ગુજરાતી જનના આ પુસ્તકનો લાભ લેશે તે એ સાત્વન પણ નાનુંસૂનું નથી! તા. ૨૫-૧૧-૪૨.
લીલાવતી લાલભાઈ
Page #7
--------------------------------------------------------------------------
________________
બીજી આવૃત્તિની પ્રસ્તાવના આ પુસ્તક (બીજી આવૃત્તિ) છપાય છે ત્યાંથી હું બહુ દર પડે છું, અને તે કારણથી એનાં યુફ મહારાથી વંચાયાં નથી એટલું જ નહિ, પણ પુસ્તક તૈયાર થયા પછી એ કેવું છપાયું છે એટલું તું નજરે પણ જોઈ શક્યો નથી. પ્રથમ આવૃત્તિમાં ઘણું મુદ્રણદોષ હતા, અને મને ભય છે કે તે કદાચ આ આવૃત્તિમાં પણ કાયમ રહ્યા હશે, ચા કેઈક નવા પણ ઉમેરાયા હશે. આ આવૃત્તિના ઉત્સાહી પ્રકાશકને મારી મુશ્કેલી ખાતર
ભી રહેવા કહેવું અનુચિત હતું અને તેથી આ આવૃત્તિ એમની ઈચ્છાનુસાર છપાવા દેવી પડી છે.
પહેલી આવૃત્તિ પછી એટલે છેલ્લાં પાંચ વર્ષમાં મારે હાથે લખાએલા ધર્મને લગતા લેખ આ આવૃત્તિમાં દાખલ કરવા ઈચ્છા હતી. પણ તે પણ અન્ય વ્યાસંગને લીધે બની શક્યું નથી. તે માટે વાચકની ક્ષમા ચાહું છું.
વારાણસી વિ. સં. ૧૯૭૬, શ્રાવણ
આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ કૃષ્ણજન્માષ્ટમી
Page #8
--------------------------------------------------------------------------
________________
પહેલી આવૃત્તિની પ્રસ્તાવના આ પુસ્તકને હું ધારું છું કે લાંબી પ્રસ્તાવનાની જરૂર નથી કારણ કે * આરંભને લેખ જ એ ગરજ સારશે. માત્ર થોડાક ખુલાસા કરવા ઠીક લાગે છે. - (૧) આ પુસ્તકને મેં “આપણે ધર્મ એવું નામ આપ્યું છે તે એવા હેતુથી કે એ ધર્મમાં જેમને “આપણું'પણુને ભાવ છે–અર્થાત, જેઓનાં બુદ્ધિ-હદય એ ધર્મને બહારથી નહિ પણ અન્તમાં રહીને નીરખવા તત્પર છે–તેમને જ આ પુસ્તક કાંઈક ઉપયોગી થશે.
(૨) બીજુ, આ પુસ્તક આપણું ધર્મને પ્રકરણબહ ગ્રન્થ નથી, તેમ એ ધર્મ ઉપર વ્યવસ્થાસર રચેલી નિબન્ધમાલા પણ નથી. માત્ર આજ પર્યન્ત મેં સુદર્શન અને વસન્ત પત્રમાં ધર્મ સંબંધી જે જે લેખ લખ્યા છે તેને જ સંગ્રહ કરી અત્રે મૂકે છે. એ સંગ્રહના ક્રમમાં કઈક ગોઠવણું છે. તે વાચકને સહજ સમજાય એવી છે.
આ બીજી જાતનાં લખાણમાં પૂર્વોક્ત પ્રકારના ગ્રન્થ કે નિબન્ધ કરતાં બેશક ઘણુ ન્યૂનતા હોય છે–પરંતુ એ ન્યૂનતામાં જ એક અધિકતા સમાએલી રહે છે, અને તે એની સ્વાભાવિકતાઃ મનુષ્યને વિચારે હમેશાં પ્રકરણબદ્ધ કે વ્યવસ્થિત રૂપે જ સૂઝતા નથી; સ્વાભાવિક રીતે જ, અન્ત
માં કે એની આસપાસ જે જે શંકાઓ ઊઠે છે, જે જે અને ચચતા હોય છે, એની ઉપર એને એની શક્તિ-વલણ–કેળવણું–પ્રસંગ વગેરેને અનુસરી કોઈ ને કોઈ વિચાર આવે છે જ. અને તે જેવા રૂપમાં આવે છે તેવા જ રૂપમાં—એકી બેઠકે લખેલા લેખમાં એ બહાર પડે છે. આ સંગ્રહના લેખ એ જાતના છે.
એમાં કદાચ કઈ કઈ સ્થળે પરસ્પર વિરુદ્ધ જેવું જણાય છે તેને સ્વાનુભવમાંથી અને અનુભવવિકાસમાંથી ખુલાસો મેળવવાને છે.
(૩) ત્રીજુ, આ સંગ્રહના લેખેની ઉપર કહી તે ગોઠવણી સાચવવા જતાં એક અસાધારણ માર્ગ લેવો પડે છે. પુસ્તક છાપવા માંડશે ત્રણ ચાર વર્ષ થઈ ગયાં અને તેથી મૂળ છાપવા ધારેલા લેખોમાં પાછળથી લેખો ઊમેરાયા, પરંતુ તે વિષયક્રમને અનુસરતી રીતે મૂળ પાનાંની વચમાં (ક) (ખ) ઈત્યાદિ આંક મૂકીને દાખલ કર્યા છે. આમ કરવામાં ગોઠવણીના ધારણને કદાચ અયોગ્ય માન આપ્યું કોઈને લાગશે. પરંતુ મૂળ જે વસ્તુ જ પ્રકીર્ણ તેને વળી છેક સંકીર્ણ થઈ જવા દેવી એ અપરાધ અક્ષમ્ય લાગવાથી આ પગલું ભર્યું છે.
* આ જાણવા માટે તે તે લેખ પ્રથમ પ્રસિદ્ધ થયાને સમય દરેક લેખને અને આપે છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
(૪) આ લેખમાળામાં નંબર ૧૦ થી ૨૩ સુધીમાં વ્યાખ્યાને છે– એ તરફ મારા વાચકેનું ખાસ ધ્યાન ખેંચવાની હું રજા લઉ છું. એ વ્યાખ્યામાં કાંઈ અસાધારણ ઉત્કૃષ્ટતાવાળું પ્રતિપાદન છે એમ મારું કહેવું નથી; પણ આ રીતે પ્રાચીન ગદ્ય વા પદ્ય લઈ એ ઉપર વ્યાખ્યાન રચવાની, અને એ રીતે પ્રાચીન ઉપદેશના અન્તમાં ઊતરી એનું ઊંડું રહસ્ય વા ગંભીર ધ્વનિ પ્રકત્રિત કરવાની રીતિ જે પશ્ચિમના “Sermons'ના સાહિત્યમાં છે, અને જુદા પ્રકારે આપણુ હરિકીર્તનમાં છે–તેને ધર્મોપદેશ માટે આપણું જનસમાજમાં અને ધામિક સાહિત્યમાં વિશેષ ઉપયોગ કરવા જેવો છે એટલું સૂચવવાનું મારું તાત્પર્ય છે.
૫) આ લેખમાળામાંને ચર્ચાભાગ કેટલાકને પ્રથમ દષ્ટિએ નિરપાગી લાગશે. પણ વિચાર કરતાં જણાશે કે એમાંના ઘણાખરામાં બલ્ક બધામાં આપણું ધાર્મિક સુધારાને લગતા મુદ્દાના પ્ર સમાએલા છે, અને એ ઉપર ખરી સમજણ જનસમાજમાં પ્રસારવાની બહુ જરૂર છેઃ ઉદાહરણ તરીકે, ઘણા સિદ્ધાતે વસ્તુતઃ શંકરાચાર્યના નહિ તે એમને નામે ચઢાવવામાં આવે છે. આપણું ધર્મનું સ્વરૂપ એતિહાસિક દષ્ટિએ વિલોકવામાં આવે તે એમાં દેખાતા ઘણું વિરોધને યથાર્થ પરિહાર થઈ શકે ઇત્યાદિત
(૬) હું જે પ્રાચીન ધર્મમાં ઊછર્યો છું તેમાં જ મારા ઘણાખરા વાચક ભાઈઓ પણ ઊછર્યા છે, અને હું જે કેળવણુ–સંસ્કૃત અને અંગ્રેજીપામ્યો છું તે જ એ ભાઈએ પણ પામ્યા છે. અને તેથી સ્વ. ગોવર્ધનભાઈ સરસ્વતીચંદ્રના ૪થા ભાગના ઉપાઘાતમાં જે વિચારની ત્રિવેણી (૧ પ્રાચીન પૂર્વ, ૨ અર્વાચીન પૂર્વ, પશ્ચિમ) બતાવે છે તે ઉભયને સમાન છે. એવી સ્થિતિમાં, જેમ મને આપણું ધર્મ ઉપર ચિન્તન કરતાં અનેક વિચારે આવે છે–ગૂંચવણે પડે છે, સમાધાને થાય છે, મૂંઝવણ રહે છે, તેમ એમને પણ થતું હશેઃ અને એવા “સમાનધર્મી” વાચકે ઘણાં હશે એમ ધારી આ સંગ્રહ સુલભરૂપે પ્રસિદ્ધ કરવાનું મેં ગ્ય ધાર્યું છે. આશા રાખું છું કે એ એમને કાંઈકે પણ ઉપયોગી થશે.
અમદાવાદ, વિ. સં. ૧૯૭૨ ફાગણ સુદ ૫ થી
આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ
વાક બની
ભાગના
પશ્ચિમ)
૧ અર્થાતદિવ્યપ્રભાત, માયાવાદ, “માનવોત્તમ આત્મનિવેદન, મુક્તિનાં સાધન, એક અજવાળી રાત્રિ, “ચાદલિય”, “દેવાસુર-સંગ્રામ”, ચાર ગુઓ, ખાડાની ધાર”, હીંડોળો, પ્રેમઘટા, બહેરી”, “વ્યાદિભાવના”, વામનાવતાર. સંપાદક
Page #10
--------------------------------------------------------------------------
________________
ઉપઘાત
આચાર્ય આનંદશંકરના ધર્મ અને તત્ત્વજ્ઞાન ઉપરના બધા લેખે આ સંગ્રહ છે. અનેક વિષયો વિશેની તેમની સાહિત્યપ્રવૃત્તિમાં આ વિષય તેમને સૌથી ઈષ્ટ અને સૌથી મહત્ત્વને હતે. અને હવે તેઓ ક્ષરદેહે. વિલય પામ્યા છે, અને આપણે માટે માત્ર અક્ષરદેહે વિરાજમાન રહ્યા છે, ત્યારે આ તેમની ઇષ્ટતમ પ્રવૃત્તિને સમસ્ત રૂપે અભ્યાસ કરવાને એક પ્રસંગ છે.
આ વિષયમાં તેમની સમગ્ર પ્રવૃત્તિનું યથાર્થ દર્શન કરવા માટે એમણે એ પ્રવૃત્તિ શરૂ કરી ત્યારની પરિસ્થિતિ સમજવી જોઈએ. ઘર બાંધનાર પોતાની સંપત્તિ અને ઉત્સાહ પ્રમાણે ઘર ગમે તેટલું ઊંચું લે પણ તે પહેલો પથરો તે જમીન ઉપર માંડવાનો. પ્રવાસી ગમે તેટલે દૂર જાય, પણ પ્રવાસની શરૂઆત તે તે ઊભું હોય ત્યાંથી કરવાને. તેમ દરેક લેખક તેની દૃષ્ટિની વેધકતા પ્રમાણે સમાજના હદયને ગમે તેટલે ઊંડે સ્પર્શ, ભવિષ્યમાં ગમે તેટલે દૂર જાય, પણ તેની દષ્ટિ સમક્ષ તે તેને પિતાને સમકાલીન સમાજ રહેવાનો. જેમાં તે પિતાના સમયની જ ભાષા વાપરે છે, તેમ જ તે પિતાના સમયના સમાજને જ સંબોધે છે. માટે કોઈ પણ મહાન અર્વાચીન પ્રવૃત્તિ સમજવા માટે આપણે અર્વાચીન સમાજનું સ્વરૂપ સમજવું જોઈએ.
આપણું અવૉચીન યુગનો પ્રારંભ યથાર્થ રીતે અંગ્રેજોના આગમન અને આધિપત્યથી થાય છે. ત્યારથી પશ્ચિમની સંસ્કૃતિનું આક્રમણ આપણું ઉપર થયું. તે માત્ર એક રાજબદલે નહોતે, પણ સમાજના આર્થિક સામાજિક બૌદ્ધિક ધાર્મિક સર્વે પ્રદેશ પર તેને ધસારે હતું. તે સમયે આપણે સમાજ, સામાન્ય રીતે, રૂઢિગ્રસ્ત, રૂઢિજડ, સામાજિક દષ્ટિએ અનેક રીતે વિભક્ત, ટૂંકા વિભાગના અભિમાનવાળો, મહાન આશયો વિનાનો હતો. આપણું ઘણુંખરાં યાત્રાસ્થાનેનાં જલાશયોની પેઠે, તેનું જીવન બંધિયાર : હતુ અને તેના પર અંધશ્રદ્ધાની લીલબાઝેલી હતી. વિદ્વાન અને સાચા ધાર્મિક જ નહોતા એમ નહિ, પણ વિદ્વાની વિદ્વતા, નવાં શસ્ત્ર અને નવા બૂહવાળાં શત્રુદલ જોઈને તંભિત થઈ ગઈ હતી, અને ધર્મબુદ્ધિ અહિક જંજાલથી પરામુખ રહેવામાં પિતાનું સાર્થક્ય માનતી હતી. આ આક્રમણ પછીનો ઈતિહાસ તે આપણે સમાજ આ આક્રમણ સામે કેવી રીતે તૈયાર થયે, તે કેવી રીતે બળવાન થયો, નવી સંસ્કૃતિના કયા અંશે
Page #11
--------------------------------------------------------------------------
________________
સામનો કરી તે ટકી રહો, કયા અને તે પચાવીને પુષ્ટ થયો, અને તેણે કેવો નવો અવતાર લીધે એ છે.
આ દિશાને આપણે સમાજને પહેલો પુરુષાર્થ તે સુધારે કે સંસાર સુધારે ગણુ જોઈએ. આટલે વરસે એને દૂરથી જોઈ સાદા સ્વરૂપમાં સમજ હોય છે એમ કહેવાય કે તેની શ્રદ્ધા એવી હતી કે અંગ્રેજો જેવું જીવન કરવાથી આપણે ઉન્નત અને બળવાન થઈશું. એ શ્રદ્ધાથી, તે જીવનમાં પેસી ગયેલી કુરૂઢિઓનો નાશ કરવા પ્રેરાયે.એના સમાજશાસ્ત્રને સિદ્ધાન્ત તે વ્યક્તિ વાતવ્યને હતું, જે તે સમયના ઈગ્લેંડમાં પ્રચલિત હતો. સંસારસુધારાના હિમાયતીઓ મુખ્યત્વે અંગ્રેજી કેળવણું લીધેલા હતા. એ જ હીલચાલની એક શાખા બ્રહ્મસમાજ અને પ્રાર્થનાસમાજનું રૂપ પામી, જેને પ્રયત્ન પણ, એક તરફથી આપણું પ્રચલિત ધર્મસંપ્રદાયો અને ફિરકાઓની ધાર્મિક અંધશ્રદ્ધાને ખસેડવાને હતા, અને બીજી તરફથી ધર્મને એકેશ્વરવાદનું સાદું સ્વરૂપ આપવાનો હતો. આ આખું આંદોલન એક રીતે પરદેશ અને પરસંસ્કૃતિના અનુકરણ જેવું હતું. તેના મૂળ આપણું દેશના આંતર માનસ સુધી, દેશના પ્રાચીન ઈતિહાસ સુધી ઊંડાં ગયાં નહોતાં. લેકસમૂહના માનસને તે કદી આકષી શક્યું નહિ. *
ગુજરાતમાં સંસારસુધારાની લગભગ સાથે જ અસ્તિત્વમાં આવેલાં આવાં બીજાં બે ધાર્મિક આંદલને તરીકે થિસણી અને આર્યસમાજને “ ગણાવવાં જોઈએ. આ સંબંધી આચાર્ય આનંદશંકરને અભિપ્રાય, જે થિસોફી એ ધર્મ નથી પણ ધર્મનું ફક્ત દષ્ટિબિન્દુ છે એ યથાર્થ છે. અને બ્રહ્મસમાજ અને આર્યસમાજ બન્નેમાં ધાર્મિક પુરુ થયા છે એમ સ્વીકારવા છતાં કહેવું જોઈએ કે એ સમાજે લોકજીવનને ધાર્મિક અનુભવથી સમૃદ્ધ કરી શક્યા નથી. આનંદશંકર કહે છે તેમ સમાજોને ધર્મ તે જીવન નિભાવે એ પૌષ્ટિક ખોરાક નથી, પણ માત્ર કંઠ ભીને કરે એવું પાતળું
દિયાસોથી છિ
જોતાં
છે. સુધારાના આ
શિફી કે આર્યસમાજે આપણું ગુજરાતી સાહિત્યમાં કશે ફાળો આ નથી. એ દૃષ્ટિએ જોતાં સંસારસુધારે અને પ્રાર્થનાસમાજે ગુજરાતી સાહિત્યમાં અનેક રીતે ફાળે આપેલો છે, સુધારાના આંદોલનના લગભગ પ્રારંભમાં વીર નર્મદે અગ્ર ભાગ લીધો. તેણે “યાહેમ કરીને સુધારાના યુદ્ધમાં ઝંપલાવ્યું. પણ તેને ધીમે ધીમે સમજાતું ગયું કે આગે ફતેહ” નથી, તેને એ દિશા જ ખોટી જણાઈ અને સુધારાની ૧. પૃ. ૫૭૬,
Page #12
--------------------------------------------------------------------------
________________
નિષ્ફળતાનું એક કારણ તેણે સુધારામાં ધર્મને અભાવ છે એ માન્યું. તેનો સ્વભાવ પ્રમાણે તે એટલા જ વેગથી સનાતન ધર્મ તરફ વળ્યો અને આર્યધર્મ વિશે તેણે ઘણું લેખ લખ્યા. અહીથી સુધારાની વિરુદ્ધ બાજુની, દેશના ધર્મ માનસને અનુકૂળ રીતે કામ કરવાની એક નવી પ્રણાલિકા શરૂ થઈ. આ પ્રણાલિકાની શ્રદ્ધા આપણે ગોવર્ધનરામની
સરસ્વતીચંદ્ર' નવલકથામાં જોઈએ છીએ, અને એનું ચિંતનાત્મક મનનાત્મક કે દાર્શનિક રૂપ આપણે મણિલાલ નભુભાઈમાં જોઈએ છીએ. મણિલાલ નભુભાઈએ સૌથી પ્રથમ આપણું અને આપણું દાર્શનિક દૃષ્ટિએ તપાસ્યા કસ્યા વિચાય. નર્મદે એક રીતે આ દિશામાં પહેલ કરી, પણ તેના સ્વભાવમાં કે બુદ્ધિસંપત્તિમાં ઊંડા દાર્શનિક મનનને અવકાશ નહોતો. એટલે એ, મનનને ખરું સ્વરૂપ મણિલાલથી જ મળ્યું. શ્રી આનંદશંકરે મણિલાલનું પ્રસ્થાન આગળ ચલાવ્યું, વિકસાવ્યું, વિસ્તાર્યું. મણિલાલ આનંદશંકરથી જેમ વયમાં અગ્રજ હતા તેમ આ પ્રસ્થાનમાં પણ અગ્રગામી હતા, અને માટે જ આનંદશંકર તેમના તરફ હમેશાં માનની દૃષ્ટિએ જુએ છે, તેમને “મારા ૪ વિદ્યાબધુ કહે છે, અને તેથી જ પછીના જમાનાએ એમને નહિ આપેલે ન્યાય આપવા હમેશા પ્રયત્ન કરે છે. આપણું સાહિત્યમાં મણિલાલ નભુભાઈની સાથે જ અને તે પછી, આચાર્ય આનંદશંકરે તેમની પ્રવૃત્તિનું અનુસંધાન રાખ્યું અને અરધી સદ્દી સુધી એકનિષ્ઠાથી એમણે એ કામ કર્યું એને હું આપણું સાહિત્યનું અને ધર્મચિંતનપ્રવૃત્તિનું એક સદ્ભાગ્ય સમજું છું.
બન્નેની શ્રદ્ધા અને નિરૂપણપદ્ધતિમાં ઘણું સમાનતા છે અને તેથી આપણે સ્વતન્ન દાર્શનિક વિચારણના અભ્યાસમાં બન્નેનો ભેગો અભ્યાસ આવશ્યક છે. બન્નેને શાંકર કેવલાદ્વૈત ઉપર શ્રદ્ધા હતી. બન્ને ધર્મ અને તત્વજ્ઞાનને અભિન્ન જોતા હતા. બન્નેએ હિંદુ ધર્મ અને ફિલસૂફી ઉપર. થતાં અનેક આક્રમણ સામે તુમુલ યુદ્ધ કરેલું છે, અને બન્નેએ હિંદુ ધર્મને તેના વિશાલમાં વિશાલ રૂપમાં જોયો છે, અને નિરૂપ્યો છે. એટલું જ નહિ, મણિલાલે આદરેલી ચર્ચા આનંદશંકરે આગળ ચલાવેલી છે, ઘણી જગાએ મણિલાલની દૃષ્ટિને વિસ્તારી છે, અને મણિલાલે ઉપસ્થિત કરેલા મતે વધારે પરિષ્કૃત કર્યા છે. મણિલાલ પહેલાં વેદાન્ત એક કેવલ શુષ્ક તર્કજાલ જેવું, વાસ્તવિક જીવન સાથે સંબંધ વિનાનું અને તેથી કરણઘેલામાં નંદશંકર ઉપહાસ કરે છે તેવું થઈ ગયું હતું. શેતરજની જેરી બાજીમાં
૨. પૂ. ૭૪ર.
Page #13
--------------------------------------------------------------------------
________________
જેમ કાઈ રમનાર મ્હારાંને એકમીજાને જોરે ગાઢવી રચના કરે, તેવું અમુક પારિભાષિક શબ્દો અને વિચારાની રચના જેવું એ થઈ ગયું હતું. મણસાથે તેને જીવન્ત, આ જીવનના પ્રશ્નને ઉડ્ડલવા સમર્થે, આ જીવનમાં અનુભવવા યાગ્ય, અને આ જીવનના રહસ્યભૂત–સારભૂત, જીવનના પાયારૂપ એવું કરી બતાવ્યું. એમ કરવામાં તેમણે અંગ્રેજી સાયન્સ અને ફિલેાસેાફીના ઉપયાગ કર્યો; વર્તમાન સાયન્સ અને ફિલેાસેાકીના પ્રશ્ના પણ અદ્વૈત દૃષ્ટિથી વિચાર્યું, અને અદ્વૈતના નિરૂપણમાં એ જ્ઞાનને પણ ઉપયાગ કર્યાં. વેદાન્તને જીવન્ત બનાવવા તેમણે ‘અભેદ’ સાથે ‘પ્રેમ'ને સ્થાન આપ્યું, અને પરાક્ષ અને અપરાક્ષ જ્ઞાનના તેને વ્યાવર્તક બનાવ્યેા. આને મણિલાલને આધુનિક વેદાન્તમાં અથવા વર્તમાનયુગની ધર્મવિચારણામાં સ્વતંત્ર કાળા ગણવા જોઇએ. તે પહેલાં પ્રેમને ધર્મમાં સ્થાન જ નહેાતું એમ વિવક્ષિત નથી. પ્રેમને માટે મણિલાલે આપેલાં અવતરણા જ તેના પૂરતા જવાબ છે. પણ તેમણે પ્રેમના અર્થ માત્ર પ્રેમલક્ષણા ભક્તિ જ નહિ, માત્ર ઈશ્વરભક્તિ જ નહિ, પણ વ્યવહારમાં પણ જે પ્રેમ છે તે તે જ પ્રેમના અંશ છે એમ કર્યાં. આ અર્થ તે સમયે નવા હતા. ભક્તિ સંપ્રદાયમાં પ્રેમના એવા અર્થ થતા નહાતા. તેમાં તે। કૃષ્ણની જ ભક્તિ હતી, અને સંસાર તા જાળરૂપ જ હતા, ભક્તિમાંવિઘ્નરૂપ હતા. કદાચ આ નવા સ્વરૂપનું સૂચન ક્રિશ્ચન ધર્મ જેમાં ઈશ્વર એ પ્રેમ છે અને પ્રેમ એ ઈશ્વર છે એવાં વિધાના આવે છે તેમાંથી મળ્યું હાય. પણ તે ગમે તે હોય પણ આ દૃષ્ટિ નવીન હતી. મણિલાલે પ્રેમ અને અભેદ, ભક્તિ અને જ્ઞાન ઉપર અનેક જગાએ લખ્યું છે. તેમના આ મન્તવ્યને નિષ્કર્ષ તેઓ સિહાન્તસારમાં એક જગાએ આપે છે ૪
જ્ઞાન વિના ભક્તિ અધ રહે છે, ભક્તિ વિના જ્ઞાન શુષ્ક રહે છે, પાંગળુ’ રહે છે. જે જાણવું તે જ ભજવું, જાણ્યા વિના ભાય નહિ, ને ભજ્ગ્યા વિના જાણવું કહેવાય નહિ, વેદાન્તનું જે પરાક્ષજ્ઞાન તે જ ભક્તિ છે, ભક્તિમાર્ગવાળાની પ્રેમલક્ષણા પરાભક્તિ તે જ અપરીક્ષજ્ઞાન છે. જ્ઞાન તે ભક્તિ ને ભક્તિ તે જ જ્ઞાન—એ જ પરાક્ષ કૈવલ્ય. શ્રી ગીતાજીમાં પણ એ જ કહ્યું છે, સાખ્યુંજ્ઞાન અને યાગ–કર્મ, ભક્તિ ઇત્યાદિ–ને એકરૂપ ાણનાર જ જાણે છે.”
૩. પ્રેમ, દયા, સ્નેહ, મૈત્રી, આદિ સ્થૂલ સબંધેામાં પણ જે જે આનદ આવે છે, તે તે આનંદના પરમ પ્રકÑ અનુભવાય એ અભેદનું સ્વરૂપ છે. આત્મનિમજ્જન રૃ. ૩૮–૯.
૪. સિદ્ધાન્તસાર (આવૃત્તિ ત્રીજી) પૃ ૩૨૩-૨૪
Page #14
--------------------------------------------------------------------------
________________
- મણિલાલની આ વાત આનંદશંકર એ જ રૂપે સ્વીકારે છે. તેઓ કહે છે? પ્રેમલક્ષણા ભક્તિ તે જ જ્ઞાન અને અપક્ષ જ્ઞાન તે જ “ભક્તિ” એ સિદ્ધાન્ત હવે સુપ્રસિદ્ધ થઈ ગયા છે. એટલું જ નહિ મણિલાલની પેઠે જ, તેઓ પણ ઉપરના કારણથી ગીતાને “અદ્વૈતામૃતવર્ષિણ' કહે છે. પણ એક વખત ઐહિક પ્રેમને પરમપ્રેમને અંશ કહ્યા પછી, ઐહિક પ્રેમ પિતે જ પરમપ્રેમ નથી એમ કહેવાની જરૂર પડે છે અને આનંદશંકર તે કહે છે :
આપણે ઘણીવાર “રસ” અને “પ્રેમ” એવા શબ્દ “બ્રાને સ્થાને વપરાતા સાંભળ્યા છે, અને રા. રા. મણિલાલે તેમ કરવાનું એક પ્રોજન પણ દર્શાવ્યું છે, જે સુદર્શનના અભ્યાસીને સ્મરણમાં હશે જ. પરંતુ એ મહાન શબ્દથી શું વિવક્ષિત છે અને શું નથી એ વિશે ભૂલ ન કરવા વાચકે સાવધાન રહેવાનું છે. જેમ દરેક હદયને ઉભરે તે કાવ્યને રસ નથી—એમ હોય તે દરેક લૌકિક રડાફટ કાવ્યરસની પદવીએ પહોચવા જાય–તેમ દરેક અભેદ કે “પ્રેમ” કે “રસ ની વાત તે બ્રહ્મસાક્ષાત્કાર નથી એ સમજવાનું છે. એક તરફ, રસ વિનાનું જ્ઞાન (શુષ્ક બુદ્ધિ) કઠેર કાટાની શયા જેવું છે એ ખરું, પણ તે સાથે બીજી તરફ એ પણ સમરણમાં રાખવાનું છે કે કેવળ રસ અર્થાત રસાભાસ તો રા. મણિલાલ કહે છે તેમ “વેદાન્તને એટલો બધે ઓગાળી નાંખે છે કે બાચકા ભરતાં પણ હાથમાં કાંઈ આવતું નથી...”
મણિલાલ નભુભાઈ પશ્ચિમની ફિલસૂફીના પણ તલસ્પર્શી અભ્યાસી હતા. એ અભ્યાસને પરિણામે તેઓએ ઘણીવાર પશ્ચિમની ફિલસૂફીના કોઈ સિદ્ધાન્તને, અદ્વૈતનિરૂપણમાં વિનિયોગ કરેલો છે. આત્મનિમજનમાં તેઓ કહે છેઃ ““અમુક કર્તવ્ય છે” એમ માનવાની જે અનિવાર્ય ભાવના તે પણ સ્વરૂપાનુસંધાનનો જ બલિષ્ઠ વ્યાપાર છે.” આ, જર્મનીના પ્રસિદ્ધ ફિલસૂફ કાન્ટનો સિદ્ધાન્ત છે. “અમુક કર્તવ્ય છે એવી અનિવાર્ય ભાવના
એ કાન્ટના categorical imperativeનું સમાનાર્થ પદ છે. અને કાન્ટ એનો ખુલાસો બાહ્ય ભાસમાન જગતના અધિકાન સતથી કરે છે. “ મણિલાલ અહીં એ સિદ્ધાન સ્વીકારી લે છે, અને વેદાન્તની જ પરિભાષામાં
૫. પૃ. ૨૩૨. ૬, પૃ. ૭૩૫. ૭. પૃ. ૩૯ ૮, પૃ. પર
<. The antinomy of pure speculative reason exhibits a similar conflict between freedom and physical necessity in the causa. lity of events in the world. It was solved by showing that there is no real contradiction when the events and even the world in which they occur arc regarded as they ought to be)
Page #15
--------------------------------------------------------------------------
________________
તેને મૂકે છે. એ જ રીતે આનંદશંકર પણ આ કાન્ટના તેમ જ અન્ય યુરોપીય વિદ્વાને શોધકે ફિલસૂફાન સિદ્ધાન્તોને ઉપયોગ કરે છે.
મણિલાલને ત્રીજો ફાળો તે ધર્મચર્ચામાં તેમણે પુરાણોને પ્રમાણ માન્યાં એ ગણાય. તેમના પહેલાં પુરાણે સામે અનેક હલ્લા થઈ ગયા હતા. પાદરીઓ હિન્દુ ધર્મની નિન્દા કરવામાં પુરાણેને જ ઉપયોગ કરતા. અને કંઈક તેથી જ આર્યસમાજને અને સંસારસુધારાને પણ ધર્મને શુદ્ધ કરવાને માટે પુરાણોને અપ્રમાણુ ગણવા સિવાય બીજો માર્ગ દેખાતે નહે. મણિલાલે પુરાણનું ઐતિહાસિક સમર્થન કર્યું, તેની કથાઓનો આધ્યાત્મિક અર્થ કર્યો. આનંદશંકરે પણ “આપણે ધર્મ” માં અનેક જગાએ સુદર રીતે પુરાણકથાઓને અર્થ કર્યો છે, અને પુરાણોને ધર્મસાહિત્યમાં પ્રતિષ્ઠિત કર્યો છે. આમ અનેક દષ્ટિએ આ વિદ્યાબંધુઓમાં પદ્ધતિની અને સિદ્ધાન્તની સમાનતા દેખાય છે. તેમ છતાં બન્નેમાં કેટલાક મહત્વને ફરક છે. પહેલું એ કે ઘણીખરી પ્રવૃત્તિના પ્રારંભમાં હોય છે તેમ મણિલાલના ધર્મમન્તવ્યમાં કેટલુંક ડહોળાણ કે ભેગ હતે ધર્મની સાથે કેટલાક ચમત્કારને પણ તેઓ માનતા. એમ થવાને કારણમાં કંઈક સિદ્ધિઓને તેમને પિતાને શેખ પણ ખરે અને કંઈક થિયોસેફી, જેમાં ધમન્તવ્ય સાથે અનેક અગમ્ય વાત અને સિદ્ધિઓ ઉપરની શ્રદ્ધા પણ આવે છે, તેની સમકાલીન અસર પણ ખરી. તેમણે જાતે મેસરિઝમના અને ગપ્રક્રિયાના પ્રયોગો કરેલા, અને પ્રાણુવિનિયમ ઉપર તેમણે એક પુસ્તક પણ લખેલુ છે. પાછળથી એમને એ સર્વ ઉપર તિરસ્કાર આવેલ અને તેથી “પ્રાણુવિનિયમ”ની બીજી આવૃત્તિ તેમણે કરી નથી, એમ આનંદશંકર નધેિ પણ છે.”૧૦ પણ આ એક બન્ને વચ્ચે merely as appearances; since one and the same acting being, as an appearance (even to his own inner sense) has a causality in the world of sense that always conforms to the mechanism of nature, but with respect to the same events, so far as the acting person regards himself at the same time as a noumenon (as pure intelligence in an existence not dependent on the condition of time), he can contain a principle by which that causality acting according to laws of nature is determined but which is itself free from all laws of nature. Kant's Theory of Ethur: by Abbot. Sixth Edition. p 210
૧૦. સુદર્શનગદ્યાવલિ, મણિલાલ નભુભાઈ ઉપર લેખ પૃ. ૧૧
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૫
ફરક છે. 'આનંદશંકરની ધર્મભાવના પહેલેથી અંત સુધી એકસરખી શુદ્ધ રહેલી છે. આનદશકર શાંકર્ મતની ચર્ચામાં સ્પષ્ટ કહે છે કે પ્રાણાયામાદિ પ્રક્રિયાએ ગમે તેટલી ઉપયેગી અને નિર્દોષ હાય પણ તેને ધર્મ-સાથે સંબંધ નથી.૧૧ મણિલાલને વેગસિદ્ધિઓને શાખ છે. એટલું જ નહિ. પણ તેમના કેટલાક ખીજા પણ શાખા તેમની ધમઁચર્ચામાં ઘૂસી જવા પામ્યા છે. સિદ્ધાન્તસારમાં૧૨ યજ્ઞની ચર્ચામાં તેઓ કહે છે
ચજ્ઞમાં જે અર્પણબુદ્ધિ પ્રધાન છે, તે બુદ્ધિથી જ, આવા મેધના ખુલાસા થઈ શકે છે.........પેાતાને બદલે પશુનું જ અર્પણ કરી, યજમાન, દેવતાને સાધે છે. વળી એમ પણ માનવું છે, કે મેધ્યપશ્વાદિ સ્વર્ગે જાય છે. સામાદિપાન પણ એવા જ આશયવાળાં છે. સામ, અમૃત, દેવતાના જ પીવાના પદાર્થ, પીધાથી બ્રાહ્મણાનાં આંતરચક્ષુ ખુલી જતાં, અને તેમને દેવતાઓ પ્રત્યક્ષ થઈ ફલ આપતા, તથા તે અમરત્વ પામતા. આજ પણ, ફકીર, ચેાગી, ઇત્યાદિ મસ્તજ્ઞાનીઓમાં, હાશીશ, ગાજે, ભાંગ ઇત્યાાદ, માદક, અને તેથી ઇન્દ્રિયા તથા મનને કાઈ વિલક્ષણ પ્રત્યગ્દષ્ટિ કરાવવાને સમર્થ, પદાર્થોનું સેવન પ્રચલિત જ છે. અહીં માદક પદાર્થીના ઉલ્લેખ પણ લેખકના શોખ ( નિર્બળતા ?) જ બતાવે છે.
એક ખીજો ભેદ પણ નોંધવા જેવા છે જે મણિલાલના પેાતાના કથન ઉપરથી સ્પષ્ટ થાય છે. સિદ્ધાન્તસારની પ્રસ્તાવનાના અંતભાગમાં તેઓ કહે છે :
પ્રાચીન અદ્વૈત આજકાલના સુધારા આગળ ગુનેગારના પાંજરામાં છે, તેની અને તેના ‘ જડજ’ની જગાની ફેરબદલી કરાવવી એટલી જ મારી વકીલાત છે, તેમ થયા પછી જે ન્યાચાધીશ થશે તે જ આચાર્યં થઈ · શું કરવું ’ તે બતાવશે. એક રીતે મણિલાલનું આ ઘણુ જ આર્ત કથન છે. આ કથન નીચે તેમનું ઉદાત્ત દેશાભિમાન આપણે જોઈ શકીએ છીએ, જે તેમની સમસ્ત સાહિત્યપ્રવૃત્તિમાં એતપ્રેાત હતું. સિદ્ધાન્તસારમાં તેઓ એક જગાએ૧૩ લખે છેઃ
જે જે પ્રજા પેાતાની પ્રાચીન મહત્તાથી ભ્રષ્ટ થતાં તે મહત્તાને વિસરી જઈ, પેાતાની હીનતા સ્વીકારતી ચાલે છે તે તે પ્રજા નિર'તર અધેાગતિને પામતી જાય છે, એવું ઈતિહાસના અનેક દૃષ્ટાન્તથી સિદ્ધ થાય છે. અંગ્રેજો શાસક થયા માટે આપણી ધૃષ્ટતમ વસ્તુએ ઉપર ટીકા કરે, તેના ઉપહાસ કરે, એ નીચી મૂડીએ સહન કરી લેવામાં તેમને ધણી હીણપત લાગતી. અને માટે જ તેઓ આપણાં દર્શનાની અને આપણા ધર્મની મહત્તા વારવાર પડકારી પડકારીને કહે છે. પણ એમ કરવામાં તેઓ પાતે કહે છે તેમ તેમણે વકીલની પતિ અખત્યાર કરી. એથી એમની
૧૧. પૃ. ૩૭૫ ૧૧. પૃ. ૯૧ ૧૩. પૃ. ૩૨૩
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૬
ભાષા તેજસ્વી બની, એમના વક્તવ્યને ધાર ચડી, તેથી ધણા સ્વધર્મપક્ષપાતી વર્ગ તેમની સાથે ધસડાયેા. પણ તેથી જ આટલે લાંમે ગાળે જોતાં વાંચનારને લાગે કે તેમણે ખધું એકસરખું પ્રમાણબહુ ગંભીર યુક્તિપુરસર નથી લખ્યું. ખેાટી દલીલ પણ ચાલી જતી હેાય તે। ચલાવવામાં તે કદી ખેંચાતા નથી. સિદ્ધાન્તસારમાં૧૪ તેઓ કહે છે
વેદમાને જરાપણ ફેરફાર થયા વિના, અમુક ઉચ્ચાર સહિત અનત યુગા સુધી જાળવી રાખવા, જે પ્રયત્ન બ્રાહ્મણોએ કર્યાં છે, તે ઉપરથી ખરેખર, તેનું અતાદિવ અને નિત્યત્વ સ્વતઃસિદ્ધ થાય
.
એ વખતે તે હજી ટિળકનેા વેદની ઉત્પત્તિ ઇ.સ. પૂર્વે ચાર ક્રે સાડા ચાર હજાર વર્ષ હાવાને તર્ક ઉપસ્થિત થયા નહાતા, અને તેઓ પાતે વેદકાલના પ્રાચીનત્વ સંબંધી ગમે તે માનતા હાય તેપણુ બ્રાહ્મણીએ વેદ ‘અનંત ’ યુગા સુધી જાળવી રાખ્યા છે એમ કહેવાય ? અને એટલા ઉપરથી વેદનું અનાદિત્ય અને નિત્યત્વ સિદ્ધ થઈ શકે? અને જો બ્રાહ્મણાના પઠન ઉપરથી એ સિદ્ધ થતું હોય તો પછી તે રવતઃસિદ્ધ શી રીતે થાય? આમ એમની દાર્શનિક ચર્ચામાં કાઈ વાર ખાટી દલીલેા આવી જાય છે. અને ત્યારે જાણે એમને ઉત્તમ તેલ લઈ સ્થિર પ્રકાશમાન દીવા કરવા નહેાતા પણ ગમે તે વસ્તુઓ ફેંકીને મેાટા ભડકા કરવા હતા એમ જણાય છે! આથી જ 'ભદ્રંભદ્ર'માં ઘણી જગાએ સનાતન ધર્મની દલીલેના ઉપહાસને અવકાશ મળ્યેા છે. આ વાત આનંદશંકરભાઈના લક્ષ અહાર રહી નથી જણાતી. તેઓ મણિલાલને વિશે કહે છેઃ
.
'
tr
" .
.
આ અદ્વૈતભાવના——જે · વેદાન્ત' નામે ઓળખાય છે તે—કેવલ શુષ્ક તનલ ’૩૫ ત હતાં, ‘પ્રેમ' (Love) અને કતૅવ્ય ' (Duty) ના મનેાહર સ્તમ્ભ ઉપર ચાએલી ભન્ય ઇમારત છે. ૮ પ્રેમજીવન અભેદસિઁ ' અભ્યાસ’ પ્રાચીન અને અર્વાચીન વેદાન્ત ' શ્રીમદ્ ભગવદ્ગીતાના વેદાન્ત' ઇત્યાદિ અનેકાનેક લેખા આ સિદ્ધાન્તના પ્રતિપાદક છે. છતાં રા. રા. મણિલાલ પેતે શુષ્ક તાલના પણ સારા અભ્યાસી હતા, એ એમનાં “ શ્રીમદ્ ભગવદ્ગીતા ' વૃત્તિપ્રભાકર' વગેરે જોતાં સ્પષ્ટ પ્રતીત થાય છે, ૧૫
'
"
.
આ ગ્રન્થા સિવાય પણ એવા તૌ ધણી જગાએ મળી આવે છે. એ જ વકીલાતની ધગશથી અને કંઈક થિયેાસેથ્રીની પદ્ધતિના અનુકરણથી તેએ મનગમતા પુરાવે ગમે ત્યાંથી લઈ આવે છે. સિહાન્તસારમાં વિષ્ણુનું વાહન ગરુડ શા માટેએની ચર્ચામાં તેઓ કહે છે કે મિસરમાં ગરુડ એ અનન્તનું રૂપ છે.”૧૨
૩૪. પૃ. ૬ઠ્ઠ ૧૫. સુદર્શનગદાવલિ રૃ. ૧૧ ૧૬. સિદ્ધાન્તસાર પૃ. ૩૪૨.
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૭
ધર્મચર્ચામાં તુલના અને સરખામણીને સ્થાન છે, પણ આ અર્થ કરવાની પદ્ધતિ એક બાજુ આડબરી તેમ બીજી બાજુ અપ્રામાણિક છે. આનંદશંકરભાઈ પણ એ જ સ્વદેશમમતાથી પ્રેરાઈને સાહિત્યપ્રવૃત્તિ કરે છે. છતાં તેમણે કદી વકીલની પેઠે કશું કહ્યું નથી. સત્યથી જ દેશની સેવા થઈ શકશે, અને વિદ્યાના ક્ષેત્રમાં તે સત્ય સિવાય બીજા કશાથી વિજય મળતું નથી, એ તેમની નિશ્ચલ પ્રતીતિ હતી. પિતાને જે દાવો છે તેમાં જે સત્ય હોય છે એ સત્યથી જ એ દાવો છતાવાનો છે, કેઈ અસત્યથી નહિ. પણ એ દાવાનું સત્ય બરાબર શેધીને મૂકવું જોઈએ. અને આનંદશંકરને પુરુષાર્થ એમાં રહેલો છે.
આનંદશંકરના આ લેખ પૂરા સમજવા માટે આપણે તેમની પ્રેરણું અને શ્રદ્ધા અને ભન્તવ્ય અને તેમની નિરૂપણપદ્ધતિ બરાબર સમજવા જોઈએ. ઉપર કહ્યું તેમ તેમની પ્રેરણું માત્ર સ્વદેશની નહોતી, પણ ધર્મની પણ હતી. આપણુ પાસે ઉત્તમ ધર્મ છે તે આપણે પારકાથી થતી ધર્મનિન્દા શા માટે સહી લેવી? તેનું વર્ચસ્વ શા માટે દુનિયામાં ન સ્થાપવું? એટલું જ નહિ, પણ તેમને એવી પણ શ્રદ્ધા હતી કે ધર્મ જ માણસને અને દેશને ખરે બલપ્રદ ઉન્નતિકર અને સુખપ્રદ નીવડશે. ધર્મ, તે એમને મન કઈ જીવનની એકાદ શક્તિ કે એકાદ ખૂણે કે પ્રદેશ નહોતે. એ સમગ્ર જીવનવ્યાપી દષ્ટિ હતી, જે સમગ્ર વ્યવહારને વ્યાપી તેને શુદ્ધ અને જીવન્ત કરે છે. એમની ધર્મ અને વ્યવહારની દષ્ટિ અભુત રીતે એમની જગત અને પરમાત્માની દષ્ટિની સાથે સામ્ય ધરાવે છે. પરમાત્મા આ જગતની બહાર રહ્યો છતે જગતમાં વ્યાપેલે છે, તેમ ધર્મદષ્ટિ વ્યવહારની પાર જતી છતાં, વ્યવહારમાં વ્યાપેલી છે. તેમના ધર્મમાં વ્યવહારને સ્થાન છે, અને તેમને વ્યવહાર ધર્મ વિના અપૂર્ણ છે. તેમના ધર્મમાં પરમાર્થ સાથે જ ઐહિક અર્થને પણ સ્થાન છે. જીવનની આ દષ્ટિ કે ફિલસૂફી ચરિતાર્થ કરવા, તેમણે “વસનત” માસિક કહાડયુ. તેનાં મુદ્રાવાકયોમાં સત્યને અને ધર્મને પ્રમાદ ન કરે એની સાથે કુશળને અને ભૂતિને પ્રમાદ ન કરે એમ પણ કહ્યું છે. આપણા દેશમાં જે શિક્ષણ અપાય છે તેમાં ધર્મશિક્ષણને સ્થાન નથી, અને બીજી પણ ઘણું ખામીઓ છે તે પૂરવાને માટે સાહિત્યકારા એક યુનિવર્સિટીનું કાર્ય કરવાની અભિલાષાથી તેમણે “વસન્ત” પત્ર કહાડયું હતું. અને એ પત્રદ્વારા આપણને આ સર્વ સાહિત્ય મળ્યું છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૮ આચાર્ય આનંદશંકરના લેખમાં ફિલસૂફી અને ધર્મ બે અભિન્ન હોય ? એમ બન્નેની ચર્ચા જોવામાં આવશે. પાશ્ચાત્ય બનેને ભિન્ન માને છે અને આપણામાં એ અભિન્ન છે તેને તર્કદેષ કે વિચારપ્રગતિની ઊણપ ગણે છે. આ પ્રશ્નની ચર્ચા અને ખુલાસો આનંદશંકરે તે અનેક જગાએ કરેલો છે. પશ્ચિમમાં એમ થવાનું કારણ પશ્ચિમની સંસ્કૃતિમાં ધર્મ અને ફિલસૂફી બના ઉભવનાં સ્થાન અને કાલ ભિન્ન છે એ છે અને તે એક પશ્ચિમનું અનિષ્ટ છે, તેનું ભૂષણ નથી. બન્નેનું સ્વરૂપ સમજીએ તે બન્નેનો અભેદ જ પ્રામાણિક છે એમ સહજ જણાય છે. ફિલસૂફી સમસ્ત જગતનું પરમ સત્ય શું છે તેનું ગષણ કરે છે. એ સત્ય વાણીથી અને વિચારથી સમજાય એટલામાં માનવચેતનની ચરિતાર્થતા નથી. બલકે એટલેથી એ અટકે તે એ પરમસત્યને સમજે છે એમ પણ ન કહેવાય. એ સત્યને અનુકૂળ એ અખંડ સમગ્ર ચેતના થાય, એ સત્યમય સમગ્રરૂપે થાય, થાય માત્ર નહિ પણ થયા જ કરે, નિરંતર થતી જ રહે, ત્યારે ચેતનાને સંપૂર્ણતા અનુભવ્યાને આનંદ મળે. જેમ કેઈની ગરીબી સમજીએ તો તેના તરફ દયા આવે જ, દયા ન આવે ત્યાં સુધી ગરીબી સાચી સમજ્યા ગણાઈએ નહિ, અને દયા આવે તે એ દયા કાર્યમાં પણ પરિણમે જ, એમ થાય નહિ ત્યાં સુધી એ દયા સાચી દયા ગણાય નહિ; એમ જગતનું પરમસત્ય જાણ્યા પછી સમગ્ર ચેતના તેને અભિમુખ થઈ અનુકૂળ સ્વરૂપ ધારણ ન કરે તે તેણે પરમસત્ય જાણ્યું ન ગણાય. માટે જ મણિલાલ અને આનંદશંકર બન્ને કહે છે કે જાણવું અને ભજવું, જ્ઞાન અને ભકિત બે ભિન્ન ન હોઈ શકે. સમગ્ર જગતના સત્ય સ્વરૂપને સમગ્ર આત્માથી અનુકૂળ થવું એનું જ નામ ધર્મ, અને ફિલસૂફી અને ધર્મ ભિન્ન હોઈ ન શકે.
ફિલસૂફીમાં આનંદશંકરભાઈને કેવલાત ઉપર શ્રદ્ધા છે, અને અદ્વૈતને એ દાર્શનિક ચિતનનું શિખર માને છે. આ આવડા મોટા ગ્રંથમાં જ્યાં જ્યાં દાર્શનિક ચર્ચા છે ત્યાં ત્યાં તેમનું નિગમનસ્થાન અત છે. - અદ્વૈત ઉપર જ્યાંથી જ્યાંથી પ્રહારે થયા છે, ત્યાં ત્યાં તેમણે તેનું સમર્થન કર્યું છે, અને એમ કરતાં અદ્વૈતમત ઉપર એમણે અપૂર્વ પ્રકાશ પાડા છે. આ સર્વ શાસ્ત્રાર્થે તેમણે શુદ્ધ બુદ્ધિ અને તર્કની ભૂમિકા ઉપર રહી કરેલા છે. કઈ જગાએ અગમ્ય અનુભવને દાવો કર્યો નથી, તેમ એવા કઈ અનુભવને પિતાની લ્હાયમાં ટાંક નથી, તેમ જ કઈ ગુરુપદના દાવાથી કોઈ દલીલને માટે અસાધારણ પ્રામાણ્ય દેવે કર્યો નથી. ધર્મ એ અપક્ષાનુભવનો વિષય છે, એટલે એમાં અલૌકિક અગમ્ય
Page #20
--------------------------------------------------------------------------
________________
અનુભવને અવકાશ છે, અને તેથી કેટલાક ધર્મચર્ચામાં એવા અનુભવ કથનની અપેક્ષા રાખે; તેમને આ પુસ્તકમાં નિરાશા પણ મળે. પણ આચાર્ય આનંદશંકરની ધમને બુદ્ધિની ભૂમિકા પર ચર્ચવાની જ આદ્યપ્રતિજ્ઞા છે. અગમ્ય અનુભવને દા નહિ કરવામાં તેમની એક પ્રકારની પ્રામાણિકતા રહેલી છે, જેને માટે આપણને આદર થવો ઘટે છે. અને આપણુ ધર્મમાં, આ અગમ્ય અનુભવને એથે કેટલો વહેમ, કેટલે દંભ, કેટલી ઠગાઈ, કેટલે અનાચાર ધર્મમાં પેસી ગયો છે? એ માર્ગ દૂર જતાં ધર્મ અને કીમિયા વચ્ચે, અને ધર્મ અને જાદુ વચ્ચે કંઈ ફરક રહેતું નથી ! એ બધાંને કાઢવા માટે બુદ્ધિ જેવું કંઈ બીજું શોધન નથી. એટલું જ નહિ. આનંદશંકર કહે છે કે બુદ્ધિ એક વસ્તુ કહે અને અનુભવ બીજી વસ્તુ કહે, એ શક્ય નથી. એટલે દાર્શનિક ચચી બુદ્ધિની ભૂમિકા ઉપર અવશ્ય થઈ શકે. અને એમને મન બુદ્ધિની–જ્ઞાનની મહત્તા ઘણું જબરી છે. ૧૭ બુદ્ધિ અને હૃદય અને સ્વીકારવા છતાં, હમેશાં તેમનો ઝોક બુદ્ધિ તરફ વિશેષ હોય છે. વિશેષ શું, તેઓ પાપને—માયાને અજ્ઞાન, અવિદ્યા કહે છે, અને મોક્ષને જ્ઞાન કહે છે. એમની ફિલસૂફીને સમગ્રરૂપે જતાં જણાશે કે એમના વક્તવ્ય અને એમના કાર્ય માટે બુદ્ધિ અને જ્ઞાનનું દષ્ટિબિન્દુ જ ગ્ય છે. અને એમ કરવામાં તેઓ આપણું ધર્મના મહાન આચાર્યોની પરંપરાને જ અનુસર્યા છે, જેને સમકાલીન દાખલા લોકમાન્ય ટિળકનું ભગવદ્ગીતારહસ્ય છે. ' * ઉપર કહ્યું તેમ આ નિબંધોને કેટલોક ભાગ અત ઉપર થતા આક્ષેપિના ઉત્તરરૂપે લખાયો છે. અને એ ઉત્તરદ્વારા આપણને આચાર્ય આનંદશંકરનું સ્વતંત્ર મનન મળે છે. આ આક્ષેપમાં સૌથી પહેલો આપણે સામાન્ય લેકબુદ્ધિને આક્ષેપ ગણીએ, કે આ જે જગતને આપણે હમેશ જોઈએ છીએ, અને જેમાં વ્યવહાર કરીએ છીએ તે મિથ્યા શી રીતે હોઈ શકે? આને એમને જવાબ ઘણો સયુક્તિક છે. દેખાતી વસ્તુની શંકામાંથી જ સર્વ શાસ્ત્રની ઉત્પત્તિ છે, અને સત્ય દેખાય છે તેથી જુદું છે, એનું જ સર્વશાસ્ત્ર નિરૂપણ કરે છે. આપણે સૂર્યને પૃથ્વી આસપાસ
૧૭. પૃ. ૩૮અહીં સ્મરણમાં રાખવું જોઈએ કે આનંદશંકરભાઈ બુદ્ધિ અને વિવેકશક્તિને એક ગણે છે. એથી વિશેષ પૃથક્કરણ કરવું હોય તે એમ કહેવાય કે પ્રત્યગૃષ્ટિ self-consciousness એ અધ્યાત્મશાસ્ત્રને મૂળભૂત તાત્વિક અંશ છે. મણિલાલ નભુભાઈએ આ શબ્દ આ અર્થમાં વાપર્યાનું સ્મરણ છે. આનાશંકર એક જગાએ એને માટે પ્રતિબોધ શબ્દ વાપરે છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
કરતા જોઈએ છીએ, અને એવી માન્યતા સાથે જ સામાન્ય વ્યવહાર કરીએ છીએ, પણ ખગોળશાસ્ત્ર કહે છે કે પૃથ્વી સૂર્ય આસપાસ ફરે છે એ સત્ય છે. એ શાસ્ત્રને જ્ઞાની અને અજ્ઞાની બન્ને એ જ દુનિયામાં રહે છે, વ્યવહરે છે, ફરક એ છે કે જ્ઞાનીની દષ્ટિ જુદી છે. આ ખગોળશાસ્ત્રના જ દાખલાથી આપણે આગળ જઈ કહી શકીએ કે દેખાવ મિથ્યા છે તેને અર્થ એવું દેખાતું જ નહોતું એમ નથી. એ દેખાતું હતું એ વાત ખરી હતી પણ તેમાં સત્ય જુદું હતું, અને એ સત્ય, નહિ સમજવાથી એ એવું દેખાતું હતું. અને હવે એ જ દેખાવ જુદેરૂપે સમજાય છે. તે જ રીતે આ જગત અજ્ઞાનીને જે રૂપે દેખાય છે તેથી ભિન્નરૂપે જ્ઞાનીને દેખાય છે. અને ત્યારે જ્ઞાન પહેલ િદેખાવ મિથ્યા હતે એમ તે સમજે છે. આનંદશંકરને જવાબ સાદો છે, સચોટ છે, અને બધાં પાશ્ચાત્ય વિજ્ઞાને એક પણ અપવાદ વિના એનું જ સમર્થન કરે છે–એટલે સુધી કે આપણને વિમાસણ થાય કે આપણે આવી શંકા કદી પણ કરી જ શી રીતે શક્યા? આપણને આટલું કેમ ન સૂઝયું? સામાન્ય લેકબુદ્ધિની શંકાને આ જવાબ સામાન્ય લેકબુદ્ધિ સમજે એ છે, એને સ્વીકાર પડે એવો છે, અને તેમ છતાં તે પૂરેપૂરે વિશાલ અને ગહન છે.
લોકબુદ્ધિને અદ્વૈત ઉપર એક બીજો આક્ષેપ પણ છે જે મિથ્યાવેદાન્તમાંથી ઉત્પન્ન થાય છે. અહૃ પ્રહ્માનિ, એટલે હું પિતે જ બ્રહ્મ હાઉં, હું પિતે જ ઈશ્વર હાઉ, તે પછી મને મરછમાં આવે તેમ આચરવાને પરવાને મળી જાય છે! ઘણું, વેદાન્તને આવો અર્થ સમજે છે અને ઘણું આવો અર્થ માનીને વેદાન્તીઓને, અથવા આ અર્થ માનનારા વેદાન્તીઓને ઉપહાસ કરે છે. આનંદશંકર આ મત ઉપર એગ્ય રીતે પ્રકોપ દર્શાવે છે. પિતાના નાનકડા જીવને પરમાત્મા માનો એ તે વેદાન્તની મધુર દક્ષને સેડવીને તેને મદિરા કરીને પીવા બરાબર છે.૧૮ વેદાન્તનું અર્ધલકી નિરૂપણ એના ક્રમમાં સમજીએ તે આ અર્થ નિરવકાશ છે, તે તરત પ્રતીત થશેઃ બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, અને જીવ એ બ્રહ્મ જ છે અન્ય નથી. પ્રથમ બ્રહ્મ સત્ય છે, એ બ્રહ્મજ્ઞાનને લીધે જ જગત મિથ્યા છે, અને જગત મિથ્યા છે માટે એ જગતને સાચું માનનાર જીવ પણ મિથ્યા છે. એટલે કોઈ માણસ છવભાવથી પરમાત્મા હોવાને દા ન કરી શકે એ દેખીતું છે.
૧૮ પૃ. ૨૫૭
Page #22
--------------------------------------------------------------------------
________________
શ
અદ્વૈત ઉપરના ખીજો સખ્ત આક્ષેપ સેશ્વરવાદીએ, જેમાં ક્રિશ્રને અને પ્રાર્થનાસમાજીએ બન્નેના સમાવેશ કરી શકાય, તેમના છે.૧૯ તે કહે છે : અદ્વૈતવાદ નીતિના ધ્વંસક છે. અનેક માનવાના વ્યવહાર એ નીતિના વિષય છે. માનવાનું અનેકત્વ લઈ લે। એટલે નીતિ આધાર વિનાની થઈ રહે છે. અદ્વૈતવાદીના આના જવાબ એ છે કે અનેક માનવાના વ્યવહાર એ નીતિના વિષય છે એ ખરું, પણ માનવાનું અનેકત્વ એ સંપૂર્ણ સત્ય નથી. એ માનવાના અનેકત્વને અતિક્રમીને તેમનુ એકવ તેમના અભેદ રહેલા છે, જેથી જ એમની વચ્ચે વ્યવહાર શય થાય છે. માનવા એક ખીજાથી કેવળ સ્વતંત્ર વ્યક્તિએ હેાત તે તેમની વચ્ચે પરસ્પર વ્યવહાર શક્ય ન હેાત; નીતિની વાત કરીએ છીએ તે કહીશું કે તેમની વચ્ચે પરસ્પર સમજાય તેવું નીતિનું ફ્રાઈ ધેારણ ન હેાત. અદ્વૈતના સ્વીકારથી જ નીતિ શક્ય અને છે, અને નીતિભાવનામાં જે એક પારલૌકિક અવશ્ય—કર્તવ્યતાનું ભાન થાય છે તેને ખુલાસા પણ મળે છે.
આ પારલૌકિક અવસ્ય-કર્તવ્યતા ઉપરથી સેશ્વરવાદી બીજી દલીલ કરે છે. અવશ્ય કર્તવ્યતાની બુદ્ધિનું, તેના ભાનનું પૃથક્કરણ કરીએ તો જણાશે કે તેમાં એક પ્રકારની અનિવાર્યતા, વ્યક્તિ ઉપર અધિકાર હૈાય તેવી ક્રાઈ આનાની અનિવાર્યતા રહેલી છે. એ આનાપણુ બીજા કાઇનું નહિ પણ શ્વરનું છે. અને જીવ અને ઈશ્વરનું દ્વૈત લઈ લઈએ તેા નીતિની પારલૌકિકતા, અવશ્ય-કર્તવ્યતા ચાલી જાય. અર્થાત્ નીતિવ્યવસ્થા માટે જીવ— ઈશ્વરનું દ્વૈત આવશ્યક છે. પણ આ પ્રકારનુ દ્વૈત ઊલટું નીતિભાવનાનું ઉચ્છેદક છે. નીતિ એ જો કાઈ બાલ સત્તાની આજ્ઞા ઉઠાવવા ખરાખર હોય તે તે કદી અવશ્ય-સ્વીકાર્યું કે સ્વયંસિદ્ધ ન ખની શકે. એ આજ્ઞા સાથે નિગ્રહાનુગ્રહ સુખદુ:ખ રહેતાં હેાય તેથી તે અવશ્ય—સ્વીકાર્ય ન થાય, એ તે। એ નિગ્રહાનુગ્રહને લીધે કે સુખદુ:ખને લીધે સ્વીકાર્ય બન્યાં ગણાય, અને નીતિ એ સુખદુઃખને લીધે જ સ્વીકાર્ય બને તે તે નીતિ ન રહે, એ તે માત્ર સ્વાર્થની ગણત્રીના સવાલ રહે. અને નીતિ એ સ્વાર્થ નથી એમાં તા નીતિનું ખરું સ્વરૂપ રહેલુ છે. નીતિ જો સુખદુઃખથી સ્વીકાર્ય બનતી હાત તા તે સ્વતઃસિદ્ધ ન ગણાત. જેમ ખાવામાં, માણસ કાઈ બહારના હુકમથી નથી ખાતા, અંદરની ભૂખથી ખાય છે, અને માટેજ ખાવું એ માણસના શરીરના બંધારણની સ્વાભાવિક ક્રિયા છે, અને માટે જ ખાવાના
'
૧૯. વેદાન્તમાં પણ શંકરના કેવલાદ્વૈત ઉપર સખ્તમા સખ્ત આક્ષેપ સેશ્વરવાદી વેદાન્તીએ રામાનુજ મધ્ન વગેરેએ કરેલા છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
૨ આનંદ આવે છે, તેમ નીતિ પણ માનવચેતનાની સ્વાભાવિક ક્રિયા છે, અને માટે જ નીતિમાં માણસને આત્માનુભવને આનંદ થાય છે. નીતિ માણસને સ્વતસિદ્ધ ન હોત, તે એક બાહ્ય ગુલામી જેવી, બાહ્ય આપત્તિ જેવી લાગત.
અલબત અહી એક પ્રશ્ન રહી જાય છે. જે નીતિ કેવલ સ્વભાવગત હોય તે માણસ અનીતિવાન શા માટે થાય છે? બીજુ, નીતિ કેવલ સ્વભાવગત હેય તે તેમાં આજ્ઞાને રણકાર કેમ સંભળાય છે ? વેદાન્તી કહેશે, એ જ માયા, એ જ અવિદ્યા, એ જ અજ્ઞાન. એ જાય અને માણસ બ્રહ્મદષ્ટિવાળે થાય તે પછી કદી અનીતિવાન ન થાય, અને પછી કદી નીતિ પાળવામાં તેને બાહ્ય આજ્ઞાપાલન જેવું કશું લાગે પણ નહિ. જીવનમુક્તને, બ્રહ્મદષ્ટિવાળાને નીતિનાં બંધન નથી, નિગુણ્ય દિશામાં વિધિનિષેધ નથી, એનો અર્થ એ જ કે એ દશામાં બધી ક્રિયાઓ એની મેળે જ નીતિમય થાય. પ્રયત્નથી કરવી ન પડે.
અત ઉપરનું ત્રીજું આક્રમણ ભૌતિક વિજ્ઞાનશાસ્ત્રીઓના જડવાદનું છે. એ વાદ કહે છે કે વૈજ્ઞાનિક રીતે જે કાંઈ સિદ્ધ થઈ શકે તે એ છે કે આ સર્વ જગત પ્રકૃતિ (matter) અને શક્તિ કે સ્કૂર્તિ (energy) નું બનેલું છે. જેને આપણે ચિત્ત કહીએ છીએ તે એનો જ વિકાર છે. આચાર્ય આનંદશંકરને જેટ ફિલસૂફીને શેખ હતિ તેટલો જ વિજ્ઞાનને હતો. સાચા ફિલસૂફીના શેખનું એ જ સ્વરૂપ છે, કારણકે ફિલસુફી સમગ્ર જગતનું સત્ય શોધવા પ્રયત્ન કરે છે. તેમાં પણ અદ્વૈત તે જડમાં પણ જીવ જેટલું જ બ્રહ્મ સભર ભર્યું છે, પ્રમાતા અને પ્રમેય બન્નેમાં એક જ બ્રહ્મ વિલસે છે, એમ માને છે. એટલું જ નહિ, ભૌતિક શાસ્ત્રને અભ્યાસ એ શાસ્ત્રોની મર્યાદા પણ બતાવે છે, અને એ મર્યાદાથી જ દર્શનશાસ્ત્રની આવશ્યકતા સિદ્ધ થાય છે. એથી જ બન્નેને ભેદ, ભિન્ન વિષય અને ભિન્ન ગવેષણપદ્ધતિ પણ ફુટ થાય છે. વળી જગતના ઈતિહાસમાં જેવું ચેતનવાદે એકછત્ર રાજ્ય ભગવ્યું છે તેવું જડવાદે કદી ભોગવ્યું નથી. વર્તમાનયુગમાં પશ્ચિમમાં જ્યારે જડવાદ માટે મેટામાં મેટા દાવા કરવામાં આવતા હતા ત્યારે પણ ઘણા વિજ્ઞાનશાસ્ત્રીઓ પોતે જ ચેતનવાદી હતા અને તેમણે જડવાદના સમયે રદિયો આપેલા છે. આનંદશંકરે જડવાદની વિરુદ્ધ એવા મહાન ચેતનવાદી વૈજ્ઞાનિક સર ઓલિવર લેજના એક આખા લેખને ભાષાન્તર કરી મૂકે છે. જડવાદને સિદ્ધાન્ત, કે ચેતન એ જડને જ વિકાર છે, એને મેટામાં મોટો બાધ પિતાની
Page #24
--------------------------------------------------------------------------
________________
પદ્ધતિને જ છે. જડવાદ જ્યાં સુધી પોતે સ્વીકારેલી નિરીક્ષણ અને પ્રગપદ્ધતિથી જડમાંથી ચેતન પરિણમ્યું બતાવે નહિ ત્યાં સુધી તે એવું વિધાન કરી શકે નહિ. ચેતનના વિકાર સાથે સાથે જડ શરીરમાં વિકાર થાય છે, એ ઉપરથી જડ શરીર એ ચેતનના વ્યાપારનું તંત્ર છે, સાધન છે, એથી વધારે ફલિત થઈ શકે નહિ જડ અને ચેતનના દૈતને ખુલાસો કરે. પડે છે એ જ બતાવે છે કે બન્ને અત્યન્ત ભિન્ન છે, અને તેથી જડ ચેતનનું કારણ હોઈ શકે નહિ. અને જડમાં પહેલેથી જ ગૂઢરૂપે ચેતન હતું એમ કહેવું એ તે જડ ઉપર ચેતનનું પ્રાધાન્ય સ્વીકારવા બરાબર છે, કારણકે ચેતન જ પિતાના પ્રયજન માટે જડદ્વારા વ્યાપાર કરે છે. પણ એ જડવાદ ઉપરને સૌથી માટે પ્રહાર તે આધુનિક વિજ્ઞાનશાસ્સે જ કરેલો છે. જડવાદે સ્વીકારેલ દ્રવ્ય (matter) નો આખો ખ્યાલ જ હાલ બદલાઈ ગયો છે કારણકે દ્રવ્ય પહેલાં માનતા હતા તેવા પરમાણુનું બનેલું નથી, પણ એ તે માત્ર બે ભિન્ન પ્રકારના વિદણુની રચનાઓથી બનેલું છે. એટલે દ્રવ્ય જેવું કંઈ રહેતું નથી, માત્ર શક્તિ જ રહે છે. પણ વિજ્ઞાન એથી પણ આગળ જાય છે. દેશ અને કાલ પણ કઈ સ્વતંત્ર વાસ્તવિક તો નથી, માત્ર સાપેક્ષ છે; વળી દેશ અને કાલ પણ આપણે માનીએ છીએ તેવાં ભિન્ન નથી, એક જ સતનાં બે ભિન્ન સ્વરૂપ છે, અને દેશકાલ નામને, એક જ ચતુર્માન પદાર્થ સ્વરૂપ છે. આનંદશંકર એ વાર્તાલાપમાં છેવટે જાડા અક્ષરમાં બધાને સાર કહે છે: “તારા પૃથ્વી હું તમે સર્વે દેશકાલ નામક મહોદધિના તરંગ છીએઃ એક જ મૂલભૂત સતનાં રૂપ વા પ્રકાર છીએ.”૨૦ આપણે કહી શકીએ કે ભૌતિક વિજ્ઞાને વેદાની આટલી સેવા કદી કરી ન હતી! - આનંદશંકર તેમના વિદ્યાબંધુ મણિલાલની પેઠે, અને સર્વ ફિલસૂફીનું પ્રાપ્તવ્યસ્થાન માને છે. એ દૃષ્ટિથી એમણે પશ્ચિમની ફિલસૂફીને ઈતિહાસ અવલોક છે. “વિવેક અને અભેદ'ના લેખમાં પ્રાચીન ગ્રીક ફિલસૂફ થેલ્સથી માંડીને હટે સ્પેન્સર અને હેગલની ફિલસૂફી સુધીમાં દાર્શનિક મનન કેવી રીતે વિકાસ પામે છે, અને કેવી રીતે અદ્વૈતશિખર તરફ પ્રયાણ કરે છે તે દર્શાવી છેવટે હેગલના વિશિષ્ટાદ્વૈતવાદ અને શંકરાચાર્યના કેવલાદૈતવાદની તુલના કરી છે. અને કેવલાદ્વૈત કેવી રીતે વિશેષ સયુક્તિક છે તે દર્શાવેલ છે. તે પછીની પશ્ચિમની ફિલસૂફીનું દિગ્દર્શન તેમણે મદ્રાસમાં ભરાયેલી ઇન્ડિયન ફિલોસોફિકલ કેગ્રેસના પ્રમુખપદેથી
૨૦, પૃ. ૧૬૫
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૯૨૮માં કરેલા વ્યાખ્યાનમાં આવે છે, જે વ્યાખ્યાન આ ગ્રંથમાં સંગ્રહ્યું છે. તેને સાર તેઓ ગુજરાતીમાં મૂકવાના હતા પણ તે તેઓ કરી શક્યા નથી. એ લેખમાં તેઓ વર્તમાનયુગના ફિલસૂફના મતે ટૂંકમાં પરીક્ષે છે અને તેમનાં સપક્ષ વિપક્ષ દષ્ટાઓંથી તત્વજ્ઞાનની પૂર્ણતા અદ્વૈતમાં રહેલી છે તે બતાવે છે. જૂને જડવાદ અને વાસ્તવવાદ (Realism) નાશ પામતાં બટ્ટેન્ડ રસેલ તેને નવું સ્વરૂપ આપવા પ્રયત્ન કરે છે પણ તેનું મુખ અને ગતિ પણ વિજ્ઞાનવાદ તરફ જ રહે છે. એલેકઝાન્ડર નવા પ્રકારનો એવોલ્યુશન કે વિકાસવાદ માને છે, જેમાં વિકાસની શ્રેણીમાં દરેક પગલે નવીન અંશે પ્રવેશે છે. તેને માટે મને પણ બીજા પદાર્થો ભેગે
એક પદાર્થ છે, અને વિકાસક્રમમાં અમુક અમુક શારીરિક સ્થિતિથી તે નિષ્પન્ન થાય છે. તેના મત પ્રમાણે મન એક જ્ઞાનતંતુજન્ય પદાર્થ છે. પણ પાછો તે કહે છે કે મનથી સ્વતંત્ર રીતે જ્ઞાનતંતુનો એ વિકાર કદી જોવામાં આવતું નથી. આમાં ઊંડા ઊતરીએ તે એને અર્થ એ કે મનના વ્યાપારને લીધે જ્ઞાનતંતુમાં વિકાર થાય છે, અને જ્ઞાનતંતુ એ મનનું ઉત્પાદક કારણ નથી, પણ તેનું તંત્ર છે, તેને વ્યક્ત થવાનું સાધન કે વારિત્ર છે. જૂના જડવાદને જે દેષ લાગતો હતો તે જ આને લાગે છે. વર્તમાન જમાનાને ત્રીજો સમર્થ તત્વજ્ઞ બગસરે છે. તેને પ્રસિદ્ધ સિદ્ધાન્ત “જીવનતત્ત્વ'ને છે, જેને માટે તે નવું “elan vital” પદ કેજે છે. તેના કહેવા પ્રમાણે સમુદ્રમાં એક મોટું મેજું ફરી વળે પણ તે અંતે દૂર જઈને કયાંક અટકી જાય છે, તેમ આ જીવનતત્વમાં એક મેજું પ્રસરતું જાય છે, પણ એ જીવનતત્ત્વને છેવટે રોધ થાય છે અને ત્યાં એ મેજું બંધ પડે છે; ત્યાં જાણે જીવનતત્ત્વ પરાજિત થાય છે, કશાક વિનથી કુંઠિત થાય છે અને એ પરાજિત જીવનતત્વ એ જ જડવતુ (matter)! પણ પ્રશ્ન થાય છે કે જે જીવનતત્વએ એક જ સત્પદાર્થ હોય તે તેને વિન આવ્યું ક્યાંથી ? આનું એક જ સમાધાન હોઈ શકે કે એ જડ વસ્તુ પણ એ જીવનતત્ત્વનું જ પરિણામ છે. એ જીવનતત્વને પરાજય નથી, પણ જે પ્રયેાજન કે હેતુથી જીવનતત્વ પ્રાણીઓમાં પ્રગટ થાય છે તે જ પ્રોજનથી તે જડમાં પ્રગટ થયું હતુ. આ પ્રમાણે વર્તમાન જમાનાની ફિલસૂફીનું એક લક્ષણ એ ગણી શકાય કે તત્વજ્ઞાન વિજ્ઞાનની ભૂમિકા ઉપર રચવામાં આવે છે. તેમાં આપણે જોઈ શકીએ છીએ કે તે જડમાથી જીવન તરફ અને જીવનમાંથી અધ્યાત્મ તરક પ્રગતિ કરે છે.
૨૧. પૃ. ૧૫૯ ૨૨, પૃ. ૮૦૫
Page #26
--------------------------------------------------------------------------
________________
૫
‘ચાલુ જમાનાની ફિલસૂફીનું એક બીજું લક્ષણ આનંદશંકર એ જણાવે છે કે તવશાસ્ત્રીઓ જગતનું સ્વરૂપ સ્થિરને બદલે ગતિમાન માનવા લાગ્યા છે. એલેકઝાન્ડરને અને બસને વિકાસવાદ એવો છે. આમ થવાનું કારણ વિજ્ઞાનના આધુનિક સિદ્ધાન્ત જણાય છે. જૂનું ભૌતિક વિજ્ઞાન જડ અને શક્તિને માનતું અને તેમાં જડ સ્થિર કે ધ્રુવ પદાર્થ હતો જે શકિતથી ગતિમાન થતા. નવું વિજ્ઞાન કશાને સ્થિર માનવું નથી, અને દ્રવ્યને પણ વિદ્યુદણુઓની રચના, શક્તિને જ એક રચનાપ્રકાર માને છે. આની અસર તત્ત્વજ્ઞાન ઉપર થઈ પણ આનંદશંકર ચોગ્ય કહે છે કે આ સામેના છેડાની ભૂલ છે. તત્ત્વનું ખરું સ્વરૂપ કેવલ ધ્રુવ કે કેવલ ગતિમાન નથી, પણ ગતિ કે વિકારમાં રહેલી સ્થિરતા છે, વિકારના અંતરમાં રહેલી એકતા છે. અને પરિણામવાદને સિદ્ધાન્ત કે એ વિકાર આગન્તુક નથી, પણ વસ્તુના સ્વરૂપમાં ગૂઢ રૂપે રહેલ હતા, એ સિદ્ધાન્તને ઉલંઘી શકાય એમ નથી. આમ માનવાથી ફિલસૂફીની ઘણું ગાંઠે ઊકલવાનો સંભવ છે. બગસા કે એલેકઝાન્ડરના વિકાસવાદમાં જે નવીન તત્વના પ્રવેશને સ્વીકાર આવે છે, તે નવીન તત્ત્વ પહેલેથી જ એ સત્પદાર્થમાં હતું એમ માનવું એ જ પ્રામાણિક છે.
બસાના જીવનતત્ત્વને નડતું વિન કે પ્રાતરોધ એક રીતે તત્વજ્ઞાન કે ધાર્મિક દર્શનની જૂની ગૂંચનું નવું સ્વરૂપ જણાય છે. ઈશ્વર સંપૂર્ણ હોવા છતાં જગત અપૂર્ણ, સમર્યાદ, પાપી, નિર્બળ કેમ છે? એ તત્ત્વજ્ઞાનનો જૂને પ્રશ્ન હતે. બસ ઈશ્વરને સૃષ્ટિની પાર મૂકવાને બદલે, તે જીવનતત્ત્વને જગતમાં જ પ્રગટ થતું નિરૂપે છે, અને જગતમાં ઉપલબ્ધ થતી અપૂર્ણતા કે મયદા કે પાપને તે એ જીવનતત્ત્વને પ્રતિરોધ, કઈ વિન માને છે. મને લાગે છે કે અધિષ્ઠાન સતના સ્વરૂપને અને તે સ્વરૂપનાં સર્વ અર્થાપન્ન પરિણામેને સમજીએ તો આવી શંકાને સ્થાન ન રહે. એ સત્પદાથે જે દિકકાલ ઉપાધિ રહિત હોય, અર્થાત દેશકાલ એ સત્પદાર્થને લીધે છે પણ એ સત્પદાર્થ એ દેશકાલની પર છે, એ દેશકાલમાં આવિર્ભાવ પામવા છતાં સ્વભાવથી દેશકાલથી અસ્કૃષ્ટ છે, એ બરાબર સમજીએ તે આ અપૂર્ણતા કે પાપપુણ્યનું કંઠ આપણને એટલું ગૂંચવણભરેલું લાગશે નહિ. સત્પદાર્થને જેમ એક કહે એ દોષ છે, કારણકે આપણું સંખ્યાગણના પણ દેશકાલનિષ્પાદ્ય છે, તેમ તેને અપૂર્ણ કહેવું એ પણ અનુપપન્ન છે. એ સ્વભાવથી પૂર્ણ જ હોઈ શકે કારણકે એ જે અપૂર્ણ હોત તો આપણને પૂર્ણતાને ખ્યાલ પણ ન આવી શકત, કારણકે આ જગત તેના વડે જ છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
હવે એ પૂર્ણ અને દેશકાલ પાર રહે સત્પદાર્થ જે કાલમાં આવિષ્કાર પામે, તે કાલમાં રહેલા–કાલની આ પાર રહેલા આપણે, જે તેને કાલના હરકેઈ એક જ બિન્દુએ જોઈ શકીએ છીએ તે, તેને અપૂર્ણ અને મર્યાદિત જ જોઈ શકીએ. તેની કાલ પાર રહેલી પૂર્ણતા, કાલમાં તે અનંતકાલસાધ્ય પૂર્ણતા જ બની શકે. અને તેથી કાલના કેઈપણ એક બિન્દુએ આપણને તે અપૂર્ણ જ ભાસે. એનું સિદ્ધ પૂર્ણસ્વરૂપ (જો કે આ બધી ભાષા પણ આપણુ કાલગત જગતની છે) આપણને માત્ર સાધ્ય રૂપે જ ભાસે! આપણે કાલ પાર જોઈ શકીએ તે જ તેને તેના ખરા પૂર્ણ સ્વરૂપમાં જોઈ શકીએ. માટે જ કૃતિ કહે છે કે એ બ્રહ્મતત્ત્વ પૂર્ણ છે, અને તે દેશકાલમાં આવિષ્કાર પામે તે પણ સ્વરૂપથી પૂર્ણ જ રહે છે. આ દષ્ટિએ, ભયદા એ તત્ત્વની નહિ પણ સાપેક્ષ એટલે આપણું મર્યાદા બની રહે છે
પણ પશ્ચિમના તત્ત્વજ્ઞાનમાં તેમને સર્વત્ર વિરોધ જ નથી મળતો. ઈટલીના બે મહાન તત્ત્વજ્ઞાનીઓ, કોચે અને તેને વાતિકકાર જેન્ટાઈલ બને અદ્વૈતવાદી છે. અને આચાર્ય આનંદશંકર જેન્ટાઇલનાં કેટલાંક અવતરણ મૂકી પૂછે છે “આમાંનું કેટલું બધું ભગવદ્ગીતાનું જણાય છે.”
બધુ જેવા છતાં એક વસ્તુ મનમાં સદાય રહી જાય છે કે દૈતથી જગતને ખુલાસો નથી થતો એ ખરું, પણ જો એક જ અદ્વિતીય તત્વ હેય તે તેમાંથી આ અનેક શી રીતે થયું ? વેદાન્ત કહે છે કે એ અનેકત્વ મિથ્યા છે, તે અવિદ્યા કે માયાને લીધે ભાસે છે, અને એ માયા પણું બ્રહ્મની જ શક્તિ છે. એ બ્રહ્મ અને માયાને સંબંધ કે પરમતત્ત્વ અને મિથ્યા જગતનો સંબંધ મનમાં બેસતું નથી. માટે જ તેને અનિવચ્ચ કહેલો છે. તે વાણીને વિષય નથી એટલું જ નહિ પણ મનને પણ વિષય નથી. હવે જો આમ જ હૈય, તે જેમ દૈતથી ખુલાસે ન થયો ને તને અસ્વીકાર કર્યો તેમ આ અદ્વૈતને પણ અસ્વીકાર શા માટે ન કરો ? એમ કરવું એ મનુષ્યબુદ્ધિનું દેવાળું કાઢવા બરાબર છે એ ખરું, પણ પાસે જ્ઞાનવિર જ ન હોય તો પેટા જ્ઞાનસિક્કાને ઝાલી રાખવાથી શો ફાયદો ? આને જવાબ આનંદશંકર એક જગાએ આપે છે. સ્વીકાર અસ્વીકારનો છેલ્લો પ્રશ્ન તેઓ આપણું અનુભવને પૂછે છે. આપણે અનુભવ એવો છે કે નહિ, કે આપણામાં થતા વિકારોથી જ્યારે આપણે ઊર્ધ્વ જઈએ, ત્યારે એમ લાગે છે કે હવે હું મારા ખરા સ્વરૂપમાં આવ્યો ૨૩ એ વિકાર આપણામાં જ થયેલો રમે છતાં આપણું શુદ્ધ સ્વરૂપ તેનાથી ઊર્ધ્વ રહેવામાં હતું,
૨૩. ૫, ૨૫૦
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૭
* છે છે ત્યાં
સાક્ષા*
એ અને આપણું જ અનુભવ ! બન્નેને સંબંધ આપણે પણ એકને શુદ્ધ અને બીજાને મિથ્યા કહ્યા વિના, બીજી રીતે વર્ણવી શકતા નથી. તે એ અનિવચ્ચે સંબંધ જે છે તે સ્વીકારવો એ જ પ્રમાણશુદ્ધ માર્ગ છે. અને આ જગત મિથ્યા૨૪ હોવા છતાં તે બ્રહ્મની શક્તિથી જ ચાલે છે તેમાં વ્યવસ્થા, ભૌતિક વિજ્ઞાન, નીતિ, સૌન્દર્ય, પ્રગતિ, પ્રેમ, આનંદ, મેક્ષ એ સર્વને સ્થાન છે. તેમાં કઈ જગાએ માર્ગ અવરુદ્ધ નથી. અને આપણે સમજવું જોઈએ કે સત્યની સમજણ માટે અધિકારની પણ જરૂર છે. નીતિ અને પ્રેમને શુદ્ધરૂપે વિશાળ અનુભવ કર્યા વિના, એ દ્વારા આપણે અભેદને અનુભવ શી રીતે કરી શકીએ ? જ્યાં સુધી માણસ પણુતા અને કાયરતાથી ભરેલો છે, આનંદશંકર કહે છે તેમ સાંસારિક સુખનું એકેક ટપકું ચાલ્યા કરે છે, ત્યાંસુધી તેને શુદ્ધ અનુભવ શી રીતે મળવાને? અને જ્યાં અનુભવની જઊણપ છે ત્યાં બુદ્ધિ એકલી શું સમજવાની હતી. એટલે વેદાન્ત સમજ્યા પછી, તેના સત્યને સાક્ષાત્કાર કરવા પુરુષાર્થની જરૂર છે. તે
આચાર્ય આન દશ કરે જેમ પાશ્ચાત્ય દર્શનશાસ્ત્રો અને વિજ્ઞાનના સિદ્ધાન્તોની પરીક્ષા કરી છે તેમ તેમણે આપણું વિશાલ ધર્મસાહિત્યની
૨૪. વેદાન્તચર્ચામાં અને આ પુસ્તકમાં મિથ્યા શબ્દ એક ને એક અર્થમાં વપરાતું જ નથી. આનંદશંકરે આપેલો ખોળને દાખલો લઈએ. દિવસે રાÁ ઊંચે ચઢત દેખાય છે. વાસ્તવિક રીતે પૃથ્વી ફરે છે, સૂર્ય ઊંચે ચઢતો હૈતો નથી. સત્ય જાણતાં દેખાવ મિથ્યા હતો એ ખરુ. પણ સત્ય જાણ્યા પછી, એ સત્યથી જ મિથ્યા દેખાવને પૂરે ખુલાસા થઈ શકે છે. હવે વેદાન્તમાં વેદાન્તી કહે છે “આ પરિદશ્યમાન જગત મિથ્યા છે.” “વાર, ત્યારે સત્ય શું છે?” વેદાન્તી કહેશે: “ બ્રહ્મ સત્ય છે. ” “ ત્યારે હવે એ બ્રહ્મથી આ પરિશ્યમાન જગત કેવી રીતે દેખાય તેને ખુલાસે કરી આપો.” ત્યારે વેદાન્તી કહેશેઃ “જે મિશ્યા છે, તે કદી હતું જ નહિ, જે ત્રિકાલમાં નહોતું તેને વળી ખુલાસે શો ? (આપણે ધ પૃ. ર૯૯) અહી મિથ્યા શબ્દ જુદા જુદા અર્થમાં વપરાય છે. વળી આ મિથ્યાત્વ સામે એક બીજે વાધ જણાય છે. જે જગત મિથ્યા હોય, તો જગતના નીતિના અને પ્રેમના વ્યવહારમાં અભેદને અનુભવ થાય છે એમ શી રીતે કહે છે ? મિથ્થામાં સત્યને અનુભવ શકય શી રીતે બને છે. આને જવાબ વેદાન્તની દષ્ટિએ એટલો જ આપી શકાય કે બ્રહ્મ અને જગતને સંબધ અનિર્વાચ્ય છે. માયા સત પણ નથી, અસત પણ નથી. આ
યાલ જગતના આપણા સર્વ અનુભવોથી અત્યન્ત વિલક્ષણ છે અને માટે જ બ્રહ્મ-માયાને સંબંધ અનિર્વા કહે છે. પણ જગત પારને અનુભવ જગતના અનુભવથી વિલક્ષણ હોય તેમાં નવાઈ છે? ૨૫. પૃ. ૨૮૬
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૮
પણ પરીક્ષા કરી છે. અને આ પરીક્ષામાં તેમની નિરૂપણપદ્ધતિની વિચ ક્ષણુતા વધારે જણાઈ આવે છે. અત્યાર સુધી આપણે જે પશ્ચિમના ભૌતિક વિજ્ઞાનની અને તત્ત્વશાસ્ત્રની પરીક્ષા કરી તે મુખ્યત્વે તર્કથી—કાષ્ટ ખરાખ અર્થમાં નહિ પણ સત્યશાષક તર્કથી કરી. પણ આપણા ધર્મના વિષેચનમાં તા તેમણે ધર્મનાં ધાં અંગા જોયાં છે. અને એ જ તર્કશુદ્ધિથી બધાં અંગાને ઘટાવ્યાં છે. ધર્મ એ આત્માની કાઈ એક જ વૃત્તિ કે ખંડ નથી, પણ સમસ્ત આત્મામાં વ્યાપનાર છે, તેા આત્માની સર્વ શક્તિ ધમઁન્મુખ થાય એ જ સ્વાભાવિક છે. સાચે! ધર્મ આત્માની સર્વે ભિન્ન ભિન્ન શક્તિથી પ્રગટ થાય. એટલું જ નહિ, સર્વ પ્રકારના અધિકારીઆને સર્વ પ્રકારના માનવેાને અનુકૂળ આવે તેવાં રૂપે! લે. આપણે દેશ વિશાલ છે અને આપણી સંસ્કૃતિના ઇતિહાસ ણે! લાંખેા છે; જીવન્ત ધર્મ, જુદા જુદા દેશકાલ પ્રમાણે જુદું જુદું રૂપ લે એ સ્વાભાવિક છે. આપણા ધર્મની મહત્તા, અપૂર્વતા અને વિશાળતા આ સર્વેમાં રહેલી છે એવી આનંદશંકરની શ્રદ્દા છે, એવા અનુભવ છે, અને એની પ્રેરણાથી એ આ સાહિત્યમાં પ્રવૃત્ત થયા છે. ધર્મના આટલા વૈવિધ્યને વિષય કરવાને હાવાથી એમની નિરૂપણુપતિ આપણા ધર્મની ચર્ચામાં અનેક રૂપે અહુ કૌશલથી લે છે.
આપણા ધર્મની ચર્ચામાં એમના એક ફાળા એ ગણવા જોઇએ કે તેમણે આપણા ધર્મની સર્વદેશીયતા ખરાખર બતાવી. આપણા ધર્મમાં મેાક્ષના ત્રણ મુખ્ય માર્ગો ગણાતા હતા. કમમાર્ગ, ભક્તિમાર્ગે, અને જ્ઞાનમાર્ગ. કેટલાક આમાંના એકના જ આગ્રહ રાખતા અને ખીજાને નિષેધ કરતા. કેટલાક એકને આગ્રહ કરતાં ખીજાને ગૌણ માનતા. તેના સમાધાન માટે તેમાંના બે ત્રણના સમુચ્ચયવાદ્ય રચાયા. હવે માત્ર સમુચ્ચયથી વિરોધી પક્ષાનું વ્યાવહારિક ઘર્ષણ શમી શકે, પણ એ મનનું સમાધાન નથી. આચાર્ય આનંદશંકરે એનું સમાધાન, પશ્ચિમના માનસશાએ સ્વીકારેલ મનની ત્રિવિધશક્તિમાં જોયું. માણસની ત્રુદ્ધિ કે તર્કશક્તિને માટે જ્ઞાનમાર્ગ, તેની લાગણી માટે ભક્તિમાર્ગ અને ઇચ્છાશક્તિ કે ક્રિયાશક્તિ માટે કર્મમાર્ગ આવશ્યક છે. અને મનની આ ત્રિવિધ શકિત હાવા છતાં એ યાદ રાખવું જોઇએ કે આનંદશ ંકરને બુદ્ધિ માટે વધારે આદર્ છે. અને એ પણ ખરું છે કે લાગણી અને ક્રિયા તે મનુષ્યને ખીજાં પ્રાણીઓ સાથે સાધારણ છે, બુદ્ધિ જ તેને વિશેષ છે. અને ખુદ્ધિથી જ તેનામાં ધર્મમુદ્ધિ વિકસી છે એમ પણ કહી શકાય.
Page #30
--------------------------------------------------------------------------
________________
ટકતા કુલાચાર એશા
શે અ
આનેદશકર આ
પી વિશદ
' આ ત્રિવિધ માર્ગનું આચાર્ય આનંદશંકરે વિવેચન વિવરણ નિરૂપણ
અને પરીક્ષણ કરેલ છે. કેવલ કર્મમાર્ગ, જેમાં યજ્ઞયાગાદિ કરવાથી સ્વર્ગાદિ મળે છે, જે પૂર્વમીમાંસાને વિષય છે, તેને આનંદશંકર તત્ત્વજ્ઞાન કહેવા પણ તૈયાર નથી. પણ કર્મના વિષયમાં આપણે આચારને અને નીતિને પણ સમાવેશ કરી શકીએ. અને તેના ઉપર આચાર્યશ્રીએ ઘણી જગાએ લખેલું છે. આપણામાં માણસ માણસ વચ્ચેના વ્યવહારનું નિયમન કરવા ધર્મશાસ્ત્ર રચાયાં છે, જ્યાં ધર્મ શબ્દ સંકુચિત અર્થમાં વપરાય છે. હિદના લાંબા ઇતિહાસમાં અને હિંદ જેવા મેટા પ્રદેશમાં દેશકાલ પ્રમાણે અનેક ધર્મશાસ્ત્રો રચાયાં છે. આપણે જડ સમાજ એ ધર્મશાસ્ત્ર,એના પ્રમાણથી ટકતા કુલાચારે, નાતની રૂઢિઓ, વગેરેને વળગી તામસ અંધકારમાં સબડે છે. તેથી ધર્મશાસ્ત્રને શો અર્થ કરવો કેમ કરે અને તેનું પ્રામાણ્ય કેટલું એ વિશે ઘણું ચર્ચાઓ થયેલી છે. આનંદશંકર આ શાસ્ત્રનું પ્રામાણ્ય વારવાર ચર્ચ છે, અને હરિજનના પ્રશ્નને અંગે તેમણે એની તર્કથી વિશદ ચર્ચા કરી છે. તેમાં તેમણે એક સિદ્ધાન્ત ખાસ કહ્યો છે, કે ટૂંકા અર્થના ધર્મના શાસ્ત્ર કરતાં વિશાલ અર્થના ધર્મના શાસ્ત્રનું, અથત ધર્મશાસ્ત્ર કરતાં બ્રહ્મશાસ્ત્ર કે અધ્યાત્મશાસ્ત્રનું પ્રમાણ ઉચ્ચતર છે. અને તેથી તેઓ હરિજનોની અસ્પૃશ્યતા માનતા નથી. તેમ જ હિંદુ ધર્મના બે મહાન સ્તંભરૂપ ગણાતા વર્ણાશ્રમમાંથી વર્ણધર્મ કે વર્ણવ્યવસ્થાને હિંદુધર્મને માર્મિક અંશ માનતા નથી. એ મૂળ ઘડાઈ ત્યારે તેમાં આર્ષદષ્ટિ ઉપરાંત તે સમયની, દેશકાલસ્થિતિ કારણભૂત હતી. અત્યારની નાતજાતને તેઓ સમાજને અહિતકર માને છે, તેમ છતાં તેઓ કઈક પણ પ્રકારના જન્માનુસાર વર્ણભેદની આવશ્યકતા માને છે. હું માનું છું "આ પ્રશ્ન ઉપરનો તેમને સમગ્ર અભિપ્રાય તેમણે “સનાતન ધર્મની ચર્ચામાં આપેલો છે એમ ગણાય. તેઓ કહે છે ?
કેવળ દરેક વ્યક્તિની સ્વતંત્રતા અને ન્યાય વિચારીને જ સમાજ ચાલવા દે હોય તો વર્ણવ્યવસ્થા ન જોઈએ; પણ જનસમાજના હિતની દ્રષ્ટિએ જ વિચાર કર હોય–હિતની આગળ ન્યાય અને સ્વાતંત્ર્યના તત્ત્વને નમાવવા હોય–તે વર્ણવ્યવસ્થા આવશ્યક છે. પ્રજાને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ ચારે વર્ણની જરૂર છે, અને તેથી કઈ કઈમાં લેપ પામી ન જાય તે માટે જન્માનુસાર વર્ણભેદને નિયમ રાખવાની આવશ્યક્તા છે, પણું તે જનતાના હિત ખાતર. જયાં જનતાનું હિત જ સચવાતુ ન હોય–જેમકે હાલની નાતજાતની . ૨૬, પૃ. ૬૮૨
Page #31
--------------------------------------------------------------------------
________________
સ્થિતિમાં–ત્યાં સનાતન ધર્મને નામે ખોટા વર્ણભેદ માટે આગ્રહ ધરાવો એ મને યોગ્ય લાગતું નથી. વર્ણવ્યવસ્થા જન્મથી કે કર્મથી એ લેખમાં તેઓ , ગુણકર્માનુસાર વર્ણ કરવાનું કહે છે, તેની અને આની વચ્ચે એકવાક્યતા કરી શકાય. તો પણ જન્માનુસાર વ્યવસ્થાની વર્ણવ્યવહારુ શક્યતાને પ્રશ્ન રહે છે જ, જે તેમણે કયાંઈ ચર્ચો નથી, અને જે ચર્ચા વિના સ્વીકારી શકાય તે નથી. અત્યારની વર્ણવ્યવસ્થા ગુણકર્માનુસાર બેટી પડે છે. હવે જે જન્માનુસાર વ્યવસ્થા કરવી હોય તો અત્યારની નાતે તેડી નવુ ચાતુર્વણ્ય રચવું જોઈએ, જેને પછીથી જન્માનુસાર ચલાવવાનું રહે. એવી નવી રચના શક્ય છે? અને એમ કર્યા પછી તેને જન્માનુસાર ચાલુ રાખતા ફરી અત્યાર જેવી અનવસ્થા નહિ થાય તેની ખાત્રી છે? હું માનું છું તેઓ વર્ણવ્યવસ્થાને ધર્મને વિષય ન ગણતાં સમાજશાસ્ત્રને ગણે છે તે જ
ગ્ય છે. અને સમાજવ્યવસ્થા માટે માત્ર ન્યાય કે સ્વતંત્રતાનું દૃષ્ટિબિન્દુ બસ નથી, એ એમનું કહેવું યથાર્થ છે. બીજી રીતે કહીએ તે અત્યારના સર્વ સમાજશાસ્ત્રોએ અધ્યાત્મશાસ્ત્રનું ઉપરિપણું સ્વીકારવું જોઈએ.
આશ્રમવ્યવસ્થાને તેઓ વર્ણવ્યવસ્થા કરતાં વિશેષ કરીને ધર્મને વિષય ગણે છે. જીવન પુરુષાર્થ માટે છે, માટે પુરુષાર્થની વ્યવસ્થા થવી જોઈએ. અને આથમવ્યવસ્થાથી ચારે ય પુરુષાર્થ ધર્મ અર્થ કામ મેક્ષની વ્યવસ્થા થઈ શકે છે, માટે તે ઈષ્ટ છે. છતાં તેઓ આની પણ વ્યવહારની મુશ્કેલી જુએ છે. અનેક જગાએ ચતુર્થાશ્રમ અત્યારે શક્ય નથી એમ કહે છે, અને આ વ્યવસ્થામાં પણ કંઈક ફેરફાર કરવા પડે એમ સ્વીકારે છે. પણ આ ફેરફારે શા તેની ચર્ચા નથી. હું માનું છું કે વ્યવહારની એટલી વિગત સુધી જવાને તેમને ઉદ્દેશ નથી, તેમને ઉદ્દેશ. માત્ર એ વ્યવસ્થા નીચે રહેલું પ્રજન કેઈપણ રીતે વ્યવહારમાં જીવન્ત રહે, સપ્રાણુ રહે એટલું જ છે, અને એ નહિ રહે તે માનવજીવનમાં અનેક અવ્યવસ્થા થશે તે તરફ અંગુલિનિર્દેશ કરવાને છે.
અને એમની નીતિ સંબંધી ચર્ચા જોતાં તેમને ઉપર કહ્યા તે ઉદ્દેશ વધારે સ્પષ્ટ દીસી આવે છે. નીતિશાસ્ત્રમાં અમુક કર્મ કરવું કે ન કરવું એ પ્રશ્ન નથી, પણ કર્તવ્યબુદ્ધિના સ્વરૂપનું નિરૂપણ છે. શેને લીધે કોઈ પણ કર્મ કર્તવ્ય બને છે તેનું વિવરણ છે. અને આપણે આગળ બતાવ્યું તેમ આચાર્યશ્રીએ તેની સમર્થ ચર્ચા કરી છે. આપણે આગળ જોઈ ગયા તેમ તેઓ દર્શાવે છે કે કર્તવ્યબુદ્ધિ માણસને સ્વસિદ્ધ છે, તેમાં માણસને
Page #32
--------------------------------------------------------------------------
________________
આત્મલાભ કે સ્વરૂપસિદ્ધિને આનંદ આવે છે. અર્થાત એમને મને નીતિને પાયો અધ્યાત્મ છે. પાશ્ચાત્ય નીતિશાસ્ત્રનો મોટામાં મોટો પ્રશ્ન માણસની સ્વતંત્ર ઇચ્છાશક્તિ, બીજી રીતે કહીએ તે માણસનું કર્તવ અને ઈશ્વરનું કારયિતત્વ, તેને પણ તેઓ વેદાન્તદષ્ટિએ ખુલાસે કરે છે, કે જીવદષ્ટિએ છવ પિતે સ્વતંત્ર ઈચ્છાશક્તિવાળો છે, પણ ઈશ્વરસૃષ્ટિમાં ઈશ્વરનું જ કારયિત્વ છે, અને છતાં ઈશ્વર જીવના પાપપુણ્યને કર્તા નથી. ઈશ્વર બધુ કરતે છતે કર્મથી નિર્લિપ્ત છે. ૨૭
ર૭., મૂળ શબ્દ આ પ્રમાણે છે: “જીવને ઉપાધિકૃત કર્તવ્ય છે, પણ કારચિતૃત્વ તો ઈશ્વરનું જ છે.” (પૃ. ૨૮૮) આગળ જતાં પૃ. ૨૯૬મે કહે છે:
શાકર વેદાન્તીઓમાના, કેટલાક માયા અને અવિદ્યા એમ બે ભેદ પાડીને માયા પ્રભુની ગણે છે અને અવિદ્યા જીવની ગણે છે–એટલે માયામાં લપટાવા-પી
અવિદ્યામાં છવ પિતે જ કારણ રહે છે, અને ઈશ્વરને માથે એને દેષ ચઢતે નથી ” માયામાં લપટાવામાં જીવ પોતે જ કારણ રહે છે, એને અર્થે જ એ કે એમાં જીવનું સ્વતંત્રકતૃત્વ છે. પૃ, ૨૫મે કહે છે: “વિદ્યારણ્યમુનિ પણ ઈશ્વરસૃષ્ટિ અને જીવસૃષ્ટિ એવા સૃષ્ટિના બે ભેદ પાડીને કહે છે કે જ્ઞાને કરીને જીવસૃષ્ટિને નાશ કરી શકાય છે, ઈશ્વરસૃષ્ટિને નાશ કરી શકાતું નથી, અને કરવાની જરૂર પણ નથી.” અર્થાત જ્ઞાનથી જીવસૃષ્ટિ વિલય પામતા જીવનું કર્તુત્વ રહેતુ નથી, માત્ર ઈશ્વરનું કારચિતૃત્વ રહે છે. તેમના જ શબ્દોમાં કહીએ તો “એકનું કર્તુત્વ બીજાના કારયિતૃત્વમા વિલીન થઈ જાય છે અને આ રીતે જીવના કર્તત્વને ઈશ્વરના કારયિતૃત્વમાં સમાવેશ થઈ. છેવટનું કર્તવ ઈશ્વરનું જ રહે છે.” (પૃ ૨૮૯) " . ' અહીં એક બાબતનો ખુલાસે અથવા સ્પષ્ટતા કરવાની જરૂર છે એમ મને જણાય છે. ઉપર જણાવેલ ઈશ્વરકત્વના સમર્થનમાં કહે છે: “જેમ અમુક મહાનિયમોથી જડ સૃષ્ટિ બધાએલી છે તેમ અમુક મહાનિચમેથી જીવનું કર્તૃત્વ પણ બંધાએલું છે–એ કતૃત્વ પરમાત્માના મહાનિયમોને ઉથાપીને બનેલું નથી ઉદાહરણ તરીકે એક આ નિયમ સુપ્રસિદ્ધ છે કે જેમ આપણે ખેટાં કર્મો કરીએ છીએ તેમ તેમ આપણામાં ખાટી લાલચા–રાગદ્વેષાદિ સામે ટક્કર ઝીલવાનું સામર્થ્ય ઘટે છે; તેમ જ જેમ જેમ આપણે સત્કર્મો કરીએ છીએ તેમ તેમ આપણે ઊદવેપથ-ઉત્સર્પિણી મતિ–સરળ થાય છે. હવે કહે કે આ નિયમે આપણે પિતે રચ્યા છે ? ના જ આપણી બહાર કઈક શક્તિ છે જેણે રચી મૂકેલા નિયમોને અન્યથા કરીને કાઈ પણ કરી શકવાનું આપણું સ્વાતંત્ર્ય નથી. એ શક્તિને લઇ, પરમાત્માનુ કત્વ સર્વત્ર–જ્યાં આપણું કર્તુત્વ ભારે છે ત્યાં પણ સિદ્ધ છે.”
હવે છવભાવ ટળતા અહંકાર સાથે વકતૃત્વ પણું લય પામે અને માત્ર
Page #33
--------------------------------------------------------------------------
________________
ઈશ્વર રહે એ સમજાય એવું છે. પણ એમ ન થયું હોય ત્યાંસુધી ઉપરના નિયમમાં રહીને જીવને કર્મ કરવાનાં હેય છે, અને એ નિયમોને છ અન્યથા કરી શકતો નથી, તેટલા જ ઉપરથી જીવની દૃષ્ટિએ જીવના કર્તુત્વને બાધ આવતે નથી. એમ બાધ આવે તે વિધિનિષેધ અર્થહીન થઈ જાય. જીવ જ ભાસમાન છે, તે તેનું કર્તવ પણ ભાસમાન છે જ, પણ તેથી અન્ય રીતે જીવનું કર્તવ ભાસમાન ગણું શકાય નહિ; હું માનું છું કે જીવનું ઉપાધિકૃત કત્વ છે એને બાધ ન આવે એવી રીતે આ દલીલ સમજવી જોઈએ.
બીર્જ આચાર્ય આનંદશંકર પૃ. ૧૯૨મે કહે છે: “જગતની લાલચ અને એ લાલચો અસર કરે એવું મનુષ્યના મનના સ્વરૂપનું ત્ત્વ હું પરમાત્માનું માનું છું, જીવનું નહિ.” પણ આમ માનીએ તો જીવની અવિદ્યાને ર્તા પણ ઈશ્વર ન થઈ જાય અને અવિદ્યા તો અનાદિ છે. (પૃ. ર૯૮) પૃ. ૨૯૯મે કહ્યું છે કે “જીવનું જીવપણું એનું જ નામાન્તર વિદ્યા છે, અને અવિદ્યાનું પ્રતીત થવું એમાં જ જીવનું જીવપણું છે–અર્થાત છવભાવ અને અવિદ્યા એક જ વસ્તુસ્થિતિનાં બે નામ છે.” અને અવિદ્યા એટલે જ વિષય તરફ મેહ થો એ નહિ ? પૃ. ૨૫મે ટાયેલા વિદ્યારણ્ય સ્વામીના અભિપ્રાયનું સ્વારસ્ય એ છે કે મેક્ષ એટલે જીવસૃષ્ટિને નાશ ઈશ્વરસૃષ્ટિને નહિ. અને ત્યાં મેહ થત અટક એને જ મોક્ષ અથવા જીવસૃષ્ટિને નાશ કહે છે. “ જ્ઞાન થતાં, આ જગતના તે તે પદાર્થો નાશ પામશે વા દેખાતા અટકશે એમ સમજવાનું નથી; પદાર્થો તો રહેશે અને દેખાશે, પણ એ પદાર્થોમાથી જ્ઞાનીને મોહ ઊઠી જશે, એટલે પછી એ બન્ધર્તા રહેશે નહિ.” હું માનું છું કે વિષય તરફને મેહ થવાને જીવને રવભાવ ઈશ્વરકર્તક માનવાની જરૂર નથી. એ જીવની અવિદ્યા છે. જીવનું જીવપણું છે. એટલે જીવને આપી શકે એવું વિષયનું સ્વરૂપ ઈશ્વરકક રહેશે. અલબત જીવસૃષ્ટિ અને ઈશ્વરસૃષ્ટિ બેને ભિન્ન માનીએ તે જ આ પ્રશ્ન થાય નહિતર ન થાય. અને અહીં આનંદશંકરે છે કે એક ખુલાસે કરવા તેને ઉપયોગ કરે છે પણ વેદાન્તસિદ્ધાન્ત તરીકે તેઓ તેને સ્વીકારતા હોય એમ જણાતું નથી. પૃ. ૨૯૬ અને તેની આસપાસને સંદર્ભ જોતા ત્યાં એ વેદાન્તનાં જુદાં જદાં મંતવ્ય પ્રમાણે છેવત્વને ખુલાસે કરતા હોય એમ જણાય છે. પૂ. ૬૫રમે શંકરજયન્તીના વ્યાખ્યાનમાં તેઓ આને ઉત્તમ કોટિને સિદ્ધાન્ત માનતા નથી એમ સ્પષ્ટ થાય છે.
અહીં એક કરી પ્રશ્ન થવાનો સંભવ છેઃ છવ વિષય તરફ આકર્ષાય, અને વિષય જીવને આકર્ષ એ વરતુતાએ એક જ નથી? અને એ એક જ હોય તે તેને ઉદભવ એકમાંથી જ હે જોઈએઆને એક સ્કૂલ દષ્ટિએ જવાબ એ છે કે પગ અને પગને માફક આવતું મે એ બનેનાં ઉદ્ભવસ્થાને ભિન્ન હોઈ દે. પણ સારો જવાબ એ છે કે જીવની વિદ્યા અને ઈશ્વરની માયા એ બહાની એક જ શકિનનાં પરિણામ છે. અને તેથી આવી શકાને સ્થાન નથી.
Page #34
--------------------------------------------------------------------------
________________
૩૩
2
• જીવષ્ટિએ જીવનું કર્તૃત્વ અને ઈશ્વરસૃષ્ટિમાં શ્વરનું કારયિતત્વ અને છતાં કર્મનિર્લિપ્તતા, એમાં ક્રાને વિરાધ જણાય. પણ એ વિરાષં કે વિરોધાભાસ સર્વના મૂળમાં રહેલા છે. કલાના ક્ષેત્રમાં પણ એવા જ વિરાધ કે વિરાધાભાસ છે. આ જગતમાં સુંદર–અસુંદર સત્રીક અશ્રીક અને પ્રકારની વસ્તુઓ છે. સર્વના કર્તા. શ્વર છે. પણ તે પરથી અશ્રીક વસ્તુના નિર્માણને દોષ આપણેશ્વરને દઈ શકીશું ? નહિ જ. અશ્રીક વસ્તુના નિર્માણના દેષથી આપણે શ્વરને અલિપ્ત જ કહીશું..-૨૮ અને માટે જ સન્નીકવસ્તુનિર્માણુકથી પણ એને અલિપ્ત જ કહેવા પડશે, છતાં માણસને સુંદર અને ભવ્ય વસ્તુમાં ઈશ્વરનું દર્શન થાય છે, સુંદર વસ્તુ તેને માટે ઉપાદેય છે, અન્ય નહિ, એ તેને માટે સત્ય છે.૨૯ અર્થાત આપણે જેને સુન્દર–અસુન્દર કહીએ છીએ તે જીવસૃષ્ટિનાં છે, અને એનું કર્તૃત્વ શ્વરનું હાવા છતાં તે તેનાથી નિર્લિપ્ત છે. તે જ પ્રમાણે આપણા માર્ગમાં પ્રલેાભક વિષયે વિસ્તારનાર ઈશ્વર છે, અને છતાં એ કર્મથી એ લિપ્ત થતા નથી.
એ જ પ્રમાણે તેમણે ભક્તિમાર્ગ ઉપર પણ ઘણું લખ્યું છે. આનંદશકરના જ્ઞાન અને ખુદ્ધિના આદર અને આગ્રહ જાણીતા છે. પણ એના અર્થ એવા નથી કે તે ભક્તિની શક્તિ અને રહસ્યની ઉપેક્ષા કરે છે. એટલું જ નહિ, એક જગાએ તે પ્રત્તિયેાગથી અજ્ઞાનના આવરણના ભંગ થઈ જ્ઞાનસિદ્ધિ થાય, અને એને વ્યાવહારિક જીવનમાં પ્રવેશ થાય એનું જ નામ બ્રાહ્ની સ્થિતિ એમ કહે છે.૩૦ મને પેાતાને જણાયું છે કે ઉંમર, થતાં તેમનાં લખાણાના એક ભક્તિ તર, ખાસ કરીને કૃષ્ણભક્તિ તરફ વધતા ગયા છે. આ પુસ્તકના ખડાના લેખે। ધણાખરા સમયાનુક્રમે મૂકયા છે અને તેમાં લગભગ દરેક ખંડમાં અંતે કૃષ્ણ ઉપર જ લેખ આવે છે.
.
૨૮. આટલા માટે હું જગતને ઈશ્વરની કલા કહેવાની વિરુદ્ધ છું. લામાં કશું જ અસુન્દર ન હોઈ શકે, અને જગતમા અસુન્દર છે એમ સ્વીકાર્યાં વિના ચાલે એમ નથી. એ દ્રુ વિના સૌન્દર્યંભાવના સ'ભવતી નથી. ઈશ્વરના ઉદ્દેશ આપણે સમજતા નથી, માટે તે અસુન્દર લાગે છે એમ નહિ કહી શકાય કારણકે માણસમાં રહેલ સુન્દર-અસુન્દર વિવેક, અને સુન્દર-અસુન્દર વસ્તુની એ રૂપે પ્રતીતિ ઈશ્વરના જ્ઞાન બહાર કે વિરુદ્ધ થાય છે એમ કહી શકાશે નહિ. ઈશ્વરની દૃષ્ટિ સુન્દર-અસુન્દરમાં હેાવા ઉપરાંત તેની પાર જાય છે એ જ એના ખુલાસા હાઈ શકે. ર૯. આ પ્રકરણમાં સુન્દર-અસુન્દર કેકના કરતા વધારે પ્રબળ દેાન્તની જરૂર હોય તા તે શૌચાશૌચ કે'વું છે. ૩૦. પૃ. ૨૦૧. વળી જુઓ ! ૬૪૦.
૫
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૪
ફ્ ' આ ભક્તિમાર્ગમાં પણ આનંદશ'કર અભેદ જ જુએ છે, ધર્મના ઇતિહાસમાં માણસ ઈશ્વરને અનેકરૂપે ભજતા આવ્યા છે પણ તેમાં પણ માણસની દૃષ્ટિના વિકાસ અભેદ તરફ જાય છે. પહેલાં માણસે શ્વરને ન્યાય ચૂકવનારે રાજા તરીકે ભન્મ્યા, પછી પિતા તરીકે ભજ્યા ત્યારે જીવ' અને ઈશ્વરના સંબંધ વધારે નિકટના થશે. આ નિકટતા ઈશ્વરની માતા રૂપની, સખા રૂપની, અને છેવટે પતિ કે પત્ની રૂપની ભક્તિમાં વધતી જાય છે અને છેવટે તો કૃષ્ણ અને રાધા અને રાધા અને કૃષ્ણમાં ભેદ રહેતા નથી. જેટલેા રાધાને કૃષ્ણ માટે પ્રેમ છે તેટલા જ કૃષ્ણને રાધા માટે પ્રેમ છે. આ પ્રમાણે ભક્તિનાં મૂળ અને પ્રેરણા પણ આધ્યાત્મિક અભેદમાં જ રહેલાં છે.
એક પ્રશ્ન થશે. જો જીવ અને ઈશ્વર ભિન્ન ન હેાય તેા જીવને શ્વર માટે ભક્તિ કે પ્રેમ કેમ સંભવે ? એટલે જીવ અને શ્વિરનું દૈત માનવું જોઈએ. નીતિને માટે આવશ્યક મનાએલા દ્વૈત જેવું આ દૈત છે. અને તેના ખુલાસા પણ ત્યાં આપેલા હતા તેના તે જ છે. બ્રહ્મભાવમાં એ ભેદ નથી, અને જે સર્વત્ર બ્રહ્મદર્શન કરે છે તેને માટે ઈશ્વરભક્તિ જેવું રહેતું નથી. ભક્તનું કશું જ નથી, બધું પ્રભુનું જ છે, પછી ભક્ત કર્યાં રહ્યો ? પણ જ્યાંસુધી એ ભાવ નથી થયા ત્યાંસુધી જીવસૃષ્ટિ છે, અને એ છે તે ઈશ્વર છે, અને તેમાં ઈશ્વરપ્રેમ એ અભેદ તરફ લઈ જનારા, અને આધ્યાત્મિક અભેદને સૂચવનારા માર્ગ છે. એ અભેદ છે માટે જ આ પ્રેમ છે. એટલું જ નહિ, એ અભેદ છે માટે જ પ્રેમનાં ખીજા સ્વરૂપે પણ શક્ય છે. એ એક જ અભેદ નીતિરૂપે તેમ જ પ્રેમરૂપે પ્રગટ થાય છે. આ ઈશ્વર એ જ સગુણ બ્રહ્મ, અને શાંકર વેદાન્ત તેના નિષેધ કરતું નથી. આનંદશંકરની ભક્તિમાં કૃષ્ણ નિર્ગુણુ બ્રહ્મ કે આધિષ્ટાન સત્ રૂપ છે, શકરાચાર્યના સગુણ બ્રહ્મરૂપ પણ છે, અને શ્વિરનું પૂર્ણાવતાર સ્વરૂપ પણ છે. તે મહાભારતના વિષયભૂત ઐતિહાસિક કૃષ્ણ અને મહાભારતમાં કવિકલ્પનાએ મહિમાવંત કરેલ કૃષ્ણને વિવેક કરે છે. અને એ મહિમાવન્ત કૃષ્ણ, એ જ સગુણ અને નિર્ગુણ બ્રહ્મ છે.' અને એ સગુણશ્રાની તેઓ ભક્તિ કરે છે.
*,
ધર્મમાં ભક્તિને સ્થાન આપીને તેના વિશાલ અર્થ કરીને અને તેના રહસ્યમાં ઊતરીને તેમણે પુરાણ, સંતવાણી, મૂર્તિપૂજાને સમર્થિત કર્યું, અને
આ સર્વમાં ઇતિહાસના ઘણા લાંબા કાળમાં બ્રાહ્મણેાએ આપેલા મહત્ત્વના કાળા ખદલ બ્રાહ્મણેાના ઐતિહાસિક આદર કર્યો, અને તેમને નિન્દામાંથી
Page #36
--------------------------------------------------------------------------
________________
ઉઠા. પુરાણે સતી
માત્ર તર્કથી જ સજા
હક
ઉદ્ધાય. પુરાણે સંતવાણી કાવ્ય એ સર્વને ધર્મસાહિત્યમાં સ્થાન છે, કારણકે જગતનું પરમ સત્ય કંઈ, માત્ર તર્કથી જ સમજાતું નથી, કલ્પનાથી પણ સમજાય છે, અને કલ્પનાને તેને પિતાની રીતે નિરૂપિત કરવાને હક છે. તેમના વિશાલ વાચનથી અનેક સમર્થ અંગ્રેજ લેખકના મતથી તેઓ આ અભિપ્રાયને સમર્થિત કરે છે. વીટસ તે કહે છે કે ફિલસૂફીને જે ભાગ કાવ્યમાં ઊતરે છે તે જ અમર બને છે. ડીન ઈગ પણ એવું જ કહે છે, અને પ્રે. યુઅર્ટ એથી પણ આગળ જઈ કહે છે કે બુદ્ધિ નહિ પણ કલ્પના એ જ મનુષ્યને પશુ થકી ભેદક ગુણ છે. એટલે પુરાણોને ધર્મકાવ્ય તરીકે સમજવા પ્રયત્ન કરવો જોઈએ. અને જે જગતના બધા પદાર્થોમાં ઈશ્વરને વાસ હોવા છતાં નવીને સુંદર સૂર્યાસ્તમાં કે એવા કેઈ પ્રાકૃતિક દશ્યમાં ઈશ્વરનું દર્શન કરતા હોય, તે ભક્ત મૂર્તિદ્વારા પણ ઈશ્વરને ભજી શકે. ત્યાં ઈશ્વર નથી એમ તે નથી જ ! ઈશ્વર અંતર્યામી હોવાથી ભક્તની ભક્તિને સાચા સ્વરૂપમાં જ પારખશે. ભક્તિ જ્યાં હોય ત્યાં ઈશ્વરની જ હોઈ શકે. આ રીતે આનંદશંકરે પુરાણે મૂર્તિપૂજા અને બ્રાહ્મણે ત્રણેયને ન્યાય આપે એ પણ નોંધવું જોઈએ.
ત્રીજે જ્ઞાનમાર્ગ. આપણા ધર્મમાં કદાચ પ્રાચીનમાં પ્રાચીન કાલથી આ માર્ગ પરમતત્વની ગષણ થઈ છે. આપણું તત્ત્વજ્ઞાનનું સાહિત્ય ઘણું વિવિધ અને વિશાળ છે. ઠેઠ વેદકાળથી શરૂ થઈ તે આજસુધી–આપણી સીમા લોકમાન્ય ટિળકના કર્મયોગ સુધી તે વિકસતુ રહ્યું છે. આચાર્ય આનંદશંકરે માત્ર વૈદિક દર્શનને જ નહિ પણ જૈન બૌદ્ધ વગેરે બ્રાહ્મણેતર દર્શનેને પણ અભ્યાસ કર્યો છે, એ દર્શનને તેઓ બ્રાહ્મધર્મ–હિન્દુધર્મની જ શાખાઓ ગણે છે.
આપણુ દર્શનશાસ્ત્રોમાં ઘણે ભાગે એક બીજાનું ખંડન ઘણું આવતું હોવાથી તે સંબંધી સામાન્ય સમજણ એવી પ્રવર્તે છે કે એ સર્વ દર્શને એકબીજાનાં વિરેાધી છે. આચાર્ય આનંદશંકરની આ વિષયની વિશિષ્ટ સેવા એં કે દર્શનેને વિરોધ દૂર રાખી તેમાં તેમણે એક પ્રકારનું એકત્વ જોયું. સર્વે તત્ત્વજ્ઞાનને સાર ઉપનિષદમાં છે. એનું શ્રવણ ક્ય પછી એ પરમ સત્યનું દર્શન કેવી રીતે કરવું–તેને અનુભવમાં કેવી રીતે ઉતારવું તેના ભિન્ન ભિન્ન પ્રયત્નોમાંથી આ દર્શનશાસ્ત્રો થયાં છે. એક જ વિકાસક્રમમાં તે જુદાં જુદા પગથિયાં છે. એનો અર્થ એવો નથી, કે પછીના દર્શનથી આગલું દર્શન લુપ્ત થઈ ગયું હતું. આનદશંકર કહે છે, એક જ પર્વત ઉપરથી એક સાથે ઝરતા ઝરણુંની પિઠે આ દર્શન વહ્યા
Page #37
--------------------------------------------------------------------------
________________
કર્યો છે, પણ તેમાં વિકાસને આ તર્કગમ્ય સિદ્ધાન્ત રહેલ છે. ઉપનિષદેનું રહસ્ય અનુભવગમ્ય ન થવાનું કારણ સાંખે પ્રકૃતિપુરુષને અવિવેક જણાવ્યો. વેગે એને વિવેક અનુભવગમ્ય કરવાની પદ્ધતિ શોધી. અને - એમ કરવામાં આંતર પ્રકૃતિનું સવિશેષ અવલોકન કર્યું. ન્યાયશેષિકે કેવળ તર્કથી ઈશ્વરને સિદ્ધ કરવા અનુમાનપદ્ધતિને ઉપયોગ કર્યો. અને આ પદ્ધતિ ભૌતિક વિજ્ઞાનની હોવાથી સામાન્ય માણસને એ વધારે સરલ લાગી. પૂર્વમીમાંસાને, આગળ કહ્યું તેમ, તેઓ દર્શન ગણતા નથી. વેદાન્ત સાંખ્ય પેગ બન્નેના દેવને પરિહાર કરી તેમાંથી નિષ્પન્ન થતું અભેદ તત્વ સ્વીકાર્યું. પ્રકૃતિ અલબત વિકારી છે, પણ તેના વિકારમાં પણ રચનાની, ચૈતન્યની છાપ છે. વિકારિત્વ પ્રકૃતિનું પિતાનું નથી એમ ન કહી શકાય કારણકે પરિણામવાદ પ્રમાણે એ એનું ન હોય તે બહારથી આવી શકે નહિ, અને છતાં એ એનું પિતાનું નથી, કારણકે પ્રકૃતિ અંધ છે, અને આ વિકારિત્વ તે યોજનાવાળું છે. માટે વેદાન્ત પ્રકૃતિ અને પુરુષ બન્નેને એક ગણ્યાં. ૧ યાગ પાસેથી વેદાન્ત ધ્યાનાદિ સાધને લીધાં, તેનું ઈશ્વરપ્રણિધાન સ્વીકાર્યું પણ ઈશ્વરસ્વરૂપ તે યોગના પુરુષવિશેષનું નહિ, પણ દરેક પુરુષમાં રહેલા સમષ્ટિસ્વરૂપનું. અલબત આ જોતાં ન્યાયશેષિકને ફાળે ખાસ દેખાતું નથી, સિવાય કે તેણે સૂક્ષ્મ અનુમાનપદ્ધતિ આપી. અર્થાત સાંખ્યયોગ જેવાં ન્યાયવૈશેષિક વેદાનતને ઉપકારક ન ગણ્ય અને બીજી તરફથી જોતાં દાર્શનિક વિચારવિકાસની દૃષ્ટિએ બૌદ્ધ દર્શને વેદાન્તને વધારે ઉપકારક પણ ગણાય. પણ આચાર્ય આનંદશંકરે દર્શનશાસ્ત્ર માટે આપેલી આ દષ્ટિ મહત્ત્વની છે. તેમને પ્રતિપાદ્ય વિષય
અભેદ છે તેથી તેમના લેખમાં વેદાન્ત જેટલો અન્ય દર્શનેને, અને વેિદિક દર્શને જેટલો બૌદ્ધ જૈન દર્શનેને ઉલ્લેખ નથી આવતું, પણ એ દર્શને વિશે એમણે જેટલું લખ્યું છે, તે ઉપરથી તેમને તે દર્શનેને તલસ્પર્શી અભ્યાસ અને એ દર્શન વિશેની તેમની લાક્ષણિક દૃષ્ટિ જણાઈ આવે છે. બૌદ્ધ અને સાંખ્ય દર્શને અનીશ્વર દર્શને તરીકે પ્રસિદ્ધ છે. , ૩૧. સામાન્ય રીતે ઈશ્વર જગતને કર્તા મનાય છે તેનાથી આ ભિન્ન છે. સામાન્ય મતમાં, જેમકે નૈચાચિકેના મતમાં, જગતનું ઉપાદાન કારણ અને ઈશ્વર બનેને ભિન્ન માનવામાં આવે છે, અને તેથી અનેક તર્ક થાય છે, જે પ્રકૃતિ પુરાના અભેદમાં નિરકાશ થઈ જાય છે. જગતના ઉપાદાનને ઈશ્વરથી ભિન્ન માનવાથી ઈશ્વરને ઉપાદાનના સ્વરૂપને વશ વર્તવાની આવશ્યકતા ઊભી થાય, જે તેની સર્વશક્તિમત્તાને બાધક નીવડે. બને અભેદ માનવાથી એ બાધ રહેતો નથી. તેમજ જગતના અનાદિવથી ઈશ્વરના અસ્તિત્વને બાધ આવતો નથી.
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૭
પણ આનંદશંકર એ દર્શને આપણને જુદી દૃષ્ટિથી જોવા કહે છે. મુદ્દ ભગવાન તે એક જગાએ બ્રહ્મપ્રાપ્તિના ઉલ્લેખ કરે છે. અને ત્યાં બ્રહ્મની મિથ્યા વાતા કરવાને ખલે તેની પ્રાપ્તિનાં સાધના' ઉપર’ ભાર મૂકે છે. આ 'સાધનના આગ્રહ સાધ્યના નિષેધના અર્થમાં લેવાયેા અને બૌદ્ધ દર્શન અનીશ્વરવાદી થયાં. સાંખ્યદર્શને પ્રકૃતિપુરુષના વિવેકનું પ્રતિપાદન કરતાં બ્રહ્મ સંબંધી મૌન રાખ્યું તે મૌન નિષેધના અર્થમાં લેવાયું. અને સાંખ્યના મૂળ સ્થાપક કપિલમુનિ નિરીશ્વરવાદી નહેાતા એમ એમણે પ્રતિપાદન પણ કર્યું. અનેકાન્તવાદ કે સ્યાદ્વાદ જનાના પ્રમાણુશાસ્ત્રમાં વિશિષ્ટ કાળા છે એ પ્રસિદ્ધ છે, અને એ વાદનાં મૂળ પણ ક્યાંથી ક્યાંથી મળી આવે છે તે તેમણે ખતાવેલું છે. પણ એ વાદ નીચે તે જનધર્મની ઉદાર અહિસાવૃત્તિ જુએ છે, તે તેમની વિશેષ દૃષ્ટિ છે. અહી એ પણ ઉમેરવું જોઇએ કે આહારવ્યવહારમાં હિન્દુ જેટલે અંશે અહિંસ સિદ્ધ કરી છે, તેને માટે કાઈ પણ જૈન જેટલું અભિમાન આચાર્યશ્રી ધરાવે છે. બૌદ્ધ જૈન અને વૈદિક એ ત્રણેયને તેઓ હિન્દુધર્મની ત્રણ શાખાઓ માને છે અને નૈતિક સિદ્ધાન્તમાં અને આધ્યાત્મિક ઉન્નતિ સંપાદન કરવાના ‘આચારમાં રહેલી એકતા તરફ સર્વેનું લક્ષ દારે છે. તેમની દૃષ્ટિએ જૈન થયા વિના બ્રાહ્મણ થવાતું નથી, અને બ્રાહ્મણ થયા વિના જૈન થવાતું નથી, ૩૨ આવી રીતે શાસ્ત્રની સૂક્ષ્મતા જોતાં છતાં, તેમની દૃષ્ટિ તેમાં ગૂંચવાઈ નથી જતી પણ શાસ્ત્રને વિશાળ દૃષ્ટિથી સમગ્રરૂપે જોઈ તેઓ આપણને નવું દૃષ્ટિબિન્દુ આપે છે, નવા સમન્વય બતાવે છે,
'
આચાર્ય આનંદશંકરે સર્વધર્મેસમન્વયના પ્રશ્ન ચર્ચ્યા છે. આપણે ઉપર જોયા તે કર્મ ભક્તિ અને જ્ઞાનમાર્ગના વિશિષ્ટ ભેદને લીધે ધર્મોમાં ભિન્નતા આવે છે. આ બૃધા ધર્મોં તરફ આપણા ભાવ શા હવે જોઇએ ? પરધર્મ તરફ દ્વેષ કે.ઉપેક્ષા એ તે હીનભાવ છે. કેટલાક ધર્મની એકતાને ઈષ્ટ ગણે છે અને તેને સાધવા માટે સર્વ ધર્માંના સામાન્ય અંશા જેવા કે શ્વર, ભક્તિ અને સદાચાર, તેને ગ્રહણ કરવા. એમ કહે છે. આનંદશ ંકર ચેગ્ય રીતે, આ નિર્વિશેષ સામાન્ય (abstract) ને દરિદ્ર ખીજી રીતે કહીએ તેા નીરસ કહે છે. એક રીતે કહીએ તેા કાવ્ય અને ધર્મ બન્નેનું સ્વારસ્ય સવિશેષ સામાન્યમાં રહેલું છે એમ કહી શકાય. એથી ઊલટા માર્ગ કે બધા ધર્મોના તન્તુ મેળવીને તેના એક પટ બનાવવા એ પણ એટલે જ કૃત્રિમ અને નીરસ માર્ગ છે. પેાતાના ધર્મને મુખ્ય માનવેા અને
૩૨. પૃ. ૫, ૬૭૦
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૮
અન્યને ગણુ માનવા એ પણ ઉત્તમ ભાવ નથી–તેમાં પરધર્મ તરફ પૂરત આદર રહેતો નથી. ખરો માર્ગ તેઓ એ દર્શાવે છે કે સર્વ ધર્મો તરફ આદર રાખવો અને એકધર્મમાં નિષ્ઠા રાખવી. એથી આગળ જઈને કહે છે કે સ્વ અને સર્વને ભેદ પીગાળી દઈ સ્વધર્મમાં સર્વ ધર્મને અને સર્વ ધર્મમાં સ્વધર્મને જે પણ એ પણ ક્યારે શક્ય બને કે આપણે ધર્મને કેવળ બહારથી પકડી ન રાખતાં, આત્મામાં ઉતારીએ, આત્માના સત્ત્વમાં મેળવી દઈએ. અર્થાત અહીં પણ આનંદશંકર અધ્યાત્મદષ્ટિને જ મહત્ત્વની ગણે છે. એ જ ધર્મનું ખરું સ્વરૂપ છે. ૩૪
સમગ્ર ઘચર્ચામાંથી નિષ્પન્ન થતી એમની શ્રદ્ધા એમણે નીચેનાં એવામાં મૂકી છે ૩૫
જીવ પરમાત્મા છે, જગત પણ પરમાત્મા છે, છતાં પરમાત્મા ઉભય થકી અધિક છે–છતાં કેવલ અદ્વિતીય છે. એની સાથે એનાથી ઊંચે, એનાથી નીચે બીજુ કાઈ જ નથીઃ આ પરમ સત્ય છતાં સત્યરૂપે ભાસતાં નથી, એ અજ્ઞાન, એ જ દુઃખ. અજ્ઞાન એ જ પાપ, અજ્ઞાન એ જ અશુદ્ધિ એની પાર જવું એ જ આનંદ, એ જ પરમ કર્તવ્ય, એ જ વિશુદ્ધિ
ત્યારે હવે આન દશંકરના મતે મેક્ષપ્રાપ્તિનાં સાધને કયાં કયાં ? અલબત એમની વિશાલ દૃષ્ટિએ અનેક અધિકારીઓ માટે એ અનેક પ્રકારનાં સાધને સ્વીકારે છે. વ્યક્તિ પોતાના સ્વભાવને અનુકૂલ કર્મમાર્ગ ભક્તિમાર્ગ કે જ્ઞાનમાર્ગ કે એ ત્રણેયને અનુસરે પણ સર્વ પ્રકારના અધિ-કારીઓ માટે તેમણે કેટલુંક કહ્યું છે. અને લોકે માનેલાં કેટલાંક સાધન તે ધર્મનાં સાધનો નથી એમ બતાવ્યું છે તે પણ મહત્ત્વનું છે. કેવળ કર્મને કશો અર્થ નથી, પણ એનો અર્થ એવો નથી કે જ્ઞાની કર્મ ન જ કરે. જ્ઞાની કર્મ કરે, કરે જ, પણ તે જ્ઞાનની દષ્ટિએ યોગનાં પ્રાણાયામાદિ સાધને જીવનને બીજી રીતે લાભદાયી હોય પણ તે ધર્મનાં સાધને નથી એ એમણે વારંવાર સ્પષ્ટ કર્યું છે. લોકે જે ચમત્કારેનું ગૌરવ કરે છે, અને જેને ધાર્મિક પ્રગતિનાં ચિહ્નો માને છે, એને ને ધર્મને કશો સંબંધ નથી. ચોગદર્શનની સિદ્ધિઓને તે તેઓ ગદર્શનના કલંક જેવી ગણે છે. ૩૬
૩૩. પૃ. ૭૪૮ ૩૪. આપણે ધર્મની સમસ્ત ચર્ચામાં ક્યાઈ સૃષ્ટિની ઉત્પત્તિના ક્રમને ઉલ્લેખ નથી, વધારેમાં વધારે પરા અને અપરા પ્રકૃતિને ઉલ્લેખ છે, એથી વિશેષ સાંખ્યનાં પંચીકરણમાનું કશું આવતું નથી, જે બતાવે છે કે એમને માત્ર મુખ્ય વિશાલ સિદ્ધાન્તની ચર્ચા કરવી છે, વિગતમાં ઊતરવું નથી. એ પણ નેધવા જેવું છે કે એમણે કયાઈ પુનર્જન્મને અગત્યના ધર્મસિદ્ધાન્ત તરીકે ગણાવ્યો નથી. ૩૫. પૃ. ૧૩૬ ૩૬ પૃ. ૭%
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૯
અલબત તેઓ, ઉપર કહ્યું તેમ અનેક સાધને સ્વીકારે છે, પણ તેમાં કશું ગૂઢ કે અગમ્ય નથી, એ બધા અધ્યાત્મના રાજમાર્ગો છે. અનેક દૃષ્ટિએ. તેમણે અનેક માર્ગે દર્શાવ્યા છે. એક જગાએ તેઓ શ્રવણુ મનન અને નિદિધ્યાસન' દર્શાવે છે. અન્યત્ર તેઓ આસુરી સંપત્તિનું દમન કરી દેવી સંપત્તિની ઋદ્ધિ કરવાનો માર્ગ દર્શાવે છે. નીતિ (સત્કર્મ), જ્ઞાન, ધ્યાન, પ્રેમ આદિ સાધનને પણ ઉલ્લેખ કરે છે. શાસ્ત્રમાં દર્શાવેલ મૈત્રી કરુણ મુદિતા અને ઉપેક્ષા પણ તેમને અભિસંમત છે.૩૮ પણ એ સાધનની સંપૂર્ણ વ્યવસ્થા તેઓ શંકરાચાર્ય નિર્દેશેલ સાધનચતુષ્ટયમાં જુએ છે૩૯ એ સંબંધી તેમણે અનેક જગાએ ઉલ્લેખ કરે છે. કેઈને એ વસ્તુ બહુ સાર્દી લાગે, તે તે એ ઊલટો એ સાધન વ્યવસ્થાનો ગુણ છે, દેવું નથી. મેક્ષનાં સાધને સર્વગમ્ય હોય એ તે ઈષ્ટ છે. ' પણ કોઈને લાગે કે સામાન્ય માણસ માટે એ સાધન ભલે રહ્યાં, વિશેષ અધિકારીઓ માટે યોગનાં અગમ્ય સાધનો હોવાં જોઈએ. તે આનંદશંકરનો જવાબ એ છે કે શંકરાચાર્ય ગીતામાં અર્જુનને મધ્યમાધિકારી માને છે, અને માટે એ સાધને માને છે, અને હજી દુનિયાં અર્જુનના અધિકારથી આગળ ગઈ નથી.૪૦ આમાંથી એ પણ ફલિત થાય છે કે બીજા સાધનોથી કેઈ સાધના કરતું હોય તે પણ એની પ્રગતિની કસોટી તે આ સાધનોની સિદ્ધિ જ, એટલે કે નિત્યાનિત્યવહુવિવેક, વૈરાગ્ય અથવા ઈહામુત્રાર્થફલભેગવિરામ, શમ દમ ઉપરતિ તિતિક્ષા શ્રદ્ધા સમાધાન એ સાધનસંપત્તિ અને મુમુક્ષત્વ, એના જીવનમાં કેટલાં ઊતર્યા છે એ જ રહેશે, કોઈ પણ પ્રકારના ચમત્કારો કે ગૂઢ અનુભવો નહિ. અને પોતાની અધ્યાત્મ દશાની પરીક્ષા કેાઈ પણ અધિકારીએ આનાથી જ કરવી જોઈએ.
- આચાર્ય આનંદશંકરનાં મંતવ્યનું નિરૂપણ અહી પૂરું કરી આગળ જતાં પહેલાં એક પ્રશ્ન કે શંકા મનમાં થવી સ્વાભાવિક છે તે વિચારતા જઈએ. વેદાન્તમાં આવતાં આ માયા અને બ્રા, જીવ ઈશ્વર એક દષ્ટિએ ખરા વળી બીજી દષ્ટિએ નહિ, જીવ મુક્ત ખરો અને છતાં બહ, આ બધું શું? આ એક ઊભી કરેલી શાસ્ત્રીય શદજાલ નથી? મને લાગે છે કે આ ગૂંચવણ એક રીતે સમજવા પ્રયત્ન કરીએ તો ન લાગે, અથવા ઓછી થાય. ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થાનું વર્ણન જાણે અધિકારી પ્રજ્ઞાપ્રાસાદ ઉપર ઊભો છે એવું કરવામાં આવે છે, તે ઉપમાનનો લાભ લઈ
૩૭. પૃ. ૨૬૨ ૩૮, પૃ. ૧૧૬ ૩૯, પૃ. ૬૭ ૪૦. પૃ. ૫૩૪ ,
Page #41
--------------------------------------------------------------------------
________________
એમ કહી શકાય કે માણસની આધ્યાત્મિક પ્રગતિ પ્રાસાદ ઉપર ચડવા જેવી છે. જેમ પ્રાસાદ ઉપર ચડતા જઈએ અને દૃષ્ટિ બદલાતી જાય તેમ આધ્યાત્મિક ઉન્નતિ સાધતાં દષ્ટિ બદલાતી જાય છે. અમુક સ્થિતિમાં જીવ ઈશ્વર સાચાં છે, પણ તેથી ઉન્નતતર, એને ઉન્નતતમ કહેવી જોઈએ, આધ્યાત્મિક સ્થિતિમાં એ સર્વ મિથ્યા જણાઈ માત્ર બ્રહ્મ જ સત્ય જણાય છે. સેશ્વરવાદીઓને લાગે કે જાણે એમની સ્થિતિથી ઉપર હેવાને દાવો કરવાની આ એક માત્ર યુક્તિ છે. વળી એવો પણ આક્ષેપ થાય કે પરમાર્થદષ્ટિએ ઈશ્વર પણ મિથ્યા છે એમ કહ્યા પછી ઈશ્વરભક્તિ શક્ય રહેતી નથી. પણ તે સર્વને જવાબ એટલો જ છે કે હિન્દુઓમાં અનેક મહાન ભકત થયા છે જેઓ વેદાન્તીઓ હતા. જેમને આને ખરેખર અનુભવ થયો છે તેમણે આ ભિન્ન દષ્ટિએમાં કદી અશક્યતા અનુભવી નથી. જેમને અનુભવ નથી એમને જ આ ઝગડે છે. ખરે તે આ વસ્તુસ્થિતિમાં જ રહેલો વિરોધ કે વિરોધાભાસ છે. જડ વસ્તુમાં આપણે એક વિરોધ કે વિરોધાભાસ જોઈ ગયા અને તે વિકાર કે પરિણામ વિશેને. વસ્તુ બદલાય છે, વિકાર પામે છે, છતાં તે એની એ જ છે! જે બદલાઈ છે તે એની એ કેમ ગણાય, એની એ છે તે બદલાઈને શો અર્થ! ફિલસૂફીને આ પ્રાચીનમાં પ્રાચીન કેયડે છે. પણ તે કાયડાને લીધે આપણે વસ્તુસ્થિતિને નિષેધ નથી કરતા. જેમ પરિણમવું એ જડને વિલક્ષણ ધર્મ છે, તેમ વધવું, હેય તેનાથી ઉચ્ચતર કે ઉન્નતતર થવું, પોતે જ પોતાની પાર જવું, એ ચેતનને ધર્મ છે. પિતે પિતાથી ઉચ્ચતર શી રીતે થઈ શકે ? પોતે પિતાની પાર શી રીતે જઈ શકે? એ ચેતનને કેયડે છે. એ પિતાની પાર જવાની શક્તિ, પિતાને અતિક્રમવાની શક્તિ, એને જ ધર્મની બીજભૂત શક્તિ હું માનું છું. વેદાન્ત કહે છે કે એમ પિતાથી પાર જતાં જતાં જીવ જ્યારે જીવભાવની પાર જાય, અહંકારની પાર જાય, ત્યારે બ્રહ્મભાવ પામે! એ તદ્દન ન સમજાય એવું નથી!
આ ગ્રન્થ વાંચતાં આનંદશંકરના ચિતનનાં ચાર મુખ્ય લક્ષણે ધ્યાનમાં આવ્યા વિના નહિ રહેઃ વિશાલતા, સૂક્ષ્મતા, વિશદતા, અને સમતા. આ ચારે ય ગુણે બધાં શાસ્ત્રીય ચિંતન અને નિરૂપણમાં આવશ્યક છે, પણ એ બધાને આ સુગ ક્યાંક જ જોવામાં આવે છે. વિશાલતા અને સૂક્ષ્મતા વિરોધી ગુણે દેખાય છે, અને એક જ વ્યક્તિમાં બને એકસરખા હોતા નથી, પણ સત્યશોધન માટે બને આવશ્યક છે, એટલું જ નહિ પણ બુદ્ધિની એક જ પ્રવૃત્તિમાં બને એક સાથે ઓતપ્રેત
Page #42
--------------------------------------------------------------------------
________________
રીતે, અવિશ્લેષ્ય રીતે પ્રવર્તમાન થવા ઈષ્ટ છે. એલી સૂક્ષ્મતા વિગતેમાં અટવાઈ રહે છે અને વિષયનું સમગ્રરૂપે દર્શન કરી શકતી નથી અને વિગતના સૂક્ષ્મ ગ્રહણ વિનાની એકલી વિશાળતા, અર્થહીન પિકળ સ્વચ્છન્દી અસ્પષ્ટ અને અપ્રતીતિકર બની રહે છે. આ પુસ્તકમાં કરતા ઘણુંખરું નિબંધરૂપે બધું કહે છે અને તેથી આમાં દશનો કે મતોની તેમને ટૂંકમાં ચર્ચા કરવાની આવે છે, તેમાં સૂક્ષમતા કરતાં વિશાલતા વધારે દેખાય તે સ્વાભાવિક છે, પણ એ વિશાલતા પાછળ કર્તાને સૂક્ષ્મ અભ્યાસ પણ જણાયા વિના રહેતું નથી. એમની વિશાલતાને વિચાર કરતાં સૌથી પહેલી વિશીલતા તે એમના વિષયના અભ્યાસની. હિન્દુઓના તત્ત્વજ્ઞાન ઉપરના મૂળ ગ્રન્થો, અને તે સાથે પશ્ચિમના તત્વજ્ઞાનને અદ્યતને અભ્યાસ તેમના જેટલે કેઇએ નહિ કર્યો હોય, એમ કહેવું એમાં અત્યુક્તિ નથી. પણ એ વિદ્વત્તા માત્ર પોતાના વિષય પૂરતી જ નહોતી. એમના લેખે જોતાં જણાશે કે ભૌતિક વિજ્ઞાન અર્થશાસ્ત્ર જેવા માત્ર વિદ્યાને વિષય જ નહિ પણ સાહિત્યમાં અને વર્તમાન રાજ્યપ્રકરણમાં પણ તેમણે ઠેઠ સુધી રસ લીધો છે. એ દષ્ટિની વિશાળતા પ્રત્યક્ષ રીતે અને પરોક્ષ રીતે તેમના લેખમાં દેખાયા વિના રહેતી નથી. દૃષ્ટિની એ વિશાલતાથી તેઓ કાવ્યને અને પુરાણોને ધર્મસાહિત્યમાં સ્થાન આપે છે. એટલું જ નહિ, વિશ્વમુખે પણ શ્રવણું કરવાનું કહે છે. એ જ વિશાળતાને લીધે તેઓ પશ્ચિમના ફિલસૂનાં દર્શનેને સમગ્રરૂપે સમજી લે છે અને તેની મર્યાદા પણ દર્શાવે છે; વેદાન્ત ઉપરના આક્ષેપની પાર જઈ તેને રદિયો આપે છે. એ વિશાલતાથી જ તેઓ આપણી આધ્યાત્મિક અર્થપદ્ધતિને સેંટ પેલની અર્થપદ્ધતિના સમાન દષ્ટાન્તને કે આપે છે, અને અનેક જગાએ પૂર્વ પશ્ચિમના તત્ત્વજ્ઞાનની સમાનતા બતાવે છે, જેમાંની કેટલીક જોઈને તેમની વિચક્ષણતા માટે ખરેખર માન થાય છે. ડેકાર્ટ અને શંકર એક જ રીતે લગભગ એના એ શબ્દોમાં આત્મતત્ત્વનું પ્રતિપાદન કરે છે તે જેતા માનવબુદ્ધિ દેશકાલના ગમે તેટલે અંતરે પણ કેટલી બધી એક જ રીતે કાર્ય કરે છે તે જોઈ આશ્ચર્ય સાથે આનંદ થાય છે. શક ને અર્થ સાયણું “પ્રજાપતિ” કરે છે, તેને મેકસમૂલર ઉપહાસ કરે છે, ત્યારે તેઓ મેકસમૂલરના અજ્ઞાનને અને ટીકાધાષ્ટયને ઉપહાસનીય બનાવી મૂકે છે એટલું જ નહિ, તેની પાસે કાલીઇલનું એક નાનામાં નાનું અવતરણ લાવીને મૂકી દે છે. અને પશ્ચિમન નો સાપેક્ષવાદ દિફકાલના ચતુર્માન સત્પદાર્થનું પ્રતિપાદન કરે છે ત્યાં મહાદેવ કાલ ભગવાનના દિગંબરત્વનું
Page #43
--------------------------------------------------------------------------
________________
સ્મરણ કરાવે છે, ત્યારે તેમની તર્કશકિતમાં એક સાથે તત્ત્વજ્ઞાન કવિત્વ અને વિવેચનાશકિત એકત્રિત થયેલાં જણાય છે. એમણે અનેક જગાએ આપેલાં ઘરગથ્થુ દષ્ટાનો પણ એમના અનુભવની વિશાલતા જ દર્શાવે છે.
" ઉપરનાં જ કેટલાંક દષ્ટાન્તમાં આચાર્યશ્રીની વિશાલતાની સાથે સાથે તેમની સૂક્ષ્મતા પણ પ્રતીત થાય છે. પણ તેમની સૂક્ષ્મતા ખાસ કરીને સૂક્ષ્મ વિષયને સમજાવવામાં અને બે મને સૂમ ભેદ દર્શાવવામાં વિશેષે કરીને જણાય છે. તે ઉપરાંત સિદ્ધાંતોની ચર્ચામાં, શાસ્ત્રોના અર્થ કરવામાં, કા ઉપરનાં વાર્તિકેમાં, પણ એ શકિત આપણને ઠેર ઠેર
અનુભવમાં આવે છે. અને આ વિશાલતા અને સૂક્ષ્મતાને લીધે તેમનામાં વિચારનું અને ભાષાનું લાક્ષણિક વૈશદ્ય આવેલું જણાય છે. પ્રવાહ પણ અનુકૂળ હોય અને પવન પણ અનુકૂળ હોય તેવી નૌકાની પેઠે તેમના વિચારે યથાક્રમે, જરા પણ ઘર્ષણ વિના, જરા પણ ડેલાં ખાધા વિના, પિતાના લક્ષ્ય તરફ સીધા ચાલ્યા જાય છે. આ એમના ચિંતનના ગુણે
એટલા પ્રસિદ્ધ છે, અને એમના લેખમાં એટલા વ્યાપક છે કે વિશેષ દષ્ટા આપવાની મને જરૂર જણાતી નથી. , , ,
વિશાલતી અને સૂક્ષ્મતા બુદ્ધિના ગુણો છે, વિશદતા એ બુદ્ધિ અને ભાષા બનેને ગુણ છે. ત્યારે સમતા એ સ્વભાવને ગુણ ઈ બુદિ એને અનુકૂળ થઈ પ્રવર્તે છે. આ શબ્દ જે કે મને વેદાન્તમાં વારંવાર વપરાય છે તે ઉપરથી સૂઝ છે, પણ હું એને એ જ અર્થમાં અહીં વાપરતા નથી. સમત્વને હું એ સાદે અર્થ કરું છું કે કોઈ પણ લાગણીના અતિરેકમાં તણાઈ ન જતાં સ્વસ્થ રહેવું તે. એનો અર્થ બિલકુલ લાગણું ને હાવી એવો નથી. સ્વધર્મ અને સ્વદેશ બને માટે આનંદશંકરને ગંભીર લાગણ છે. એ વિના આટલી એકનિષ્ઠાથી એ હિન્દ શાસ્ત્રોનો અભ્યાસ કરી શક્યા ન હોત, અને એના ઉત્સાહ વિના અને ધર્મજિજ્ઞાસુ અને મુમુક્ષુ તરફની પ્રેમ વિના આટલા સતત પ્રયત્નથી તેમણે તેને બોધ કર્યો ન હોત. પણ એ પ્રેમ અને ઉત્સાહ છતાં તેમણે સર્વત્ર સમતા સ્વસ્થતા સાચવી છે. તેમણે બંધી ચર્ચામાં પ્રતિપક્ષ તરફ એકસરખું માન રાખ્યું છે. સામા પક્ષને દોષ બતાવતાં પણ તેના ગુણ બતાવ્યા છે, અને દેાષકથનમાં પણુ અપ્રમાણિકતાને આરેપ કર્યો નથી. સામા પક્ષની મૂર્ખતા કે ધૃષ્ટતા પણ તેમણે સૌજન્યથી સહી લીધી છે, અને બહ બહ તે નાગરિક શ્મિતથી તેને ખુલ્લી પાડી છે. “હિન્દુસ્તાનના પેગી સંન્યાસી અને સાધુઓ” ના . ૪૧. પૃ. ૮૧૩
Page #44
--------------------------------------------------------------------------
________________
૩
પુસ્તકની સમાલેચનામાં તેના કર્તા એમનની કરેલી ટીકા, વૈ. શા. સૈ, રાકરની ટીકાના જવાથ્યમાં લખેલા લેખા, અને ‘યુધિષ્ઠિરનું અસત્યકથન’માં પેાતાના મિત્ર' સદ્ગત નરસિંહરાવ સાથે કરેલા શાસ્ત્રાર્થ, એ એમની ચર્ચાપતિનાં - લાક્ષણિક દૃષ્ટાન્ત છે. એમની ભાષાના આ ગુણ તે કાઈ પેાતાના હિત માટે નક્કી કરેલી કાર્યપદ્ધતિ કૅ પૅાલીસી નથી, પણ એક સિદ્ધાન્ત ઉપર વિકસાવેલી મનેાદશા છે. એ સિદ્ધાન્ત તે હરેક વાક્ય સ્પષ્ટ રીતે પ્રિયે ભલે ન હેાય, પણ ઉદ્દેગ કરે એવું તેા ન જ લેવું જોઈએ, ઉદ્દેશ કર્યાં વિના સત્ય અને હિત 'ખેાલી જ ન શકાય એમ નથી જ. જે તેમણે પ્રસંગશઃ એક જગાએ કહેલા છે.૪૨ તેઓ તેને વાડ્મય તપ તરીકે આદર કરે છે.
33
'
મે' આગળ કહ્યું કે હિન્દુ દર્શનાની ચર્ચામાં આચાર્ય આનઃશંકરની નિરૂપણપદ્ધતિ અભ્યાસયેાગ્ય છે. અલબત એ પદ્ધતિ સાહિત્ય વગેરેની ચર્ચામાં પણ છે, પણ અહીં એ પદ્ધતિની વિચક્ષણતા પ્રસ્ફુટ રૂપે દેખા દે છે. એ પદ્ધતિમાં મુખ્ય તો ઐતિહાસિક પદ્ધતિ છે. આ પદ્ધતિના પ્રયાગ પાશ્ચાત્ય વિદ્વાના વાર વાર કરે છે, અને ત્યાં પણ તે વર્તમાન યુગમાં જ શરૂ થયેલી છે. એટલે આ વિષયમાં એને બુદ્ધિપૂર્વક ઉપયાગ અહીં પહેલી જ વાર થાય છે. મેં આગળ કહી તે બુદ્ધિની વિશાલતાથી તે હિન્દના લાંબા ઇતિહાસપર્ટને 'ઉકેલી સત્યને શુદ્ધ રૂપે જુએ છે, વસ્તુના આકસ્મિક અને તાત્ત્વિક અંશાને ભિન્ન કરે છે, સિદ્ધાન્તનું ઇતિહાસમાં ઘટાએલું ખીજ શેાધી કાઢે છે, 'દર્શનાના અમુક પ્રકારના વિકાસાના ખુલાસે આપે' છે, અંદરના ભેદાનાં કારણા દર્શાવી આપે છે. આ પદ્ધતિથી હિન્દુ ધર્મચિન્તનને કેટલાક ચિરસ્થાયી લાભ થયેા છે. તેમાં, કપિલના મૂળ સાંખ્ય સિદ્ધાન્ત સેશ્વર હતા, ખુદ્દ ભગવાન બ્રહ્માવાદની વિરુદ્ધ ન હતા, શકરાચાર્યને ચેાગસિદ્ધિ અભિમત નહાતી, વર્ણધર્મ એ શાંકર વેદાન્તનુ સ્વારસ્ય નથી. આપણાં દર્શનાના આંતર ભેદ કરતાં તેમની નીતિ આચાર સાધનવિચાર વગેરેની એકતા વધારે મહત્ત્વની છે વગેરે અનેક દર્શાવી શકાય. તેમણે બ્રાહ્મણેાને ન્યાય આપ્યા તે આપણે જોઈ ગયા. તેવી જ રીતે તેમણે એક જગાએ સમસ્ત હિન્દુ કામને ન્યાય આપ્યા છે. હિન્દુ દેશની પડંતાનાં કારણેામાં મેગલ મરાઠા સમયમાં જીવન વિલાસી થયું હતું એમ તેમણે કહેલું છે, પણ હિન્દુ મુસલમાનાને હાથે હાર્યો તેમાં હમેશાં હિન્દુઓના જ દોષ હતા એ મત તેમણે સ્વીકાર્યું નથી. આ
૪૨. પૃ. ૮૦'
Page #45
--------------------------------------------------------------------------
________________
સંબંધી આખી ચચીસ જોવા જેવી છે. એથી વિશેષ શિવપૂજા અને કૃષ્ણપૂજાનાં મૂળ ઋગવેદમાં દર્શાવી તેના અનાર્ય સંભવને સર્વથા ટાળી નાંખે, અને ભાગવતને મહત્ત્વ આપ્યું એ છે. પણ સૌથી વિશેષ તેમણે હિન્દુ ધર્મમાં પ્રાચીનમાં પ્રાચીન કાલથી અત્યાર સુધી ચાલતી આવેલી એક્તા દર્શાવી એને હું ગણું છું. વળી જેમ નીતિમાં અને સામાજિક શાસ્ત્રોમાં તેમણે અધ્યાત્મના પાયાનો આગ્રહ કર્યો છે, તેમ ઈતિહાસને પણ તેઓ આધ્યાત્મિક દષ્ટિએ જુએ છે. ચા ચા ઘચ એ બે કે ઉપર ટીકા કરતાં તેઓ કહે છે “મનુજ સંસ્કૃતિના ઈતિહાસનું આ “Spiritual interpretation” છે, અને એ જ ઈતિહાસની ખરી અને ઊંડી સમજણ છે.” ગીતાના અગિયારમાં અધ્યાયમાં કૃષ્ણ અર્જુનને દિવ્યચક્ષુ આપી જે સત્ય દેખાડયું તે આ જ સત્ય. અને ઉમેરે છે: “એ અધ્યાયની ખરી ટીકા Gibbons' Decline and Fall of the Roman Empire 0.88 HIS Hallas slyar ઈતિહાસને અર્થ કરે છે, આ ઈતિહાસને આધ્યાત્મિક દૃષ્ટિએ કરેલ અર્થ છે. અને ભૌતિક અર્થમાં પણ છેવટે માણસ બદલાયેલી પરિસ્થિતિ ઉપર પ્રભુત્વ મેળવી નવી રચના કરી શકે એવો સવીકાર આવે છે, એ ખરી રીતે આધ્યાત્મિક અર્થનું જ સમર્થન કે સ્વીકાર નથી ? ' , એમની નિરૂપણપદ્ધતિનું બીજું મહત્ત્વનું લક્ષણ તેમની તેલનપદ્ધતિ છે. આમાં આપણા દેશનાં દર્શનની પરસ્પર તુલના તેમ જ આપણું દર્શનની અને તેની પશ્ચિમના દર્શને અને તે સાથેની તુલના બને આવે છે. તેલનથી તેઓ કોઇવાર પૂર્વના સિદ્ધાન્તને પશ્ચિમના સિદ્ધાન્તથી સમર્થિત કરે છે, તે કઈવાર તેમાંથી નો અર્થ કાઢે છે. અને આ ઐતિહાસિક અને તેલનપદ્ધતિને એક સતત લાભ એ છે કે તેથી જૂનાં સત્ય, વાક્યો, નિયમો વગેરેને નવી તાજગી મળે છે. શબ્દ નિત્ય છે એ મીમાંસાને સિદ્ધાન્ત અર્થહીન લાગે પણ ત્યાં શબ્દનો અર્થ શબ્દપ્રતિપાદ્ય સત્ય એ કરીએ તે એની ચર્ચા રસિક થાય અને એ પશ્ચિમની ફિલસુફીમાં લાંબા કાલ સુધી ચર્ચાનો વિષય રહેલ છે. અસુરે અને દેવ પ્રજાપતિના પુત્રે છે તેમાં અસુરે મોટા છે, જે નાના છે! દે જ ઉત્કૃષ્ટ અભિપ્રેત છતાં, અસુરેને મોટા કેમ કહ્યા? આનંદશંકર કહે છે કે આસુરી દશા એ નૈસર્ગિક એટલે જંગલી કે અસંસ્કૃત હોઈ પહેલી હતી, દેવત્વ પછી સંસ્કારથી આવ્યું, અને તેના સમર્થનમાં વિજ્ઞાનશાસ્ત્રી હફસલીને મત ટાંકી બતાવે છે ! કુસુમાંજલિ વાત એવી ઈશ્વરસિદ્ધિની દલીલ કરે ત્યારે
૪૩. પૃ. ૫૪૧-૪૨. વળી જુઓ પૃ. ૫૮૧. ૪૪, ૫, ૭૪૧ "
આમાં આપની રાત અને નિકિતિહાસિક
Page #46
--------------------------------------------------------------------------
________________
૪૫
નવાઇ લાગે, તેા આનંદશંકર પદને અર્થે સંસ્કૃતિ—civilization—કરી એ દલીલમાં ખૂબ અર્થ ભરી આપે છે. આ પદ્ધતિ અધિકારીના હાથમાં જઈ. અશાસ્ત્રીય અને સ્વચ્છન્દી બની જાય, પણ આનંદશંકર - બતાવે છે તે, દિશા બહુ જ ફળદાયી નીવડવા સંભવ છે.
i
r
...
•
• આ બે પદ્ધતિઓ અર્વાચીન છે. પ્રાચીન પદ્ધતિઓ પણ તેમણે બહુ સફળ રીતે વાપરી છે, અને' તે ગ્રન્થનું તાત્પર્ય સમજવા અર્થે કરવાની પદ્ધતિ. આમાં બેત્રણ પદ્ધતિ - મુખ્યત્વે આવે છે. ત્રણેય પારિભાષિક છે, પણ પહેલી એ વિશેષ' કરીને એવી છે તેમાં પહેલી ગણાવીએ નિર્વચનપદ્ધતિ વ્યુત્પત્તિથી અર્થ કરવાની પદ્ધતિ. આ પદ્ધતિ ધણી પ્રાચીન છે. વેદ જેટલી પ્રાચીન છે; નિરુક્તમાં તેના અહેાળા ઉપયાગ થયા. છે અને દયાનન્દ સરસ્વતીએ પણ 'વેદના અર્થ કરવામાં એના ધણા ઉપયાગ કર્યાં છે. આનંદ– શંકર એના ઉપયાગ કરે છે પણ તેમાં ક્યાંઈ ઇતિહાસને અવગણતા નથી, તેમ` પેાલકલ્પનામાં સરી પડતા નથી. તેનાથી ચેતાવે પણ છે. આવી જ રીતે વાક્યના અર્થ કાઢવામાં પ્રાચીન તાત્પર્યનિર્ણયના નિયમાના સુંદર ઉપયાગ કરે છે. જેમÝ વંચિત ઉપલક્ષણ એમ કહીને અર્થવિસ્તાર કરે છે, જેમકે પૃ. ૧૨૨ ઉપર. માાળોડણ્ય મુલમાલીદ્ એવી શ્રુતિ ચાર વર્ણના સમર્થનમાં ટાંકવામાં આવેછે ત્યારે આનંદશંકર કહે છે ચાર વર્ણી એ ત્યાં વિધિ નથી, માત્ર અનુવાદ છે—વસ્તુસ્થિતિ જેવી હતી તેની નોંધ માત્ર છે, ત્યાં વિધિ તે વર્ણભેદ ટાળી પુરુષમાં એકતા અનુભવવાના છે. મનધિતાર્થાન્તુ પ્રમાળમ્। અજ્ઞાત અર્થને જણાવે તે પ્રમાણુ, અને તેએ ઇતિહાસના જ્ઞાનથી જણાવે છે કે એ શ્રુતિસમયે વર્ણી તેા હતા જ, એટલે એ શ્રુતિનું વક્તવ્ય વર્ણીની આવશ્યકતા નથી. એમ એ પ્રાચીન પદ્ધતિથી જ, કહેવાતા સનાતની મતના ઉત્તર વાળે છે. ત્રીજી પદ્ધતિ તે પુરાણકથાઓના અને કેટલીક વિધિઓના રહસ્યસ્ફોટનની પદ્ધતિ, જેને તેઓ અર્થ કરવાની આધ્યાત્મિક પદ્ધતિ કહે છે,૪૫ આ પદ્ધતિ પણ આનંદશંકરે કહ્યું છે તેમ પ્રાચીન છે. એના ઉપયાગ સદ્ગત - મણિલાલે પણ કરેલા છે.' આનંદશ કર એના ઉપચેાગ કરે છે અને તેમાં સર્વત્ર એ અર્થે પ્રતીતિકર ચાય છે અને સુંદર હૈાય છે. વિષ્ણુ અને લક્ષ્મી, નટરાજ, ગજેન્દ્રમેાક્ષ, કુબ્જાનું ઋજૂકરણ,કૃષ્ણ ગાપીના રાસ, વગેરે તેના અનેક દાખલા છે. આ‘પતિ પહેલી ખેની અપેક્ષાએ ઓછી પારિભાષિક છે, અને કલ્પનાગર્ભ હાઈ પહેલી મેની અપેક્ષાએ વિશેષ આહ્લાદક છે.
'
''
૪૫. પૃ. ૭૫૨-૫૪
1
Page #47
--------------------------------------------------------------------------
________________
- આચાર્ય આનંદશંકરની ભાષા વિશે આ પહેલાં ઘણું કહેવાઈ ગયું છે. એમની ભાષા, એમના ચિન્તનને ધારણ કરી શકે એવી સમર્થ છે. તત્ત્વજ્ઞાન એ આ પુસ્તકને વિષય હોવાથી, તે ભાષામાં સંસ્કૃત શબ્દો વિશેષ હોય એ સ્વાભાવિક છે, પણ ક્યાંઈ તેમણે અનુચિત રીતે સંસ્કૃત શબ્દને આગ્રહ બતાવ્યો નથી. સંસ્કૃત શબ્દો હોવા છતાં પણ જરૂર પડે ત્યારે ઘરગથ્થુ શબ્દ પણ બહુ જ સહેલાઈથી, તે પકડી શકે છે. તેમની ભાષાએ અદ્યતન વિકાસને પૂરે લાભ લીધો છે,—અલબત એ વિકાસમાં તેમને ફાળો મહત્વનો છે–અને છતાં શાસ્ત્રીઓ વાપરતા તેવા “કહેતાં', “નામ” વગેરે શબ્દો આવવા દીધા છે, તેની સૂગ નથી રાખી. તેમને ભાષાપ્રવાહ બહુ જ સ્વાભાવિક છે, છતાં તેઓ શબ્દના સર્વત્ર ભાનવાળા છે. ભાષાની કોઈ પણ ભૂલ અજાણતાં પણ તેમનામાં આવી જતી નથી. અને પ્રસંગે ગુજરાતી શબ્દનો અર્થ પણ સૂક્ષમતાથી કરી અમુક સંદર્ભમાં ઘટાવી સુંદર અર્થપ્રકાશ કરી આપે છે. આ શક્તિ ખાસ કરીને વાર્તિકોમાં
જ્યાં કાવ્ય પર ભાષ્ય કરે છે ત્યાં વિશેષ દેખાય છે, પણ સામાન્ય ચર્ચામાં પણ એ દેખાય છે. ભાષાની સાધારણ ખૂબી, તેને અાગ્યા મહત્ત્વ આપ્યા વિના, તેઓ લાવી શકે છે, જેમકે સામી પ્રીત, સતકાર, સહકાર અને પછી સ્વીકાર એ અન્યમનસ્વીકારને ક્રમ બતાવે છે યાં. જ્યાં વિચાર અંગ્રેજી શબ્દથી વધારે સ્કુટ થતાં હોય ત્યાં તેઓ અંગ્રેજી શબ્દ મૂકે છે, કવચિત્ ગુજરાતી સમાનાર્થી શબ્દ આપ્યા વિના મૂકે છે, પણ ઘણી જગાએ સમાનાર્થી શબ્દ યોજીને પણ મૂકે છે અને એ રીતે પણ ભાષાવિકાસમાં તેમણે સારો ફાળો આપે છે. તેમની ભાષા, તેમનાં વિરામચિહ્નો, ખાસ કરીને ગુરુરેખા (dash–), વાક્યરચનાઓ, વગેરે અભ્યાસગ્ય છે, પણ તેમાં ખાસ મુશ્કેલી એ છે કે આ પુસ્તકમાં એમની જોડણી અને એમનાં જ ચિહ્નો એમની ઈચ્છાથી એમ જ રાખવા પ્રયત્ન કર્યો છે છતાં, એ બધાં એમણે અસલ લખ્યા પ્રમાણે જ હશે એની ખાત્રી રાખી શકાતી નથી, કારણ કે ‘વસન્તમાં આપેલા મૂળ લેખો, અને તે પછી આપણે ધર્મની અને આવૃત્તિમાં થયેલું તેમનું પુનર્મુદ્રણ એ કશા ઉપર તેઓ એટલી ઝીણવટથી ધ્યાન આપી શક્યા નથી. તેમ છતાં એમની ભાષા, વાક્યરચના એ સર્વની વિશિષ્ટતાની આ પુસ્તક વાંચતાં પણ છાપ પડ્યા વિના નહિ રહે. તેમની ભાષા વિશે મેં એક વાર પ્રસન્નમીરપરા સરસવતી એ ઉદ્ગાર કાઢે, હમણાં ભમતીને મંગલમાં શારીરિક ભાષ્ય વિશે “પ્રસન્નગ ભીર૪ એ જ વિશેષણ વાંચતાં
४६. भाष्यं प्रसन्नगंभीरं तत्प्रणीतं विभज्यते ।
Page #48
--------------------------------------------------------------------------
________________
તકે થાય છે કે શાંકરભાષ્યની પ્રસન્નગંભીરતા તેમને વારસામાં ઊતરી છે. ભાષા કઈ પણ કૃત્રિમ ઉપાથી સંસ્કારી નથી બનતી પણ તેમાં જે વિચારે ઉતારવાના હોય એ વિચારેના સામર્થ્યથી સંસ્કારી બને છે.
* આ બધા લેખે નિબંધના રૂપમાં છે. આશરે અરધી સદી દરમિયાન આ લેખે મુખ્યત્વે વસંત' માસિક માટે લખાયા છે. માસિકના લેખ સામાન્ય રીતે કઈ તાત્કાલિક પ્રયજન માટે લખાય છે, પણ આ ટો એવા કઈ પ્રજનથી નહિ પણ પ્રજાને આ વિષયનું જ્ઞાન દૃષ્ટિ અને સંસ્કાર આપવા લખાયા છે, કેટલાક તો ગૌરવવાના પ્રસંગે આપેલાં ગંભીર વ્યાખ્યા છે, અને એ રીતે ચિરસ્થાયી મૂલ્યના છે. આવા જુદે જુદે પ્રસંગે લખેલા લેખોમાં ક્યાંક વિરોધ કે વિસંવાદ આવી જવા જેવું જણાય, એવાં બેત્રણ સ્થળે આગળની ચર્ચામાં મેં બતાવેલાં છે, પણ ત્યાં બતાવ્યું છે તે પ્રમાણે તેની એકવાયતા કરી શકાય છે. કેઈ વાર નિરૂપણના દષ્ટિભેદને લીધે વિરોધ જેવું લાગે, અને વેદાન્તમાં વ્યાવહારિક અને પારમાર્થિક એવાં બે ભિન્ન દૃષ્ટિબિન્દુઓ હોવાથી અને વેદાન્તની અવાન્તર શાખાઓમાં થોડે થોડે દષ્ટિભેદ હેવાથી, કવચિત વિરોધ જણાય. પણ ત્યાં લેખકનું દૃષ્ટિબિન્દુ જે ધ્યાનમાં આવી જાય તે વિરોધ રહેતો નથી. એકંદર વેદાન્તના મુખ્ય સિદ્ધાન્તો લેખકના ચિત્તમાં પ્રારંભથી જ, એટલી દઢભૂમિ થયા છે કે લેખકમાં ક્યાંઈ સિદ્ધાતથી શ્રુતિ કે ખલન થતું નથી. આટલા લાંબા ગાળામાં ક્યાંઈ જ સ્મૃતિ ન થાય એ ખરેખર આશ્ચર્યકારક છે. તે સિવાય અભિમત વસ્તુઓમાં પ્રસંગાનુસાર એક વાર એકના ઉપર વિશેષ ભાર મૂક્યો હોય તે બીજી વાર બીજી ઉપર વિશેષ ભાર મૂક હોય એવું બને પણ એ વિરોધ નથી. આવા લેખમાં એકની એક વાતનું પુનરાવર્તન થાય એ સ્વાભાવિક છે, પણ લેખકની મિતાક્ષરી શૈલી, વિષયની ગંભીરતા અને વક્તવ્યના મહત્ત્વથી પુનરાવર્તન તેના મૂલ્યને હાનિ કરતું નથી.
આ આવૃત્તિમાં, આગલી આવૃત્તિ પછીના આજ સુધીના લેખો ઉમેરેલા છે. એથી તેનું કદ ઘણું વધી ગયેલું છે. એટલા બધા લેખેને કઈક પણ યોજના પ્રમાણે મૂકવા જોઈએ. આનંદશંકરભાઈ પિતે, આગલી આવૃત્તિમાં પણ યોજમાં ઉપર પૂરતું ધ્યાન આપી શકેલા નહોતા. અને પછી એમની પ્રકૃતિ એટલી શિથિલ હતી કે આ પ્રકાશનના કોઈ પણ પ્રશ્ન માટે તેમને
Page #49
--------------------------------------------------------------------------
________________
४८
તસ્દી ન આપવી એવો નિર્ણય અમારે કરપડે. એ સ્થિતિમાં મેં જાતે જ અમુક યોજના ઘડી તે પ્રમાણે લેખને ક્રમ નકકી કર્યો છે. લેખમાં ગ્રન્થાવલોકન અને પ્રાસંગિક ચર્ચા અને નોંધ સ્વાભાવિક રીતે જ અલગ પડી જાય છે. એવી જ રીતે વ્યાખ્યાને જે મેં છેલ્લાં મૂક્યાં છે તે પણ જુદાં પડી આવે છે. એમાંનાં ઘણાંખરાં કેઈ ગંભીર અને મહત્ત્વના પ્રસંગ માટે લખાયાં છે. એવા પ્રસંગે સ્વાભાવિક રીતે ઉમર થતાં અને પશ્ચિમ વયમાં વિશેષ આવ્યા છે. આવાં વ્યાખ્યાને વધારે વિશાલ દૃષ્ટિથી અને કંઈક સામાન્ય માણસ પણ સમજી શકે એવી સરલ વિચારસરણમાં અપાયાં છે એમ મને જણાયું છે. ઉમર થતાં ઘણુઓ પિતાનું જ્ઞાન વધારે સાદા સ્વરૂપમાં આપી શકે છે, એ વાત મને આનંદશંકરનાં વ્યાખ્યાનમાં પણું જણાઈ છે. એટલે વ્યાખ્યાનેને મેં છેલ્લાં જુદા વર્ગમાં મૂક્યાં. આથી એક બીજી પણ સગવડ થઈ. અંગ્રેજી વ્યાખ્યાને પણ આપવાનાં હતાં, અને અંગ્રેજી હોવાથી બીજાથી અલગ એટલે પુસ્તકને છેડે તે આપી શકાય. વ્યાખ્યાનને વિભાગ છેલ્લે આવવાથી અંગ્રેજી વ્યાખ્યાને પણ વ્યાખ્યાનોના વિભાગમાં જ આવી ગયાં. આ વ્યાખ્યાનનું ગુજરાતી, આનંદશંકરભાઈની એવી ઈચ્છા ન હોવાથી કર્યું નથી, પણ તેમાં આવતા અર્વાચીન પાશ્ચાત્ય ફિલસૂફીના સિહાવલોકન સિવાયનું ઘણુંખરું ગુજરાતી માં એક અથવા બીજે રૂપે કહેવાઈ ગયું છે, એટલું સાત્વના છે. આ રીતે વ્યાખ્યાનવિભાગ ગોઠવાઈ ગયો એમના બીજા કેટલાક લેખમાં મને શાસ્ત્રની પારિભાષિક ચર્ચા જઈ, જેમાં તે તે દર્શનેની તંત્રવ્યવસ્થાને પણ કંઈક વિશેષ પરિચય જોઈએ, અને જેમાં લાંબાં સંસ્કૃત અવતરણ અને તેને અર્થ કરવાના પ્રશ્નો આવે છે; એવા લેખોને એક વર્ગ શાસ્ત્રીય ચર્ચા તરીકે તરત જ પડી આવ્યું. બાકી રહેલા લેખોમાં જેને મેં વાર્તિકે. કહ્યાં છે તે પણ સ્વાભાવિક રીતે જ અલગ પડી જાય છે. એ બધાં કઈ કાવ્યને અવલંબીને કરેલાં છે. એમાંના કેઇકને આનંદશંકરભાઈએ પિતે વ્યાખ્યાન કહેલ છે એ ખરું, પણ એ વ્યાખ્યાન તરીકે કઈ સભામાં અપાયાં હોય એમ જણાતું નથી. તેઓ પોતે પ્રસ્તાવનામાં કહે છે તેમ તે પશ્ચિમના સાહિત્યમાં જેને sermons કહીએ એ પ્રકારનાં છે. એમણે પોતે એ વિભાગના લેખોને વ્યાખ્યાન તેમ જ વાર્તિક પણ કહેલ છે, અને ઘણુંખરાને પછીથી નામ જ આપેલ નથી. મારે વ્યાખ્યાન શબ્દ ખરેખર આપેલાં વ્યાખ્યાનો માટે રાખવાને હતો એટલે મેં એ શબ્દ આ લેખને માટે ને રાખ્યો, એ ખરી રીતે ઘણું જ વિશાળ દૃષ્ટિથી કરેલી ટીકા કે ભાષ્ય
Page #50
--------------------------------------------------------------------------
________________
છે. પણ ગુજરાતીમાં ટીકા કંઈક ખરાબ વ્યંજનાવાળા શબ્દ છે. ભાષ્ય શબ્દ તેમણે પિતે એક જગાએ વાપરેલો છે, અને કદાચ એને લીધે જ એમની શૈલીને ભાષ્યશૈલી, કહેવામાં આવે છે, પણ મેં ભાષ્યને બદલે એમણે જ વાપરેલો વાતિક શબ્દ વાપર્યો છે. તેનું ખાસ કારણ એ છે કે વાર્તિકકાર અનુક્ત વસ્તુનું પણ ચિંતન કરી શકે છે, એ એનું વિશેષ લક્ષણું મનાય છે.૪૭ અને અહીં મૂળ કાવ્યનું અવલંબન કરી ઘણું પિતાને કહેવાનું કહે છે એટલે સ્થૂલ અર્થમાં મેં તેને વાર્તિકે કહ્યાં છે આનંદશંકરભાઈએ પહેલી આવૃત્તિમાં જે તે પહેલા મૂક્યા છે, તેમાં વિષયની યોજના મને જાણતી હતી. એટલે વેદાન્તસિદ્ધાન્તનું જ્યાં મહત્વનું નિરૂપણ આવતું હતું તેવા લેખો મેં પહેલા વિભાગમાં યોગ્ય સ્થાને મૂક્યા. આ વિભાગ અને વાર્તિકે બન્ને એક જ પ્રયજન માત્ર ભિન્ન પદ્ધતિથી સાધતા જણાયા તેથી બન્નેને મેં સિદ્ધાન્તનિરૂપણના કહ્યા. આવી જતા આ લેખમાં રાખી છે. તેમાંથી જુદી જુદી કક્ષાના કે જુદા જુદા પ્રજનવાળા અભ્યાસીઓને કંઈક સગવડ મળશે એમ માનું છું. જેમને સામાન્યરૂપે જ આ વિષયને અભ્યાસ કરવો હોય તેમને માટે છેલ્લો વ્યાખ્યાન વિભાગ અનુકૂળ પડશે. જેમને મુખ્ય સિદ્ધાન્ત બરાબર સમજવો હોય તેમને માટે તે ઉપરાંત પહેલો કે બીજે વિભાગ અનુકૂળ પડશે. જેમને શાસ્ત્રનું વધારે વિગતથી કે ઝીણવટથી અધ્યયન કરવું હોય તેઓ તે ઉપરાંત શાસ્ત્રચર્ચા પણ જેશે. બાકીના વિભાગે વિશેષ વિગતે માટે અને લેખકનો સંપૂર્ણ અભ્યાસ કરવાના ઉપયોગના રહેશે. અને છતાં કહેવું જોઈએ કે આ એક સગવડ ખાતે સ્થલ દષ્ટિએ પાડેલા વિભાગ છે. લેખન સમયે જે વિભાગે દષ્ટિમાં હતા નહિ, તે વિભાગે આથી વધારે ચોકસાઈવાળા હોઈ શકે નહિ.
આ બધી પ્રવૃત્તિનું ફળ શું? તેની અસર શી? એને એક જવાબ એ છે કે મહાન કે ગહન પ્રવૃત્તિઓનાં ફળ તરત બતાવી શકાતાં નથી. આચાર્ય આનંદશંકરના લેખેને વધારે સારે અભ્યાસ થશે, તેમની સૂચના પ્રમાણે આપણું દર્શનેનું શોધન થશે, દાર્શનિક ઈતિહાસ લખાશે, તેમની જીવન અને ધર્મ સંબંધી બીજી સૂચનાઓ પણ સમાજના ધ્યાનમાં આવશે, ત્યારે તેની ખરી કિમત થશે. પણ એક વાત આપણે અત્યારે પણ કહી શકીએ. માણસના કામનું મૂલ્ય તેના ઉદ્દેશ અને તેની સિદ્ધિથી થઈ શકે આચાર્ય આનંદશંકર શુદ્ધ અને સ્પષ્ટ દૃષ્ટિવાળા હતા. તેઓ પિતાને ઉદ્દેશ ૪૭. કalgamર્થિવ્ય(િચિંતા)amરિ તુ વાર્તિમ્ આપ્ટેને સંસ્કૃત કોષ.
Page #51
--------------------------------------------------------------------------
________________
“ હિનાથી તેમણે
ત્ય વિકાસ નથી, પણ
સ્પષ્ટ જોઈ શકતા હતા. અને એ ઉદેશ સમગ્ર લોકહિતને હોવાથી તેમણે તે વારંવાર કહે છે. એક જગાએ તેઓ કહે છેઃ “ હિન્દનું તત્ત્વજ્ઞાન એક જૂનું જડી આવેલું હાડપિંજર નથી, પણ વેદકાળથી ચાલી આવેલો ચૈતન્યથી ભરેલે અને નિત્ય વિકસતો જ એક જીવન્ત પદાર્થ છે, અને તેથી એના શરીરનું વર્ણન કરવા કરતાં એના આત્માનું પ્રાકટ્ય કરવા ઉપર” અધિક ધ્યાન આપવું જોઈએ. “ આપણું તત્વજ્ઞાન એક જીર્ણ વિદ્યા નથી પરંતુ પશ્ચિમના વર્તમાન તત્વજ્ઞાનની સાથે ઊભું રહી અખંડ પૃથ્વીની તત્ત્વજ્ઞાનના વિકાસમાં ભાગ લઈ શકે એવો જીવન્ત પદાર્થ છે.”૪૮ અન્યત્ર કહે છે કે ઈશ્વરે જે આજ્ઞા કરી મૂકી એ નીતિ, એ સમજણ પણ બેટી છે; કારણ કે જે આજ્ઞાની યથાર્થતા જગતના વ્યાપારમાં અત્યારે પ્રતીત ન થાય, અને જેની યથાર્થતામાં આપણું મન સાક્ષી ન પૂરે એ માનવાથી ઈશ્વરને આપણે દૂર રાખીએ છીએ. આટલાં માટે દેશકાલાનુસાર પ્રાચીન વાને વર્તમાન યુગને અનુકૂલ કરવાં, તથા એ વાકાનું રહસ્ય સમજવું, એ આપણું કામ છે.”૪૯ આપણે કહી શકીએ કે જેઓ અહીં નિરૂપિત ધર્મને “આપણે ધર્મ માને છે તેમને તે તેમણે આ લેખેથી પ્રતીતિ કરી આપી છે કે આપણું તત્વજ્ઞાન ચિતન્યથી ભરેલો જીવન્ત પદાર્થ છે, અને અખંડ પૃથ્વીના તત્ત્વજ્ઞાનના વિકાસમાં ભાગ લેવા સમર્થ છે. એ તત્ત્વજ્ઞાનને વર્તમાન સ્વરૂપમાં મૂકવાની દિશા પણ તેમણે દર્શાવેલી છે, અને એ પ્રમાણે પ્રવૃત્તિ કરવાનું કામ તેમના વારસદાર પછીના જમાનાને તત્વજ્ઞાનના અભ્યાસીઓનું છે. તેમણે, પિતે કહ્યા પ્રમાણે, ધર્મના શરીર કરતાં તેના આંતરાત્માનું પ્રાકટચ કરવાની પણ દિશા બતાવી છે, ઘણું જગાએ એમ કરી બતાવ્યું છે, અને એ પ્રવૃત્તિ પણ તેમની પછી આગળ ચાલવી જોઈએ. આ કામ એક રીતે પ્રાથમિક ભૂમિકા તૈયાર કરવા જેવું છે જે વારંવાર જુદે જુદે પ્રસંગે લખેલા નિબંધોથી જ સારું થઈ શકે. તેથી જ તેમની પ્રવૃત્તિઓ આવું નિબંધરૂપ લીધું છે. બધી પ્રવૃત્તિઓ પ્રાથમિક દશામાં આવું નિબંધરૂપ જ લે છે. એ જમાને, જે હજી પણ પૂરે થયે નથી, તે આ કારણેને લઈને મુખ્યત્વે નિબંધને જમાને હતા. અને તેથી આનંદશંકરે પણ નિબંધે લખ્યા છે. આવા નિબંધથી ફિલસૂફીને પ્રકરણબદ્ધ ગ્રન્થ ન થઈ શકે તેમ એવા ગ્રન્થમાં જેવું તત્રંબદ્ધ દર્શન નિરૂપી શકાય તેવું આમાં ન આવી શકે. પણ આનંદશંકરભાઈનો એ ઉદશ પણ નહોતે. એમને વેદાન્તની કઈ નવી શાખા સ્થાપવી નહોતી.
૪૮. પૃ. ૬૩૩ ૪૯, પૃ. ૫૧૨
Page #52
--------------------------------------------------------------------------
________________
એમને તે શાંકર વેદાનતને શુદ્ધ અને અર્વાચીન સ્વરૂપ આપવું હતું, અને પશ્ચિમની ફિલસૂફી અને ભૌતિક વિજ્ઞાનના ધસારાબંધ આવતા વિચારે સાથે તેને સંગત કરી બતાવવું હતું, અને તે તેમણે કર્યું છે. તેમના સમગ્ર કાર્યને ટૂંકામાં ટૂંકી રીતે વર્ણવવું હોય તે તે શાંકર વેદાન્તને પરિષ્કાર અને પરિપૂર્તિ એમ કહી શકાય. નવું દર્શન સ્થાપે તેને જ જે ફિલસૂફ કહે હેય તે તે ફિલસુફ મહેતા, પણ સાથે સાથે સ્મરણમાં રાખવું જોઈએ કે એમના જેવા વેદાન્તના નિષ્ણાત પશ્ચિમમાં તે કઈ નહોતા, પણ આપણે ત્યાં હિન્દમાં પણ નહોતા. અને ફિલસૂફી એ જે અમુક મત અને અભિપ્રાયનું તંત્ર જ ન હોય, પણ જીવનની દષ્ટિ હોય, તે તે તેમનામાં હતી. તેમની દષ્ટિ બહ૬ દાર્શનિક અને મૂલપર્વતગામી હતી. અને આ લેખ પણ દાર્શનિક ચર્ચાના છે. સદગત મણિલાલથી શરૂ થયેલી દાર્શનિક ચચપદ્ધતિને તેમણે નવી વિશાલતા અને ગંભીરતા આપી, એ શરૂ થયેલા જ્ઞાનયજ્ઞમાં વસતોડલ્યાણીહાથે, “વસન્ત'ના લેખે આખ્યરૂપ હતા, ઉત્તમ ગોરસના સારભૂત હતા. પરભાષાને મોહ ન રાખતી આચાર્યશ્રીએ બધુ ગુજરાતમાં ગુજરાત માટે લખ્યું, અને ગુજરાત તેને માટે હંમેશાં અભિમાન ધરાવશે. - અમદાવાદ , - •• રામનારાયણ વિશ્વનાથ પાઠક
તા. ૨૦-૧૧-૪૨
Page #53
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા :
' ૧૦૧
ટ
Re
સિદ્ધાન્ત નિરૂપણ નિબળે ૧ આપણે ધર્મ ૨ શ્રવણ ૩ આપણું તત્વજ્ઞાન ૪ શ્રદ્ધા અને શંકા ૫ બ્રહ્મવિદ્યા ૬ બુદ્ધિ અને હદય ૭ આશ્રમવ્યવસ્થા ૮ પુરુષાર્થ ૯ વ્યવહાર અને પરમાર્થ ૧૦ અધિકાર અને અભેદ ૧૧ અષ્ટાદશશ્લોકી ગીતા ૧૨ શ્રીમદ્દ ભગવદ્ગીતા બીજ-શક્તિ-કીલક ૧૩ કર્મયોગ-૧ ૧૪ કર્મગ–૨ ૧૫ ભાયાવાદ ૧૬ ભવ્યાદિ ભાવના” ૧૭ વિવેક અને અભેદ ૧૮ વદર્શન ૧૯ પદર્શનમાં વેદાન્તનું સ્થાન ૨૦ જડવાદ અને ચૈતન્યવાદ ૨૧ નવાં દર્શન રર એક હરિકીર્તન ૨૩ યુધિષ્ઠિરનું અસત્યકથન ૨૪ “શ્રી રાઇ ”
પ
૧૦૮ ૧૧૬ ૧૨૫ ૧૩૬ ૧૪૨ ૧૫ર ૧૫૯ ૧૬૭
૧૭૭
૧૯૪
સિદ્ધાન્ત નિરૂપણ વાતિક
૨૦:
૨૪
દિવ્ય પ્રભાત ૨ “આવતોનમઃ”
- •
૨૦૫ ૨૧૫
Page #54
--------------------------------------------------------------------------
________________
૦
2
૨૩૭
૨૪૮
૦
૨૫૪
1 -
નામ
૨૬ર
૦
૩ આત્મનિવેદન ૪ મુક્તિનાં સાધન ૫ એક અજવાળી રાત્રિ ૬ “ચાંદલિયો” ૭ દેવાસુરસંગ્રામ ૮ ચાર ગુરુઓ ૯ “ખાંડાની ધાર” ૧૦ હડાળો
પ્રેમઘટા
હરી : ૧, ૨ ૧૩ વામનરાવતાર ૧૪ દાસ્યભક્તિ
૨૭૦
૨૭૭
.. ૨૮૧
૨૮૪
૩૧૨
-
૩૨૧
રયર
" . ,
,
૩૨૭ ૩૨૯ ૩૩૮ ૩૪ર ૩૪૮ ૩૫૯
-
૩૭૫
શાસચર્ચા ૧ ચચીપત્ર ૨ વેદ, વેદાર્થ અને વેદના દે . ૩ જીવાત્મા અને પરમાત્મા ૪ જ્ઞાન અને નીતિ ૫ બ્રહ્માનંદ શી રીતે થાય? ૬ કેનેપનિષદ ૭ પરિણામ અને વિવી ૮ શાંકર સિદ્ધાન્ત અને ગ ૯ શાસ્ત્રચિતન ૧૦ ષદર્શનની સંકલના • • • ૧૧ કપિલ નિરીશ્વરવાદી હતા કે કેમ? - - - ૧૨ ગૌતમબુદ્ધ નિરીશ્વરવાદી કે સેશ્વરવાદી ?. ૧૩ આપણું ધમનું ભવિષ્ય - - - ૧૪ મૂર્તિપૂજા ,
. ૧૫ વર્ણવ્યવસ્થા જન્મથી કે કર્મથી? ૧૬ શાસ્ત્રદષ્ટિએ “હરિજન”ને પ્રશ્ન १७ स्पृश्यास्पृश्यत्वमीमांसा
૩૮૬
૩૧
૪૧૦
૪૨૧
- ૪૨૮
૪૪૦
•
૪૫૦
•
૪૬૪
Page #55
--------------------------------------------------------------------------
________________
บ
ગ્રન્થાવલે કન
૧
જડ અને ચિત્’: ૧ ૨ “ જડ અને ચિત્” : ૨
૩. હિન્દુસ્તાનના યાગી સંન્યાસી અને સાધુએ
૪ શ્રી મહાભારતનું ઉપદેશરહસ્ય ૫ હિન્દુ ધર્મનું હાર્દ
હું હિન્દના તત્ત્વજ્ઞાનના ઇતિહાસ
७ धम्मपद
૮ ભગવદ્ગીતાં વિવરણ અનાસક્તિયેાગ
હું
..
૧૨ મહાભારતના પ્રધાન રસ ૧૩ સૂત્રકૃતાંગ
P
:
૮ ૪થી ઑગસ્ટની પ્રાર્થના શાન્તિપાઠ ૧૦ પ્રાર્થના ૧૧ કવિ અને મહાત્મા ૧૨ આત્મ-અનાત્મ-ષ્ટિ
૧૩ સ્રીઓને ઉપનયનસંસ્કાર ૧૪ ત્રણ હરિકીર્તન
५४
...
.....
...
"
...
***
પ્રાસ'ગિક ચર્ચા અને નોંધ
૧ ઉદ્દેશ, નામ, અને સૂત્ર, ૨ સેન્ટ્રલ બિંદુ, કૉલેજ–અનારસ ૩ આપણા ધાર્મિક ઉદ્દારના માર્ગે ૪ દેશોતરાની ધાર્મિક સ્થિતિ ૫ ધર્મ–શિક્ષણ ૬ ભાવિ અને પુરુષા ૭. ધર્મનું સાહિત્ય
...
...
૧૦ “ હિન્દુસ્થાનની સંસ્કૃતિમાં ઈસ્લામના કાળા ’
૧૧
જય—ભારત–મહાભારત
...
: :
ૐ ૐ
013
:
...
ઃ
::
...
...
:
::
...
...
...
...
:
...
...
300
::
...
...
000
'.
:
:
...
800
ܐܕܙ
...
...
:
:
...
.
...
140
140
...
'
:
...
:
...
...
:
...
:
: :
02.
...
:
::
'.
8.0
૪૩૫૫૫
...
...
...
...
...
...
200
200
0.0
...
...
200
06.
...
204
...
...
...
...
ૐ ૐ
930
'...
...
...
: :
૪૭૫
૪૯૦
૪૯૯
૫૯
૫૧૫
પર
૫૨૩
પર
૫૩૧
૫૩૯
૫૪૪
૫૫૦
૫૫૨
૫૭ ૧૪૦
૫૫૯
૫૬૩
૫૬૯
૫૭૧
૫૭૪
૫૭૭
૫૮૨
૫૮૬
૫૯૪
૬ ૦૧
}}
૦૯
૬૧૨
૧૫
Page #56
--------------------------------------------------------------------------
________________
પપ ?
•
૧૫ વર્ણાશ્રમ સ્વરાજ્ય સંઘનું અધિવેશન ૧૬ ધર્મ કયાં છે? ૧૭ તત્ત્વજ્ઞાનનું પ્રયોજન ૧૮ સાયન્સ અને તત્ત્વજ્ઞાન : ૧૯ અનાસક્તિગ
• ક૨૯ - ૬૩૧
૩૨ • ૬૩૫
* . . " .
.
.
:
-
-
વ્યાખ્યાન
૪૧-૮૩૮ ૧ શંકર-જયન્તી . .
".
૪૩ ૨ જેને અને બ્રાહ્મણ : " ૩ સનાતન હિન્દુ ધર્મ”
. ક૭૫ ૪ અહિંસાધર્મ ૫ તેનુયજ્ઞ
. .. . . . . ૭૦૪ ૬. સર્વધર્મપરિષદ ' : * , ... , . , , ,
શ્રીમદ્દ ભગવદ્ગીતા, સંબધી ગેંડુંક ' ' .. : ૮ જૈન ધર્મ પ્રસારક સભાના સુવર્ણ મહોત્સવમાં
- પ્રમુખપદેથી આપેલું ભાષણ - - - ૯ શ્રીકૃણ (શ્રીકૃષ્ણ કેશુ? શું?) • • • ૭૫૦ 10 Presidential Address
[ Given at the Second Indian Philosophical Congress, as President of the Section of
Indian Philosophy, Benares, 1921] ... ... 761 11 Presidential Address
[ Given as the President of the Fourth · Indian Philosophical Copgress, Madras, 1926 ] 795
૭૪૨
૯૯-૮૩૨
સૂચિઓ ૧ ગ્રન્થ અને ગ્રન્થકારેની સૂચિ ૨ શબ્દસચિ ૩ અંગ્રેજી શબ્દોની સૂચિ
૮૪૧
૮૪૪
૮૫૪
Page #57
--------------------------------------------------------------------------
________________
પંક્તિ
૧૪૭
૨૨૨
૧૬
૨૩૫ ૨૬૯
૨૮૮
૩૬૮
૩૭૪
છે
૫
મત
શુદ્ધિપત્ર . અશુદ્ધ.
શુદ્ધ શવીત્મક * સર્વાત્મક અન્ય
અનન્ય છેલ્લી Carid
Caird छोडी
, છરે ૧૭ स्वाभाषत
स्वभावत છેલ્લેથી ૨ मुखेनैव । चेष्टा मुखेन । एवं चेष्टा છેલ્લી
ન હૈ છેલ્લેથી ૨ . पितव , , તિર
भद
' भेद છેલ્લેથી ૨ ૧૯૨૦ * - - - - ૧૯૦૨ ગણાવવાનો
ગણવાને, મતની
મતની ! ૫-૬ (પારિગ્રાફ ન જોઇએ) અમુક નથી એમ » ૮ (“જુદી પહેલાં ઉમેરે) - રીતિ પણ નજરે
* . - , , . આપડે છે. આ જુદી છેલ્લી
व्युत्पादया, , , व्युत्पादयां છેલ્લેથી ૧૦ * if ' . ' , ' of છેલ્લેથી ૨ માપુન - ૧ મામુન મુન
गृह्णान्तु । । ..) गृह्णन्तु : સાત - -
अनूथत 'विधियते
विधीयते ૧૩ अयास्यः
अयासः रमरन्ति
रमन्ति છેલેથી ૩ ભદપભદેને
ભેદેપભેદેને तेऽगा
ते गा ૧૯ प्त पत
त एव कं सारं
कंसारं છેલ્લેથી ૧૧ દર્શક છેલ્લી જુઓ પૃ. ૭૩૭
* જુઓ પૃ. ૭૩૬ Beagson's
Bergson's છેટલી
'enjoing 'enjoying
૩૮૦
૪૦૮
૪૨૦
४९७ ૪૭૧
૧૩
૧૭
-
૫૩૫ ૬૧૬ ૬૬૭
૬૮૦
૧૫
૨૩
૭૧૫
દર્શન
૭૯૦
૧૧
Page #58
--------------------------------------------------------------------------
________________
સિદ્ધાન્ત નિરૂપણ
નિબંધે
Page #59
--------------------------------------------------------------------------
Page #60
--------------------------------------------------------------------------
________________
I
આપણે ધર્મ
આપણા કેટલાક વાચકોને ધર્મ સંબધી-ખરી, બેટી, ગમે તેવી-ચર્ચા શિવાય અન્ય વિષય ભાગ્યે જ ગમે છે; તેમ બીજા કેટલાકને ધર્મના નામથી જ કંટાળે ઊપજે છે. અમને ભય રહે છે કે જેઓ તરફથી આ નવીન પત્ર [ વસનત ] નો સત્કાર થવા સંભવ છે તેમાં કેટલોક ભાગ આ બીજા વર્ગમાં પડે છે. તથાપિ અમે આ પત્રમાં ધર્મનો વિષય ચર્ચવા નિશ્ચય કર્યો છે; અને અમે આશા રાખીએ છીએ કે દરેક વિચારવન્ત દેશહિતૈષી અમારે આ નિશ્ચય પસંદ કરશે. અમારે નમ્ર અભિપ્રાય છે કે આપણું શાળાઓમાં ધાર્મિક શિક્ષણના અભાવને લીધે અનેક અનર્થો ઊપજ્યા છે. આપણું મને બળ, આપણે સ્વાર્થત્યાગ, આપણું આશાઓ, એ સર્વ શિથિલ અને મન્દ થઈ પડ્યાં છે, એનું એક મુખ્ય કારણ ધાર્મિક શિક્ષણને અભાવ એ જ છે. જેમ આત્મા એ શરીરથી ભિન્ન છતાં શરીરના અણુઅણુમાં વ્યાપી રહીને શરીરને ચિતન્ય અપે છે, તેમ ધર્મ એ મનુષ્યની સર્વ ઐહિક પ્રવૃત્તિઓથી વિલક્ષણ હેવાની સાથે, સર્વને અન્તમાં પ્રવેશ કરીને એમને ચૈતન્ય અપે છે; અથત, એમનામાં જ્ઞાન, રસ, યે, બળ, અને ગતિ પૂરે છે. માટે આ પત્રમાં બીજા અનેક વિષયના આધાર અને જીવન રૂપે ધર્મની ચર્ચા કરવી આવશ્યક ધારી છે. આજરોજ આ વિષયના મંગલાચરણ તરીકે (૧) ધર્મ એ મનુષ્ય આત્મા સાથે શું સંબંધ ધરાવે છે, અને (૨) આપણું ધર્મમાં ઉત્તમ ધર્મનાં લક્ષણો કેવો રહેલાં છે એ બે વિષયો ઉપર થોડુંક બેલવા ઇચ્છીએ છીએ. આગળ ઉપર એ વિષયનું અધિક સ્પષ્ટીકરણ કરીશું.
૧, “ધર્મ' એ મનુષ્યને સ્વભાવસિદ્ધ છે, તથા આવશ્યક છે. જગલી પ્રજામાં પણ ધર્મ હોય છે એટલું જ નહિ પણ પિતાને નાસ્તિક કહેવડાવવાનું અભિમાન ધરાવનાર મનુષ્ય પણ વસ્તુતઃ ધહીન હોય એમ બની શકતું નથી. વ્યવહારનો આધ્યાત્મિક ભાષામાં જે અર્થ, તેનું જ ટુંકું નામ ધર્મ છે, એટલે જ્યાં જ્યાં વ્યવહાર ત્યાં ત્યાં ધર્મ એ નિયમ સ્વતસિદ્ધ છે. ત્યારે
Page #61
--------------------------------------------------------------------------
________________
આપણો ધર્મ
આસ્તિક અને નાસ્તિક, ધર્મ અને અધમ વચ્ચે ભેદ પાડવામાં આવે છે તેનું કેમ? મનુષ્યમાં કેટલીક પ્રવૃત્તિઓ સ્વાભાવિક રીતે એટલે અજાણતાં પણ થયાં કરે છે, પણ વિચારના પ્રદેશમાં મનુષ્ય ઊતરે છે એટલે તે પ્રવૃત્તિઓ ઉપર અને તેમની યોગ્યતા વિષે એ સિદ્ધાનો બાંધવા માંડે છે. આ વિચારદશામાં મનુષ્ય જ્યારે સ્થૂલ પ્રપંચથી “પર” એવા કેઈક પદાર્થનું અસ્તિત્વ સ્વીકારે છે ત્યારે એને આપણે “આસ્તિક કહીએ છીએ, અને તે ન સ્વીકારતાં વસ્તુસ્થિતિથી ઉલટ વિચાર ધરાવે છે ત્યારે એને “નાસ્તિક કહીએ છીએ. વિચારની નાસ્તિકતા સાથે આચારની પણ નાસ્તિકતા હોય એમ નિયમ નથી; વળી આચારની નાસ્તિકતાવાળો મનુષ્ય પણ કેટલીક વાર ઐહિક લેકને પરલોકસ્થાને સ્થાપી એમાં જ શ્રદ્ધા બાંધે છે; અને આ રીતે અધર્મને ધર્મ કરી માને છે.
ધર્મ-અધર્મને બીજો ભેદ મનુષ્યના દુરાગ્રહથી પડે છે. પોતાને ધર્મ તે જ ખરે બીજાને પેટે, અમુક પ્રજાને જ ઈશ્વરે ધર્મજ્ઞાન આપ્યું છે અને બીજી બધીને અજ્ઞાનતિમિરના ફૂપમાં ડુબાવી મૂકી છે, ઈત્યાદિમાન્યતાને લીધે ધર્મને નિષ્પક્ષપાત વિચાર કરવો દુર્ઘટ થઈ પડે છે. પોતાને ધર્મ તે જ
ખરે એવો દુરાગ્રહ મૂકી દઈ વિદ્વાને જેમ જેમ જુદા જુદા ધર્મનાં સ્વરૂપે તપાસી એમાંથી ધર્મનું સામાન્ય સ્વરૂપ તારવી કાઢતા આવે છે તેમ તેમ સ્પષ્ટ થતું જાય છે કે ધર્મ માત્ર અમુક સ્થળે જ નહિ પણ પૃથ્વીની સર્વ પ્રજાઓમાં અનાદિકાળથી સિદ્ધ છે. ધર્મની વૃત્તિ ભિન્ન ભિન્ન પ્રજામાં દેશકાળાદિ ઉપાધિને લઈને ભિન્ન ભિન્ન રૂપે પ્રકટ થાય છે; પણ એ સર્વ ઉપાધિને ભેદી, અંદર ઊતરી, અમુક પ્રજાની ધર્મવૃત્તિમાં ધર્મનાં કેટલાં તો સમાએલાં છે એ ઉપર લક્ષ રાખીને અમુક ધર્મની પૂર્ણતા કે અપૂર્ણતા નક્કી કરવી એ જ આ વિષયમાં ખરે માર્ગ છે.
વળી, ધર્મ મનુષ્યને સ્વભાવસિદ્ધ છે એટલું જ નહિ પણ આવશ્યક પણ છે. જડવાદના આચાર્યો એમ મનાવવા મથે છે કે ધર્મ કદાપિ જંગલી દશામાં અને ત્યાર પછી કેટલાક સુધારા પ્રાપ્ત કરતાં સુધી આવશ્યક હશે, પણ વિદાનાને અને સારી પેઠે સુધરેલી પ્રજાએાને તો તે નિરર્થક જ છે. આ મતના જવાબમાં માત્ર એટલું જ કહેવું બસ છે કે વિચારશીલ મનુષ્ય આ સિદ્ધાન્ત લાંબો વખત સ્વીકારી શકે તેમ નથી. ધમે જે અજ્ઞાન અને કલ્પના એ બેનું જ પરિણામ હેત તે જ્ઞાનની વૃદ્ધિની સાથે એનું નષ્ટ થવા તરફ જ વળણું
Page #62
--------------------------------------------------------------------------
________________
આપણે ધર્મ હેત. પણ તેમ ન થતાં દિવસે દિવસે જ્ઞાન વધે છે તેમ મનુષ્યની ધર્મવૃત્તિ • વધારે તીવ્ર, સતેજ, અને ગંભીર થતી આવે છે. મનુષ્ય, ક્ષણવાર પણ આત્મા
ઉપર તેમ જ જગત ઉપર દૃષ્ટિ નાંખે તે તેને એવા અનેક ગંભીર પ્રશ્નો તથા આકાંક્ષાઓ ઉપસ્થિત થશે કે જેનું સમાધાન તથા પરિપૂર્તિ માત્ર ધર્મથી જ થઈ શકે. એવું તે કઈક જ હશે કે જેને વિશ્વમાં, બાહ્ય તેમજ આંતર દૃષ્ટિ ફેરવતાં, કાંઈક ગંભીરતા, ગૂઢતા, મહત્તા નહિ પ્રતીત થતી હોય.
“ આ શી ઊડી રજની આજની ભણે ઊંડા ભણકાર ! ઘેરી ગુહા આકાશની રે માંહિ સૂતે ઊંડો અંધકાર,
આ શી ઊંડી રજની!” * એ ઉદ્દગાર માત્ર ભૌતિક અંધકાર પરત્વે જ સત્ય છે એમ નથી, પણ વિશ્વમાં છાઈ રહેલી અલૈકિક અગમ્યતાનું શાંતિપૂર-દૂરથી સંભળાતા સમુદ્રના ધ્વનિની માફક–વનિરૂપે અને સંભળાય છે. જે
“ ગૂઢ અસંખ્ય ભેદો કંઈ કરે ચોગમ ઘોર ઝંકાર રે,”
તેને ખુલાસો કરવાનો પ્રયત્ન ન કરતાં, મનુષ્ય માત્ર કર્ણ દઈને સાંભળવા [, ધારે તે પણ,
જ શાંત અભુત ઊંડા કંઈ
સુણે ઉચ્ચ ગાનના પુકાર રે.” * એ નિસંદેહ છે.
ત્યારે મનુષ્યના હદયમાં જીવ-જગત-અને ઈશ્વર સંબધી પૂર્વે કહ્યા પ્રમાણે જે જે ગંભીર પ્રશ્ન ઊઠે છે તથા આકાંક્ષાઓ ઉદ્ગાર પામે છે તે સર્વને ખુલાસો કરવા તથા પરિપૂર્તિ કરવી એ ધર્મમાત્રને સામાન્ય ઉદ્દેશ છે એમ સમજાય છે. અને તે સામાન્ય ઉદ્દેશ અમુક ધર્મ જેટલે અંશે પાર
• ઉંદયવીણા
Page #63
--------------------------------------------------------------------------
________________
આપણે ધર્મ
પાડી શકે તેટલે અંશે તેની ઉત્કૃષ્ટતા અને સફલતા લેખાય છે. અર્થાત , જીવનની સાથે નિકટ સંબંધ ધરાવી જે ધર્મ વ્યાપક એટલે કે સર્વદેશી (absolute, universal, all-sided) હોય તે સર્વોત્કૃષ્ટ. આ કસટીથી તપાસી જોતાં આપણો જ ધર્મ ઉત્તમ ઠરશે એમ આ લેખકનું માનવું છે. પણ તે અત્રે વાદવિવાદ કરી સિદ્ધ કરી આપવું એમ ઈચ્છા નથી; કેમકે એમ કરવાનું પ્રયોજન નથી, અને એમ કરવા જતાં વેદના સમયથી માંડી આજ સુધીના ગ્રન્થ ઉપર એક અર્થવિવેચક ટીકા લખવી પડે એમ છે. માત્ર, ઉત્તમ ધર્મનાં લક્ષણો આપણું ધર્મમાં છે એમ કેટલાક સામાન્ય નિર્દેશ પૂર્વક બતાવવાને અત્રે યત્ન કરવાનું છે.
૨. આપણા ધર્મને અમે “બ્રાહ્મ ધર્મઝ એવું નામ આપીએ છીએ. આ બ્રાહ્મધર્મ તે બંગાળાને “બ્રહ્મો’ નામે લોકમાં ઓળખાતે ધર્મ સમજવાનો નથી, જો કે એક રીતે એને પણ એમાં અન્તર્ભાવ તે થાય છે જ. “” એટલે વેદ, અને વેદથી પ્રવર્તે ધર્મ તે “બ્રાહ્મધર્મ.” “બ્રહ્મ” શબ્દના, વેદમાં, વેદ અને બ્રાહ્મધર્મનું તત્ત્વ –એ બે અર્થ ઉપરાન્ત બીજા ત્રણ અર્થ થાય છેઃ-(૧) સ્તુતિ; (૨) યજ્ઞ અથવા યજ્ઞનું અંતસ્તત્વ; (૩) ચરાચર વિશ્વને આત્મા. આ ત્રણ અર્થને અવલંબી બ્રાહ્મધર્મનાં ત્રણ અંગે બંધા
એલાં છે; (૧) ભક્તિ, (૨) કર્યું, અને (૩) જ્ઞાન. આ પ્રમાણે બ્રહ્મ શબ્દને અર્થે વિચારતાં જ બ્રાહ્મધર્મનાં મુખ્ય તો પણ સમજાઈ જાય છે. તો પણ એ સંબંધી કાંઈક વધારે સ્પષ્ટીકરણ થવાની જરૂર છે. બ્રાહ્મધર્મનું ઉત્પત્તિસ્થાન વેદ છે; અને “વેદ” એટલે જ્ઞાન; જે પ્રતિ એટલે શ્રવણ કરેલું તે, એ નામથી પણ ઓળખાય છે. આટલી વાત તો સર્વવિદિત છે. પણ અતિ’ એ નામનું ગૂઢ તાત્પર્ય એવું છે કે વેદપ્રતિપાદિત જ્ઞાન મનુષ્યની ગમે તેવી કલ્પનાથી ઉદ્ભવેલું નથી; પણ આ વિશ્વમાં–જગતમાં તેમજ મનુષ્ય આત્મામાં–મનુષ્ય શાંતિથી સાંભળે તો અહર્નિશ સંભળાય એવા, “શાંત અદભૂત ઊંડા કંઈ ઉચ્ચ ગાનના પુકાર’ના શ્રવણરૂપ એ જ્ઞાન છે. વેદ ઈશ્વરને પ્રકાશ છે, ઈશ્વરનું નિઃશ્વસિત છે, એમ જે કહેવાય છે તેનું મર્મ પણ તેજ અને પ્રાણના ગંભીર રૂપક દ્વારા આ રીતે જ સમજી લેવાનું છે. વળી વેદ નિય છે એમ કહેવાય છે; તેનું કારણ કે વેદપ્રતિપાદિત સત્યે નિત્ય છે, અને એ સત્ય આપણું આગળ મૂકાય તો સૈકાલિક સત્યરૂપે તે સ્વીકારી શકાય તેવાં છે. આ પ્રમાણે દેશાટાલાદિ ઉપાધિથી અનવછિન્ન સત્ય મનુષ્ય આગળ ધરીને મનષ્યના જીવનને તન્મય કરી આપવાનું સામર્થ્ય બ્રાહ્મધર્મમાં છે એમ અ અનાદિ કાળથી મનાતું આવ્યું છે, અને તે યથાર્થ છે કે કેમ એ, આ લેખ
Page #64
--------------------------------------------------------------------------
________________
આપણો ધર્મ
ઉપરથી જ નહિ પણ સાક્ષાત, બ્રાહ્મધર્મના અનેકાનેક ગ્રન્થો જોઈને વિચારવાનું છે. વિચારતાં, અને વિશેષે કરીને એને અનુભવ લેતાં, જણાશે કે બ્રાહ્મધર્મ અનેક રીતે વ્યાપક છે, સર્વદેશી છે, અથત સર્વ ધર્મનાં તો એનામાં છે.
(૧) એક તે એવી રીતે કે–એમાં સર્વ પ્રકારના અધિકારીઓ માટે સ્પષ્ટ યોજના છે. મનુષ્યજાતિના તેમજ મનુષ્યવ્યક્તિના ધર્મવિચારમાં “મના ભાયા અને મહેશ્વર” એટલે “અસ્મ–ઈ–અને તત’ પદવાણ્ય ત્રણ પદાર્થોની ત્રિવેણુ વહે છે. બાળક અને બાલ્યાવસ્થા ભેગવતા મનુષ્પવર્ગો આ ત્રણ પદાર્થોને જેવી રીતે જુએ છે તે કરતાં પ્રૌઢ વયને પ્રાપ્ત થયેલા મનુષ્યો અને મનુષ્યવર્ગો જુદી રીતે જુએ છે. અમુક મનુષ્યને અમુક ધર્મનું સ્વરૂપ સચે છે તે બીજાઓને બીજું રુચે છેએટલું જ નહિ, પણ લાભકારક પણ તે જ થાય છે. આ પ્રમાણે જે કે આત્માની પરમ શાન્તિ પ્રાપ્ત કરાવવી એ ધર્મ માત્રનું સામાન્ય સાધ્ય છે તે પણ તે સાધવાના માર્ગે જુદા જુદા છે. અને તે ભેદ મનુષ્યઆત્માના અધિકાર પ્રમાણે એટલે કે રુચિ અને અનુકૂલતા ઉભયને લઈને પડે છે. બાલ્યાવસ્થાથી આરંભી વાર્ધકય સુધી, જંગલી દશાથી માંડી * સુધારાના ચરમ સ્થાન સુધી, જડતાથી તે તત્વદૃષ્ટિ પ્રાપ્ત થતાં સુધી, અધિકારાનુસાર જેને જે જોઈએ તેને તે આપી જે ધર્મ મનુષ્યને સર્વથા સંઘ પમાડી શકે તે જ ધર્મ સર્વોત્કૃષ્ટ છે એ ઉઘાડું છે. જે ધર્મમાં સ્પષ્ટ રીતે વિચારપુરાસર અધિકારભેદની વ્યવસ્થા કબુલ નથી તે ધર્મમાં પણ વસ્તુતઃ એને અનુસર્યા વિના ચાલતું જ નથી, દરેક ધર્મમાં જુદા જુદા સ્વભાવના અને જુદી જુદી ભૂમિકાના ધાર્મિક પુરુષ ઉપજ્યા વિના રહેતા નથી, અને તેથી પરિણામે સ્વાભાવિક રીતે જ જુદા જુદા અધિકારીઓને અનુકૂલ એવી જુદી જુદી ધર્મની ભાવના ઉત્પન્ન થાય છે; આ રીતે પરોપકાર વૈરાગ્ય ત્યાગ શ્રવણું મનન સમાધિ કર્મ જ્ઞાન ભક્તિ આદિ સર્વ સાધનો દરેક ધર્મમાં કાંઈક કાંઈક તો કબૂલ થાય છે જ. પણ આ સર્વ સાધનના સ્વરૂપ તથા સંબન્ધને વિચાર એક જ ધર્મને અંગે બ્રાહ્મધર્મમાં જેવો કરવામાં આવ્યો છે તે અન્ય ધર્મમાં ભાગ્યે જ જણાશે. '
(૨) બ્રાહ્મધર્મને સર્વિદેશી (વ્યાપક) પણું એક બીજી રીતે પણ છે. જીવ જગત અને ઈશ્વર એ ત્રણ પદાર્થોમાં “સર્વ” એટલે અખંડ વિશ્વને સમાવેશ થાય છે, અને તે ત્રણે પદાર્થોને બ્રાહ્મધર્મમાં સારો વિચાર છે. બ્રાહ્મધર્મ જગતને શન્ય અથવા મિથ્યા માની જગતના સર્વ વ્યવહારને
Page #65
--------------------------------------------------------------------------
________________
આપણા ધર્મ
નિરુપયેાગી અને અર્થરહિત અનાવી દે છે, અને “પ” ની ખોટી કલ્પના હૃદય આગળ ઊભી કરી એ મૃગતૃષ્ણા પાછળ મનુષ્યને દોડાવે છે, અને એ રીતે એના આ લેાક પણ બગાડી મૂકે છે, એવા મિથ્યા આરેાપ એ ધર્મ ઉપર કેટલીક વાર લાવવામાં આવે છે. પણ જરા વિચાર કરતાં જણાશે કે પૃથ્વી ઉપર પ્રવર્તતા સર્વ ધર્મોંમાં બ્રાહ્મધર્મ જ એવે છે કે જે આ લેાક અને પરલેાક અને ઉપર યેાગ્ય દૃષ્ટિ રાખે છે.
.
>
શિષ્ય ગુરુ પાસે ભણવા જાય ત્યારથી એને અન્ય ખામતાની સાથે ‘કુશલ' અને ‘ ભૂતિ ' (આખાદી)ની ખામતમાં પ્રમાદી ન રહેવા ઉપદેશ દેવામાં આવેછે, અને તે સાથે સર્વ પ્રવૃત્તિઓનું પરમ ઉદ્દેશ્યસ્થાન પરમાત્મા છે એ વાતનું પણ સ્મરણ રખાવવામાં આવે છે. હવે ખીજા ધર્મોં તરફ નજર ફેરવા. બૌધë× આ જગત્ દુઃખમય અને તત્ત્વશૂન્ય ગણી તિરસ્કારી કાઢયું, સર્વત્ર સંન્યાસ વિસ્તારી મૂકયા, અને પરિણામે સર્વે વ્યાવહારિક વ્યવસ્થા શિથિલ અને અસ્તવ્યસ્ત કરી નાંખી. ક્રિશ્ચયન ધર્મ વ્યાવહારિક પ્રવૃત્તિઓને અનુકૂલ છે એમ વર્તમાનકાળની ક્રિશ્ચયન પ્રજાઓની વર્તણુક ઉપરથી કેટલાકને લાગતું હશે, પણ ખરું જોતાં એ પ્રજાએમાં એ ગુણુ રામ અને ગ્રીસમાંથી ઊતર્યાં છે. ક્રાઇસ્ટના મુખ્ય ઉપદેશ તા જગતના વ્યવહારની દરકાર ન કરતાં પરમેશ્વર ઉપર પ્રેમ અને વિશ્વાસ રાખી રહેવાના છે. સર્મન આફ ધ માઉન્ટ' માં એ કહે છે કે મનુષ્યે ખાવાપીવાની કે એઢવાપહેરવાની વસ્તુ માટે ક્કિર કરવાની નથી, કારણ કે વૃક્ષેા અને પંખીએ એની કયાં કિર રાખે છે? છતાં એમને સર્વે મળી રહે છે. આ સિદ્ધાન્તને અનુસરી રામન થાલિક પન્થમાં સંન્યાસની રીતિ ચાલી છે, પણ તે ગ્રેટેસ્ટન્ટાએ સ્વીકારી
- कुशलान्न प्रमदितव्यं भूत्यै न प्रमदितव्यम् " - तै. उ.
× ગૌતમ બુદ્ધના પેાતાના આશય જુદા હતા, પણ આપણે તે જે ધર્મે બૌદ્ધ ધર્મને નામે પાછળથી ફેલાયા તેની જ વાત કરીએ છીએ.
મૂળ બૌદ્ધ ધર્મ વસ્તુતઃ બ્રાહ્મધર્મને અંગે જ ઉત્પન્ન થયા હતા; અને એક વખતે વિસ્તરેલા અમુક ધામિઁક કચરાના નાશ કરવાના એ યત્ન હતા, અને એ યત્ન ઘણે ભાગે (તેમન્ત પણ થયા હતા. માટે વિશાળ અર્થમાં લેતાં આપણા બ્રાહ્મધર્મમાં બૌદ્ધધર્મના પણ સમાવેશ થાય છે. પણ શ્રાદ્દાધર્મના પ્રતિપક્ષી ગણાવાને એ જેટલે દરજ્જે દાવા કરે, તેટલે દરજ્જે એને બ્રાહ્મધર્મથી જુદી ગણી ચર્ચા કરી છે,
Page #66
--------------------------------------------------------------------------
________________
' આપણે ધર્મ
નથી, તેમાં કારણભૂત ક્રિશ્ચન ધર્મનું મૂળ સ્વરૂપ નથી; પણ ઈ.સ. ૧૪–૧૫–૧૬ ભાસકાથી શરુ થએલી રેમ અને ગ્રીસની–એના સાહિત્યદ્વારા ઉત્પન્ન થએલી– અસર છે. આ સર્વ એકદેશિતા (one-sidedness)નું પરિણામ એ આવ્યું છે કે પાશ્ચાત્ય પ્રજા મહાભારત અને ભાગવત જેવો એક પણ ધર્મગ્રન્થ ઊપજાવી શકી નથી.
ઊડી શેઇ દેશવ્યો છેચાર
- જેમ જગત સંબન્ધી વિચારમાં બ્રાહ્મધર્મમાં ઈહલોક અને પરલોકને યોગ્ય વિચાર દર્શાવ્યું છે, તેમ ઈશ્વર સંબધી વિચારમાં પણ બ્રાહ્મધર્મ બહુ ઊંડી શોધ કરી છે. ઉદાહરણ તરીકે “ gવ્યાં રતન શિન્યા अन्तरो यं पृथिवी न वेद यस्य पृथिवी शरीरं यः पृथिवीमन्तरो ચમચતિ..પણ તે અલ્માડતાશ્વતઃ” (જે પૃથ્વીમાં રહ્યો છતાં પૃથ્વીથી અંતર–જુદે છે; જેને પૃથ્વી જાણતી નથી, પૃથ્વી જેનું શરીર છે, ને જે પૃથ્વીને અંતર્યામી છે......એ જ તારો અન્તર્યામી અને અમૃત આત્મા છે) ઈત્યાદિ, એકએકથી ચઢીઆતી વેદના સમયથી માંડી આજ પર્યન્ત અસંખ્ય ઉક્તિઓ મળશે–જેના જેવી અન્ય ધર્મમાં જડવી અશક્ય છે. બૌદ્ધ ધર્મે કેટલોક વખત ઈશ્વર સંબધી વિચાર ન કર્યો, અને જ્યારે કર્યો ત્યારે ઘણું કરીને બ્રાહ્મધર્મના અનુસાર જ કર્યો. ક્રિનિટિએ આરંભમાં ઈશ્વરને એક મનુષ્ય–પિતા તરીકે જ કર્યો. અને પાછળના વખતમાં ઈશ્વરસ્વરૂપ સંબધી જે જે ગંભીર વિચાર કર્યા તે સર્વમાં ગ્રીક ફિલોસોફિની જ અસર હતી. પરંપરા સંબંધે એમાં બ્રાહાધર્મને કેટલો પ્રવેશ હતો એ પ્રશ્ન બાજુપર મૂકીએ તે પણ એટલું તે સિદ્ધ જ ગણશે કે ઈશ્વરસંબંધી તત્વવિચાર ક્રિનિટિમાં સ્વતન્ત્ર રીતે ઉદ્ભવ્યો નથી.
છવ સંબંધી વિચારમાં પણ બ્રાહ્મધર્મ સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ પદવી ભાગવે છે. બૌદ્ધમતવાળાઓએ “આત્મા” એવી વસ્તુ જ સ્વીકારી નહિ, અને એને સ્થાને વિજ્ઞાનના પ્રવાહને મૂકી, ધમરચના કાયમ રાખવા યત્ન કર્યો; અર્થાત, પાયા વિનાની ઇમારત બાંધવા જેવું કર્યું. ક્રિનિટિએ આત્માની ઉત્પત્તિ માની, અને આ રીતે જડવાદરૂપી કલિના પ્રવેશ માટે માર્ગ કરી આપ્યો, આત્માને જન્મ માન્યા છતાં, વિજ્ઞાનવાદ સ્વીકારી જગતના દ્રષ્ટા તરીકે ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કર્યું, અને તેમાં એવી દલીલ મૂકી કે આત્માના જન્મ પહેલાં જગત તે હતું જ, માટે તે જગતનો દ્રષ્ટા હોવો જોઈએ, જે “ઈશ્વર–શબ્દવાચ્ય છે. પણ આ સાથે એટલું વીસરાઈ ગયું કે આત્મા વિના જગત અને જગતને કષ્ટા બંને અસંભવિત છે !
Page #67
--------------------------------------------------------------------------
________________
આપણે ધર્મ “જીવ-શિવના સંબન્ધ વિષે પણ જુદા જુદા દૃષ્ટિબિન્દુથી બ્રાહધર્મ અવલોકન કર્યું છે. અને એ ધર્મ કેવો નિકટ તથા આન્તર છે તે અનેક રીતે દર્શાવ્યું છે. “તે તું છે,” “હે વિભે! વિરહી જેમ જગતને પ્રિયામય દેખે છે તેમ હું જગતને તમારામય દેખું છું,” “યશોદા ઝુલાવે પુત્ર પારણે,”
પિતા પુત્રનું, સખા સખાનું, પ્રિય પ્રિયાનું, સહન કરે છે–તેમ હે દેવ! મહારું તમે સહન કરવા ગ્ય છે.”—ઇત્યાદિ અનેક રીતે એ સંબન્ધનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
૩. “ધી” એ માત્ર વિચારરૂપ, જેને શાસ્ત્રીય પરિભાષામાં “તર્ક અથવા પરોક્ષાને કહે છે, તે નથી; માત્ર ક્રિયારૂપ પણ નથી, એટલે કે કર્તવ્ય કરવામાં જ એની પરિસમાપ્તિ નથી; તેમ જ માત્ર હદયના ભાવરૂપ એટલે ભક્તિ કે આનન્દમાં જ એની પરિસમાપ્તિ થાય છે એમ પણ નથી. ધર્મમાં એ ત્રણેને અદ્ભુત સંગ્રહ થાય છે, અને એવી રીતે પણ ધર્મનું સર્વદેશીપણું હોવું જોઈએ, અને તે બ્રાહ્મધર્મમાં છે. (૧) માત્ર વિચાર એ તત્ત્વચિનનશાસ્ત્ર વિષય છે એથી સમ્યગ જ્ઞાન પ્રાપ્ત થાય છે, પણ તે જ્ઞાન, ધર્મ વિના, અપક્ષ અનુભવ કરાવી શકતું નથી. (૨) ધર્મ એ માત્ર ક્રિયારૂપ નથી, અને તેથી કર્તવ્ય કરવામાં જ એની પરિપૂર્ણતા નથી. કર્તવ્ય કરવાથી અપાપ થવાય છે, પવિત્રપણું આવે છે, પણ જ્યાં સુધી જ્ઞાનોદય થયા નથી ત્યાં સુધી વિવેક આવતું નથી અને આત્મા એક પ્રકારની જડતા અનુભવે છે, અને અપાપ થઈને સિદ્ધ કરવાને જે પરમ ઉદ્દેશ તે સિદ્ધ થન નથી. (૩) વિચાર અને આચાર, જ્યાં સુધી એમાં આનન્દને અનુભવ ન થાય ત્યાં સુધી, મનુષ્યને પરમ સાધ્ય તરફ દરવાને અસમર્થ છે. જ્યારે જ્ઞાન મેળવી, તદનુસાર ક્રિયા કરી, એ જ્ઞાન અને ક્રિયા બંનેમાં આનન્દ અનુભવાય, ત્યારે ધર્મનું પ્રયોજન સિદ્ધ થયું એમ ગણાય. અમુક કર્તવ્ય સંબન્ધી સિદ્ધાન્ત જાણ્યા છતાં, જ્યાં સુધી કર્તવ્ય કાર્ય થાય નહિ ત્યાં સુધી જ્ઞાનની સાર્થકતા નથી. કર્તવ્યજ્ઞાન મેળવીને તદનુસાર કાર્ય કરવામાં પણ જ્યાં સુધી અનિચ્છા કે ખેદ જણાય છે અને આનન્દ આવતું નથી ત્યાં સુધી કર્તવ્યભાવના અપૂર્ણ રહે છે. જ્ઞાનમાં અને ક્રિયામાં આનન્દનું સિંચન કરવું એ કામ સવિશેષ રીતે ધર્મનું છે. ધર્મ વિનાના શુષ્ક જ્ઞાનમાં તથા કઠોર કર્તવ્યક્રિયામાં તવમસિ”, “
વિઘ વિશે વિસામ પિરામિ અन्मयं जगत् "; "पितेव पुत्रस्य सखेव सख्युः प्रियः प्रियायार्हसि ફેય ”!
Page #68
--------------------------------------------------------------------------
________________
આપણે ધર્મ
પણ કદાચ કોઈને આનન્દ આવે ખરે, પણ તે સકારણ અને અબાધ્ય ત્યારે જ થાય કે જ્યારે હું–તુંને ભેદ મટી જઈ સર્વત્ર જ્ઞાનપુરઃસર બ્રહ્મભાવ વિસ્તરે, અને તન્મય સકલ જીવિત થઈ સ્વાભાવિક ઉગાર થાય કે–
ર્વડ કુલિન બનતુ ર વસ્તુ નિરામય ! सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखमाप्नुयात् ॥”
(અન્ન સર્વે સુખી રહે, સર્વે નિરામય રહા, સર્વે ભદ્રને પામો, કેઈ પણ દુ:ખી ન રહે.)–જે કામ ખાસ કરીને ધર્મનું છે. વસ્તુનું યથાર્થ સ્વરૂપ શું છે એ વિચારવાનું કામ પડ્રદર્શનાદિ વિચારગ્રન્થનું છે; સારાબેટાને એટલે કાયકાર્યને ઉપદેશ કરવો એ કામ વિધિનિષેધશાસ્ત્રનું, અર્થાત સંકુચિત અર્થમાં ધર્મ શબ્દને પ્રવેગ કરી જેને “ધર્મશાસ્ત્ર કહેવામાં આવે છે તે શાસ્ત્રનું છે; રમણીયાર્થનું દ્યતન કરવું એ કામ સાહિત્યસંગીતાદિ કલાઓનું છે. તત્ત્વશાસ્ત્ર પ્રમાણદ્વારા વસ્તુસ્વભાવને નિર્ણય કરે છે, વિધિનિષેધશાસ્ત્ર પ્રવૃત્તિનિવૃત્તિને ઉપદેશ કરે છે, કાવ્યાદિસાહિત્યગ્રન્થ–જેવા કે ઇતિહાસપુરાણુદિ–તે વસ્તુનું ઘતન કરી તથા ધર્મવૃત્તિમાં ચૈતન્ય અપ આનન્દ અનુભવાવે છે. આ સર્વે ઉદ્દેશને સંગ્રહ “ધર્મ માં થાય છે. એક રીતે જોતાં સર્વ ધર્મમાં આ ત્રણ અંગે સ્કુટવા અસ્કુટ રૂપે રહેલાં હોય છે, પણ બ્રાહ્મધર્મમાં વિશેષ એટલો છે કે એમાં સર્વ અંગે સારી રીતે વિકસિત થયાં છે એટલું જ નહિ પણ વેદના સમયથી આજ પર્યત જે જે ગ્રન્થમાં એ અંગેનું વધારે વધારે ફેટન થતું આવ્યું છે તે સર્વને ધર્મના ગ્રન્થ તરીકે માન આપવામાં આવે છે. બ્રાહ્મધર્મના અનુસારીઓ ધર્મસંસ્થાને સાચવવા માટે એકતા ખાતર તેમ જ આદિગ્રન્થ તરીકે વેદને માને છે. તથાપિ વેદને જ ન વળગી રહેતાં “ગુણઃ પૂજાસ્થાન” એ સિદ્ધાન્ત સ્વીકારી તેઓએ ધર્મવૃત્તિ જાગૃત રાખનાર સર્વ ગ્રન્થોને યોગ્ય માન આપ્યું છે અને તે સાથે વેદની મહત્તા કાયમ રાખી છે. આ દષ્ટિએ જોતાં ઇતિહાસપુરાણની બ્રાહ્મધર્મના ઇતિહાસમાં સાર્થકતા સમજાશે.
૪. મનુષ્યને સ્વાભાવિક રીતે જ્ઞાનના પ્રકાશની, કર્તવ્યભાવનાની, અને આત્મબલની જરૂર છે. એ ત્રણે આકાંક્ષાઓ જ્યાં સુધી પૂરી ન પડે ત્યાં સુધી ધર્મનું પ્રયોજન સંપૂર્ણ રીતે સિદ્ધ થયું ન ગણાય.
(ક) મનુષ્ય જ્યાં જ્યાં દષ્ટિ નાંખે છે ત્યાં ત્યાં અજ્ઞાનદશામાં પ્રથમ - તે એને વિષમતા જ પ્રતીત થાય છે. પિતાને આત્મા એને દુઃખ મલિનતા
Page #69
--------------------------------------------------------------------------
________________
આપણે ધર્મ
વગેરે અનેક અનિષ્ટ પદાર્થોથી ભરેલો જણાય છે, અને તે જ રીતે વિશ્વમાં પણ પરસ્પર વિરુદ્ધ શક્તિઓને કલહ મચી રહેલો દેખાય છે. એ સર્વ વિષમતાને ટાળવા તથા તેને ખુલાસો કરવા એનું અન્તઃકરણ મથે છે, અને આ સમયે એને ધર્મસંબંધી જ્ઞાનના પ્રકાશની જરૂર પડે છે. એ જ્ઞાનને પ્રકાશ પ્રાપ્ત થતાં જ વિશ્વ જુદે રૂપે ભાસવા માંડે છે, દુઃખ સુખરૂપ થઈ જાય છે, પાપનો અવકાશ જ રહેતો નથી, અને જગતમાં વિરોધ કે જડતા એવું કાંઈ જ દેખાતું નથી, પૂર્વને અનુભવ અને આ નવીન અનુભવ એ બે સમાન કક્ષાના માત્ર કાલિક પિપર્ય—એક પછી એક એમ ક્રમ–વાળા ન લાગતાં, એક અનુભવ બીજા અનુભવને બાધક થઈ ફુરે છે; અથત પૂર્વને અનુભવ છે અને આ ખરે એમ પ્રતીતિ થાય છે. વેદાન્ત વગેરેમાં “જ્ઞાન ” એમ વારંવાર ઉષ સંભળાય છે એનું આ જ રહસ્ય છે.
(ખ) દરેક મનુષ્યના હૃદયમાં કર્તવ્યની અમુક ભાવનાઓ હોય છે, પણુ બહુ તીવ્ર પ્રતિભા વિના એ ભાવનાઓ જોઈએ તેવી હૃદય આગળ આલેખાતી નથી. અને કદાચિત આલેખાય છે તો પણ તે અન્ય જન આગળ ઉપસ્થિત કરી આપવાની સાધારણ રીતે મનુષ્યમાં શક્તિ હોતી નથી. એ સર્વ સામગ્રી જેનામાં હોય છે તે પિતાના જીવનથી, ઉપદેશથી, અથવા ઉભયથી અન્ય જનને તે અનુભવાવી શકે છે, અને ધર્મપ્રવર્તક અથવા ધર્મમૂર્તિ તરીકે જગતમાં પૂજાય છે. આવા મહાત્માઓ જગતમાં વિરલ સ્થલે અને વિરલ કાલે ઉત્પન્ન થાય છે, માટે તેમની ખોટ પૂરી પાડ. વાની જરૂર રહે છે; અને તે ખેટ તેમણે પ્રવર્તાવેલા, તેમના આત્માની બાહ્યમૂર્તિરૂપ, ધર્મથી પૂરી પડે છે. બ્રાહ્મધર્મ આ કામ બહુ સારી રીતે બાવી શકે એમ છે, એ એના મહાભારત રામાયણ ભાગવતાદિ ગ્રન્થો જોતાં સિદ્ધ થાય છે. રામ, સીતા, દમયંતી, સાવિત્રી, યુધિષ્ઠિર, ધ્રુવ, પ્રહૂલાદ, હનુમાન, હરિશ્ચન્દ્ર, રતિદેવ વગેરે અનેકાનેક કર્તવ્યભાવનાના આદર્શભૂત ધર્મવીર સ્ત્રીપુરુષો અન્યધર્મના ગ્રન્થમાં ભાગ્યે જ જણાશે. અને જ્યાં જણાય છે ત્યાં પણ કાં તો તે ધર્મના પ્રદેશથી કેવલ બહાર જ કેવલ સાહિત્ય , ગ્રન્થમાં રાખવામાં આવેલાં છે, અથવા તો પ્રતિભાની મન્દતાને લીધે તેમની ચિત્રરેખા ઘણી ઝાંખી દેરાએલી છે, અને તેથી હૃદય ઉપર તે બહુ અસર કરી શકતાં નથી.
(ગ) જ્ઞાન મળ્યા છતાં, તથા કર્તવ્યની ભાવના તીવ્ર ઉપસ્થિત થયા
Page #70
--------------------------------------------------------------------------
________________
આપણે ધર્મ
૧૩.
છતાં પણ, કેટલીક વખત એ ભાવનાને અનુસરવાની શક્તિ આપણુમાં નથી હતી એમ આપણું મન તપાસતાં લાગે છે. એવે વખતે બ્રાહ્મધર્મ કાંઈક અપ્રતિમ આત્મબલિ આપી શકે છે–એમ આ લેખકનું અનુભવપૂર્વક માનવું છે. આથી પર એવી દુનિયા જેઓ માનતા નથી તેમને પુનર્જન્મની ઘટનાદ્વારા વિશ્વનું નીતિરહસ્ય સમજાવીને, સ્વર્ગનરકાદિ વ્યવસ્થાથી સત્કાર્યમાં પ્રવર્તી શકવાનો જેઓને અધિકાર હોય છે તેઓને તેવી રીતે, અને ઉત્તમધિકારીઓને ઉત્તમ પ્રવર્તક-સર્વાત્મભાવની ભાવના–બતાવીને, સર્વને યથાયોગ્ય રીતે બ્રાહ્મધર્મ સત્કાર્યમાં પ્રેરે છે, અને એ તરફ પ્રવર્તવા માટે ભગવાનના અવતારે અને સારૂપી અખૂટ ભંડારમાંથી આત્મબલ લાવી આપે છે. આ આત્મબલ કિશ્ચયન ધર્મ જ આપી શકે છે એ વાત ઉપર કિધ્યન પાદરીઓ ખાસ ભાર મૂકે છે. પણ યથાર્થ રીતે તપાસી જોતાં જણાશે કે, એ ધર્મમાં મનુષ્ય આગળ જે પ્રવર્તક હેતુ (motive) મૂકવામાં આવે છે તે
આપણુ જેટલા ઉચ્ચ વ્યાપક અને સબળ નથી. તેમ એની કર્તવ્યભાવનાનું * દષ્ટાન્ત–જીસસનું જીવન–પણ એકદેશી અને અપૂર્ણ છે. આપણું શ્રીમ ભગવદ્ગીતાની સમાન કોટિમાં મૂકાતું જીસસનું “સન ઓફ ધ માઉન્ટ” જેશે તે જણાશે કે એમાં અમુક કાર્ય અમુક રીતે કરવાનો ઉપદેશ કર્યો છે તેમાં પ્રવર્તક હેતુ એ બનાવ્યો છે કે “ great is your reward in heaven”—“એમ કરવાથી સ્વર્ગમાં તમને મોટો બદલે મળશે.” આ પ્રવર્તક હેતુ નિર્જીવ નથી એ ખરું. પણ તેમ ઉત્તમોત્તમ કર્તવ્યભાવનાને, શેભે તે નથી એ પણ સ્પષ્ટ છે. ક્રિનિટિ આત્મબલના પ્રવાહ અર્થે આપણી માફક અવતારને સિદ્ધાત સ્વીકારે છે, પણ એ ફક્ત એક જ પુરુષને–જીસસને—જ અવતાર માને છે. પણ આ બાબત વિચાર કરતાં જણાશે કે મનુષ્ય જે કર્તવ્યભાવના સિદ્ધ કરવાની છે એ એક જ પુરૂમાં સંપૂર્ણ મળવી અશક્ય છેઃ એક ગુણ એક વ્યક્તિમાંથી, તે બીજે બીજીમાંથી, ત્રીજે ત્રીજીમાંથી લેવો પડે છે. એટલું જ નહિ પણ દરેક યુગનાં– જમાનાનાં-કર્તવ્ય જુદાં જુદાં ઉત્પન્ન થાય છે, અને તદનુસાર જુદી જુદી કર્તવ્યભાવનાઓની જરૂર પડે છે; જે, અમુક સમયે અમુક દેશમાં ઉત્પન્ન થએલા અમુક એક પુરુષમાં જે સમાપ્ત થવી અશકય છે.
આ રીતે, અનેક દષ્ટિબિન્દુએથી અવલોકતાં આપણું ધર્મની સર્વોત્તમતા પ્રત્યક્ષ થાય છે, અન્ય ધર્મો ખોટા છે કે તિરસ્કારયોગ્ય છે એમ અમારું કહેવું નથી. વર્તમાન સમયમાં તે આપણું ધાર્મિક સ્થિતિ બહુ
Page #71
--------------------------------------------------------------------------
________________
શ્રિવણ
અભિમાન કરવા લાયક રહી નથી એમ કબૂલ કર્યા વિના ચાલશે નહિ. પણ આપણા ધર્મને સમગ્ર ઈતિહાસ અને વિસ્તાર ધ્યાનમાં લઈશું તો એમાં એવી એવી ખૂબી રહેલી પ્રતીત થશે કે જે બીજા ધર્મમાં એટલી સોષકારક રીતે મળવી અશક્ય છે–એટલું જ અમારું તાત્પર્ય છે – (પ્રથમ, સુદર્શન ઈ. સ. ૧૮૯૭. પછી, વસન્ત વિ. સં. ૧૯૫૮ માઘ.
શ્રવણ
"आत्मा वा अरे श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्यः "આત્માનું શ્રવણ કરવું, મનન કરવું, નિદિધ્યાસન કરવું” એ કૃત્યનુસાર શ્રવણ” “મનન” અને “નિદિધ્યાસન’ એ ત્રણ મોક્ષનાં સાધન મનાય છે, અને એ ત્રણમાં પણ “શ્રવણ ને પ્રથમ પદ મળે છે, કેમકે એના ઉપર જ મનન અને નિદિધ્યાસનને આધાર છે. આપણામાંથી ઘણાખરા
પ્રાચીન શાસ્ત્રીપુરાણુઓ પાસે “શ્રવણ કરે છે, અને એ રીતે આત્માનું કલ્યાણ થશે એમ શ્રદ્ધા રાખે છે, પણ વસ્તુતઃ કેવા શ્રવણથી લાભ છે, કવું શ્રવણ શાસ્ત્રીય છે એ વિષે બહુ વિચાર કરવામાં આવતો હોય એમ જણાતું નથી.
(૧) કેટલીક વાર, એક ભૂલ તે એ થાય છે કે “શ્રવણ ને અર્થગ્રહણ સાથેને તાવિક સંબન્ધ વસ્તુતઃ ધ્યાનમાં લેવાતું જ નથી. “શ્રવણ એટલે સાંભળવું, અને સાંભળવું એટલે કાનમાં શબ્દો પડવા દેવા; અને આટલું થતાં શ્રવણ થયું એમ ઘણુવાર કૃતકૃત્યતા માની લેવાય છે. પરંતુ નિરક્ત (એક વેદાંગ) કાર યાસ્કમુનિને આ બાબત જુદો મત છે અને તે યથાર્થ છે. કેમકે જે સમય પૂર્વોક્ત “ ના વા રે તાર” ઇત્યાદિ શ્રુતિને વિશ્વમાં પ્રકાશ થયો ત્યારે સંસ્કૃત ભાષા લોકમાં બહુધા પ્રચલિત ભાષા હતી, અને શબ્દનો ઉચ્ચાર થતાં જ સાધારણ મહિના અને
ગ્ય સંસ્કાર પામેલા મનુષ્યને અર્થગ્રહણ પણ થઈ જતુ. આમ હોવાથી શબ્દને કર્ણમાં લઈ તેની સાથે અર્થગ્રહણ પણ કરી લેવું તેનું નામ
Page #72
--------------------------------------------------------------------------
________________
'
અવણ
૧૫
·
શ્રવણ',—એમ ‘ શ્રવણ' શબ્દના વાસ્તવિક અને પ્રાચીન શાસ્ત્રસંમત અર્થ છે. અને શ'કરાચાર્યે રામાનુજાચાર્ય વગેરે પાછળના આચાયુએ પણ ‘એ જ અર્થ કબૂલ રાખ્યા છે.
(૨). બીજી એક શ્રાન્તિ એવી ચાલે છે કે શ્રવણ તેમ જ ધાર્મિક સર્વે વ્યવહાર સંસ્કૃત ભાષામાં જ સફલ થઈ શકે. ખરી વાત છે કે આપણી ધર્મ–ભાષા સંસ્કૃત છે, અને ધર્મના વિષયમાં એ ભાષામાં જેવી ખેાધકતા અને દિવ્યસ્ફુરણ ઉત્પન્ન કરવાની શક્તિ આપણે અનુભવીએ છીએ, તેવી ધણું કરી વિદેશીય કે પ્રાકૃત ભાષામાં ભાગ્યે જ અનુભવી શકીએ, પણ આ વાત સંસ્કૃતના ઉત્તમ અભ્યાસ કરીને એ માતૃભાષાવત પરિચિત કરી લેવાય ત્યારે જ ખરી છે. તે વિના તો પદાર્થના માત્ર મગજમાં જ પ્રવેશ થવાના, હદયથી તેા એ વિદૂર જ રહેવાના. આપણી પ્રાકૃત ભાષાઓનું, યેાગ્ય લક્ષ દઈ એ સમજવામાં આવે તે, આ વિષયમાં સામર્થ્ય થાપું નથી. ખીર, નાનક, સુરદાસ, તુલસીદાસ, નરસિદ્ધ આદિ મહાન જ્ઞાનવીરેશના ગ્રન્થા હૃદયને પરમાત્મતત્ત્વની સમીપ લઈ જઈ સાક્ષાત્કાર કરાવવામાં એવા સમર્થ છે કે લેાકને સંસ્કૃત તરફ જેવી ઉત્કંઠા થાય છે તેવી જ તે સાથે જો પ્રાકૃત ભાષા તરફ્ પણ થાય તેા તેથી ધર્મ પ્રવાહ અલવત્તર થયા વિના રહે નહિ. પ્રાકૃત તરફ વિમુખતા એ આપણી ધર્મ સંબંધી અધેાગતિનું એક મ્હાટું કારણ છે.ન ત્યારે શ્રવણના આત્મા અર્થગ્રહણ છે અને અર્થગ્રહણને સ્વતઃ કાઈ ભાષા સાથે સંમઁન્ય નથી એટલું સ્મરણમાં રાખી અવણુના બે ત્રણ માર્ગે વિચારી જોઈ એ.
૧, એક માર્ગ પુરુષવિશેષરૂપ ગુરુમુખેથી શ્રવણુ કરવાના છે. આ માર્ગ યથાર્થ રીતે આચરવાના વિધિ મુણ્ડકાપનિષમાં બતાવ્યા છે. “ દિજ્ઞાનાથે ઝુમવામિનઐત ક્ષમિષણિઃ શ્રોત્રિય માનિષ્ઠમ્ ’-એના વિજ્ઞાનાર્થે સમિપાણિ થઈ શ્રાત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુની જ પાસે જવું એમ
* આવા પરિચય થતાં, ઉદાહરણ તરીકે, શ્રીમદ્ ભગવદ્ગીતાના ૧૧ મા અધ્યાયમાં ધ્રુવી વિલક્ષણ શક્તિ આવે છે!
+ भाषा शाखा हे सही संस्कृत सो ई मूल, मूल रहत हे धूलमें, शाखा में फल फूल |
એ વચનમાં અતિશયેાક્તિ છે. ખરી, પણ એ સર્વથા સત્યહીન નથી.
Page #73
--------------------------------------------------------------------------
________________
૧૬
શ્રિવણ શ્રુતિની આજ્ઞા છે. “સમિતપાણિ” થઈ એટલે હાથમાં સમિધુ લઈ ગુરુની પાસે જવામાં ગુરૂશુશ્રુષા કરવા ઉપરાંત રહસ્ય એવું છે કે અગ્નિહોત્રનું તત્ત્વ સમજી, તે આચરી, બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા જતાં હૃદયના કામ-ક્રોધાદિવિકારરૂપી સમિધને બ્રહ્મજ્ઞાનના અશિમાં હોમી દેવા મુમુક્ષુએ સજજ રહેવું. ગુરુ પસંદ કરવામાં પણ મુમુક્ષુએ અત્યન્ત વિવેક રાખવાનું છે, અને તે એ કે ગુરુશોત્રિય” અને “બ્રહ્મનિષ્ટએ જોઈએ. “શ્રોત્રિય” કહેતાં કૃતિમાં કુશલ. કૃતિને અમુક રીતિએ ઉચ્ચાર કરી જો એમાં શ્રોત્રિયત્વની પરિસમાપ્તિ થતી નથી; પરિસમાપ્તિ તે શું, પણ આરમ્ભ પણ થતો નથી એમ ખુશીથી કહી શકાય; કેમકે આપણી આજકાલ ધર્મ સંબંધે જે વિચારશૂન્યતા પ્રવર્તે છે તે જોતાં, એમાં ઐત્રિયત્ને આરમ્ભ થાય છે એમ કહેવું પણ, યથાર્થ છતાં, જોખમ ભરેલું છે. ત્યારે “શ્રોત્રિય” કોણ? શ્રતિ માટે બીજો શબ્દ “વેદ છે એટલું વિચારતાં પણ સ્પષ્ટ છે કે “વેદ” નામ જ્ઞાન, તે જેણે સંપાદન કર્યું હોય તે જ શોત્રિય. પણ જેમ અમુક શબ્દચ્ચારમાં વ્યાયિત્વ નથી તેમ અમુક શબ્દને અમુક અર્થ છે એટલું સમજવામાં પણ શ્રેત્રિયત્ન આવી રહેતું નથી. પૂર્વે આ પત્રમાં એક પ્રસંગે બતાવ્યું છે તેમ “શ્રતિ એટલે ગ્ય કર્ણને વિશ્વતન્ત્રમાં સંભળાતા “પર” ના “ઊંડા ભણકાર'; અને એ ભણકાર જેણે સમગ્ર આત્મામાં–મગજમાં તેમ જ હૃદયમાં, ઈન્દ્રિમાં તેમજ મનમાં, વાણીમાં તેમ જ કૃતિમાં–કઈ કઈ વખત પણ અનુભવ્યા હોય તે શ્રોત્રિય.'
ગુરુ શ્રોત્રિય હોવા ઉપરાંત “બ્રહ્મનિષ્ટ” જોઈએ. બ્રહ્મનિઈ એટલે શું? તત્વચિન્તન શાસ્ત્રનો કઠિન માર્ગ બાજુપર મૂકતાં “બ્રા” શબ્દનો અર્થ સમજવા માટે ઉત્તમ સાધન એ શબ્દની વ્યુત્પત્તિ ઉપર લક્ષ દેવું એ છે. બ્રહ્મ' શબ્દ -વૃદ્ધ (વધવું, to grow) એ ઉપરથી થયો છે એમ મનાય છે. અને એ રીતે જોતાં વિશ્વની વૃદ્ધિનો, વિશ્વના વિકાસને જેથી ખુલાસો થઈ શકે છે, રહસ્ય સમજાય છે, એ આન્તર તત્ત્વનું નામ “બ્રહ્મ” છે. પણ આમ વૃદ્ધિ સાથે જોડાએલું બ્રહ્મ તે સવિશેપ બ્રહ્મ જ, એટલે વિશ્વની સાથે અમુક પ્રમાણે જોડાઈ એને ચલાવનાર બ્રહ્મ તે જ, એમ કદાચ શાંકર સિદ્ધાન્ત સામે વાંધો લેવામાં આવે. પણ બ્રહ્મશબ્દની એક બીજી વ્યુત્પત્તિ–જે પૂર્વના જેટલી જ પ્રાચીન છે–તે વિચારતાં નિર્વિશેષ સ્વરૂપ પણ ફલિત થઈ શકે છે. અતિ પ્રાચીન સમયથી–સંહિતાના સમયથી–ત શબ્દ વિશાળ, મહેતું, અનવચ્છિન્ન એ અર્થમાં વપરાય છે, અને એ શબ્દ ર શબ્દને સહોદર છે, તેથી ચં એટલે અનાવચ્છિન્ન વસ્તુતત્ત્વ એમ અર્થ પણ નીકળે છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
શ્રવણ
૧૭
આ રીતે વ્યુત્પત્તિમાંથી નીકળતા અર્થમાં બ્રહ્માનાં સંપાધિક અને નિપાધિક ઉભય સ્વરૂપને સમાવેશ કરી શકાય છે. આ ઉભયરૂપ બ્રહ્મામાં
જે નિતાન સ્થિત તે “બ્રહ્મનિષ્ઠ.” યદ્યપિ જડચિદાત્મક સમસ્ત વિશ્વ વસ્તુતઃ બ્રહ્મમાં જ સ્થિત છે, તથાપિ જેણે એ પ્રકારની સ્થિતિને જ્ઞાનપુર સર અનુભવ કર્યો છે તે જ વિશેષ અર્થમાં “બ્રહ્મનિષ્ઠ” છે માત્ર શ્રોત્રિય એટલું જ કહેવાથી સંપૂર્ણ ગુરુત્વમાં જે અપૂર્ણતા રહી જાય છે, તે બ્રહ્મનિષ્ટ પદથી પૂરાય છે. અર્થાત પરમાત્મતત્વનું આત્માને વારંવાર શ્રવણ થયા છતાં પણ, બ્રહ્મનિષ્ઠતા એટલે બ્રહ્મમાં નિતાન્ત સ્થિતિ–આત્મસમર્પણ, એને અભાવ સંભવી શકે છે; અને એનું જ નિવારણ કરવા અને બ્રહ્માનિક શબ્દનો પ્રયોગ છે. માત્ર બ્રહ્મનિષ્ઠ' કહેતાં સમસ્ત વસ્તુજાત બ્રહ્મનિષ્ટ છે જ એમ શંકા લેવામાં આવે, તેટલા માટે “શ્રોત્રિય” પદ છે. કહેવાનું તાત્પર્ય કે “શ્રોત્રિય” દ્વારા જ, અર્થાત્ સમગ્ર આત્મામાં પૂર્વ બતાવ્યું તેમ પરતવના ગંભીર ધ્વનિનું શ્રવણ કરીને જ બ્રહ્મનિષ્ઠત્વ પ્રાપ્ત થાય છે, અને “બ્રહ્મનિષ્ઠવ” થતાં “
નાડતોડલિત દ્રષ્ટા, નાન્યતોગણિત શar”“એ (પરમાત્મા) વિના અન્ય કષ્ટ નથી, શ્રોતા નથી” એમ નિશ્ચય થઈ આત્મા બ્રહ્મભાવ અનુભવે છે. આ રીતે શ્રવણ કરી જેણે બ્રહ્મભાવ પ્રાપ્ત કર્યો છે એવા ગુરુ પાસેથી જ ઉપદેશ લેવા શાસ્ત્રની આજ્ઞા છે, અન્ય પાસેથી નહિ.
૨, શ્રવણને એક બીજો પ્રકાર ગ્રન્થમુખે શ્રવણ કરવાનું છે, આપણા પ્રાચીન” માં પુરુષ વિશેષરૂપ ગુરુમુખે પ્રાપ્ત કરેલા શ્રવણને જ “શ્રવણું માનવામાં આવે છે. અને એને જ સંપ્રદાયસિદ્ધ મેક્ષસાધનતાની પદવી મળે છે. આટલું ખરું છે કે ગુરુદ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન કદાચ વિશેષ પરિપૂત અને બલવાહી હોવા સંભવ છે, કેમકે મનુષ્ય આત્મામાં એવું સામર્થ્ય રહેલું છે કે આત્મા આત્માની સમીપ આવતાં માત્ર મુખાકૃતિ, દષ્ટિ કે વાણથી એ એવી વિલક્ષણ અસર ઉત્પન્ન કરી શકે છે કે જે સહસ્ત્ર ગ્રન્થથી પણ થઈ શકતી નથી. પણ આ વાત અસાધારણ આત્મા પરત્વે જ ખરી છે. હાલના સમયમાં એગ્ય ગુરુ મળવો કઠિન છે એમ શેકેદ્ગાર જે કે ઘણુંવાર સાંભળવામાં આવે છે, છતાં આમ ખેદ દર્શાવનારા પામર જનોમાથી જ કેટલાક ગમે તેવા મિથ્થા સંન્યાસી યેગી કે શાસ્ત્રીને ગુરુ કરી માને છે, તથા એવા પુરુષો પાસે જ વેદાન્તનું અને અન્ય શાસ્ત્રનું રહસ્ય હોય છે એમ અબ્ધ શ્રદ્ધા રાખી વૃથા ભ્રાતિમાં ભમે છે. પણ ખરું જોતાં તો વર્ત
Page #75
--------------------------------------------------------------------------
________________
શ્રવણ
માન સમયમાં આવા અલૌકિક પુરુષે મળવા અશક્ય છે એટલું જ નહિ પણ ઈતિહાસમાં પણ આવા જનોને આવિર્ભાવ વિરલ કાળે અને વિરલ સ્થળે જ દષ્ટિગોચર થાય છે. ત્યારે આ જોતાં, આપણે હાલમાં નક્કી કરવાનો પ્રશ્ન એ રહે છે કેકેવળ સાધારણ વર્ગના પુરુષ પાસેથી પ્રત્યક્ષ ઉપદેશ લેવો એ ઠીક, કે અસાધારણ પુરુષ પાસેથી એના ગ્રન્થદ્વારા જે પક્ષ ઉપદેશ મળે એ ઠીક? આ પ્રશ્નનો એક જ ઉત્તર ઘટે છે. અસાધારણું પુરુષો પિતાના અનુપમ આત્માને પોતાના ગ્રન્થમાં કેવી સારી રીતે સંક્રાન્ત કરી શકે છે એ વાત જે ધ્યાનમાં લેવામાં આવે તે સહજ સમજાય એમ છે કે આ બીજો ભાગ જ ઉત્તમ છે.
ત્યારે આ દ્વિતીય શ્રવણને માર્ગ શી રીતે પ્રવર્તવું ? અત્રે અધિકાર ના સાધનસામગ્રી, વિષય, અને પદ્ધતિ, એ ત્રણ બાબત ઉપર લક્ષ રાખવાનું છે.
તેમાં અધિકાર અને યોગ્ય સાધનસામગ્રીમાં સર્વથી અધિક આવશ્યકતા સત્યપરાયણતાની છે. પ્રત્યેક અભ્યાસમાં, અને વિશેષતઃ ધર્મના અભ્યાસમાં, અભ્યાસીએ અવશ્ય પાળવાને, તથા વિચારમાં સ્વતસિદ્ધ કબૂલ થતો છતાં આચારમાં વારંવાર વસરાઈ જતો એવો, મહાન નિયમ તે આ સત્યપરાયણતાને છે. ધર્મને વિષય દેશકાલાદિ સર્વ ઉપાધિથી પર છે. અમુક સિદ્ધાંત પૂર્વને છે કે પશ્ચિમને, પ્રાચીન છે કે અર્વાચીન, એવો નિષ્કારણ ભેદ દેહાત્મવાદમાંથી જ—એટલે આત્માને અમુક દેશમાં કે અમુક કાલમાં વસતો પિડ માનવાથી જ–ઉદ્ભવે છે. ધર્મના વિષયમાં ભૂત ભવિષ્ય કે વર્તમાન કોઈ પણ કાલ માટે હદયને પક્ષપાત થાય, અથવા તો અત્રત્ય અને વિદેશીય વિચારનુ સમાન રીતે હદય સન્માન ન કરી શકે, તે પ્રકૃત વિષયમાં પ્રવેશ કરવાને ગ્ય અધિકાર પ્રાપ્ત થયો નથી એમ સમજી લેવું. પરમાત્મા સત્યસ્વરૂપ છે અને સત્ય ઉપર એકનિદા રાખવાથી જ પ્રાપ્ત થઈ શકે છે, માટે વિચાર ચલાવતાં પરિણામમાં અનીશ્વરવાદ આવે છે કે ઈશ્વરવાદ, જડવાદ કે ચિતન્યવાદ, શંકાવાદ કે શ્રદ્ધાવાદ–એ વિષે પણ પ્રથમથી આગ્રહ ધરવો ન જોઈએ. ટેનિસન કહે છે તેમ “શંકા ઘણી વાર શ્રદ્ધા કરતાં પણ ઉચ્ચતર અને વસ્તુતઃ શ્રદ્ધારૂપ હોય છે. સત્યપરાયણતા સાથે બીજી આવશ્યકતા જિજ્ઞાસાની છે. આ જિજ્ઞાસા તે માત્ર સાધારણ જાણવાની ઈચ્છા એમ સમજવાનું નથી. પરંતુ ઇચ્છાની સાથે વિષય પ્રતિ હદયનો ઉત્કંઠભાવ
$ ઉચી ડોક.
Page #76
--------------------------------------------------------------------------
________________
શ્રવણ
૧૯.
પણ હો જોઈએ. અને તે પણ સહજમાં તૃપ્ત થઈ જાય એવો નિર્માલ્યા ન હોવો જોઈએ. શાસ્ત્રમાં કહે છે તેમ અગ્નિથી જવલન્ત કેશવાળે પુરુપ જલાશયમાં જેટલા વેગથી પડવા જાય છે, તેટલા વેગથી વ્યવહારથી પર જે પુરુષાર્થભૂત તત્ત્વ છે તેની શોધમાં પ્રવર્તવું જોઈએ. વળી એ પ્રવૃત્તિ શેખરૂપી જ કે ફિલસુફીના આડમ્બરરૂપી ન હતાં, પરમપુરુષાર્થ રૂપે સત્ય શોધી કાઢવાની હોવી જોઈએ. આટલી સામગ્રી સિદ્ધ થયા પછી જ શ્રવણ રોગ્ય સ્વરૂપ ધારણ કરે છે.
ધર્મને વિષય વિશાલ છે, અને તદનુરૂપ અસંખ્ય ગ્રન્થમાં એનું જ્ઞાન આવિર્ભીત થાય છે, પરંતુ એનો વિષયવિભાગ પાડી અભ્યાસ કરવામાં આવે તે માર્ગ સરલ થઈ શકે એમ છે. વિષયવિભાગ કાંઈક આ રીતે કરી શકાય –
(%) તત્વચિન્તન (Philosophy), એટલે પદાર્થના ભાસમાન સ્વરૂપથી પર તવભૂત સ્વરૂપ શું છે, અને એ તરવની દૃષ્ટિએ ભાસમાન સ્વરૂપને શે ખુલાસો છે-એને બુદ્ધિારા વિચાર. આ વિચારની ત્રણ શાખાઓ પડે છે –(૧) સત -વિષયક (બ્રાહ્ય અને આન્તર સત-વિષયક Metaphysics અને Psychology), (૨) કર્તવ્યવિષયક (Ethics), અને (૩) સન્દર્યવિષયક (Esthetics); જેમાંથી પ્રથમ બે પ્રકૃત વિષયમાં સવિશેષ ઉપયોગી છે.
(ણ) કવિતા (Poetry), એટલે પૂર્વોક્ત વિષયનું હદયદ્વારા સમાલોચન; પ્રકૃતિ અને મનુજઆત્માના વિવિધ સ્વભાવવર્ણનમાં કવિપ્રતિભા જે પર તત્ત્વનું દર્શન કરાવે છે તે.
() બ્રહ્મવિદ્યા તથા વિશેષ અર્થમાં ધર્મ (Theology-Universal અને Particular); એટલે જગતના મહાન ધર્મપ્રવર્તક અને બ્રહ્મવેત્તાઓ (તાર્કિક કે શબ્દાર્થમીમાસકે નહિ) તેમણે પ્રકૃત વિષયમાં આચાર અને વિચારધારા પ્રકટ કરેલાં પરમ સત્ય, તથા એ સત્યના પ્રાદુર્ભાવનાં વિશેષ સ્વરૂપે.
આ ત્રણે વિષયને સંપૂર્ણ અભ્યાસ એક મનુષ્યજીવનમાં પ્રાપ્ત કરવો અશક્ય છે એ તો ખરું જ, તથાપિ ક્રમે ક્રમે શાતિથી, દઢતાથી, અને પદ્ધતિઅનુસાર ચાલતાં ઘણું સંપાદન થઈ શકે એમ છે. જગતના પ્રથમ વર્ગના મહાત્માઓની,-એટલે કે ઉપરને વિષયવિભાગ લેતાં, પરમ કોટિના તવ* શ્રવણના દ્વિતીય પ્રકારમાં આના ઉપર ભાર મૂકવાનું કારણ એટલું જ કે અત્રે ઉપદેષ્ટા પુરુષ સાક્ષાત ન હોવાથી વિશેષ ભ્રમ થવા સંભવ રહે છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
શ્રવણ
ચિન્તકે, કવિઓ, ધર્મપ્રવર્તિ અને બ્રહ્મવેત્તાઓની,–સંખ્યા ઘણું નથી;
અને ફક્ત તેમના, તેમ જ તેમને લગતા, મુખ્ય ગ્રન્થને જ અભ્યાસ કરવામાં આવે છે તેથી પ્રકૃત માર્ગમાં ઘણું સિદ્ધ થઈ શકે એમ છે.
સારી પેઠે લક્ષમાં રાખવાની બાબત પદ્ધતિ છે. શ્રવણનું પ્રયોજન મનન અને નિદિધ્યાસન છે એ વિચારતાં, શ્રવણ કેવી પદ્ધતિથી કરવું જોઈએ એ સમજાય છે. પ્રથમ તો આપણું મહાન વિષયમાં મુખ્ય અવાર વિષયો શા શા છે એ વિશે સ્પષ્ટ જ્ઞાન મેળવી લેવું જોઈએ; જેમકે જીવ (aઆત્મા), જગત્ ( આ) અને ઈશ્વર (તત–પરમાત્મા) એ રીતે. ત્યાર પછી એ પ્રત્યેક સંબધી શી શી બાબતનો ખુલાસો કરવાનો છે તેનું ગ્રહણ કરવું જોઈએઉદાહરણ તરીકે, આત્માનું સ્વરૂપ–અમર કે નશ્વર ? સ્વતન્ત્ર કે પરતન્ન? કર્તા કે અકર્તા ઇત્યાદિ. પછી એ ઉપર નીચેની ત્રણ પદ્ધતિઓને અનુસરી અધ્યયન થવું જોઈએ.
(૧) ઐતિહાસિક પદ્ધતિ (Historical Method),-એટલે તત્ત્વચિત્તનનો તથા બ્રહ્મવિદ્યા (ધર્મ) ને પ્રવાહ ભિન્ન ભિન્ન દેશમાં, કાળમાં,
અને અવાન્તર વિષય પર કેવી રીતે પ્રવર્યો છે એ ઐતિહાસિક દષ્ટિબિન્દુથી, કારણસહિત સમજવા યત્ન કરો. અર્થાત–ભરતખંડ ચીન એસી રિઆ ખાછીઆ પેલેસ્ટાઈને ઈજીપ્ટ રામ ગ્રીસ ઇત્યાદિ દેશવાર, બુદ્ધ ક્રાઈસ્ટ વ્યાસ શંકર આદિ મહાત્માઓના સમયવાર, તથા જ્ઞાન ભક્તિ કર્મ જડવાદ ચૈતન્યવાદ આદિ અવાન્તર વિષયવાર, પ્રકૃત વિષયનું સમગ્ર ઐતિહાસિક સ્વરૂપ ધ્યાનમાં લેવું. વિકાસ પણ ઐતિહાસિક ક્રમે જ ચાલતો હોવાથી વિકાસ (Evolution) પદ્ધતિને પણ અત્રે સમાવેશ થાય છે.
(૨) તેલન-પદ્ધતિ (Comparative Method): વિવિધ દેશનાં અને વિવિધ કાલનાં વિચારસ્વરૂપો સરખાવી જેવાં, જેમાંથી પછી મનન કરતાં સામાન્ય અને વિશેષ તર તારવી શકાય.
(૩) નિગમન–પદ્ધતિ (Deductive Method)-એટલે સ્વતંત્ર રીતે વસ્તુના મૂલ સ્વરૂપમાંથી જ પ્રસ્તુત વિષયમાં સિદ્ધાન્તો ઉપજાવી કાઢવાની પદ્ધતિ, જેને અનુસરવાથી તાત્ત્વિક અને આકસ્મિક અંશને ભેદ પાડી શકાય છે.* - આ પદ્ધતિ ખરું જોતાં મનનના અંગમાં પડે છે, પણ શ્રવણ અને મનન એક બીજા સાથે એવાં ગુંથાએલા છે કે એને અત્રે મૂકવામાં પણ કાંઈ અડચણ નથી. આ પદ્ધતિના ગ્રન્થો જેવા એ શ્રવણ છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
શ્રવણ
૧
આમ એગ્ય અધિકાર મેળવી સમસ્ત વિષયને ઉપર બતાવેલી પદ્ધતિએ અભ્યાસ કરતાં કરતાં ગન્તવ્ય સ્થાને પહોંચાય છે. શ્રી કૃષ્ણ કહે છે તેમ અનેક જન્મના સંસ્કાર થયા પછી જ “પરા ગતિ પ્રાપ્ત થાય છે.* અને આ કાઠિન્યમાં જ એની ભવ્યતા છે. આ વિષયમાં યદ્યપિ છેવટની ફલસિદ્ધિ અત્યન્ત દૂર છે, તથાપિ જેટલો યત્ન થાય તેટલાનું અવાન્તર ફલ તે તત્કાલ થયા વિના રહેતું નથી. માટે અત્રે નિરાશા કે ઉતાવળ કે અલ્પસંતુષ્ટતા એ સર્વ સરખી રીતે અસ્થાને છે.
૩શ્રવણને ત્રીજો પ્રકાર વિશ્વમુખે શ્રવણ કરવાનો છે. વિશ્વમુખે શ્રવણ–એ જરા વિચિત્ર વિધિ જણાશે ખરે. પણ વસ્તુતઃ, સર્વ શ્રવણમાં પ્રાચીનમાં પ્રાચીન અને અર્વાચીનમાં અર્વાચીન શ્રવણ તે આ જ છે. આ પણું આદિ મહર્ષિઓથી આરંભી ક્રાઈસ્ટ બુદ્ધ મહમદ અને છેવટે વર્ડઝવર્થ જેવા કવિ પર્યન્ત આ શ્રવણને અંગીકાર થાય છે. આ શ્રવણનાં બે દ્વાર છેઃ (૧) બાઘ–પ્રકૃતિચિત્ર, અને (૨) આન્તર–હદયગુહ. પ્રાચીન ગ્રીસમાં હદયગુહા કરતાં પ્રકૃતિદ્વારા પરતત્ત્વનું વિશેષ શ્રવણ થયું હતુ; ગૌતમ બુદ્ધને હૃદયગુહામાં જ અલૌકિક મહિમા અનુભવાયો હતો, અને પાછળનું બૌદ્ધ તત્ત્વચિન્તન જતાં તે તે એટલે સુધી કે એ ગુહામાં સંભળાતા ધ્વનિનુ નિદાન એ ધ્વનિ અને ગુહા ઉભય કરતાં પર છે એ વાત બાજુપર રાખી એ ગુહાને, અને વધારે યોગ્ય રીતે કહીએ તે એ ધ્વનિને જ, પરતત્વને સ્થાને સ્થાપી દીધે. આપણું બ્રાહ્મધર્મમાં બાહ્ય અને આન્તર ઉભય અંશને સમાન સન્માન મળ્યું છે એ વાત પૂર્વે “આપણે ધર્મ” એ નામના લેખમાં સ્પષ્ટ કરી બતાવી છે. અત્રે એટલું જ કહેવું બસ થશે કે “ મા૨ ચત્ત” અને “ફાયનિત્થાત” એ બે બ્રહ્મસૂત્રને ગૂઢ આશય આ બે તત્ત્વ સૂચવવાનું જણાય છે કારણુવિચાર અને કર્તવ્યવિચાર એ બેમાં પરમાત્માનું શ્રવણ થાય છે. પણ વિચાર પર્યન્ત ન જતાં માત્ર વર્ડ્ઝવર્થ જેને “wise passiveness” કહે છે તેવી વિશુદ્ધ શાન્તિથી શ્રવણ કરવા તત્પર રહેવાય તે પણ એ શ્રવણ થયા વિના રહે નહિ. પરંતુ આ શ્રવણ લૌકિક શ્રવણેન્દ્રિયથી થઈ શકતું નથી. કવિ વઝવર્થ કહે છે તેમ
“ .it was audible, Most audible, then, when the fleshly ear, O’ercome by humblest prelude of that strain, Forgot her functions, and slept undisturbed," “જેવા નાસિતત ચત પર ગતિ”–. It.
Page #79
--------------------------------------------------------------------------
________________
અપણે તત્ત્વજ્ઞાન
અલૌકિક સંનિકર્ષ દ્વારા સમગ્ર આત્મા એ પર પદાર્થ સાથે એક થઈ પ્રકાશપૂર્ણ થતાં સાક્ષાત અને વગર સાધને જ પર પદાર્થ ગ્રહણ કરે છે. આ શ્રવણને તૃતીય પ્રકાર.
આમ ત્રણે પ્રકારનું સારી રીતે અનુશીલન થતાં, “ોત થઃ ” પદા શ્રવણવિધિ સંપૂર્ણ થાય છે.
–સુદર્શન ઈ. સ. ૧૮૯૯, માર્ચ.
Page #80
--------------------------------------------------------------------------
________________
આપણું તત્ત્વજ્ઞાન
આપણું તત્ત્વજ્ઞાન હિન્દુસ્થાન એની અનેક સંપત્તિઓમાં કોઈ પણ એક સંપત્તિ માટે સવિશેષ અભિમાન રાખે છે તે તે એનું તત્ત્વજ્ઞાન છે. છતાં, ઘણાને આશ્ચર્ય લાગશે કે કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનેએ–તે પણ “વાવાં સાધુ સુન નર' એ ન્યાયે નહિ, પણ શુદ્ધ બુદ્ધિથી, આપણું તત્ત્વજ્ઞાનને વખોડી કાઢ્યું છે, બલ્ક એને “તત્વજ્ઞાન જ ન કહેવાય એમ આક્ષેપ કર્યો છે. વસ્તુતઃ એ “તત્ત્વ'નું જ્ઞાન વા જ્ઞાન માટે યત્ન છે એમાં તે કોઈને વિવાદ નથી પણ ખરી રીતે જોતાં એ “જ્ઞાન” નથી પણ માત્ર વસ્તુની ઝાંખી છે એમ એ આક્ષેપકારનું કહેવું છે. એમના કહેવાનું તાત્પર્ય એ છે કે “જ્ઞાન” એ પદ્ધતિસર કરેલો વિચાર હો જાઈએ; જેની હિન્દુસ્થાનના કહેવાતા તરવજ્ઞાનમાં ખામી છે. આ સાથે જોડાએલો એક બીજો આક્ષેપ કરવામાં આવે છે તે એ છે કે આપણું તત્ત્વજ્ઞાન “ધર્મ” સાથે સંકીર્ણ (સેળભેળ) થઈ ગએલું છે અને તેથી એમાં તરવજ્ઞાનનું શુદ્ધ સ્વરૂપ જોવામાં આવતું નથી.
આ બંને આક્ષેપ સાંકડી વિચારસરણિને લીધે ઉત્પન્ન થએલા છે. પ્રથમ બીજા આક્ષેપને વિચાર કરીએ. તત્ત્વજ્ઞાન ધર્મ સાથે સંકીર્ણ હોય
એ દેષ છે? ધર્મ અને તત્વજ્ઞાન બંનેને વિષય એક જ નથી ? ધર્મનાં - સત્ય તપાસવાં અને દૃષ્ટિગોચર કરવાં, એ જ તત્ત્વજ્ઞાનનું કાર્ય નથી? તત્ત્વજ્ઞાનનાં સત્ય ઉપર વિશ્વ ટકી (૬) રહ્યું છે, એ બતાવવાનું અને બતાવીને એને જીવનમાં વણવાનું કામ ધર્મનું છે. અને તેથી સ્વાભાવિક રીતે બંને એક બીજા સાથે મળીને કામ કરે ત્યારે જ એમની સફળતા થાય. પશ્ચિમમાં ધર્મ અને તત્વજ્ઞાનના વિશ્લેષનું કારણ ઐતિહાસિક છે, તાત્વિક નથી; અર્થાત એમને વિશ્લેષ હ એમ એમના તત્વમાંથી નીકળતું નથી. પણ ઇતિહાસમાં એમ બન્યું છે કે યુરોપે એને ધર્મ પેલેસ્ટાઈનમાંથી લીધો અને એનું તત્વજ્ઞાન ગ્રીસમાંથી લીધું; એને પરિ. ણામે બંને છૂટાં પડી ગયાં. તેમાં પણ ખ્રિસ્તી ધર્મના આરંભકાળમાં તે એ ધર્મના જે સિદ્ધાન્તો બંધાયા તે ગ્રીક તત્ત્વજ્ઞાનની અસર નીચે જ બંધાયા હતા; સેંટ પાલને ખ્રિસ્તી ધર્મ તે જીસસના સાદા, સીધા અને ૧ ભવભૂતિ–ઉત્તરરામ ચરિત.
Page #81
--------------------------------------------------------------------------
________________
- આપણું તત્ત્વજ્ઞાન
સરળ ધર્મ કરતાં બહુ જ જુદે–ચિત્ર અને ગંભીર તત્ત્વજ્ઞાનથી ભરેલો હતા. અને તે પછીના મધ્યકાલીન યુગમાં પણ ખ્રિસ્તી ધર્મના પાદરીઓ ઉપર એરિસ્ટોટલને બહુ પ્રભાવ રહ્યો. પણ આગળ જતાં ખ્રિસ્તી ધર્મના સિદાતે તત્વજ્ઞાનની દષ્ટિએ શિથિલ થવા લાગ્યા અને બેને પરસ્પર વિરોધ પ્રકટ થવા લાગ્યો, ત્યારે કેટલાક ધાર્મિક આત્માઓએ ધર્મ અને તત્ત્વજ્ઞાનને ક્ટા પાડ્યાં, અને એ રીતે એમને લઢતાં અટકાવવા અને એમનો અવિરોધ સાધવાનો યત્ન કર્યો. પણ વસ્તુતઃ આવા કૃત્રિમ યને સફળ થતા નથી; ધર્મ અને તત્ત્વજ્ઞાનની અસર પરસ્પર થયા વિના રહેતી જ નથી, અને ન જ રહેવી જોઈએ. છતાં એમના ઐતિહાસિક જન્મની દષ્ટિએ અને અનુકૂળતા ખાતર એમને બેટી રીતે છૂટાં કલ્પી શકાય છે, અને એ મિથ્યાકલ્પનાનુસાર પશ્ચિમના પૂર્વોક્ત તત્ત્વજ્ઞાએ એમને ભેદ માની લીધું છે.
હવે પહેલો આક્ષેપ લઈએ. એ આક્ષેપમાં વિચારણિ એ જ “જ્ઞાન” એમ જ્ઞાનના સ્વરૂપની સાંકડી સમઝણ રહેલી છે. પશ્ચિમના તત્ત્વજ્ઞાનમાં ગ્રીક ફિલસુફ એરિસ્ટોટલની અસર લાંબે કાળ ચાલી હતી, અને એ મહાન તત્વવેત્તાએ તત્ત્વના નિર્ણયની જે પદ્ધતિ પાડી હતી તે જ યુરેપઅમેરિકામાં પ્રચલિત થઈ. યુરેપના મધ્યયુગમાં તે એ તત્ત્વવિચારનું સામ્રાજ્ય અમાપ હતું. પરંતુ અર્વાચીન યુગમાં આવતાં જર્મન ફિલસુફ કાન્ટની અસર તળે પણ એ જ “પદ્ધતિસર વિચાર કરવાની પ્રણાલી ચાલ્યાં કરી છે. જ્ઞાન એ એક જીવન્ત પદાર્થ હોઈ એને સ્વચ્છન્દ વિલસવાને અધિકાર છે, અને એ પ્રમાણે એ વિલસે છે જ; બલ્ક વિશ્વનાં પરમ અને ચરમ સત્યો જેટલાં પદ્ધતિસર વિચાર વડે નહિ, તેટલાં દિવ્ય દર્શનમાં પ્રકટ થયાં છે. આવા દિવ્યદર્શનનું એક સર્વગ્રાહ્ય સ્વરૂપ કવિપ્રતિભા છે. અને તેથી તત્ત્વજ્ઞાન એ તાર્કિકને જ સાધ્ય છે એમ નથી, કિંતુ કવિપ્રતિભામાં એ પુષ્કળ પ્રકટ થયું છે, અને આ દેશના પ્રાચીન તત્વોએ એને કવિ કલ્પનામાં મૂર્તિમન્ત કર્યું છે. અને તે યોગ્ય જ છે. મિ. ચીટ્સ (આયલેન્ડનો ડેટ કવિ) કહે છે:
"Whatever of Philosophy has been made poetry is alone permanent” અને વર્તમાન ઈગ્લેંડને સુવિખ્યાત વિચારક ડીન ઇગ પ્રશ્રમુખે એ જ કહે છે કે “ Have not the profoundest incuitions of faith been often wrapped up in poetical
Page #82
--------------------------------------------------------------------------
________________
આપણું તત્વજ્ઞાન
૫
myths and symbols, which dogmatism turns into flat historical narratives and rationalism as ponderously rejects ?..... And have not the greatest philosophers been more than half poets? We value Spinoza not for his geometrical metaphysics but for the flashes of vision in which the amor intellectualis makes him a . God-drunken man'? Plato is for ever unintelligible till we read him as a prophet and prose poet, and cease to hunt for a system in his writings."
આપણું પ્રાચીન ગ્રન્થામાં આ પ્રમાણે તત્વજ્ઞાન કવિપ્રતિભામાં પ્રગટ થયાનાં અસંખ્ય ઉદાહરણ છે. ઉપનિષદમાં કથની ઉપાસના છેઃ “ફી' એટલે ઉચ્ચરેલું બહાર પ્રકટેલું ગાન. આ સૃષ્ટિ અને એના કેન્દ્રભૂત સૂર્ય આદિ મહાન પદાર્થો, એ પરમાત્માના ગાન રૂપ છે એ ભાવ એ ઉપાસનાને અન્તમાં રહેલો છે. સૃષ્ટિના કર્તાને એક કુંભાર કે ઘડીઆળી રૂપે કલ્પવો તે કરતાં એને કવિ કે સંગીતકાર રૂપે કલ્પો એમાં કેવી સુન્દરતા અને ભવ્યતા બ૯ અધિક યથાર્થ રહેલું છે ! ઈશ્વરની અર્ધ-નારીનટેશ્વરની કલ્પનામાં બીજા રૂપકથી વિશ્વની ઉત્પત્તિને સ્થાને એની સ્થિતિનું સ્વરૂપ બતાવવાનો યત્ન છે. આ વિશ્વમાં પ્રભુનું અદ્ભુત નૃત્ય થયા કરે છેઃ એ નેટના નૃત્યમાં સ્થિતિ (static) ઉપરાંત ક્રિયા (dynamic) મૂર્તિમન્ત થાય છે અને એ મૂર્તિની આકૃતિમાં સ્થિતિ અને ક્રિયાની અલૌકિક સમતા પ્રતીત થાય છે. અર્ધનારીશ્વરની કલ્પનામાં પ્રકૃતિ અને પુરુષને સમન્વય વિવક્ષિત છે, અને એમના લાસ્ય અને તાણ્ડવમાં પણ એ જ પ્રમાણે સુન્દરતા અને ભવ્યતા એકઠાં થાય છે. કૃણ–પીના રાસમાં પણ એ જ એક બીજે તત્વજ્ઞાનને ભાવ રહેલો છે. આ વિશ્વ એક અખંડ રાસ૩–અર્થાત રસમય નૃત્યની લીલા યા ગર–છે, જેના મધ્યમાં કેન્દ્રરૂપે પ્રભુ વિરાજે છે, આસપાસ પ્રકૃતિની વિવિધ શક્તિઓ ગરબે રમી રહી છે, તેમાં, પ્રત્યેક ગેપીની સાથે એક ૧ નૈયાયિક રૂપક. ૨ અંગ્રેજ ફિલસુફ પેલી (Paley)નું રૂપક ૩ અન્યત્ર વેદમાં અનેક સ્થળે. ૪ કારણ કે એમાં પૃથફ ઉપાદાન કારણ માનવું પડતું નથી. ૧ સ્ત્રીનુ કમળ નૃત્ય. ૨ પુરુષનુ ઉગ્ર નૃત્ય. ૩ નિત્ય રાસ નારાયણુ કેરે.” ૪ નરેનો છોને સમૂહ તે “નાર અયન
Page #83
--------------------------------------------------------------------------
________________
આપણું તત્વજ્ઞાન
એક કૃષ્ણ દેખાય છે. એને ભાવાર્થ એ છે કે પ્રભુ આ વિશ્વના મધ્યબિન્દુએ વસેલો છે એટલું જ નહિ પણ એના વર્તુળમાં પણ આવેલું છેઃ
અર્થાત પરમાત્મા પ્રકૃતિથી પર છતાં પ્રકૃતિ સાથે જોડાએલ છે, નિર્ગુણ હાઈને પણ સગુણ છે; અને જેઓ એને નિર્ગુણ નહિ પુણ સગુણ જ માને છે તેઓ તો વિશેષમાં રાસના મધ્યમાં પણ કૃષ્ણ અને રાધા–બ્રહ્મ અને માયાનું યુગલ કપે છે. સૃષ્ટિનું એક બીજું ભવ્ય અને રમણીય રૂપક શેષશાયી નારાયણ અને લક્ષ્મીનું છે. સૃષ્ટિ પૂર્વે અનન્ત સત્તને એક શેષ-ટુકડોહા કે એને જ અનન્ત કહો, એના ઉપર નારાયણ પ્રભુ પિઢેલા છે. લક્ષ્મીજી નામ પરમાત્માની “લક્ષ્મ” (લક્ષણ)–ભૂત સુન્દર શક્તિ-Glory–પગ આગળ પ્રભુનું મુખ નિહાળતી બેઠી છે. એ પ્રભુના નાભિમાંથી મધ્યમાંથી કમળ જેવું–એક ફૂલ જેવું આ વિશ્વ ઊગેલું છે અને એના ઉપર બ્રહ્માએ જ નારાયણનું સર્જક સ્વરૂપ-બેઠેલું છે. એ પ્રથમ વેદ રૂપ જ્ઞાનની ભાવના પ્રકટ કરે છે, અને વિશ્વના વિવિધ જડ ચેતન પદાર્થો સર્જે છે.
શક્તિ સંપ્રદાયમાં દેવીને “અષ્ટભુજા” કલ્પી છે. એમાં ભગવદ્ગીતાની પ્રસિદ્ધ અષ્ટવિધ પ્રકૃતિનું સુચન સ્પષ્ટ રૂપે છે. શબ ઉપર ઉભેલી કે સિહ કે વ્યાધ્ર ઉપર બિરાજેલી દેવામાં પણ અસુર પાર મનુષ્યતાને મારી એના ઉપર રાચતી, મનુષ્યની ઉગ્ર પશુતાને વશ કરી એના ઉપર વિરાજતી દેવી સંપત્તિનું આપણને દર્શન થાય છે. આ વિષયે–દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિનો વિગ્રહ અને એમાં પ્રભુની સહાયતાથી દૈવી સંપત્તિને થતો વિજ્ય, એણે આપણા પૂર્વજોનું એટલું બધું ધ્યાન રહ્યું છે કે એ પરાણેને પ્રધાન વિવય “દેવાસુર સંગ્રામ” થઈ પડયો છે. એમાં એ ધ્યાનમાં રાખવાનું છે કે સારું અને ખોટું એ બે પરસ્પર ભિન્ન છતાં એક જ વિશ્વનાં અંગ છે, તેથી દેવ અને અસુર બંનેને એક જ પ્રજાપતિના પુત્ર માન્ય છે, અને તેમાં મનુષ્યની સ્વાભાવિક સ્થિતિ આસુરી હાઈ પછીથી એને સંસ્કારીને દેવી કરવાની છે તેથી અસુરને હેટા અને દેવને ન્હાના ભાઈ કહ્યા છે.
નામ ગન્તવ્ય આશ્રયસ્થાન તે “નારાયણ–પરમ પુરુષ, ૫ “Logos. ६॥ भूमिरापोऽनलो वायुः खं मनो बुद्धिरेव च । अहङ्कार इतीयं में भिन्ना प्रकृतिरटवा ।" ૧. [શ ૪ પ્રજ્ઞાપુન્યા વિદ્યાકુશ તત્તઃ શાનીરના વ
Page #84
--------------------------------------------------------------------------
________________
આપણું તત્ત્વજ્ઞાન
આપણાં શાસ્ત્રોની કવિ કલ્પનામાં ગંભીર તત્ત્વજ્ઞાન રહેલું છે એ વસ્તુસ્થિતિ અવગણવાથી મેંકસમૂલર જેવા હિન્દુસ્થાનને માટે સાધારણ રીતે પ્રેમ અને પક્ષપાત ધરાવનાર વિદ્વાને પણ કેવી ભૂલ કરી હતી તેનું એક રમુજી ઉદાહરણ ઋગ્યેદસંહિતાના હિરણ્યગર્ભ સૂક્તની પ્રસિદ્ધ પંક્તિ
સેવા વિષr વિધે” એને સાયણાચાર્યે કરેલા અર્થને મેકસ મૂલરે કરેલો ઉપહાસ છે. એ પંક્તિના “વા પદને લઇ ને સાયણાચાર્યે પ્રજાપતિ” અર્થ કર્યો છે. જે પાછળના સાહિત્યમાં સુપ્રસિદ્ધ છે. મૅકસ મૂલર સાયણાચાર્યના અર્થને હસી કાઢે છે, પરંતુ એ અર્થને મૂળ અર્થ સાથે શું સંબંધ છે એ વિષે એમણે વિચાર કર્યો નથી. એ વિચાર કર્યો હોત તે તે ઉપહાસ કરવાને બદલે કાંઈક ઊંડું સત્ય એ જોઈ શકત. એ વિચાર માટે મગજમારી કરવી પડે એમ પણ નથી, એનું રહસ્ય ઐતરેય બ્રાહ્મણમાં સ્પષ્ટ વાંચવામાં આવે છે. ઈન્દ્ર પ્રજાપતિને કહ્યું કે મેં વૃત્રને માર્યો અને સઘળું જીતવાનું છે, માટે તમારૂ મહત્વ મને આપો. પ્રજાપતિએ ઉત્તર દીધો કે એમ કરૂ તે પછી હું =કેણ રહ્યો ? ઈન્દ્ર કહ્યું કે તમે કહ્યું કે પછી હું “શર =કેણ, માટે તમે “= જોઇન થાઓ. આનું તાત્પર્ય એવું છે કે જ્યારે સગુણ બ્રહ્મ અસુરને હણે છે ત્યારે તે ઉપાસ્ય થાય એ સ્વાભાવિક છે. પણ એમ થાય તે પછી નિર્ગુણ બ્રહ્મ એ ? કહેતાં પ્રશ્નરૂપ થઈ જાય અને એનું મહત્વ ચાલ્યું જાય. આ જ કારણથી કેટલાક વેદાન્તીઓ સગુણ બ્રહ્મને જ માને છે અને નિર્ગુણ બ્રહ્મને નિષેધ કરે છે. આ આખ્યાયિકામાં એ ભયનું સૂચન કરી ઉપદેશનું તાત્પર્ય એ ઉપસ્થિત કર્યું છે કે નિર્ગુણ બ્રહ્મ જ સગુણમાં પ્રકટ થતું હોવાથી એનું મહત્ત્વ રહેવું જોઈએ, કારણ કે ભલે દેવાસુરસંગ્રામનાં યુદ્ધો સગુણ બ્રહ્મ જીતે, પણ સગુણનું અધિકાન નિર્ગુણ છે એ ભૂલવાનું નથી.
આમ આપણું તત્ત્વજ્ઞાન દર્શને ગ્રન્થા તરીકે જે સુપ્રસિદ્ધ છે તેમાં જ રહેલું નથી, પણ પ્રાચીન વેદથી માંડી પુરાણ સુધીના ગ્રન્થની કવિપ્રતિભામાં પ્રકટ થએલું છે. આ આપણું તત્ત્વજ્ઞાનનું ભૂષણ છે, દૂષણ નથી.
- વસન્ત, શ્રાવણ સંવત ૧૯૮૯
ત્યારે તે
અને
. તે પછી
થાના
કેટલાક વેપારી
લેવા ચાચરા સુર” (બ. ઉ૫) ૨ સાયણાચાર્ય એ કર્યો છે. અને તેથી લખે છેઃ “હિં થોડનિષ્ણતશ્વરપર્વત પ્રજ્ઞાબતો વર્તતે.” ૩. આને વેદમાં અન્યત્ર “ક” કહ્યું છે, કાર્લાઇલ જેને “x' કહે છે,
Page #85
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધા અને શંકા
~
શ્રદ્ધા અને શંકા
એક વિદ્વાને કહ્યું છે કે “Doubt is the disease of privileged souls.” “શંકા એ આત્માને રાગ છે, પણ એ રોગ હોવો એ પણ એક અસાધારણ અધિકાર છે.” આ વચનમાં શંકાની નિન્દા અને
સ્તુતિ ઉભય છે, અને એ સ્પષ્ટ રીતે સમજતાં મેક્ષને અનુકૂલ અને પ્રતિફૂલ શકાનાં સ્વરૂપ સમજાશે.
સંસાયા વિનતિ” એમ શ્રીમદ્ભગવદ્ગીતાનું વાક્ય લઈ એને આધારે ઘણી વાર એમ માનવામાં આવે છે કે સંશય-શંકા–જે અનિષ્ટ પદાર્થ આત્મજ્ઞાનના માર્ગમાં બીજો નથી, અને શ્રદ્ધા એ જ પરમ પુરુષાર્થ સિદ્ધ કરવાનું મુખ્ય સાધન છે. પરંતુ આ વિષયમાં કેટલોક વિવેક કરવાનું છે, જે ન કરવાથી અબ્ધ શ્રદ્ધા કે દુષ્ટ સંશય પરિણામે નીપજે છે.
કરવાનો સિદ્ધ કરવાના માર્ગમાં આવેલ
કામ , તા
-
મનુષ્ય “શ્રદ્ધામય” છે, અને “જેની જેવી શ્રદ્ધા તે તે” –એ વાક્ય વિરુદ્ધ કાંઈ પણ કહી શકાય એમ નથી. એ તે સિદ્ધ છે કે મનુષ્યને શ્રદ્ધા ન હોય તો એની પ્રવૃત્તિ જ સંભવે નહિ. અમુક પદાર્થ અમુક પ્રકારને વસ્તુતઃ છે એમ માનીને જ–અર્થાત શ્રદ્ધાપૂર્વક જર્મનુષ્ય સર્વ વ્યવહારમાં ઊતરે છે, અને મનુષ્ય ક્ષણવાર પણ વ્યવહારશન્ય ટકી શકતો નથી. સાયન્સ જે શંકાનું ઉત્પત્તિસ્થાન છે, તે પણ ખરું જોતાં કાર્યકારણના મહાનિયમ ઉપર શ્રદ્ધા રાખીને જ પ્રવર્તે છે. અમુક કાર્યકારણનિયમને જે સ્થળે ભંગ થતો દેખાય છે, ત્યાં “સાયન્સ” એ નિયમ માટે શંકા ન ધરાવતાં, એ સ્થળવિશેપને બ્રાતિજનક માને છે, અથવા તો ભવિષ્યમાં જુદો ખુલાસો થશે એમ શ્રદ્ધા રાખે છે; પરંતુ કાલયમાં પણ કાર્યકારણના નિયમને બાધ થાય એમ શંકા ઉભવતી નથી. વળી જગની વ્યવસ્થામાં પુણ્યને જય અને પાપને ક્ષય એ નિયમ પણ સવંદા પ્રતીત થતો નથી. આ નિયમ વ્યક્તિ પરત્વે અનેક વાર બેટો પડતો જણાય છે એટલું જ નહિ, પણ જનસમષ્ટિમાં પણ કેટલીક સદ્દીઓ અપવાદરૂપ દેખાય છે. છતાં વ્યક્તિની તેમ જ સમષ્ટિની સત્તિ અને ઉન્નતિ (Virtue and Civilization or Progress) ઉક્ત નિયમ પરની કહા થકી જ સંભવે છે. આ રીતે Uni.
બ્રામોડર્ષ પુરા એ ઉર્દૂ ર ર રા'— જ,
Page #86
--------------------------------------------------------------------------
________________
C
શ્રદ્ધા અને શંકા
૯
formity of Nature અને Moral Government એ મે પદાર્થેજેના ઉપર મનુષ્યના જ્ઞાનના અને ઉન્નતિસંપાદક સદાચરણના આધાર છે— એના ઉપરની શ્રદ્ધા એ મેાક્ષને અનુકૂલ શ્રદ્ધા છે. અન્ન વિના અત્યન્ત તીવ્ર દુ:ખથી પીડિત થતા છતાં પણ ભક્તને પ્રભુ ઉપરના પ્રેમ શિથિલ થતા નથી, અને પ્લેગના કારણ સંબંધે અનેક કલ્પનાએ અસિદ્ધ ઠર્યાં છતાં પણ એ નિયમ કાર્યકારણના મહાન નિયમને જ આધીન છે, અને પ્રકૃતિનું રહસ્ય મનુજખાલ આગળ પ્રકાશિત થવા જ નિર્માયું છે—એવા નિશ્ચય આરેાગ્યશાસ્ત્રીઓના મન્દ થતા નથી.એ બંને પૂર્વાંત શ્રદ્દાનાં જ ઉદાહરણા છે. ટેનિસન કહે છે તેમ
GARANS
"Oh yet we trust that somehow good Will be the final goal of ill"
.
પણ ઉપર બતાવેલી, મનુષ્યસ્વરૂપના અન્ધારણના મૂળમાં જ જે શ્રદ્ધા રહી છે, તે વિનાની શ્રદ્દા એ અન્ય શ્રદ્દાજ છે, ચેતનની નહિ પણ જડ પદાર્થની શ્રદ્દા છે. ચેતનની શ્રદ્ધા સકારણ અને વિવેકજન્ય હેાય છે, જડ શ્રદ્ધા ગમે તે વસ્તુને, ગમે તે વાક્યને વગર વિચારે વળગે છે.
જેમ અમુક પ્રકારની શ્રદ્ધા મેાક્ષને અનુકૂલ છે, તેમ અમુક પ્રકારની શંકા પણ દૈવના અનુગ્રહથી જ પ્રાપ્ત થાય છે. વેદાન્તસિદ્ધાન્તને અનુવાદ કરીને રા. રા. મણિલાલે ચેાગ્ય જ કહ્યું હતું× કે જગત્ નું આદિકારણ અજ્ઞાન છે; પણ તેની સાથે વિશેષમાં એમ પણ ઉમેરી શકાય કે મેક્ષનુ આદિકારણું પણુ અજ્ઞાન જ છે. ઉભય અવિરાધી સત્ય છે. મેક્ષનું આદિકારણ અજ્ઞાન છે એ નિશ્ચય પ્રત્યેક ધર્મના ઇતિહાસમાં પ્રત્યક્ષ થાય છે. અન્યત્ર ધર્મપ્રવાહ ઉપર દૃષ્ટિ નાંખતાં પણ જણાશે કે શંકામાંથી જ ધર્મની ભવ્યતા અને વિશુદ્ધિ આવે છે. એક ઋગ્વેદ-મહર્ષિ કહે છેઃ—
k
" को अद्धा वेद क इह प्रवोचत् कुत आ जाता कुत इयं विसृष्टिः । अर्वाग्देवा अस्य विसर्जनेनाथा को वेद यत आ वभूव ॥
इयं विसृष्टिर्यत आ बभूव यदि वा दधे यदि वा न ।
'
यो अस्याध्यक्षः परमे व्योमन्त्सो अङ्ग वेद यदि वा न वेद ॥
વિવિધ સુષ્ટિ કર્યાંથી ઉત્પન્ન સર્જન પછીના છે. એ કયાંથી
( ખરેખર કાણુ જાણે, કાણુ કહે કે થઈ, ક્યાંથી ફૂંકાઈ ? દેવા એના વિવિધ
આ
*જીવા સુદર્શન. ૧૮૯૮, સપ્ટેમ્બર,
Page #87
--------------------------------------------------------------------------
________________
૩૦.
શ્રદ્ધા અને શંકા
આવી એ કોણ જાણે? ભાઈ, આ વિવિધ સૃષ્ટિ ક્યાંથી આવી અને સ્થિતિમાં છે કે નહિ એ પરમ ઑામમાં આને જે અધ્યક્ષ છે તે જાણે. અથવા તે પણ ન જાણે!)
અજ્ઞાનમાંથી જ્ઞાનમાં પ્રવેશ કરવા મનુજહદય કેવું તલસે છે!
આ પ્રમાણે પ્રશ્ન ન થવા દેવા એ આત્માને જડ ગણવા સમાન છે. વળી આ શંકાને ખુલાસો કરવાને બદલે એને બલાત્કારે દાબી મૂકવી એ આત્મામાં કચરો એકઠા કરવા જેવું છે. ટેનિસન નું યોગ્ય કહેવું છે કે –
« There is more faith in honest doubt,
Believe me, than in half the creeds." પણ આ સંશય જે મૂળમાં શ્રદ્ધાત્મક ન હોય તો એ અનિષ્ટ છે, કેમકે “પર” વસ્તુના અસ્તિત્વની શ્રદ્ધા ઉન્નતિને આવશ્યક છે. આ શ્રદ્ધાવિરહિત પ્રવૃત્તિ દુષ્ટ થયા વિના રહેતી નથી, કેમકે આ શ્રદ્ધા વિરહિત હોવું એનું નામ જ દુષ્ટતા છે. આ શ્રદ્ધા ઉપર જ્ઞાનને પ્રકાશ પડી એ જ્ઞાનવિષય થઈ છે કે નહિ એ જૂદે પ્રશ્ન છે, અને એના ઉપર ધર્મબુદ્ધિને આધાર છે, પરંતુ આ વિષયની ચર્ચામાં ઉતરવાનો અત્રે અવકાશ નથી. માટે તાત્પર્ય કે, “અપ્રકાશ, અપ્રવૃત્તિ, પ્રમાદ, અને મહ”—રૂપ તામસી વૃત્તિમાં મૂઢ બની પડી રહેલા પુરુષ જ ખરે “સંશયાત્મા” છે, અને “જે સદા વે ર મ વલ્લ?” એમ પ્રશ્ન કરનાર જ ખરો દ્રષ્ટા “ઋષિ”— છે. ઉપનિષદ્ શું ખોટું કહે છે કે “જે જાણું છું કહે છે તે જ એને નથી જાણતો, જે નથી જાણતા (કહે છે) તે જ જાણે છે”! અર્થાત બ્રહ્મ જ્ઞાનથી પર છે એમ સમજવું એ જ એનું યથાર્થ જ્ઞાન છે, કેમકે પરતા એ જ બ્રહ્મનું સ્વરૂપ છે.
• What am I?
An infant cıying in the night, An infant crying for the light, And with no language but a cry."-Tennyson.
---
--
--
* "अप्रकाशोऽप्रवृत्तिश्च प्रमादो मोह एव च ॥
तमस्येतानि जायन्ते विवृद्ध कुरुनन्दन".-भ. गी. : "अविज्ञातं विजानतां विज्ञातमविजानताम्"-केनोपनिषद्
Page #88
--------------------------------------------------------------------------
________________
અહાવિદ્યા
૫
બ્રહ્માવિદ્યા
“ સચ્ચારમવિદ્યા વિદ્યાનામૂ '
भ० गी०
૩૧
"The only choice we can have is between a conscious metaphysics and an unconscious one, between hypotheses which we have examined and whose limitation we know, and hypotheses which rule us from behind, as pure prejudices do. It is because of this that the empiric is so dogmatic, and the ignorant man so certain of the truth of his opinion. They do not know their postulates, nor are they aware that there is no interprétation of an object which does not finally point to a theory of being "—Prof. Henry Jones
k
· All men, by their conduct, virtually adopt one philo sophy or another. Practically they give to its fundamental query either a materialistic or an idealistic answer. —
Prof. Morris.
re
શ્રી શંકર ગવાન્ ‘વિવેકચૂડામણિ’ ના આરંભમાં કહે છેઃ—— " जन्तूनां नरजन्म दुर्लभमतः पुंस्वं ततो विप्रता तस्माद्वैदिकधर्ममार्गपरता विद्वत्त्वमस्मात्परम्आत्मानात्मविवेचनं स्वनुभवो ब्रह्मात्मना संस्थितिमुक्तिना शतजन्मकोटिसुकृतैः पुण्यैर्विना लभ्यते ॥ (ભાવાથૅ− ) આ વિશ્વમાં અસંખ્ય ‘જન્તુઓ' ભર્યાં છે. પણ તે સર્વમાં ‘નર' ના એટલે મનુષ્યના જન્મ એ દુર્લભ છે જન્તુઓ+ તા માત્ર જન્મે છે અને મરે છે, પણ નર ’મનુષ્ય પોતાના આત્માને ઉષ્ટિ સ્થાન તરફ વિવેકમુદ્ધિ અને હૃઢતાપુરઃસર દોરી શકે છે, નીતિમાં રાખી—ચલાવી શકે છે. વળી ‘નર' એટલે જે મનુષ્યજાતિ તેમાં સ્ત્રી કરતાં પુરુષ વર્ગમાં જન્મ પામવા એ અધિક ભાગ્યનું ફળ છે.× ઉત્પન્ન થયેલી ભાવનાઓને સંગ્રહવાનું અને પાળવાનું કામ સ્ત્રીવર્ગનું છે, પણ નવીન ભાવનાએ શેાધી કઢિવાનું કામ અહુધા પુરુષવર્ગનું જ છે. પણ પુરુષર્ગમાં પણ સર્વને આ
Page #89
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મવિદ્યા
કામને માટે જોઈ તે અવકાશ હેત નથી. જે વર્ગને જનસમાજે આ કામ ખાસ કરીને સેપ્યું છે, અને સામાજિક વ્યવસ્થા દ્વારા જોઈતી ફુરસદ પણ આપી છે એ વર્ગમાં, અર્થાત બુદ્ધિશાળી વિપ્ર વર્ગમાં, જન્મ મેળવો એ સવિશેષ ભાગ્ય છે. વળી વિપ્ર” પણ દરેક ધર્મમાં હોય છે, પણ વૈદિક ધર્મના વિપ્ર લેવું એ તે આપણું બ્રાહ્મણનું જ સદ્ભાગ્ય છે. બ્રાહ્મણમાં પણ “બ્રહ્મબંધુ'$ ઘણા હોય છે. બ્રાહ્મણ હોઈ વિદ્વાન હોવું એ જ ખરા અહોભાગ્યની વાત છે. વળી વિદત્તા પણ અનેક વિષયની બની શકે છે, પણ વિદ્વાન હોઈ આત્મ–અનાત્મને વિવેક કરે, વિવેક કરી સારે અનુભવ-બ્રહ્માનુભવ–પ્રાપ્ત કરવા, બ્રહ્મરૂપે સારી રીતે સ્થિત થવું, અહેતામમતાજન્ય સંકેચરૂપી સંસારમાંથી મુક્તિ મેળવવી એ તો સેંકડો જન્મટિના સુકૃતનું ફળ છે એમ સમજવું.
કેટલાક પ્રશ્ન કરશે કે આ વિદ્યાથી શો લાભ? આખું હિન્દુસ્થાન આજ પર્યત આ મૃગણિકા પાછળ દેડી દેડીને નષ્ટ થઈ ગયું, તથાપિ હજી એની એ ચર્ચા ચાલે છે! આને ઉત્તર કે બ્રહ્મવિદ્યાએ તે હિન્દુસ્થાનને અનેક સંકટમાંથી તાર્યું છે. અનેક પરાક્રમોને જન્મ આપે છે. જ્યાં સુધી એને સૂર્ય દેદીપ્યમાન રહ્યો ત્યાં સુધી જ એની ચઢતી રહી, અને આજ પણ, એની મૃતવત દશામાં પણ, ચિત –પ્રજા––રહ્યું હોય તે એ બ્રહ્મવિદ્યાને જ પ્રભાવ છે. બ્રહ્મવિદ્યા એટલે આજકાલ ઘણું ખરા શાસ્ત્રી સંન્યાસીઓમાં કે યુનિવર્સિટીના તાકિમાં જે એ નામે ઓળખાતું કાંઈક આપણે જોઈએ છીએ એ નહિ. પણ જે પ્રાચીન મહર્ષિઓમાં હતું અને જેણે સમસ્ત હિન્દુસ્થાનમાં આયંભાવના વિસ્તારી; જે બુદ્ધદેવમાં હતું અને જેણે અશોકના સામ્રાજ્યને જન્મ આપે; જેણે શંકર ભગવાનમાં પ્રકટ થઈ, રામાનુજ, રામાનન્દ, કબીર, નાનક, રામદાસ, તુકારામ, આદિમાં ઊતરી, એક તરફ શીખ પ્રજાને અને બીજી તરફ મહારાષ્ટ્રની પ્રજાને એય આપી, જીવન આપી, ઉત્થાન આપ્યું–એ અલૌકિક સત્ત્વનું નામ જ “બ્રહ્મવિદ્યા છે,
+ કન=જન્મવું ધાતુ ઉપરથી.
નો દરવું ઉપરથી ન=નેતા, દેરનાર. * યદ્યપિ વિશ્વતન્ત્રમાં તો ઉભય સરખાં જરૂરનાં છે. હું માત્ર બ્રાહ્મણ કુળમાં જન્મેલા એટલું જ.
Page #90
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મવિદા આ બ્રહ્મવિદ્યાના તસ્વરૂપે– " कोऽहं कथमिदं जातं का वै कर्ताऽस्य विद्यते । उपादानं किमस्तीह विचारः सोऽयमीहशः॥"
“હું કેણુ? આ ક્યાંથી આવ્યું? આને કતી કોણ હશે? એનું ઉપાદાનકારણ શું અથાત એ શેનું બનેલું હશે?”-ઈત્યાદિ પ્રશ્ન થાય છે. અને એ પ્રશ્નોના સમાધાન ઉપર–વિચાર યા આચારમાં થતા, સ્પષ્ટ યા ગર્ભિત રીતે થતા, સમાધાન ઉપર--મનુષ્યની સર્વ પ્રવૃત્તિઓના સ્વરૂપને આધાર છે. “હું કે?જે જડ પ્રકૃતિને જ એક અંશ હોઉં તે હારી સર્વ પ્રવૃત્તિઓ પ્રકૃતિથી જ નિયન્નિત હેવી જોઈએ, અને એમ હોય તે પછી મારામાં કોઈ પણ પ્રકારની જવાબદારી રહેતી નથી. હું દેહરૂપ જ હોઉં તે આ વિશાળ વિશ્વમાં મારી શી ગણના? મૃત્યુ પછી હું નથી જ' આ જન્મમાં મેં પાપ કર્યું તે પણ શું? પુણ્ય કર્યું તે પણ શું? એ સર્વ કેને માટે? ભવિષ્યને જનસમાજ સુખી થાઓ વા દુઃખી થાઓ એમાં મારે શું? જે પ્રકૃતિને ભાગ છે, અને પ્રકૃતિથી નિયત્રિત છે. એને જવાબદારી કેવી ? હવે એમ માને કે હું પરમાત્મારૂપ છું એમ સિદ્ધ થયું. એમ સિદ્ધ થતાની સાથે જ ઉપરના પ્રશ્નોનું કેવું જુદું જ સમાધાન થઈ જાય છે! જગતની ઉત્પત્તિ, જગતનું અન્તસ્તવ, ઈશ્વરનું અસ્તિત્વ, ઈશ્વરનું સ્વરૂપ–ઇત્યાદિ વિષેના આપણું સિદ્ધાન્ત, આપણી સમસ્ત પ્રવૃત્તિઓ ઉપર,
એ પ્રવૃત્તિઓના ઉદ્દેશ ઉપર, તથા એને સિદ્ધ કરવાનાં સાધનો ઉપર જુદું * જ અજવાળું નાંખે છે.
પણ તમે કહેશો કે બ્રહ્મવિદ્યા ભલે ઉપયોગી હોય, પણ એ નીરસ છે એમાં તો શંકા જ નહિ. આને ઉત્તર કે એ નીરસ લાગવાનું કારણ આપણે એના ઉપર અન્તને પ્રેમ નથી એ જ છે. એ નીરસતા ખરું જોતાં વિષયની નથી પણ આપણી જ છે. સર્વ રસનું પ્રભવસ્થાન અને નિધાન જે બ્રહ્મ એના સંબધી જે વિદ્યા તે નીરસ કેમ હોઈ શકે? બ્રહ્મવિદ્યાને તર્કભાગ કદાચ કોઈને કર્કશ લાગતો હશે. પણ એમાં એટલું ધ્યાનમાં રાખવાનું છે કે ખરૂ જોતાં એ તકે માત્ર સાંભળવાના નથી, પણ બુદ્ધિમાં, હદયમાં, આત્મામાં ઉપજાવવાના છે–અથત વર્તમાનપત્રની હકીક'તની માફક આ વિષયની હકીકત (news) મેળવવાની નથી, પણ એનું જ્ઞાન (Knowledge) મેળવવાનું છે. અને આ રીતે જ્ઞાન મેળવતાં– બુદ્ધિ હૃદય આત્મામાં તે તે સિદ્ધાન્ત ઉપજાવતાં–રસ આવ્યા વિના રહેશે નહિ.
Page #91
--------------------------------------------------------------------------
________________
૪
બ્રહ્મવિદ્યા
કારણ કે આત્મામાં જે વસ્તુ મહારથી —foreign matter' તરીકે– આવીને પડે છે એ જ એને ભારરૂપ લાગે છેઃ જે એ સ્વયં અન્તમાંથી ઉપાવે છે એ તે! એને આનન્દ જ આપે છે. બ્રહ્મવિદ્યા આ રીતે પેતાની થઈ જતાં, અખૂટ આનન્દના ઝરા થઇ રહે છે.
પણ હજી કાઈ વાંધા લેશે કે ભલે એ ઉપયેાગી ાય, અને ભલે એમાં આનન્દ આવે, પણ વસ્તુતઃ એ વિદ્યા જ અશક્ય છેઃ બ્રહ્મ' એવા જગતી પાર પદાથૅ જ નથી, કારણ કે આપણું સર્વે જ્ઞાન જગતની અન્દર જ પૂરાએલું છે, એની ખહાર એ જઈ શકતું જ નથી. આ વિચાર કેટલીવાર કાન્ટના તત્ત્વજ્ઞાનમાંથી કાઢવામાં આવે છે. અને કૌન્ત નામના ફ્રેન્ચ તત્ત્વવેત્તાએ એનું બહુ આગ્રહપૂર્વક પ્રતિપાદન કર્યું છે. આ સિદ્ધાન્તની પરીક્ષા આપણે કાઇક પ્રસંગે કરીશું. હાલ તે માત્ર હું। જ ઉત્તર આપીશું. જગત્ એ આપણી દૃષ્ટિ આગળ દેખાતા અનેક વિવર્તીનું નામ છે, માટે એવા કાઈક પદાર્થ હોવા જ જોઈ એ કે જેના એ વિવર્તી છે. આ રીતે, જ્ઞાન જગતની અને જગતના અધિષ્ટાનની, ઉભયની, સાક્ષી પૂરે છે. અધિષ્ઠાન ચેતન છે, કે જ છે, કે એમાંથી એકે નથી એ જાદે પ્રશ્ન છે. પણ એ છે એમાં તે સંશય જ નથી. બ્રહ્મવિદ્યાના અસંભવની શંકા ઉદ્ભવવાનું કારણ એટલું જ દેખાય છે કે જે પદ્ધતિ ‘સાયન્સ' (ભૌતિકપદ્દાર્થવિષયક-શાસ્ત્ર ) માં ચાલે છે એ અત્રે ચાલતી નથી. સર્વે જ્ઞાનનાં સાધન અને પ્રકાર એક સરખાં જ હોય એમ કેમ બને ? ‘સાયન્સ' ના વિષય પદાર્થીનાં બાહ્ય સ્વરૂપ-વિવર્તી— છે, માટે એ સ્વરૂપાના પરસ્પર સંબન્ધાદિકના વિચારને જે પદ્ધતિ અનુકૂલ પડે એ પતિ એ લે છે. પદાર્થમાત્રનું અન્તસ્તત્ત્વ એ બ્રહ્મવિદ્યાના વિષય છે, માટે એ અન્તસ્તત્ત્વના નિર્ણય કરવાને જોઈતી પદ્ધતિ એ સ્વીકારે છે. ઉદાહરણ તરીકે, એક તાર્કિકની સત્ય જોવાની પદ્ધતિ એ કવિને અનુકૂલ થશે? નહિ જ. એ જ રીતે પ્રકૃતમાં પણ છે. “ આખા ગગનમંડળ હામે મેં ટેલિસ્ક્રાપ ( દૂરદર્શક યન્ત્ર ) ફેરવી જોયું. પણ મને તેા ઈશ્વર કાઈ પણ સ્થળે નજરે ન પડયા ” એમ ઉદ્વાર કરનાર ખગાળવેત્તા બ્રહ્મવિદ્યાની પદ્ધતિ અને ખગાળવિદ્યાની પદ્ધતિ વચ્ચે ગુંચવાડા કરે છે. સાત કડીની કંઠી ઉપર દષ્ટિ ફેરવી કાઇ કહે કે “હું તેા સાત જ કડીઓ જોઉ છું, આઠમી મ્હારી નજરે પડતી નથી.” તે એવું કહેવું યથાર્થ છે. પણ જો એ એમ કહે છે કે “હું સુવર્ણ (જેની એ કડી અનેલી છે,તે) પણ જોતા નથી,” તે એનું કહેવું ભૂલભરેલું છે. એ જ પ્રમાણે જ્યાં સુધી ‘સાયન્ત્' તે તે િવવ વચ્ચે
?
Page #92
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મવિદ્યા
* ૩પ
કાર્યકારણભાવનું પ્રતિપાદન કરે છે ત્યાં સુધી એ એના ખરા પ્રદેશમાં છે, પણ વિવર્તીના અધિષ્ઠાનને પણ નિષેધ કરવા હિમત ધરે છે ત્યાં એ એની હદની બહાર જતું રહે છે. માટે બ્રહ્મવિદ્યા એક વિલક્ષણ જ્ઞાન છે, અશક્ય જ્ઞાન નથીઃ આપણું આખ્તર જીવનમાં અને બાહ્ય વિશ્વમાં જે ગૂઢ સત્વ રહેલું છે અને જે એ ઉભયને ઉકેલી જોતાં પ્રત્યક્ષ તરી આવે છે–-એને જાણવાની વિદ્યા એ “બ્રહ્મવિદ્યા' કહેવાય છે, અને સર્વ વિદ્યામાં એ પરમ વિદ્યા છે.
વસન્ત, વિ. સંવત ૧૯૫૮, ફાલ્ગન.
Page #93
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિ અને હૃદય
~~
~~
બુદ્ધિ અને હૃદય આજથી ત્રણ ચાર માસ ઉપર “શંકા અને શ્રદ્ધા એવા મથાળા નીચે એ બે પદાર્થની પરમાર્થ સિદ્ધિમાં અનુકૂળતા–પ્રતિકૂલતા કેટલી છે અને કેવે પ્રકારે છે એ વિષે કાંઈક આ પત્રમાં લખવામાં આવ્યું હતું. આજ એ જ રીતે “બુદ્ધિ અને હૃદય” એ ઇશ્વના સ્વરૂપ સંબંધે થોડેક વિચાર કરવા ઇચ્છા છે.
બુદ્ધિ અને “હાય” એ બે શબ્દની યદ્યપિ શાસ્ત્રીય વ્યાખ્યા આપવી કઠિન છે તથાપિ એ બે પદથી વિવક્ષિત અર્થને બેધ તે સર્વને સાધારણ મતિથી થઈ શકે છે. તેમાં પણ સુદર્શનના વાચકોને તે આ બે શબ્દ એટલા બધા પરિચિત થઈ ગયા છે કે શ્રમપુર સર લક્ષણ બાંધી એનો અર્થ સમજાવવાની અન્ને બહુ જરૂર દેખાતી નથી. ત્યારે હવે એ બે શબ્દના અર્થે પ્રસિદ્ધ જ છે એમ માની લઈ બ્રહ્મવિદ્યાના વિષયમાં એમનું સ્થાન વિચારવાને આ સ્થળે દિગદર્શનમાત્ર પ્રયત્ન કરીશું.
બ્રહ્મવિદ્યાને ઉદ્દેશ શું છે એ ધ્યાનમાં લઈશું તે સહજ સમજાશે કે બુદ્ધિ કે હદય બેમાંથી એક પણ પદાર્થને આ વિષયમાં સમગ્ર સામ્રાજ્ય સેંપી દેવું ઘટતું નથી. બાહ્ય અને આન્તર જગતના તત્ત્વનું, એટલે એમનામાં અધિષ્ઠાનરૂપે નિવસતા વાસ્તવિક પદાર્થનું, અન્વેષણ કરી એને સાક્ષાત્કાર કરવો એ જે બ્રહ્માવિદ્યાને ઉદ્દેશ હેય અને નિર્વિવાદ રીતે એ જ ઉદ્દેશ છે–તે સ્પષ્ટ છે કે આ અન્વેષણ અને સાક્ષાત્કાર ઉભયને અનુકૂલ સાધનની એમાં અપેક્ષા છે. “હદય લાગવું જોઈએ” એમ આ વિષયમાં ઘણી વાર કહેવાય છે, પરંતુ આ વાક્ય ખરું જોતાં અપૂર્ણ હાઈ માત્ર અર્ધ સત્યનું જ પ્રતિપાદક છે. ખરી રીતે તે, “વસ્તુમાં હદય લાગવું જોઈએ” એમ પૂર્ણ વાક્ય થવું યોગ્ય છે. માત્ર હૃદય લાગવાથી જ પરમાર્થ સિદ્ધ થઈ જતો હોય. તે અહંતા મમતાની માયિક જાળ વિશ્વમાં એવી પથરાઈ રહી છે કે વિના યત્ન જતુમાત્રનું કેઈક કંઈક સ્થળે તો હદય લાગેલું જ છે, એટલે કાંઈ જ કરવાનું રહેતું નથી! ખરું જોતાં પ્રાપ્ત કરવાનું એ છે કે આ પ્રકારની સ્વભાવસિદ્ધ હૃદયની લગની” ને બદલે વસ્તુભૂત પદાર્થમાં હદયને વળગાડવું જોઈએ. હવે વસ્તુભૂત પદાર્થ શું છે અને શો નથી એ વાતનો નિર્ણય બુદ્ધિ વિના કાણ કરી શકે એમ છે ? હૃદય તે પ્રતીતિમાં છે કે નથી એટલું જ કહીને
Page #94
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિ અને હૃદય
૩૭ રહેશે; વસ્તુત: છે કે નહિ” એ ઉચ્ચારનાર શક્તિ તે બુદ્ધિ જ છે. અને એટલે અંશે બુદ્ધિનું સાર્થક્ય સ્વીકાર્યા વિના કેમ ચાલશે? “બુદ્ધિવિલાસ” “તર્કજાળ' ઇત્યાદિ આક્ષેપગર્ભ પદો ઘણેક સ્થળે મહાન પુરુષને મુખે પણ આપણે સાંભળીએ છીએ. પણ અમારું તે સ્પષ્ટ માનવુ છે કે એમ બોલનારાઓનું ખરું તાત્પર્ય ન સમજીને જ કે ઘણીવાર બુદ્ધિના પ્રયોગને નિરર્થક માની લે છે, અને અમારા અનુભવમાં તે આ વાત એટલે સુધી ગએલી જોવામાં આવી છે કે ઘણા લોકો બુદ્ધિહીનતાને હદયના વેગનું એક ભાપ કરી બેઠા છે, અને એમને જ્યાં જ્યાં કાંઈ પણ બુદ્ધિને આવિર્ભાવ થતે કે બુદ્ધિને શ્રમ લેવાની વાત થતી જોવામાં આવે છે ત્યાં ત્યાં જાણે હદયની શૂન્યતા જ હોય, “નીરસતા” જ હોય, એમ માનતાં જરા પણ વિચાર પડતું નથી. બુદ્ધિ-શ્રમ કેવો કઠિન છે, પરમ પદાર્થ ઉપર હદયને તીવ્ર આગ લાગ્યા વિના એટલો શ્રમ સહન કરવા તરફ અભિરુચિ થતી જ નથી એ ધ્યાનમાં રાખતાં, ઘણાખરા લોકે એનાથી કંટાળે એમાં આશ્ચર્ય નથી. પણ પૂર્વે અમે એક વખત કહ્યું છે તેમ એ કઠિનતામાં જ એની ભવ્યતા છે અને અમારા આ સિદ્ધાન્તને શ્રીમદ્ભગવદ્ગીતાદિ મહાન ગ્રન્થને ટેકે છે. • નિન્દાગ્ય બુદ્ધિ છે તે જુદી જ છે. જે બુદ્ધિ ઇન્દ્રિયોથી રહી શકાય તે કરતાં અધિક તત્વ સ્વીકારતી જ નથી; જે હદયના દુર્વિકારેનું વિસ્મરણ કરી જઈને સમગ્ર રચના રચે છે એટલું જ નહિ પણ જે પ્રેમ માન દયા ઉપકાર આદિ હદયના ઉન્નત ભાવની કેવલ ઉપેક્ષા કરી પ્રવર્તી છે, જે ઉદાર સ્વાર્પણને મૂર્ખતારૂપે પ્રદર્શિત કરવાની ધૃષ્ટતા ધરે છે, તથા જે મનુષ્યહૃદયના ઉછળતા રુધિરને પવિત્ર અને મહાન બનાવવાને બદલે એને ખાલી કરી પિતાનું સ્વતન્ત્ર રાજ્ય સ્થાપવાને વ્યર્થ યત્ન આદરી, એને કર્તવ્યભંગની અધમતા તરફ દેરે છે; તથા જે બ્રાહ્મી સ્થિતિ (Religiousmess, piety) ને બદલે માત્ર શેખરૂપી “બ્રહ્મજિજ્ઞાસા' (interest in Religion) માં જ કૃતકૃત્યતા મનાવે છે, એ બુદ્ધિ જ નિન્દાને પાત્ર છે. એને વિલાસ તે જ છેટે બુદ્ધિવિલાસ છે. “બુદ્ધિવિલાસ,” “તર્કજાળ” ઇત્યાદિ પદવડે બુદ્ધિ ઉપર આક્ષેપ કરનારા મહાન વિદ્વાનોનુ આ જ તાત્પર્ય હતું, અને હવું ઘટે છે. બુદ્ધિને એક દુષ્ટ પ્રકાર સંભવે છે એટલા ઉપ
“ફુરચતે ત્વચા શુદ્ધચા સ્ત્રમાં સૂમર્સીમિઃ” એમ કઠપનિષદનું પણું વાક્ય છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
૩૮
બુદ્ધિ અને હૃદય
રથી એને સારે પ્રકાર પણ હોઈ શકતો નથી, એમ સમગ્ર બુદ્ધિને ત્યાજ્ય ગણવી એ ભ્રમ છે.
- તર્ક જાળમાં લપટાઈ રહેતા તત્વવિમુખ એક ફિલસુફ કરતાં નિર્મળ હદયે ભક્તિપરાયણ થતે ગામડીઓ પરમ વસ્તુ પામવામાં વધારે યોગ્ય છે એ સ્પષ્ટ જ છે. સંસારપ્રવાહના નક્રથી પકડાએલા એક ગજેન્દ્રની પ્રભુ પ્રત્યેની ઊંડા હદયની ચીસ, કે શબરીનાં ખરા ભાવથી અપેલાં બેર, એને અસંખ્ય બુદ્ધિવિલાસ કરતાં અધિક પ્રિય છે એ નિર્વિવાદ છે. પણ એમનો સાક્ષાત્કાર એમના જેટલા જ હૃદયના વેગવાળા પણ એ કરતાં અધિક જ્ઞાની એવા એક ઋષિના સાક્ષાત્કારની સમાન પંક્તિમાં આવી શકે છે એમ કેણુ કહેશે ? આપણે ઘણીવાર એક નિર્મળ હદયના ગામડીઆને વખાણુએ છીએ, પણ એ તે ખોટા બુદ્ધિવિલાસને નિન્દવા ખાતર કરેલી માત્ર અતિશકિત જ છે. એને અર્થ એમ નથી કે એક જંગલી હેરેન્ટીટ અને એક મહાન દ્રષ્ટા–ષિવર—ધર્મના વિષયમાં સમાન છે. સમાન છે કહેવું એ તે અધિકાર અને પ્રકાશને એક ગણી નાંખવા બરાબર છે. વળી જુવો કે એ ગામડીઆ ઉપર પણ સ્વબુદ્ધથનુસાર તવનિર્ણય કરવાની ફરજ નથી? કયી ભાવના પરમાત્માની છે, અને કયી નથી એ વિષે યથાશક્તિ વિવેક કર્યા વિના તે ગામડીઆએ પણ પ્રવૃત્ત થવું ગ્ય નથી, અને આ નિર્ણય કરનાર જે વિવેકશક્તિ તેનું નામ જ બુદ્ધિ છે. પરમાત્મા જ્યાં જ્યાં સત (સાધુ). ભાવ છે ત્યાં ત્યાં વિરાજમાન છે, અને જેમ જેમ મનુષ્યબુદ્ધિ વિસ્તાર અને વિકાસ પામતી જાય છે તેમ તેમ એનું દર્શન વધારે ઉચ્ચતર અને યથાર્થ થતું આવે છે. આ ઉન્નતિ અને વૃદ્ધિનો પુરાવો પણ બુદ્ધિને સત્કાર કરાવવા તરફ વળે છે. કદાચ એમ કહેવાશે કે આ ઉન્નતિ અને વૃદ્ધિ તે હંદયની જ, બુદ્ધિની નહિ. પણ એમ કહેવામાં બુદ્ધિ અને હદયના નિકટ સંબન્ધની અવગણના થાય છે. હૃદય બુદ્ધિ વિના તે આજ જેવું હશે તેવું જ કેટિ વર્ષો સુધી રહેવાનું. બુદ્ધિ જ એની પાસે વિવેકપુર સર પ્રવૃત્તિ કરાવે છે, અને એ રીતે અધિકાધિક ઉન્નતિ સાધી આપે છે,
ત્યારે સિદ્ધાન્ત કે–બ્રહ્મવિદ્યામાં હૃદય અને બુદ્ધિ ઉભયને સરવાળા ધ્યાનમાં લેવાનો છે. કેવળ હૃદય કે કેવળ બુદ્ધિ અને ઘેરણુરૂપ થઈ શકે એમ નથી. બુદ્ધિહીન હૃદય તે રુધિરના એની મેળે ગમે તેવી રીતે ચાલતા એક સંચા જેવું છે; જેમ હૃદય વિનાની બુદ્ધિ વફ-ઇન્દ્રિય વિનાના શરીર જેવી છે. એક બીજી રીતે કહીએ તો બુદ્ધિ વિના હદય આંધળું છે, હદય વિના
Page #96
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિ અને હૃદય
૩૯
બુદ્ધિ નિસાર છે, ઉભય મળી એક જ ધારણ થાય છે. અને એ ઉભયની એકતા આત્મામાં છે. માટે જ–
ચામાનમરજન” “આત્માને આત્માવડે જુવે છે” એમ કહ્યું છે.
પ્રસંગવશાત અત્રે ઉપરના જ વિષયમાંથી ઉદ્ભવતી એક બીજી બાબત ચર્ચવા જેવી છે. આપણે ઘણીવાર “ રસ” અને “પ્રેમ” એવા શબ્દો “બ્રહ્મ” ને સ્થાને વપરાતા સાંભળ્યા છે, અને રા. રા. મણિલાલે તેમ કરવાનું એક પ્રયોજન પણ દર્શાવ્યું છે, જે સુદર્શનના અભ્યાસીને સ્મરણમાં હશે જ. પરંતુ એ મહાન શબ્દથી શું વિવક્ષિત છે અને શું નથી એ વિષે ભૂલ ન કરવા વાચકે સાવધાન રહેવાનું છે. જેમ દરેક હૃદયને ઉભરે તે કાવ્યને રસ નથી–એમ હોય તો દરેક લૌકિક રડાકૂટ કાવ્યરસની પદવી પહોંચવા જાય–તેમ દરેક “અભેદ” કે “પ્રેમ” કે “રસ” ની વાત તે બ્રહ્મસાક્ષાત્કાર નથી એ સમજવાનું છે. એક તરફ, રસ વિનાનું જ્ઞાન (શુષ્ક બુદ્ધિ) કઠેર કાંટાની શય્યા જેવું છે એ ખરું, પણ તે સાથે બીજી તરફ એ પણ સ્મરણમાં રાખવાનું છે કે કેવળ રસ અથીત રસાભાસ તે રા. મણિલાલ કહે છે તેમ “વેદાન્તને એટલો બધે ઓગાળી નાંખે છે કે બાચકા ભરતાં પણ હાથમાં કાંઈ આવતું નથી.” હાથમાં કાંઈ આવતું નથી એટલું જ નહિ પણ ઉચ્ચ નીચ સર્વ પ્રદેશ રસની રેલમાં સમાન થઈ જતાં કયાં ડૂબાશે અને ક્યાં તરાશે એટલે આત્માને વિવેક પણ રહેતો નથી. માટે અત્રે એટલું ખૂબ ધ્યાનમાં લેવાનું છે કે બ્રહ્મરસને વિષય માત્ર કાલ્પનિક સમજાયેલો નહિ પણ માત્ર અને માનેલો) અભેદ હોઈ ન શકે, કારણ જે કલ્પનાત્મક અનુભવાય છે તે તે માયિક જ હોઈ શકે છે. અભેદની કલ્પના એ તો ભેદ પ્રતિ કેવળ આંખ મીંચી ક્ષણવાર મિથ્યા અભેદ અનુભવવા જેવું છે. ખરું જોતાં, ભેદને સ્થાને યથાર્થ રૂપે અભેદને અનુભવ થાય ત્યારે જ બ્રહ્મસાક્ષાત્કાર થયો ગણાય. અને આ યથાર્થ દર્શન, વિચાર વિના, અને હદયની ખરી અને ઊંડી ધાર્મિકતા વિના, સંભવતું નથી. માટે આ પ્રકારનો ખરે સાક્ષાત્કાર વા એની દૂર દૂરની ઝાંખી પણ થઈ છે કે નહિ એ સમજવા માટે માણસે શાન્ત અને શુદ્ધ હૃદયથી પિતાના આત્માને પૂછવું જોઈ એ કે એને અનુભવ ભેદને અભેદ માનવા રૂપ કલ્પનાના પ્રકારનો છે કે ભેદને અભેદ રૂપે સમજવાને એટલે જ્ઞાનસ્વરૂપ છે. એકમાં એક બ્રાતિને સ્થાને માત્ર બીજી ભ્રાતિ સ્થપાય છે, બીજામા અધકારને સ્થાને
Page #97
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિ અને હૃદય -
અનુપમ પ્રકાશને આવિભૉવ અનુભવાય છે. હવે આ પ્રકાશ, આ “રસ", માત્ર એક ગમત જેવા ન હતાં, “અમૃત આપી હલાહલ શંકરે વહેવું એ એ રસ”—રૂપ બની રહે ત્યારે જ ખરે “રસ” અનુભવાય કહેવાય.
પ્રેમની બાબતમાં પણ આજ રીતે જોવાનું છે. લૌકિક પ્રેમ અને દિવ્ય પ્રેમના સ્વરૂપમાં સ્વતઃ ભેદ હૈ વા ન હો, પણ એ ભેદ બીજી રીતે નકકી કરવાનું સાધન એ છે કે એ પ્રેમને વિષય કેઈ દેહ માત્ર મનુજકીટ છે કે સત્યસ્વરૂપ પરમાત્મા છે એ વિચારવું. સમસ્ત મનુષ્યજાત કે સમસ્ત વિશ્વપ્રતિ પ્રેમ એ જો કે પરિણામે પરમાત્મા પ્રત્યેને જ પ્રેમ છે, તથાપિ
જ્યાં સુધી એ પ્રેમ પરમાત્મ-બુદ્ધિથી ઉછાળતું નથી ત્યાં સુધી એની લૌક્કિતા મટતી નથી, તથા એ પ્રેમની શાશ્વતતા વિષે પણ શંકા રહે છે. બીજું, આ પ્રેમ તે માત્ર હૃદયની ક્ષણિક ઊમિ જ નથી, પણ આત્માના અંગે અંગમાં–મન વાણી ક્રિયા સર્વ ભળી જે એક આત્મ-સ્વરૂપ બંધાય છે તેને અણુ અણમાં–અનુભવાત કેઈક અવર્ણ પદાર્થ છે.
અહા ! એ રંગે, બહુ બહુ પડ્યા વીર રણુમાં, અહા એ એકાતે, સુજન જગ જીત્યા સ્મરણમાં; ગયા વહેતા ગાતા રસિક રસ સિન્ધઝરણુમાં,
અહા ! એની મૂર્તિ પ્રકટ નિરખતી મરણમાં. ” એ શ્લોકમાં બતાવેલી કસોટીથી ખરા પ્રેમને પ્રેમના અભાવથી જુદો પાડી ઓળખવાને છે.
–સુદર્શન, જુન ૧૮૯૯
Page #98
--------------------------------------------------------------------------
________________
આશ્રમવ્યવસ્થા
આશ્રમ વ્યવસ્થા જિતેન્દ્રિય રહી, શાસ્ત્રાધ્યયન કરવું, અને બુદ્ધિને જ્ઞાનથી પ્રદીપ્ત કરવી એ બ્રહ્મચર્યાશ્રમને પરમ ધર્મ. બ્રહ્મચર્યાશ્રમમાં સંપાદન કરેલા આ પક્ષ જ્ઞાનને અપક્ષ કરવા અર્થે ગૃહસ્થાશ્રમઃ ગૃહસ્થાશ્રમમાં, સંસારમાં પડતા પરમાત્માના પ્રતિબિમ્બનાં વિવિધ સ્કરણે પ્રત્યક્ષ કરવાં, અને એ અસંખ્ય ફુરણેમાંના એક સ્કુરણરૂપ થઈ માયાને અને માયા પણ બ્રહ્મરૂપ જ હોવાથી પરિણામે બ્રહ્માને–અનુભવ કરે, આ માયિક અનુભવની વચમાં પણુ લક્ષ સદા પરમાત્મા ઉપર રાખવું, એ ગૃહસ્થાશ્રમનું ખરું પ્રયોજન. પરમાત્મ-સ્વરૂપ વૈશ્વાનર અગ્નિમાં, સહધર્મચારિણી પત્ની સહવર્તમાન અહંતા-મમતાની આહુતિઓ આપવી, એ ગૃહસ્થનું અગ્નિહોત્ર. આમ સંસારમાં પરમાત્માને પ્રત્યક્ષ કરતાં કરતાં, અને અહંતા મમતાને સંકોચ ટાળતાં ટાળતાં, એ અધિકાર પ્રાપ્ત થાય છે કે જ્યારે પ્રતિબિમ્બ ઉપરથી દષ્ટિ ઉઠાડી બિમ્બ તરફ વાળી શકાય છે. આ વાનપ્રસ્થાશ્રમ. વાનપ્રસ્થાશ્રમમાં ક્રમે ક્રમે સહધર્મચારિણી સહબ્રહ્મચારિણું થઈ જાય છે, અને ગૃહસ્થાશ્રમમાં જે પરમાત્મા–અગ્નિને પિતાની સહામે વિષય (object) રૂપે સેવવાને હતો એ જ અગ્નિને હવે પિતાના આત્મા (subject) માં સમારપી લેવાને છે.
સંસારનાં તે તે બાહ્ય કાર્યો અને કર્તવ્યમાં પ્રસરી રહેલા વૈતાનાખ્યા પરમાત્મ-અગ્નિને વિધિપુર સર–કર્તવ્યભંગ કર્યા વગર–પિતાના આત્મામાં સ્થાપી દેવો+, વિષયાભિમુખ વૃત્તિને આત્માભિમુખ કરવી, એ પરમાત્મસાક્ષાત્કારનું પ્રથમ પગથિયું. જેણે ગૃહસ્થાશ્રમ યથાવિધિ સેવ્યો છે, તેને આ આત્માભિમુખ અવસ્થા અજ્ઞાન આલસ્ય અને સ્વાર્થપરાયણતાથી ભરાવાને જરા પણ ભય નથીઃ વાનપ્રસ્થના ધર્મોનું વર્ણન કરતાં મનુ કહે છે –
" स्वाध्याये नित्ययुक्तः स्यात् दान्तो मैत्रः समाहितः ।
दाता नित्यमनादाता सर्वभूतानुकम्पकः ॥" * “Humanity' = સમસ્ત મનુષ્યજાતિ; આગળ વધીને, ભૂતમાત્ર. પિત્તન=પ્રસરવું, એ ઘાતુ ઉપરથી. + “ अग्नीनात्मनि वैतानान समारोप्य यथाविधि ।
રિતિઃ ચાક્યુનિસ્ટાર ” a મનુ
Page #99
--------------------------------------------------------------------------
________________
આશ્રમ વ્યવસ્થા
ઉપનિષદાદિ ગ્રન્થોનું અધ્યયન કરવામાં નિત્ય મચ્યા રહેવું; દાન્ત રહેવું, એટલે કે શીતોષ્ણુ દ્વન્દ સહન કરવાં; વૃત્તિઓને વિષયમાંથી કાઢી પરમાત્યામાં સમાહિત–એકાગ્ર કરવી; પિતાના આશ્રમમાં આશ્રમેચિત જે જે પદાર્થો હેય તેમાંથી દાન આપતા રહેવું, પણ દાન લેવું નહિ; અને સર્વભૂતમાત્રમાં અનુકંપા રાખવી–અથત એમના સુખે સુખી અને એમના દુઃખે દુખી, એવો ભાવ રાખ.
વાનપ્રસ્થાશ્રમ માટે પતિની યોગ્યતા થતા સુધીમાં જે પત્નીને પુત્રીદિકમાં આસક્તિ રહી હોય, એને પાછળ સંસારમાં રહી કમેક્રમે મુક્તિમાર્ગ પ્રાપ્ત કરવાની સલાહ છે. પણ જેને એ આસક્તિ છૂટી ગઈ છે એ તો પતિની સાથે જ આશ્રમાન્તર કરે છે. જે પનીએ ગૃહસ્થાશ્રમમાં પૂર્વોક્ત પ્રકારે પતિની સાથે જ પગલાં ભર્યા છે અને તે સ્વાભાવિક રીતે પતિની સાથે જ વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરવાની ઈચ્છા થવાની.
છેક પ્રાચીનકાળમાં વાનપ્રસ્થ અને સંન્યાસ એમ બે જુદા જુદા આશ્રમ નહિ હોય એમ માનવાને કારણ છે; અને પાછળના ઋતિકારે પૈકી કેટલાકે કલિમાં વાનપ્રસ્થાશ્રમનો સ્પષ્ટ નિષેધ કર્યો છે. પ્રાચીન યુગમાં બે આશ્રમને એક આશ્રમમાં જ સમાવેશ થતો હત; અને પાછળના કાળમાં દેશની રાજકીય આર્થિક અને ધાર્મિક અભ્યાધુનીને લીધે કેવળ વનમાં રહી શાન્તિથી જીવનનિર્વાહ કર કઠિન થઈ પડયો હશે, તથા પત્ની સહવર્તમાન વન સેવવું અશક્ય જણાયું હશે, અને તેથી કલિમાં વાનપ્રસ્થાશ્રમને નિષેધ કરેલો એમ લાગે છે. પણ દેશની આ દુર્દશા થતાં પહેલાં, જ્યારે પતિ પત્ની આ વાનપ્રસ્થાશ્રમને એક સ્વતન્ન આશ્રમ તરીકે યા સંન્યાસાશ્રમના પૂર્વ અંગ તરીકે સેવતાં હશે, ત્યારે એ ચિત્ર અતીવ મનહર અને બેધક હોવું જોઈએ.
વાનપ્રસ્થાશ્રમી પતિ પત્ની સંસારનગર છેડી ચાલ્યાં છે, પરમાત્માભિસુખ પ્રયાણું કરી રહ્યાં છે, એ ભવ્ય અને સુન્દર નારાયણાશ્રમ એમની દષ્ટિમાં ઝળકવા લાગે છે, પણ હજી એ આશ્રમમાં એ દાખલ થયાં નથી. જીવનયાત્રાનું પરમ પ્રાપ્તવ્ય આ નારાયણશ્રમ–સંન્યાસાશ્રમ. આ આશ્રમમાં સ્ત્રી-પુરુષનો ભેદ નથી, સહધર્મચાર અને સહબ્રહમચારમાં રહેલા સહભાવન–4ન્દ્રભાવને–પણ અવકાશ નથી; એક અખંડ અનન્ત નારાયણ જ ઘટ ઘટમાં વિલસતા ઉચ્ચરી રહ્યો છે.
આ નારાણાશ્રમમાં પૂર્વે સ્ત્રીઓ અને પુરુષ ઉભયને, સર્વ પ્રકારના
Page #100
--------------------------------------------------------------------------
________________
આશ્રમવ્યવસ્થા
ભેદની પાર જઈ એક આત્મારૂપે રહેવાની છૂટ હતી. “જીવન્મુક્તિવિવેક” નામના ગ્રન્થમાં વિદ્યારણ્ય મુનિ ઠીક જણાવે છે –
" अस्मिश्च त्यागे स्त्रियोऽप्यधिक्रियन्ते । भिक्षुकीत्यनेन बीणामपि प्राग्विधाहावा वैधव्यादूर्ध्व वा संन्यासेऽधिकारोऽस्तीति दर्शितम् । तेन भिक्षाचर्य मोक्षशाश्रवणमेकान्त आत्मध्यानं च ताभिः कर्तव्यं त्रिदण्डादिकं च धार्यम् । इति मोक्षधम चतुर्धरीटीकायां सुलभाजनकसंवादः॥ शारीरकभाष्ये वाचत्रवीत्यादि श्रूयते। देवताधिकरणन्यायेन विधुरख्याधिकारप्रसङ्गत्वेन तृतीयाध्याये चतुर्थपादे ॥ अत एव मैत्रेयोवाक्यमाम्नायते-' येनाहं नामृतास्यां किमहं तेन कुयों यदेव भगवन वेत्थ तदेव मे ब्रूहि' इति ॥"
તાત્પર્ય કે સંસારત્યાગને સ્ત્રીઓને પણ અધિકાર છેઃ ભિક્ષાચ, મેક્ષ, શાસ્ત્રશ્રવણુ અને એકાન્તમાં આત્મધ્યાન સ્ત્રીઓએ પણ કરવું અને ત્રિદંડાદિક ધારણ કરવાં, ઉપનિષતકાળમાં મૈત્રેયી સુલભા તેમજ વયુના ધારિણું વગેરેનાં દૃષ્ટાન્ત સુપ્રસિદ્ધ છે, અને ત્યાર પછી પણ લાંબા વખત સુધી એ દૃષ્ટાન્તોનું અનુમોદન થતુ જોવામાં આવે છે. કાળ જતા, જે કારણે એ વાનપ્રસ્થાશ્રમને ઉચ્છિન્ન કર્યો એ જ કારણે સ્ત્રીઓના સંસારત્યાગમાં પણ પ્રતિબન્ધ થયાં. પ્રથમ તે, સંન્યાસાશ્રમમાં સ્ત્રીપુરુષોને સ્વતન્મ અને સરલ સહવાસ એક કઠિન નિયમરૂપ-અસિધારાવૃતરૂ૫–થવા માંડયો હશે, અને આખરે અવિદ્યાનું પ્રાબલ્ય થતાં એમાંથી વ્રતભંગ અને અનાચાર ઉદભવવા માંડેલા, એટલે રાસ્ત્ર કારોએ યુગધર્મ વિચારી સ્ત્રીપુરુષના પ્રકૃતિજન્ય ભેદને ભાન આપ્યું. બૌદ્ધ શાકાએ સ્ત્રીઓ અને પુરુષો માટે જુદા વિહારમઠ સ્થાપ્યા, છતાં અનાચાર નષ્ટ ન થ, બ્રાહ્મણ શાસ્ત્રકારોએ સ્ત્રીઓ માટે સંસારમાં રહી મુક્તિ સાધવાને વિધિ બાંઃ સ્ત્રીને પતિ શિવાય અન્ય દેવ જ નથી, એટલે સુધી વચને રચ્યાં, છતાં પરમાત્માનો રસ ઘણીવાર એવાં કૃત્રિમ બન્ધનને તોડીને વહે એ સ્વભાવિક છે. સ્ત્રીને પતિ શિવાય અન્ય દેવ જ નથી એ સૂત્ર પામર સ્ત્રીઓ માટે રહ્યું, અને દેવ શિવાય અન્ય પતિ જ નથી એવું સૂત્ર મીરાં જેવી સ્ત્રીએ પોતાની વાણમાં અને જીવનમાં પ્રત્યક્ષ કરી આપ્યું. આ રીતે શાસ્ત્રીય સંન્યાસ અને શાસ્ત્રાતીત સંન્યાસ-એમ બે પ્રકારનાં મેન્યાસના રૂપ બન્ધાયાં.
Page #101
--------------------------------------------------------------------------
________________
આશ્રમવ્યવસ્થા
WED THE CO
બ્રાહ્મણ શિવાયના બીજા ત્રણ વર્ગના પણ આવા જ ઇતિહાસ છે. છેક પ્રાચીન સમયમાં વર્ણભેદ ન હતા, અને પરમાત્મસાક્ષાત્કાર માટે સર્વને સરખા હક હતા. કાળે કરી છૂટનું પરિણામ એ આવ્યું કે પેાતાના અધિકાર વિચાર્યા વિના, પેાતાના આત્માની ખરી યાગ્યતા અને ખરી ભૂખ વિચાર્યું વિના, જેણે તેણે સંન્યાસ લેવા માંડયા; અને દેશમાં તેવ્યપ્રમાદ અને આલસ્ય વધવા માંડયાં. આ અનાચાર માટે મ્હોટી જવાબદારી બૌદ્ધ ધર્મની છે. બ્રાહ્મણ શાસ્ત્રકારોએ આ અનાચાર સામે શાસ્ત્ર ચે!જ્યાં તેઓએ સંન્યાસને અધિકાર માત્ર બ્રાહ્મણને જ માટે રાખ્યા; ક્ષત્રિયાને માથે દેશરક્ષાની જવાઅદારી મૂકી; વૈસ્યાને માથે વ્યાપારવાણિજ્યાર્દિકથી દેશધન વધારવાનું કર્તવ્ય નાંખ્યું; અને ઉપલા ત્રણ વર્ણની સેવામાં રહી એમના કર્તવ્યાચારમાં સાધનભૂત થવાનું કામ શ્રદ્ધને સોંપ્યું. સંન્યાસને નિષેધ શુદ્ધ માટે ખાસ કરીને જોવામાં આવે છે, એનું કારણ એ છે કે ણે ભાગે ક્ષત્રિયને અને વૈશ્યને સંન્યાસાશ્રમમાં આકર્ષે એવું કાંઈ નથી~એકને યુદ્ધના અને સત્તાના રસ સંસારમાં રાકી રાખવામાં સમર્થ છે, બીજાને ધનના લેાભ કર્તવ્યપરાયણ કરે છે; શૂદ્રના જ વર્ગ એવા છે કે જેને સ્વાભાવિક રીતે જ ભગવાં કરી આળસુ પડી રહી માગી ખાવામાં આનન્દ આવે.
૪૪
..
--
સન્યાસાશ્રમમાં પ્રવેશ કરનાર બ્રાહ્મણે માથે કેવી મ્હોટી જવાબદારી છે, એ સેંકડા અને હજારા વચનાથી શાસ્ત્રોએ દેખાડી છે. ગૃહસ્થાશ્રમી બ્રાહ્મણાનાં ચિહ્નો, એ ઉપર વિચાર કરતાં, હવે પેાતાનું રહસ્ય પ્રકટ કરે છેઃ ભગવાં પહેરી, શિખા (ચોટલી ) સૂત્ર ( યજ્ઞાપવીત ) અને સધ્યાદિક કર્મના ત્યાગ કરી, દંડ લઈ જગમાં વિચરનાર કેવા હેાવા જોઇએ એ જણાવતાં શાસ્ત્ર કહે છે—‹ તવ ચ શિલા તહેવોપરીત વામપરમાત્મનોજવજ્ઞાનન તોમદ્ વ વિમનઃ જ્ઞા સજ્જા ” —જેનું વિવરણ નીચેના શ્લેાકામાં કરવામાં આવેલું છેઃ
,,
“ सशिखं वपनं कृत्वा बहिःसूत्रं त्यजेद् बुधः । यदक्षरं परं ब्रह्म तत् सूत्रमिति धारयेत् ॥ सूचनात् सूत्रमित्याहुः सूत्रं नाम परं पदम् । तत्सूत्र विदितं येन स विप्रो वेदपारगः ॥
येन सूत्रमिदं प्रोतं सूत्रे मणिगणा इव । तत् सूत्रं धारयेद्योगी योगवित् तत्वदर्शिवान् ॥
Page #102
--------------------------------------------------------------------------
________________
આશ્રમ વ્યવસ્થા
४५
बहिःसूत्रं त्यजेविद्वान योगमुत्तममाश्रित:। ब्रह्मभावमिदं सूत्रं धारयेद्यः स चेतन । धारणात्तस्य सूत्रस्य नाच्छिष्टो नाशुचिर्भवेत् ॥ सूत्रमन्तर्गतं येषां ज्ञानयज्ञोपवीतिनाम् । ते वै सूत्रविदो लोके ते च यज्ञोपवीतिनः ॥
अग्नेरिव शिखा नान्या यस्य ज्ञानमयी शिखा । स शिखीत्युच्यते विद्वान्नेतरे केशधारिणः ॥ शिखा ज्ञानमयी यस्योपवीतं चापि तन्मयम् । ब्राह्मण्यं सकलं तस्य इति ब्रह्मविदो विदुः ॥ इदं यज्ञोपवीतं च परमं यत्परायणम् ।
विद्वान यज्ञोपवीती स्यात् तज्ज्ञास्तं यज्विनं विदुः॥" તાત્પર્ય કે માથા ઉપરની શિખા એ ખરી શિખા નથી-અગ્નિની શિખા (જ્વાળા) જેવી જ્ઞાનશિખા એ જ ખરી શિખા છે. તેમજ, જેણે પરમાત્મારૂપી સૂત્ર ધારણ કર્યું છે, જે સત્રમાં અખિલ વિશ્વ મણકાની માફક પરેવાઈ રહેલું છે એ સૂત્રથી જેણે શરીર વીંટયું છે, એ જ ખરે સૂત્રવાન– યજ્ઞોપવીતવાન છે, અને એ જ ખરે યવી એટલે યજ્ઞ કરનાર છે. એની સંધ્યા પરત્વે પણ કહ્યું છે કે –
“य शास्त्रगम्यः परमात्मा यथाहंप्रत्ययगम्या जीवात्मा तयोरेकत्वज्ञानेन महावाक्यजन्येन भ्रान्तिप्रतीतो भेदो विशेषेण भमः। एव पुनन्त्यिनुदयो भङ्गस्य विशेषः । येयमेकत्वबुद्धिः सेयमुभयारात्मनोः सन्धौ जायमानत्वात् सन्ध्येत्युच्यते । अहोराप्रयोः सन्धावनुष्ठेया क्रिया यथा सन्ध्या तद्वत् ॥"
અથત જીવાત્મા અને પરમાત્મા વચ્ચેની “સધિ' એટલે કે એકત્વभुद्धि, मेनु नाम सन्ध्या .
संन्यासाश्रम सं भा छे तम'a bed of roses' = 'सुझामनी તળાઈ નથી, અને એ સૂચવવા માટે જ દંડ ધારણ કરવામાં આવે છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
આશ્રમ વ્યવસ્થા
" ज्ञानदण्डो धृतो येन एकदण्डी स उच्यते ॥ काष्ठदण्डो धृतो येन सर्वाशी ज्ञानवर्जितः । જ જાતિ નાન વાન મહાવત્તિના तितिक्षाज्ञानवैराग्यशमादिगुणवर्जितः । भिक्षामात्रेण यो जीवेत् स पापी यतिवृत्तिहा ॥"
वाग्दण्डोऽथ मनोदण्डः कर्मदण्डस्तथैव च । यस्यैते नियता दण्डात्रिदण्डीति स उच्यते ।" '
જેણે જ્ઞાનદંડ ધારણ કર્યો છે તે એકદંડી; જેણે વાગદંડ મને દંડ અને કર્મદંડ રાખ્યા છે તે ત્રિદંડીઃ અર્થાત દંડ તે કાષ્ઠનો દંડ નહિ પણ આન્તર દંડ. કદાચિત ચિત્તવિક્ષેપે કરીને જ્ઞાનદંડની વિસ્મૃતિ થાય, તે ન થાય એટલા માટે જ્ઞાનદંડને સ્મારક કાષ્ઠદંડ ધારણ કરવામાં આવે છે.
જ્ઞાનહીન રહી માત્ર કાષ્ટને જ દંડ ધારણ કરનાર–જેનામાં તિતિક્ષા, જ્ઞાન, વૈરાગ્ય, શમ આદિ ગુણે નથી, અને જે માત્ર ભીખ માગી ખાવી એટલું જ જાણે છે એ–પાપી છે, અને ઘર નરકને અધિકારી થાય છે.
આ રીતે આપણું શાસ્ત્રમાં–બ્રાહ્મણ બૌદ્ધ અને જિન ત્રણે શાસ્ત્રમાં– પતિના ધર્મો બહુવિસ્તારપૂર્વક વર્ણવ્યા છે, જેનું અત્રે તે માત્ર દિગદર્શન જ કરાવવાનું હતું.
એક પ્રશ્ન થશે કે–આ ચારે આશ્રમના ધર્મો જાણીને શું? બ્રહ્મચયવસ્થા જેમાં ગુરુકુલવાસાદિનો વિધિ છે; વાનપ્રસ્થાશ્રમ જેમાં સ્ત્રીસહવર્તમાન, ફલસૂલ ખાઈને અને વલ્કલ પહેરીને વનમાં રહેવાનું છે; અને સંન્યાસાશ્રમ, જેમાં સર્વસ્વનો ત્યાગ કરી જીવન્મુક્તિ પ્રાપ્ત કરવાની છે–એ હાલના જમાનામાં શક્ય છે? શક્ય નથી, તે પ્રાચીન ચિત્રો જોઈ ખુશી થવું એથી શું ફળ? આ પ્રશ્નને ઉત્તર કે દેશકાલાનુસાર દરેક સંસ્થામાં ફેરફાર થાય છે, અને થો જ જોઈએ—પણ એટલાથી આ આશ્રમસંસ્થા કાલાતીત થઈ ગઈ છે, વર્તમાન જમાનામાં કેવળ નિરુપાગી છે, એમ માનવું
* "मानसस्य ज्ञानदण्डस्य कदाचिञ्चित्तविक्षेपणास्मृतिः प्रसज्येतेति तनिवारणार्थ स्मारकः काष्ठदण्डो ध्रियते ।"
Page #104
--------------------------------------------------------------------------
________________
આશ્રમવ્યવસ્થા
બરાબર નથી. પ્રાચીન બ્રહ્મચર્યાશ્રમમાંથી, વર્તમાન સમયમાં બાલકને કેમ કેળવવાં અને કેવા નિયમો પળાવવા એ સંબધે બહુ ઉપયોગી ઉપદેશ મળે એમ છે. ગૃહસ્થાશ્રમ આજકાલ પાશવજીવન જે થઈ રહ્યો છે તેને બદલે એમાં પરાર્થતા અને ધાર્મિકતા લાવવા માટે પ્રાચીન ગૃહસ્થાશ્રમ નમૂનારૂપ છે. આજકાલ સ્ત્રીપુરૂષએમનું સમસ્ત જીવન વિષપભેગમાં અને દ્રવ્યાપાર્જનની ચિન્તામાં વ્યતીત કરે છે, એથી લગ્નની અને જીવનની ભાવનાને હાનિ પહોચે છે. લગ્નને પરમ ઉદ્દેશ સિદ્ધ થતો નથી, જીવનને પરમ ઉદ્દેશ સિદ્ધ થત નથી–અને પશુના જેવું જીવન મરણ પર્યન્ત વહ્યું જાય છે, એ દોષ દૂર કરી સ્ત્રીપુરુષના સંબન્ધનું અને તે સાથે મનુષ્યજીવનનું પરમ પ્રયજન સિદ્ધ કરવાને માર્ગ તે વાનપ્રસ્થાશ્રમ છે. અને એની પરાકાષ્ઠા સન્યાસાશ્રમમાં પ્રાપ્ત થાય છે એ સર્વ આશ્રમને, કાંઈકે કાંઈકે બાહ્ય ફેરફાર સાથે, હાલના સમયમાં ફરી ઊભા કરવા અશક્ય નથી.
[વસત, વિ. સં. ૧૯૫૯, આશ્વિન ]
Page #105
--------------------------------------------------------------------------
________________
૪૮
પુરુષાર્થ
'
પુરુષાર્થ
મનુષ્યજન્મના ઉદ્દેશ તપાસવા અને એ ઉદ્દેશ સિદ્ધ કરવા માટે જીવનના શાસ્ત્રીય નિયમે ચેાજવા—એ કાર્યમાં આપણા પ્રાચીન મહષિઓએ જેવાં અદ્ભુત બુદ્ધિ અને કૌશલ્ય દર્શાવ્યાં છે તેવાં ભાગ્યે જ કાઈ પણ પ્રજાના ઇતિહાસમાં નજરે પડશે. તેની વર્ણવ્યવસ્થા માટે અર્વાચીન દુની આદર ધરાવતી નથી, પણ તેની આશ્રમવ્યવસ્થા અને પુરુષાર્થવ્યવસ્થા વિષે તે! હજી પણ માન અને સંમતિ સિવાય ખીજી દષ્ટિએ જોવાય તેમ નથી. તેઓની વર્ણવ્યવસ્થામાં ધણા સારા અંશા હતા, અને તે આજના જનસમાજમાં પણ, એક નહિ તે ખીજે રૂપે પણુ, સ્વીકારવા પડે છે. પણુ વસ્તુતઃ એ વર્ણવ્યવસ્થામાં કેવળ તેઓની આ દૃષ્ટિને જ પ્રભાવ ન હતા, એટલે એના શૈથિલ્યથી તેઓની આર્ષ બુદ્ધિને કાંઈ પણ દૂષણ લાગતું નથી. વર્ણવ્યવસ્થા એ મનુષ્યશક્તિની નૈસગિક વિવિધતાને સલ રીતે વ્યવસ્થિત કરવાના યત્ન માત્ર હતા, અને તે સમયની જરૂરિયાતમાંથી પણ એનું સ્વરૂપ કેટલેક અંશે ધડાએલું હતું; આમ હાવાથી અને પ્રકૃતિ અને કાલના સંયાગથી સ્વાભાવિક રીતે ઉત્પન્ન થએલું ફૂલ માનીએ તા ખેરું નથી, અને આ જ કારણથી અન્ય દેશના પ્રાચીન વિદ્વાને (ઉદા॰ પ્લેટા અને ઍરિસ્ટોટલ )ને પણ આવી કલ્પના સૂઝી હતી. પરંતુ જ્યારે પુરુષાર્થવ્યવસ્થા અને આશ્રમવ્યવસ્થા ઉપર આવીએ છીએ ત્યારે તા આપણા પ્રાચીન ઋષિઓની શુદ્ધિના જ પ્રભાવ આપણે નિરખીએ છીએ. મનુષ્યજન્મના ઉદ્દેશ શા? એ વિષે અન્ય દેશના વિદ્વાનેએ વિચાર કર્યો નથી એમ નથી; કર્યાં ન હોય તા આ અનન્યસાધારણતા એ જ એની નિરર્થકતાના પૂરતા પૂરાવા થઇ રહે. પણ વસ્તુતઃ, આપણા ઋષિઓએ પુરુષાર્થના નિર્ણય સંબંધી જે ચિન્તન કર્યું છે એમાં રહેલી વ્યાપકતા અને વિશેષે કરીને આ વિષયમાં કરેલા નિર્ણયાને વ્યવહારમાં મૂકવા તેઓએ રચેલી આશ્રમવ્યવસ્થા, એ તો અન્ય કાઈ પણ પ્રજાના ઇતિહાસમાં મળવી મુશ્કેલ છે.
ઋષિઓએ નક્કી કરેલા પુરુષાર્થ ચાર છે; ધર્મ, અર્થ, કામ અને માક્ષ—જેમાં ધર્મ અને મેક્ષને એકઠા લેતાં એ ‘ ત્રિવર્ગ ' પણ કહેવાય છે. આ પુરુષાર્થીને ઉત્તમ મનુષ્યજીવનમાં એક ખીજાથી છૂટા પાડવાના
Page #106
--------------------------------------------------------------------------
________________
પુરુષાર્થ
નથી-સર્વેની યેગ્યસંઘના કરવાની છે. જે સંઘટનાને અભાવે આપણું જીવન કદરૂપું અને ખેડીલું–અને તેમાં પણ જે ધર્મનું તત્ત્વ વીસારવામાં આવે તે નિરર્થક અને મૃતપ્રાય–થઈ જાય છે.
મહાકવિ કુમારદાસના “ જાનકીહરણમાં વિશ્વામિત્ર રામ-લક્ષ્મણને લઈ જનકરાજાને ત્યાં જાય છે અને ત્યાં આરંભમાં ઋષિ રાજાને કેટલાક કુશલપ્રશ્ન પૂછે છે. તેમાં એક પ્રશ્ન એવી મતલબને છે કે-હે રાજા ! યુવાવસ્થામાં તે ધર્મ અર્થ અને કામ સરખી રીતે સેવ્યા છે ? અને હવે તું વૃદ્ધાવસ્થાએ પહોંચે તે અર્થ અને કામ કરતાં ધર્મને આગળ પાડે છે?
"येनादौ त्रिवर्गस्य कच्चित् साम्यं गतधिरम् । धोऽध वयसो वृद्धया सह संवर्धते तव ॥"
આ પ્રશ્નમાં વ્યવહાર અને પરમાર્થના સંબધ પરત્વે આપણા પ્રાચીન પૂર્વજોના શા વિચાર હતા એ યથાર્થ રીતે દર્શાવાય છે.
(૧) ધર્મ એ મનુષ્યજીવનને પ્રધાન ઉદેશ યાને પરમ અર્થ (પ્રયોજન) હેઈ સર્વના અગ્રસ્થાને છે. પરંતુ એ ઉદ્દેશ પણ “અર્થ” (દ્રવ્ય) અને “કામ” (સુખ)ના યોગ્ય સંપાદન વિના સિદ્ધ થવો અશક્ય છે.
અર્થ” (દ્રવ્ય)ના તિરસ્કારથી ધર્મ કેવું સ્વરૂપ લે છે એનું પ્રત્યક્ષ દષ્ટાન્ત આપણુ આળસુ બાવાઓનાં ઝુંડ છે; અને “કામ” (સુખ)ના ત્યાગથી વૈરાગ્યને ભૂખર વા જીવનની વાડીને વેરાન કરી નાંખશે તે પછી ધર્મરૂપી મીઠાં ફળ આપણે ક્યાં જોઈશું? અત્રે એ પણ સ્મરણમાં રાખવું કે આ “ધર્મ –શબ્દના અર્થમાં નીતિ અને નીતિનું અધિષ્ઠાન (સાંકડા અર્થમાં) ધર્મ યાને ઈશ્વરનિષ્ટા એ બંનેને સમાવેશ થાય છે. અને તેથી જેમ સામાન્ય રીતે “અર્થ” અને “કામથી વિહીન ખરી ઈશ્વરનિષ્ટા અશક્ય છે, તેમ “અર્થ' અને “કામ” વિના નીતિ પણ અશક્ય છે. બિચારા દરિદ્ર માણસની નીતિ કેટલે સુધી પહોંચવાની 2 બહુ તે અભાવાત્મક કે હદયમાત્રની નીતિ એ આચરી શકે–પણ જ્યાં રોગ ભૂખ વગેરેથી પીડાતાં પિતાનાં કુટુંબજનનાં કે મનુષ્યબધુઓનાં સંકટો એ જોશે ત્યાં એનું હદય ચીરાશે. પણ એ સંકટો ટાળવાના ઇલાજો એ શી રીતે લઈ શકવાનો હતો? ત્યારે શું દરિદ્ર માણસને માટે નીતિની ઉત્તમ ભાવના સિદ્ધ કરવાને અવકાશ જ નથી?–એમ તમે પૂછશે. આનો ઉત્તર કે દરિદ્ર માણસ પણ ઉપદેશ વગેરેથી અર્થવાન-ધનિક–પાસે એના ધનને ઉપયોગ કરાવી-ઇસ્પિતાળ ધર્મશાળા વગેરે સ્થપાવી–પિતે બધુજનનાં દુઃખો ટાળે, અને આ
Page #107
--------------------------------------------------------------------------
________________
૫૦,
પુરુષાર્થ
રીતે પરેપકારમાં કારણ બની નીતિની ઉત્તમ ભાવના સિદ્ધ કરે. પરંતુ આ કાર્ય જનસમાજમાં ધનિક પુરુષે હેય તે જ બની શકે. માટે ધનને તિરસ્કાર એ જનસમાજ માટે પુરુષાર્થ ન જ ગણાય. માટે શાએ જનસમાજ માટે સામાન્ય નિયમો ઘડવામાં ધનને પુરુષાર્થ ગણ્યું છે તે યોગ્ય જ છે. વળી જેમ “અ” વિના નીતિ અશક્ય છે તેમ “કામ” ( વ્યાવહારિક સુખની ઈચ્છા) વિના પણ એ અશક્ય છે. નીતિ કેવળ વ્યાવહારિક સુખ અર્થે જ છે-પછી તે વ્યક્તિનું છે કે જનસમાજનું હે–એવી અધમ એહિકતા આપણા પૂર્વજોએ નીતિના પ્રયોજક હેતુમાં જે કે સ્વીકારી નથી; છતાં તેઓનું સામાન્ય મનુષ્ય સ્વભાવનું જ્ઞાન એટલું ઊડું હતું કે સુખની ઇચ્છા મનુષ્યને કેવો પ્રવર્તક હેતુ છે તે તેઓ ભૂલ્યા નહોતા. જનસંસ્કૃતિમાં સુખની ઇચ્છા કેવી પ્રબળ શક્તિ નીવડી છે એ ધ્યાનમાં રાખવાથી, “કર્મીને પુરુષાર્થ રૂપે સ્વીકાર એગ્ય જણાશે.
(૨) હવે “અર્થ’ને ધર્મ અને કામથી વિખૂટા પડતાં શાં પરિણામ આવે છે તે જોઈએ. અનીતિથી દ્રવ્ય સંપાદન કરવું, જગતમાં પ્રભુનો વાસ છે એ ભૂલી જઈ, રાત દિવસ “અ” ના દાસ થઈ સોનાના ઊકરડા વધા રવા–એ મનુષ્યજન્મને હેતુ કદી પણ હોઈ શકે નહિ. રોબર્ટ સુધીની બિશપ હૈટના ઊદરિયા મિનારા વિષેની કવિતા ઘણુએ વાંચી હશેઃ બિશપ હૈટ અત્યન્ત ભી અને ક્રૂર હતો એક વખત એના ગામમાં દુકાળ પડયો' ત્યારે લોક એની પાસે અનાજ માગવા આવ્યા. એણે હજારો મણ અનાજ પિતાના ઠારમાં ભરી રાખ્યું હતું પણ એમને એક કણ પણ ભૂખે ભરતા લોકોને એણે આ નહિ, અને ઉલટું એ બિચારાઓને એક કેઠારમાં રૂંધી મારી નાંખ્યા પરિણામે બન્યું એવું કે એ જ્યાં સૂતે હતે. ત્યાં ઠારના ઊંદરડાની ધાડ ધડબડ કરતી આવતી દેખાઈ! એની ભીંત એની છતે એના શરીર ઉપર જ્યાં જુવે ત્યાં ઊંદરડા! નદીની વચ્ચે વચ્ચે એક મિનારામાં જઈને રહ્યો ત્યાં પણ એનું એ દેખાય ! આ પ્રમાણે એનું પાપ એને કરડયું. બિશપ હેને આપણે ધિક્કારીએ છીએ અને એના ઉદરાની વાત સાંભળી આપણે હશીએ છીએ. પણ આપણે આપણા જીવનમાં દ્રવ્યની સેવા ધર્મથી કેવી વિખૂટી પાડી દઈએ છીએ એ વિચારીશું તે બિશપ હૈટને જ અવતાર આપણું આત્મમાં પ્રતીત થશે. પશ્ચિમના દેશમાં આજ કાલ અઢળક ધન સંપાદન કરવાની જે તૃણું વધી છે, અને એને પરિણામે ઘઊં રૂ વગેરે મનુષ્યની સામાન્ય અગત્યના પદાર્થો એક હાથ
Page #108
--------------------------------------------------------------------------
________________
પુરુષાર્થ
કરી લઈ એના ભાવ ચઢાવી દઈ નફે ખાવાની જે રીતે ચાલે છે, એ કેવળ અધર્મ છે; અને જનસમાજને આત્મા એ પાપને પિતામાંથી દૂર કરવા ડહાપણુથી પ્રબળ યત્ન નહિ કરે તે જગતનું સુખ દિન પર દિન વધવાને બદલે પાયમાલી ઉપર આવી જશે. આ સમાજના દેહમાંથી વિષ ફેંકી દેવા યુરોપમાં જે અરાજકતાનાં મંડળો (Ananchists) ઉત્પન્ન થયાં છે, અને સમષ્ટિવાદીઓ (socialists) પણ જનસમાજને ખળભળાવી મૂકે છે–એ વિષનું ઔષધ વિષ એ ન્યાયનું અનિષ્ટ ઔષધ છે. આપણા દેશમાં યુરેપ–અમેરિકા જેવું સમર્થ ધન નથી, એટલે ધનવડે અન્યને હેરાન કરવાના ઉપર કહ્યા તેવા દુષ્ટ યત્ન થતા નથી. પણ આપણું દરિદ્રતાના કારણથી આજકાલ આપણામાં દ્રવ્ય સંપાદન કરવાની જે તીવ્ર ઈચ્છા ઉત્પન્ન થઈ છે તે ધર્મથી અલગ ન પડી જાય એટલી આપણે સંભાળ રાખવાની જરૂર છે. અત્યારે આપણા દેશમાં ધનિક ધનિકતાને ધર્મ સમજે છે ખરા; એને પૂરાવો એ છે કે આજકાલ આપણે સ્થળે સ્થળે પાઠશાળા દવાખાના વગેરે દેશકલ્યાણને માર્ગે દાન થતાં જઈએ છીએ. (અને એ સર્વે “ટાઈટલ” મેળવવા માટે જ થાય છે એવો અન્યાયી અને નાદાન વિચાર કરવાનું કારણ નથી.) પરંતુ સામાન્ય પ્રજામાં ધનની તૃષ્ણ વધતી હોય એમ લાગે છે. તેથી એ તૃષ્ણારૂપી રાક્ષસી આપણું આત્માને ખાઈ ન જાય એટલી અત્યારથી સાવચેતી રાખીશું તે ભવિષ્યમાં અનેક અનર્થો ઉત્પન્ન થતા અટકશે, ધર્મરૂપી અમૃત મૂળમાં રેડાતું રહેશે તે જ ધનની વેલ પણ ફાલશે, અને એનાં ફળ મનુષ્ય ખાઈ શકે એવાં થશે.
અર્થને ધર્મ સાથે સંબધ જેમ જરૂર છે તેમ “કામ” સાથે પણ જરૂર છે. “અર્થ” સાથે જે કામની (સુખ) ઇચ્છા જોડાએલી હોતી નથી, તે કંજૂસપણું ઉત્પન્ન થાય છે. સુખની ઈચ્છા વિના સોનાના ઢગલા એના માલિકને ભાર રૂપ છે એટલું જ નહિ પણ સુખના વિનિમયમાં એ જ્યારે તવંગર પાસેથી ગરીબ પાસે જાય છે ત્યારે જ એની ગ્ય વહેંચણી થઈ જનસમાજનાં સઘળાં અવયવો સમાન સામર્થવાળાં બને છે. વળી જનસમાજ સમગ્ર લઈને વિચાર કરીએ તે તે એમ પણ કહી શકાય કે સુખની ઇચ્છા વિના જનસમાજ ધનિક થતો જ નથી; કારણ કે સુખની ઈરછા એ ધનના સંવિભાગમાં તેમ જ ઉત્પાદનમાં પ્રબળ હેતુ છે. આ કારણથી, જો કે આપણે આપણું રહેણુકરણમાં સ્થિતિને અનુસરતી સાદાઈ રાખીશું તથાપિ સુખ ભોગવવાની ઇચ્છા આપણું જીવનમાંથી તદ્દન હાંકી
Page #109
--------------------------------------------------------------------------
________________
થર
પુરુષાર્થ
,
કાઢીશું નહિ. દિવસે દિવસે આપણું લોકે એશઆરામી થતા જાય છે એમ આપણે કેટલેક સ્થળેથી ફરિયાદ સાંભળીએ છીએ. પરંતુ આ ફરિયાદ અમને તે ગેરવ્યાજબી લાગે છે. આપણી પ્રજા ગઈ એક બે સદ્દીમાં એવી નિર્ધન થઈ ગઈ હતી કે સાદાઈ અને કરકસર વિના જીવન અશક્ય હતું—અને એ સાદાઈ અને કરકસર હજી તાજાં હોવાથી જરા પણ સુખ ભોગવવા તરફ કેઈ સ્થળે ઈચ્છા જોવામાં આવે છે તે આપણે એને એશઆરામીનું ચિહુન ધારી ભડકી ઉઠીએ છીએ! અને જાણે આપણુ દેશે તો પ્રાચીન સમયથી બાવા અને સંન્યાસી રહેવાનું જ વ્રત લીધુ હોયની એવી અજ્ઞાન સમજણ આપણે ધરાવીએ છીએ! પણ વસ્તુતઃ બ્રાહ્મણુઆદિ અમુક વર્ગ માટે યોજાએલાં વચનને સર્વ દેશની વાસ્તવિક સ્થિતિનું વર્ણન માની લઈ પ્રાચીન ગ્રન્થમાં સુપગનાં જે અસંખ્ય ચિત્રો વાંચવામાં આવે છે એના ઉપર હડતાળ મારવી એ વાજબી નથી.
(૩) ધર્મ અર્થ અને કામ સાથે, તથા અર્થને ધર્મ અને કામ સાથે સંબધે આપણે જે. હવે “કામને ધર્મ તથા અર્થ સાથે સમન્વય કરીએ. ઉપલા વિવેચનથી કદાચ કોઈને એમ લાગ્યું હશે કે અમે ઉડાઉપણુના ને એશઆરામના જીવનનું પ્રતિપ્રાદન કરીએ છીએ. તે એ બ્રાન્તિ હવેના વિવેચનથી દૂર થશે. “કામ” એટલે કે સુખની ઇચ્છા સાથે હમેશાં ધમ જોડવો તથા “અર્થ જેડ. ધર્મથી વિમુક્ત સુખની ઇચ્છા એ પુરુપાર્થ મનાવી ન જ જોઈએ; એવી સુખની ઇચ્છા વસ્તુતઃ દરેક વ્યક્તિના જીવનમાં પ્રવર્તક હોતી નથી એટલું જ નહિ, (ધર્મને વાસ્તુ ઘણુ મનુષ્યએ પ્રાણુ સુદ્ધાં અમ્ય છે), પરંતુ જનસમાજે પણ ધર્મખાતર અસંખ્ય વિટંબણાઓ વેઠી છે. ધર્મખાતર પારસીઓએ પિતાનું વતન ત્યરૂં, યાહુદી પ્રજા પૃથ્વી ઉપર ભટકતી થઈ ગઈ, અને હિન્દુઓએ કેસરીયાં કર્યો છે ! મનુષ્ય શું કરે છે તે ઉપરથી શું કરવું જોઈએ, એનો નિર્ણય ફલિત થતો નથી એમ કહેવાય છે ખરું; પણ વિવિધ સ્થળનાં મનુષ્યો શુદ્ધ ભાવે જે કૃત્ય કરે છે તથા સારાં માને છે, તે મનુષ્યની નીતિ પરત્વે સામાન્ય સમજણ સૂચવે છે એમાં સંશય નથી. તથાપિ મનુષ્ય શું કરવું જોઈએ, અર્થાત મનુષ્યનું કર્તવ્ય શું છે, એ પ્રશ્નને ઉત્તર ભાગીશું તે પણ એટલું સ્પષ્ટ જ છે કે સુખની સાધના એ જ એનું કર્તવ્ય નથી. વ્યક્તિમાં એ ઉદેશ સ્વાથપણ તરીકે નિષિદ્ધ છે એટલું જ નહિ પણ જનસમાજમાં તે એ ભાવના અત્યન્ત હાનિકર નીવડી છે. ધર્મનું શથિલ્ય અને સુખની લાલસા એ દરેક
Page #110
--------------------------------------------------------------------------
________________
પુરુષાર્થ
૫૩ પ્રજાના ઇતિહાસમાં પડતીનું ચિહન જણાયું છે. પરંતુ એથી ઉલટી સ્થિતિ જંગલી પ્રજામાં પણ દેખાય છે, અને તેથી ઉપર વિવેચનમાં આપણે સુખની 'ઇચ્છાને પણ ગ્ય અંશમાં અનુમોદી છે. પરંતુ આ બે સ્થિતિ વચ્ચે પસંદગી કરવાની હોય તો ધર્મ રહીને સુખ નાશ પામે એ સારું, પણ સુખ રહીને ધર્મ જાય એ ખાટું. “ધરર્થી શામ” એ ઉક્તિમાં પુષ્કળ સત્ય છે.
એશઆરામથી દેશની કેવી પાયમાલી થાય છે એ સિદ્ધ કરવા માટે પૂરા | ' આપવો પડે એવું નથી–છતાં જોઈતો હોય તે આપણું દેશના ઇતિહા
સમાં યુગે યુગે મળી આવશે. વાસ્યાયન અમર વગેરેના સમયે તે દૂર રહેવા
દે, પણ વધારે અર્વાચીન સમયમાં આવી મેગલો અને મરાઠાના સમયના * પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ સરખા મેગલોમાં અને મરાઠાઓમાં ધર્મનું તેજ
તપતુ હતું એ સમયે જુ, અને પછી છાવણીમાં અને ચાલતે યુદ્ધ પણ ગાન તાન અને ગણિકામાં મેજ મારનાર એમના વંશજોને કાળ તપાસ એટલે ધર્મ વિરહિત “કામને અનુસરવાથી દેશની શી સ્થિતિ થાય છે એ સહજ પ્રતીત થઈ જશે.
જેમ “ધર્મ-રહિત “કામ” હાનિકારક છે, તેમ “અર્થ’–રહિત પણ હાનિકારક છે. પણ સુભાગ્ય અર્થરહિત કામ લાંબે વખત ચાલી શકતો ' જ નથી, નિર્ધન માણસ કેટલો વખત સુખ ભોગવે ? ચાર દહાડા ઉડાઉ થઈ સુખ ભોગવી લે, પરંતુ છેવટે તો ખાલી ખીસા સાથે સંકટ જ જોડાએલું છે. આપણા દેશની વર્તમાન સ્થિતિ કામપરાપણુતાની અર્થાત એશઆરામની નથી–અને તેથી જ આપણું નિર્ધનતા ઘણે ભાગે સહ્ય થઈ છે. પણ આપણામાં જૂના સુખના વખતના રિવાજે એવા જડ ઘાલી બેઠા છે કે આપણી નિધન દશામાં આપણે એને ત્યાગ કરવો જોઈએ છતાં આપણે તે કરતા નથી ! આપણું વિવિધ જ્ઞાતિઓમાં વરા-વાજન– મરણ-પરણુ અંગે ઘણુ દ્રવ્ય નિરર્થક ખર્ચાઈ જાય છે. એને કુટુમ્બ -જ્ઞાતિ કે દેશના કલ્યાણમાં સદુપયોગ કરવાને બદલે એમાં જે જે
સુધારા થાય છે તેમાં પણ ઘણે ભાગે એક ખોટા ખર્ચને બદલે બીજું બેટું ખર્ચ જ ઉભું કરવામાં આવે છે, જ્ઞાતિ ભેજનને બદલે “ઈવનિગપાર્ટિ' ઉભી થાય છે. પ્રજાના ઉત્સવના પ્રસંગે લૂખા કરી નાંખવા એમ અમારું કહેવું નથી. પણ જે ઉત્સવ આખા જન્મારાની કમાઈ એક દિવસમાં હરી જાય એ ખરેખર રીતે ઉત્સવ’ના નામને જરા પણ નથી. “ઉસવ” તે એનું નામ કે જે મંગળ પ્રસંગ આપણું
Page #111
--------------------------------------------------------------------------
________________
૫૪
પુરુષાર્થે
:
જીવનમાં ઉલ્લાસ અÖ, આપણા જીવનને ઊંચું અને નવું બનાવે. જે પ્રસંગના દિવસથી કરજની અને કષ્ટની શરૂઆત થાય તેને · ઉત્સવ' કાણુ કહી શકશે ? સરકારી દફતરમાં ઇન્કમટૅકસના ( આયપત વેરાના ) આંકડા જોશે। ત્યારે જણાશે કે ત્રીસ કરોડની વસ્તીમાં કેવી જૂજ સંખ્યા મહિને દહાડે પાંચ પાઉડ પણ કમાય છે ! છતાં ઉપર કહેલા ખર્ચાળ રિવાજોના ખેાજો તે દરેક જ્ઞાતિમાં દરેક કુટુમ્બ ઉપર હેાય છે એમ કહીએ તેા ચાલે. તમે પૂછશેા કે લેાક જો આવા દરિદ્ર છે. તે પ્રસંગે પ્રસંગે, જોઈતાં નાણાં ક્યાંથી આવે છે? આના ઉત્તર એક જ છે કે એમના દેહના અને આત્માના રુધિરમાંથી. આ અતિશયેાક્તિ નથી. આપણા નિધન દેશમાં દરેક કુટુમ્બને પાતા પાસે જે થાડુ ધણું દ્રવ્ય હેાય તે આવે પ્રસંગે ખર્ચવું પડે છે, તેનું પરિણામ એ આવે છે ક કુટુમ્બજનાના આરાગ્ય માટે ચેાગ્ય ધર કપડાં ખારાક વગેરેમાં જે ખર્ચ કરવું જોઇએ તે કરાતું નથી, તેમ જ ઉદ્યોગ કેળવણી મુસાકરી વગેરે મનુષ્યજીવનને સુખી અને વિશાળ બનાવનાર આવશ્યક સાધના પણ કેટલેક અંશે દૂરથી વર્લ્ડવાં પડે છે. તે માટે એમ કહીએ છીએ કે જીવનમાં · કામ ' યાને સુખ પ્રાપ્ત કરવું હોય તે ‘અર્થ' ના યાગક્ષેમના—એટલે કે પૈસા બચાવવા અને કમાવાના—માર્ગો ચેાો: કરકસર કરે!, કારણ કે કરકસર એ મ્હોટા અને આવશ્યક ગુણુ છે; પણ દ્રવ્યેાત્પાદન ઉપર મુખ્ય લક્ષ રાખા, કારણ કે દ્રવ્યેાત્પાદન એ વધારે મ્હાટા અને તેજસ્વી ગુણુ છે.
(૪) આ પ્રમાણે આપણા પ્રાચીન પૂર્વજોએ, ધર્મ અથ અને કામના સમન્વય કરવાને ઉપદેશ કર્યો છે. પણ કહ્યુસ`ધરા તે કીડી પણ કરે છે, અને સુખની ઇચ્છા તેા પ્રાણીમાત્રમાં સાધારણ છે: એટલે અર્થ અને કામ એ એ પુરુષાર્થી તે। મનુષ્યમાં ખાસ કરીને છે એમ કહી શકાતું નથી. પરંતુ મનુષ્યનું જે મનુષ્યત્વ છે તે તે ધર્મમાં જ રહેલું છે, અને તેથી સર્વ પુરુષાર્થ મધ્યે ધર્મને અગ્ર સ્થાન ધટે છે. આ કાણુથી ઉપલા શ્વેાકમાં વિશ્વામિત્રે જનકરાજાને પૂછ્યું છે કે હવે ઉત્તરાવસ્થામાં તે ધર્મને આગળ પાડયા છે કે ક્રમ ? અન્ય દેશામાં જ્યાં આશ્રમવ્યવસ્થા અજ્ઞાત છે ત્યાં મનુષ્યજીવનનું પરમ પ્રયેાજન ભૂલાઈ જઈ ઉત્તરાવસ્થા પરમાર્થ ચિન્તનમાં ન ગળાય એ સ્વાભાવિક છે; પરંતુ આપણા દેશ કે જેમાં આ વિષયની કિમત ખરાખર સમજાઈ છે, અને જેમાં પ્રાચીન મહર્ષિઓએ જીવનનું ' ટાઇમટેબલ ' બાંધી છેલ્લી ઘડી’ જીવનનું સાર્થક્ય કરવા માટે આંકી રાખી છે, ત્યાં પણ ઉત્તરા
Page #112
--------------------------------------------------------------------------
________________
પુરુષાર્થ
છે
૫૫
વસ્થા વૃથા જલ્પમાં, નિર્બળતાના નિસાસામાં, અને કિંકર્તવ્યતાની મૂઢતામાં પસાર થાય એ જેવું આશ્ચર્યકારક તેવું જ ખેદકારક છે. ધ્યાનમાં રાખે છે ધર્મ એ ઉત્તરાવસ્થામાં નવો આરંભવાને પુરુષાર્થ નથી. એનું સેવન પૂર્વવસ્થામાં જ થવું જોઈએ. એ થયું હશે તે ઉત્તરાવસ્થા ખાલીખાલી અને કાર્યશન્ય નહિ લાગે-બકે પૂર્વાવસ્થાના ત્રિવર્ગસેવનને વેગ્ય પરિપાક એમાં થતો દેખાશે.
મેક્ષરૂપ મહાપુરુષાર્થ જે પ્રથમ ધર્મમાં અન્તર્ભત હતો તે જેમ જેમ દર્શનશાસ્ત્રોને વિકાસ થતો ગયે અને ધર્મભાવના વધારે ઉચ્ચ અને સક્ષમ બનતી ગઈ તેમ તેમ તે ધર્મમાંથી બહાર નીકળવા લાગે; પણ તે, જેમ કાચએ પિતાની ઢાલમાંથી ડોકું આગળ કાઢે છે તેમ-અર્થાત્ એ ધર્મ સાથે આન્તર અને જીવન્ત સંબન્ધથી જોડાએલો પુરુષાર્થ છે, ધર્મના અન્તરમાં રહી બહાર વિકસતો પુરુષાર્થ છે, ધર્મને નિષેધક પુરુષાથ નથી; અને તેથી જ શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે-“શું સં મિતિ પાર્ટી તે વિદિ પા ” અર્થાત યોગ અને સંન્યાસ યાને ધર્મ અને મોક્ષ તે એક જ છે. બેમાં ફેર હોય તે તે એટલો જ છે કે એક તે બીજાની પરિપકવાવસ્થા છે, અને તેથી શ્રીકoણ અન્યત્ર જરા ફેરફાર કરીને કહે છે કે નારીકું રાજકારણપુરચત્તે ! ચાહ્ય તવ રૂા: રામુ ” અર્થાત ગે ચઢતાં સુધી કર્મ (ધર્મ); અને ચઢી રહ્યા પછી શમ (સંન્યાસ=ક્ષ). પણ બીજી અવસ્થાના ખરા અધિકારી થતા હોય છે...અને તેથી જનસમાજના પુરુષાર્થની ગણનામાં ધર્મ અને મેક્ષને એકઠા કરી ‘ત્રિવર્ગ માં સર્વને સમાવેશ કર્યો છે એ યોગ્ય છે.
[વસન્ત, માધ સંવત ૧૯૬૭.]
Page #113
--------------------------------------------------------------------------
________________
પ૬
વ્યવહાર અને પરમાર્થ
વ્યવહાર અને પરમાર્થ
ગયા અંકમાં–અમે ધર્મ અર્થ અને કામ એ ત્રિવર્ગ પુરુષાર્થમાં ધર્મનું સ્થાન ક્યાં છે એ બતાવ્યું. અન્ય બે પુરુષાર્થ કરતાં ધર્મની વિશિષ્ટતા એ છે કે ઉત્તરાવસ્થામાં જ્યારે એ બે પુરુષાર્થે ગૌણતાને ગ્ય થાય છે ત્યારે ધર્મ આગળ પડી સવિશેષ આદરને પાત્ર બને છે. તેમાં ઉત્તરાવસ્થાને ધર્મ તે પૂર્વાવસ્થાના ધર્મથી તદ્દન ભિન્ન નથી, પણ પૂર્વાવસ્થાને ધર્મ જ ઉત્તરાવસ્થામાં પરિપાકદશાને પામે છે અને મૃગશિરને વા વાતાં જેમ કરી મીઠી બને છે, તેમ પ્રભુના દ્વાર સમીપ આવતાં ધર્મ કાઈક અનેરી મીઠાશ ધારણ કરે છે. એ અવસ્થામાં અર્થ અને કામ સાથેનો એને સંબન્ધ ક્ષીણ થઈ એ શુદ્ધ રૂપે પ્રકાશે છે, અને તે વખતે એ “સંન્યાસીને નામે ઓળખાય છે; પણ આ સ્થિતિ સામાન્ય જનમાં દુર્લભ છે. તેથી એ સ્થિતિને વિચાર હવે પછીથી કરવાને રાખી, પૂર્વાવસ્થામાં ધર્મ જ્યારે અર્થ અને કામ સાથે જોડાએલો હોય છે તે વખતે એનું સ્વરૂપ શુદ્ધ કેવું હોય છે અને તે બીજા બે પુરુષાર્થ સાથે કેવી જાતને સંબન્ધ ધરાવે છે એ વિશે આજ વિચાર કરીશું.
આરંભમાં જ સર નારાયણ ચંદાવરકરે એક ભાષણમાં ટાંકેલો પિતાને અનુભવ અમને યાદ આવે છે. સર નારાયણ કહે છે કે “એક દિવસ રજાના દહાડામાં હું પૂના પાસેના એક ગામ બહાર ફરવા નીકળ્યો હતે. સૂર્યને લાલ પ્રકાશ ખેતરે ઉપર પથરાએલો હતો અને સઘળું શાન્ત હતું, મારી આગળ એક બાઈ આસપાસ ખેતરમાંથી છાણ લઈ પાસે મૂકેલી ટોપલીમાં ભરતી જતી હતી. એટલામાં મારી પાસે થઈને એક માણસ તથા બે જુવાન છોકરા નીકળ્યા. પેલા માણસે કરાઓને કહ્યું: “આપણે દુનીઆમાં શું કરવું છે? મહેનત કરવી, પેટ ભરવું અને ગુપચુપ બેસી રહેવું.” આ શબ્દો સાંભળીને હું બોલ્યો “ભાઈ! આ છોકરાઓને દુનીઆને આ હલકે ખ્યાલ કેમ આપો છો? મહેનત કરવી અને પેટ ભરવું તે સિવાય શું બીજું કાંઈ જ કરવાનું નથી?” એણે ઉત્તર દીધેઃ “ભગવાનનું સ્મરણ કરવું એ તો ખરું જ તે.” પછી પેલી બાઈ મારી સાથે વાતમાં ભળી અને કહ્યું: “ભાઈ ઠીક કહો છેઃ નહિ તે પરમેશ્વર આપણને અન્ન કેમ આપે ?' મેં કહ્યું: “પણ ભગવાનનું ફક્ત સ્મરણ કરીશું તેથી એ અન્ન કેમ આપશે?” પેલી બાઈએ તુરત જવાબ વાળ્યો:
Page #114
--------------------------------------------------------------------------
________________
વ્યવહાર અને પરમાર્થ
પહ
ભગવાનનું સમરણ કરશે તો તમે ચોરી નહિ કરે, જુઠું નહિ બેલો અને આળસુ પડી નહિ રહે.”
ઉપરને ઉત્તર સાંભળી સર નારાયણનું હૃદય સ્વદેશાભિમાનથી હર| ખાયું. કેનું ન હરખાય? છેલ્લા સેન્સસમાં કદાચ આ સઘળાં સાદાં ખેડૂત
જ “અભણ” વર્ગમાં સેંધાયાં હશે ! પણ ભણેલાઓને પૂછે કે વ્યવહાર અને પરમાર્થને સંબધ આ કરતાં વધારે યથાર્થ અને સચેત રીતે તમે દર્શાવી શકશો? કહે છે કે પ્રભુનાં દફતરમાં તે “આપણું આગળના તે પાછળ, અને પાછળના તે આગળ” એમ હોય છે. તે બરાબર છેઃ
વિજ્ઞd વિકાનતાં વિજ્ઞાતિમવિજ્ઞાનતા”(ઉપનિષદ). શબરી ક્યાં નૈવેદ્યને વિાધ ભણવા ગઈ હતી? એ બિચારીએ પ્રભુને બાર ધરાવ્યાં ત્યારે પાસે બેઠેલા કેઈ કે પૂછયું કે ખાટાં તે નથી? ત્યારે એણે ઉત્તર આપો કે “એકે એક કરડી ચાખીને લાવી છું.”! પ્રભુએ એ બાર સ્વીકાર્યો. માટે અમે તે સ્પષ્ટ કબુલ કરીશું કે પ્રભુનાં રહસ્યો જેવાં આ સાદાં–ભેળાં–અજ્ઞાન ભાસતા મનુષ્યોને સમજાયાં હોય છે, તેવાં આપણું મૂર્ણ વિદ્વત્તાને સ્વમામાં પણ ભાસ્યાં હતાં નથી. તેથી આજ તે આ બાઈને ઉત્તરને જ સૂત્રસ્થાને રાખી એના વિવરણરૂપે બે શબ્દો કહીશું.
વ્યવહાર સાથે પરમાર્થ શી રીતે જોડવો, ચેતરફ ચાલતા દુનીઆદારીના પ્રચંડ વિગ્રહની વચમાં ઉભા રહી પ્રભુભક્તિ શી રીતે કરવી –એ પ્રશ્ન હમેશાં વિકટ ગણાય છે. પણ વર્તમાન સમયમાં તે એ ઘણાને તદ્દન અસમાધેય જ લાગે છે, કેટલાક મનુષ્યમાં ધનની તૃષ્ણને વાયુ પુષ્કળ બહેકી રહ્યા હોય છે તેમને માટે તે કદાચ એમ કહી શકાય કે તેઓ પ્રભુનું સ્મરણ કરતા નથી એ એમની ભૂલ છે. પણ જે મનુષ્યોને સામાન્ય ગુજરાન માટે ઘર અને બજારમાં વૈતરાં કરવાં પડે છે તેમની પાસે પ્રભુભક્તિની શી આશા રાખી શકાય? બેશક, જે પ્રભુ જ નિત્ય અને સાચું ઠરે અને આ દુનીઆ ક્ષણભંગુર અને મિથ્યા કરે તે પ્રભુભક્તિ હામે કઈપણ સ્વાર્થને ટકવાને હક નથી. પણ આ દુનીઓ જેવી સત્ય અને અનિવાર્ય લાગે છે તેવો પ્રભુ જ્યાં સુધી નથી લાગતો ત્યાં સુધી તે આ દુનીઆના વ્યવહારને જ પ્રાધાન્ય આપવું જોઈએ. આમ પૂર્વપક્ષ થાય છે. આથી વર્તમાન સમયમાં ધર્મ પ્રત્યે સામાન્ય જનમાં અનેક તરેહના ભાવો જેવામાં આવે છે. કેટલાક તો ધર્મને-ડાહ્યાની સભામાં ગાંડ આવ્યો હોય એમ પોતાના ડાહ્યાડમરા દુનીઆદારીના વિચારોની મોગ
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૮
વ્યવહાર અને પરમાર્થ
લાઈ સભામાંથી હશીને હાંકી કાઢે છે! કેટલાક એ બિચારાને સભાને છેડે એક ખૂણે બેસાડી મૂકે છે. અને એ ડાહ્યાઓની સભામાં એને જરાએ બોલવાને હક તો શેને જ હોય? કેટલાક મનુષ્યહૃદયના ભાવમાં એની ઉત્કૃષ્ટતા સ્વીકારે છે; પણ એ તે જાણે વારતહેવારે ઘડી બે ઘડી પહેરવાનાં કપડાં હોય એમ સમજીને! વળી કેટલાક એને આ કરતાં વધારે આવશ્યક માને છે. પણ તેઓ એના ઉપર દર અઠવાડીએ મળ ધોવાની “કંથાટિક પિલ,” કરતાં કે તાવ રવાના “કિવનીન” કરતાં વધારે પ્રેમની દૃષ્ટિએ જેતા નથી.
ખરી વાત એ છે કે ધર્મને અન્યપુરુષાર્થ સાથે કેવી જાતને સંબન્ધ છે એ ન સમજવાથી જ ધર્મની આ સર્વ વિડમ્બના થાય છે. સિપાઈના પહેરા બદલાય છે તેમ ધર્મ અર્થ અને કામના પહેરા નથી કે અર્થ અને કામના સમય ઉપરાંત ધર્મને સમય જોઈએ. અર્થ અને કામને સમય તે જ ધર્મને માત્ર ધર્મના અન્તઃપ્રવેશથી અર્થ અને કામ પ્રોજન અને પવિત્ર બને છે એટલું જ અન્તઃ પ્રવેશ, બાહ્ય સહચાર નહિ. અન્ય પુરુષાર્થ સાથે ધર્મને બાહ્ય સહચાર એ નિરર્થક દંભ છે. આનું એક દષ્ટાન્ત સાંભવેલું અમને યાદ આવે છે. એક સારા દેશી રાજ્યના એડમિનિસ્ટ્રેટર પિતાના રાજ્યકાર્યમાં એવા ગૂંથાએલા રહેતા કે રાત્રે સૂતી વખતે પાસે મીણબત્તી અને દીવાસળીની પેટી રખાવે અને રાતમાં જ્યારે એકાએક વિચાર સઝી આવે (તે રાજ્યપ્રકરણી જ) ત્યારે ઝટ દીવો કરી એ વિચાર લખી કાઢે. એમને સધ્યા–પૂજાને તે વખત ક્યાંથી જ મળે? તેથી તેઓ ન્હાવાને કુંડીમાં પાણું કઢાવે ત્યારથી સંધ્યા ભણવા માંડે, તે નહાઈને પાટલા ઉપર જમવા બેસે ત્યાં સુધીમાં પૂરી થાય–જેથી પિતાના જીવનની એક ક્ષણ પણ સરકારી નોકરીમાંથી ઓછી ન કરવી પડે અને પ્રભુભક્તિ થઈ ગણાય! આ ધર્મને વ્યવહારમાં કરવો જોઈતે જે અન્તઃપ્રવેશ તે નથી. એ તે માત્ર બાહ્ય સહચાર છે. બલકે તે પણ છે કે કેમ એ શંકા પડતું છે. ઔરંગજેબ ચાલતે યુદ્ધ પણ હાથી ઉપરથી ઊતરી વખતસર પ્રભુની બંદગી કરવી ચૂકતો નહિ. એ ખરા હૃદયથી તે કરવા માટે એને આપણે દંભ તો નહિ કહીએ, તથાપિ એ ધર્મનું ખરું સ્વરૂ૫–જે અર્થ અને કામને અર્થાત વ્યવહારને પવિત્ર બનાવવાનું તે–એ સમજ્યો નહોતો અને તેથી એના વ્યવહારધર્મથી વિખૂટ પડી અપવિત્ર બલ્ક પાપી બન્યો હતો. ધર્મનો વ્યવહારમાં એટલે કે અર્થ અને કામમાં અન્તઃ પ્રવેશ થએલો કેમ જાણવો? એક દષ્ટાન્તથી
Page #116
--------------------------------------------------------------------------
________________
વ્યવહાર અને પરમાર્થ બતાવીશઃ એક મચી બુટ શીવવા બેસે છે; શીવતાં શીવતાં એને થયું કે બિચારા બચ્ચાને આ ચામડું તે ખૂંચશેઃ તુરત કાપેલું ચામડું એણે ફેકી દીધુ, અને બીજું કૂંણું ચામડું લઈ ફરીથી શીવવા બેઠે–એ માણસે પ્રભુને ઓળખ્યો. પ્રભુની ઓળખ જેવી નિત્ય વ્યવહારમાં થાય છે તેવી સમાધિમાં પણ થતી નથી. અર્થ અને કામથી દૂર રહે ધર્મ આવડતું નથી. ધર્મની શિક્ષાશાળા તે આ વ્યવહારનું જગત છે. પાણુમાં પડયા વિના માત્ર હાથ હલાવવાની વાત જાણવાથી તરતાં આવડતું નથી; વહાણે ચઢયા વિના વહાણ હંકારતાં આવડતું નથી; યુદ્ધનું શાસ્ત્ર પણ ગમે તેટલું શીખે પણ રણભૂમિ ઉપર હિમત શાન્તિ સમયસૂચકતા વગેરે ગુણે તમે કેટલા રાખી શકે છે તે ઉપર જ તમારા જયપરાજયને આધાર છે. આ જ પ્રમાણે ધર્મનું પણ છે. ધર્મની ચાર વાત અરણ્યની ગુફામાં બેશીને કરવાથી ધર્મ આવડતો નથી. અરણ્યની ગુફા એ પ્રાચીન રૂઢિને દાખલો લીધે, પણ વર્તમાન સમયની ગુફાઓ થડી નથીઃ યુનિવસટી, પુસ્તકશાળા, પ્રાર્થનામંદિર વગેરે આ જાતની ગુફાઓ જ છે. એમાં પ્રાપ્ત કરેલું જ્ઞાન જ્યાં સુધી વ્યવહારની કસોટીએ ચઢતુ નથી ત્યાં સુધી એ સિદ્ધ અને સંસ્કારી બનતું નથી. અમારા વખતના એક શિક્ષક માટે એવી વાત ચાલતી કે એમને ઘોડા ઉપર બેસતાં આવડતું નહોતું, પણ એ ગુરુવમધ્યબિન્દુને સિદ્ધાન્ત જાણતા હતા અને તેથી ગુરુત્વમધ્યબિન્દુની રેખા ઘડામાં રાખવી એ કરતાં મનુષ્ય ઘડે બેસવામાં કાંઈ વિશેષ કરવાનું નથી એમ તેઓ સમજતા હતા. આવી સમજથી તેઓ ઘોડે બેઠા, પણ ઘડાએ એમની સમજને માન ન આપ્યું ! આપણે વ્યવહાર એ પણ આવો જ ઘોડે છેઃ એણે સમતાને સિદ્ધાન્ત જાણનાર અસંખ્ય ઘોડેસ્વારેને પાડયા છે, અને આપણને પ્રતિદિન કેટલી બધી વાર પાડે છે એને સાક્ષી આપણે આભા જ છે. પણ ઘેડે બેસી જાણે તે ઘડેસ્વારને સમતાને સિદ્ધાન્ત જાણવાનું શું પ્રયોજન છે? –એમ તમે પૂછશે. અને ઉત્તર કે દુનિઆમાં હમેશાં ઘોડે જ બેસવાનું હોતું નથી. કોઈક વાર ઊંટે પણ બેસવાનું આવે. તે વખત એ ઊંચું અને કઢંગું પ્રાણું જોઈ તમારું કાળજું ન ધડકે તે માટે એટલું જાણવાની જરૂર છે કે જ્યાં બેસીશું ત્યાં જે સમતાથી બેસીશુ તો પડવાને ભય નથી.
ભાટે જ પેલી બાઈએ કહ્યું છે કે “જેણે ભગવાનને ઓળખ્યો છે તેનામાં જૂઠ ચોરી આળસ એ કદી પણ નહિ આવે.” જેણે ભગવાનને નથી ઓળખે તેમની શાહકારી તો જ્યાં સુધી જેઈલ છે ત્યાં સુધી જ
Page #117
--------------------------------------------------------------------------
________________
૬૦
વ્યવહાર અને પરમાર્થે
એના ઉદ્યોગ પણ જ્યાં સુધી પારકે પૈસે રબર ટાયરની ગાડીએ દોડાવવાની નથી મળી ત્યાં સુધી જ. માટે ચેારી આળસ વગેરે અટકાવવાના ખરા ઉપાય જે સર્વ દેશમાં સ` કાળમાં મનુષ્યની સર્વ અવસ્થાઓમાં કામ લાગે છે તે એ જ છે કે પ્રભુની ઓળખ કરવી. અને પ્રભુની જેને ખરી ઓળખ થઈ હશે તે સારી રીતે જાણશે જ કે પ્રભુ મારી અને આ દુનીઆની બહુ ર્ નથી, આખા વિશ્વના એ જ અન્તર્યાંમી છે, અને તેથી એનું સ્મરણુ અર્થાત્ ધર્મ એ પણ દુનીઆના સધળા વ્યવહારને-અર્ચના અને કામને અન્તર્યામી થવા ધટે છે; એટલે કે અર્થ અને કામના એ દાસ નથી, પણ અર્થ અને કામ ઉપર અમલ ભેાગવી અથ અને કામને પેાતાના કામાં પ્રેરે છે. ધર્મનું આ જીવન્ત અન્તર્યામિત્વ જેના જાણવામાં નથી તેએ ધર્મને પોતાની દુનીઆદારીના વૈભવનુ સાધન બનાવવા ઇચ્છે છે ! જે ધર્મ પૈસા આપે, સર્વ પ્રકારનું સુખ આપે એ જ ધર્મ ખરા ! એક જણે જરા ચ્હીડાઇને કહ્યુ છે તેમ “Men do not worship God; they se Him, " જૂના વખતમાં અમારી જ્ઞાતિના એક અમલદાર વિષે કહેવાય છે ૐ (આશા છે કે એ વાત કલ્પિત હશે ) તે નિત્ય દેવનું પૂજન કરતા, અને પૂજન કરતી વખતે ખેાલતા નહિ, માત્ર સૈનાથી જ વાત કરતા હતા તેવામાં કારકૂને આવીને પૂછ્યું કે અમુક ગુન્હેગારને શી શિક્ષા કરવી ? પેલા અમલદારે લાલજીને પેાતાના જનેાઈથી વીટીને ટાંગ્યા, અને આચમની વતી ટકા મારી બતાવ્યા! અરે દુષ્ટ ! તને ખબર નથી કે જે પ્રેમાળ માતાનાં દામણાંથી પણ પૂરેપૂરા બંધાયેા નથી તે તારા સૂતરના તાંતણાથી બંધાવાના હતા ? માત્ર તું તારી ભાવનાને જ ખાંધે છે ! અને એને પણ તું પવિત્ર પદવીથી ભ્રષ્ટ કરી તારા દુનીઆદારીના વ્યવહારનું સાધન બનાવે છે! તારા કરતાં તે જેઓએ પ્રભુને જગતની બહાર બેસાડી મૂકયા છે અને જગતમાં એને અવતરતા અને મૂર્તિમન્ત થતા જોતા નથી તે જ સારા. ધર્મને અર્થ અને કામના દાસ બનાવવા તે કરતાં તેા ધર્મનું નામ છેાડી દઈ અર્થ અને કામની સેવા કર્યાં કરવી એ જ સારૂં.
*
આપણા કેળવાએલા સ્વદેશબન્ધુએની, ખુલ્ફે આજ કાલ પૃથ્વી ઉપર ઘણે ભાગે,આ ખીચ્છ સ્થિતિજ જોવામાં આવે છે.પણ પૃથ્વીના ખીજા ભાગમાં એટલું સારૂં છે કે ધર્મશિક્ષણ એ દેશના પ્રાથમિક મધ્યમ તેમ જ ઉચ્ચ સામાન્ય શિક્ષણને ભાગ હાઈ એની સર્વથા ઉપેક્ષા થઈ શકતી નથી. પણ આપણે ત્યાં તા કેળવાએલેા વર્ગ ધર્મજ્ઞાનથી તદ્ન વિરહિત રહે છે અને
Page #118
--------------------------------------------------------------------------
________________
વ્યવહાર અને પરમાર્ચ , તેથી સામાન્ય અશિક્ષિત વર્ગના ધર્મથી જ દેશની ધાર્મિક ભાવના સચવાઈ રહે છે. આ સ્થિતિમાં ફેરફાર થવાની બહુ જરૂર છે. ધર્મમાં જીવ હશે તે જ અર્થ અને કામમાં જીવ આવશે-કુવામાં પાણું નહિ હેય તે હવાડે કેટલી વખત ભર્યો રહેવાને હતે? આપણે કુવો પાતાળ કુવો છે–એમાં પાણું કદી પણ ખૂટવાનું નથી; પણ યોગ્ય સંભાળ નહિ લો એ નહિ ચાલે. કુ માટી કચરાથી પૂરાઈ ગયા હોય તે તે ગળા. એમાં કહેવડામણું દેખાતું હોય તે તે કઢાવી નાંખી સ્વચ્છ કરે. બહેળાં અને સ્વચ્છ પાણીથી તમારાં અર્થ અને કામનાં ખેતરે ગ્ય સમયે અને યોગ્ય માપમાં પાશે તે એને પાક સારો ઉતરશે. જમીન ચૂસે, વાવેતરનાં મૂળ ચૂસે, તે કરતાં અધિક પાણું ઢાળીને જમીન બગાડશો નહિ, વાવેતરને કહેવડાવશો નહિ. પણ પાણી વિના ખેતરે સૂકાવા દેશો પણ નહિ. - [વસન્ત, ફાલ્ગન વિ. સંવત ૧૯૬૭.]
Page #119
--------------------------------------------------------------------------
________________
અધિકાર અને અભેદ
૧૦
*
..
..
અધિકાર અને અભેદ આપણાં શાસ્ત્રામાં, અમુક સ્થાન, ક્રિયા, વર્તન, જ્ઞાન આદિ માટે ચેકગ્યતા એ અધિકાર' કહેવાય છે. અધિકાર ’શબ્દના આ અર્થમાં • અધિકારભેદ ’અર્થાત્ જુદા જુદા મનુષ્યને એમની યેાગ્યતાનુસાર જુદે જુદા ‘અધિકાર,' અને એને અનુકૂલ વ્યવસ્થા—એ આપણા ધર્મનું પાશ્ચાત્ય ધર્મોથી એને ખાસ જુદું પાડનારૂં એક લક્ષણ છે. ચૂરાપમાં સેાળમા સૈકા સુધી અધિકારભેદના કાંઇક સ્વીકાર હતા, પણ ત્યાં એ વિચાર જોઇએ તેટલી પરિપકવતાએ પહાચ્યા ન હતા, અને એમાં જે કાંઇ થાડું ઘણુ સત્ત્વ હતું, એ અધમાવસ્થા ભાગવી, ‘ રેફર્મેશન' અને ‘ ફ્રેન્ચ રેવેાલ્યૂશન 'ના સમયમાં “તર્ક,” “બુદ્ધિ,” “પુરાવા,” “હક્ક” “સ્વાતન્ત્ય,” “ ‘સમાનતા આદિ અર્વાચીન વિચારાના પ્રચંડ વેગને પ્રભાવે નષ્ટ થઈ ગયું. એગણીસમી સદ્દીમાં આખરે કરી એ જ અધિકારભેદના સિદ્ધાન્ત ડાર્વિનના વાલ્યૂશન” વાદે સ્થાપ્યા છે; પણ ‘વાલ્યૂશન’ વાદ ‘સાયન્સ’–વાદ હાવાથી, આ સિધાન્ત આપણે ત્યાં જેમ બ્રહ્મવિદ્યા સાથે જોડાયેા છે તેમ ન જોડાતાં, એ ‘સાયન્સ’ સાથે જોડાયા છે. પરિણામ એ થયું છે કે જ્યારે ‘ સાયસ્’ વાદી, અને ‘ સાયન્ત્ 'ને આધારે રાજકીય અને સામાજિક સિદ્ધાન્ત ઘડનારા વિદ્વાના, પ્રકૃતિના ઉચ્ચાવચ પ્રભેદ [ઉચ્ચ નીચ વિવિધ ભેદ] તરફ અને તજન્ય અધિકારભેદ તરફ આપણુ લક્ષ ખેંચે છે, ત્યારે ધાર્મિક ક્રિશ્ચયન પાદરીએ મનુષ્યને પ્રકૃતિથી ભિન્ન માની ‘મનુષ્યમાત્રની સમાનતા’ સિદ્ધાન્ત ઉપદેશે છે. આજકાલ આ સમાનતાના સિદ્ધાન્ત રાજકીય અને સામાજિક વિષયેામાં થાડે જ ત્રાવ થાય છે, અને હવે એ ફક્ત ધર્મના જ વિષયમાં પૂરાઈ રહેલા દેખાય છે. છતાં, આ અંતે સિદ્ધાન્તામાં અસમાનતા અને સમાનતાના સિદ્ધાન્તામાં–કેટલું કેટલુ સત્ય છે, એ તપાસવા જેવું છે, વિશેષ કરી, (૧) આ બંનેની ખામીઓ બતાવી, આ બંનેના અવિરાધ વેદાન્તમાં કેવી રીતે કરવામાં આવે છે, વાસ્તવિક અભેદ' સાથે ‘અધિકાર’ ભેદને કેવી રીતે ઘટાવવામાં આવે છે, અને (૨) વેદાન્તમાં બ્રહ્મસાક્ષાત્કારને • અધિકારી * કાણુ ગણાય છે એ જોઇશું.
કર
(૧)
.
(૧) એક પક્ષ અસમાનતા—પ્રતિપાદક · સાયન્સુ ’-વાદના છે. ‘સાયન્સ' વાદીઓ સર્વત્ર ભેદ જ જૂએ , અને અભેદ તૂએ છે તે તે
Page #120
--------------------------------------------------------------------------
________________
અધિકાર અને અભેદ
એટલે જ કે સર્વ વસ્તુ પ્રકૃતિમાંથી નીકળેલી છે, અને પ્રકૃતિરૂપ જ છે. પરન્તુ ખરૂં જોતાં, આ ‘ સાયન્સ' વાદમાં તે તે ભેદ એક એકથી પૃથક્ -અસંબદ્ધ—જ રહે છે, અને એ સર્વને એક ઉચ્ચાવચ આરોહ-અવરાહના ક્રમ (gradation scale) માં ગાઠવવા માટે કાંઇ પણ તત્ત્વ, કાંઈ પણ ધારણ રહેતું નથી. ચાર દ્રવ્ય ચેારી જાય છે, અને દાતા દાન આપે છે, ત્યાં બંનેમાં પ્રકૃતિરૂપે જોતાં દ્રવ્યની ગતિ માત્ર જ થાય છે—એક સારૂં અને એક ખાટું એમ દર્શાવનાર ધારણ પ્રકૃતિમાંથી જ મળી આવતું નથી. એકથી જનમંડલને સુખ થાય છે, અને ખીજાથી દુઃખ થાય છે એમ કહીને પણું ખુલાસા કરી શકાતા નથી; કારણ કે, પ્રકૃતિમાં તે સુખ દુઃખ અંતે અમુક તરેહના ભાવા જ છે; એકની ઇષ્ટતા અને ખીજાની અનિષ્ટતા એ પ્રકૃતિથી પર ચેતન-આત્મારૂપી તત્ત્વને લઈને જ સિદ્ધ થાય છે. વળી સર્વ પ્રકૃતિરૂપ છે તેા મનુષ્ય ઊંચું શા માટે અને માછલું નીચુ શા માટે, પરાપકારી પુરુષ ઊંચા શા માટે અને ચાર નીચેા શા માટે—એ વાતના ખુલાસા થઈ શકતા નથી. જેમ સાદાઈ (simplicity ), એકતા (homogeneity) તેમ નિકૃષ્ટતા; અને જેમ ગૂત્રથી (complexity ), અનેકતા (heterogeneity) તેમ ઉત્કૃષ્ટતા; માછલાના શરીર મગજ અને જીવન કરતાં મનુષ્યનું શરીર મગજ અને જીવન, અને મનુષ્યમાં પણ જંગલી મનુષ્ય કરતાં સુધરેલા મનુષ્યનું શરીર મગજ અને જીવન વધારે અનેકતા અને ગૂંથણીનું ભરેલું હાય છે અને તેથી માછલા કરતાં મનુષ્ય ઊંચા અને જંગલી મનુષ્ય કરતાં સુધરેલા મનુષ્ય ઊંચા છે, એમ તે તરફથી ઉપરના પ્રશ્નના જવાખમાં કહેવામાં આવે છે. પણ આ ઉત્કૃષ્ટ-નિકૃષ્ટ (hige and low )પણાનું ધારણ ક્યાંથી આવ્યું, એ શી રીતે ફલિત થયું એ તે બિલકુલ અતાવી શકતા નથી. વસ્તુતઃ આ • અનેકતા’માં, આ ‘ ગૂંથણી ’માં, સ્વતઃ કાંઈ પણ ઉત્કૃષ્ટતા સમાએલી નથી, પણ એની સાથે ઉત્કૃષ્ટતાનું તત્ત્વ અન્ય સ્થાનમાંથી ઉતરી આવી જોડાએલુ છે. અને તેથી જ એ ઉત્કૃષ્ટતાનું ચિહન લેખાય છે પ્રકૃતિમાં જે ઉત્કૃષ્ટ-નિકૃષ્ટના ભેદ છે. એના ખુલાસા પ્રકૃતિથી ક્રમ થઈ શકે? પ્રકૃતિની પારના જ ( Super-natural ) કાઈક તત્ત્વમાંથી એ પ્રકૃતિમાં આવેલા હાવા જોઇએ-અર્થાત્ આ ઉત્કૃષ્ટતા તે પ્રકૃતિ થકી સિદ્દ નથી, પણ પ્રકૃતિની પારના તત્ત્વમાંથી ઉતરી આવી પ્રકૃતિમાં સિદ્ધ છે—પ્રકૃતિથી પર એવા બ્રહ્મરૂપી ચેતનની પ્રકૃતિમાં પડતી છાયા છે. જે જેટલું એ બ્રહ્મને જાણી બ્રહ્મભાવને પામેલું, બ્રહ્મભાવને અનુકૂલ થએલું તે તેટલુ ઉત્કૃષ્ટ; જે એનાથી
333
૬૩
Page #121
--------------------------------------------------------------------------
________________
અધિકાર અને અભેદ
વિદુર રહી અબ્રહ્મભાવને પામેલું, બ્રહ્મભાવને પ્રતિકૂલ થએલું તે તેટલું નિકૃષ્ટ. આ રીતે, વેદાન્તમાં સારા-ખટાનું, ઉત્કૃષ્ટ-નિકૃષ્ટનું ધોરણ રચાએલું છે—જેના મૂલમાં, બ્રહ્મ એક છતાં પ્રકૃતિની અનેકતા પ્રત્યક્ષ થાય છે, "अविभक्तं च भूतेषु विभक्तमिव च स्थितम् "
भ० गी० એ તત્ત્વજ્ઞાનને સિદ્ધાન્ત રહે છે.
. (૨) સાયન્સ–વાદથી તદ્દન ઉલટ ક્રિશ્ચયન ધર્મગ્રન્થકારેન સિદ્ધાન્ત છે. તેઓ મનુષ્યને પ્રકૃતિની જુદે પાડી, પ્રકૃતિના ભેદથી અત્યન્ત વિમુક્ત ભાની, “સર્વ મનુષ્ય સમાન છે” એમ બતાવે છે. આ સિદ્ધાન્તમાં જે ઉદારતા નજરે પડે છે એને લીધે એ ચિત્તાકર્ષક થાય એ સ્વાભાવિક છે. . પણ વિચારદષ્ટિએ જોતાં એ હામે પ્રશ્ન થાય છે કે ત્યારે સર્વ મનુષ્ય સમાન કેમ નથી દેખાતાં? આના ઉત્તરમાં તેઓ તરફથી જવાબ મળશે કે જેમ તમારા બ્રહ્મવાદમાં બ્રહ્મ સર્વત્ર સમાન રીતે હોવા છતાં સર્વની સમાનતા નજરે પડતી નથી, તેમ અમારા સિદ્ધાન્તમાં સર્વ મનુષ્ય સમાન છે છતાં એ સમાન નથી દેખાતાં. પણ આ ઉત્તરની સમીક્ષા કરતાં જણાશે કે એમાં આપણે માયાવાદ અને આપણે અદ્વૈતવાદ બંને ગભત રહેલા છે. મનુષ્ય માત્ર વસ્તુતઃ સમાન છે, છતાં પ્રકૃતિની ભૂમિકા ઉપર સમાન દેખાતા નથી એટલે શું? માયાવાદ. વસ્તુસ્થિતિ છે એક પ્રકારની, અને દેખાય છે બીજા પ્રકારની એનું નામ જ “માયા.” બીજું–મનુષ્ય માત્ર સમાન છે એ સિદ્ધાન્તને વધારે સયુક્તિક (logical) કરી જોતાં જણાશે કે એમાંથી ખરું જોતાં અદ્વૈતવાદ જ નીકળી આવે છે. તે આ રીતે – પ્રકૃતિની ભૂમિકા ઉપર સમાનતા નથી એ તે ઉઘાડું જ છે, તેમ એની પાર પણું સમાનતા સંભવતી નથી, કારણ કે સમાનતામાં અનેકતા રહેલી છે અને અનેકતા પ્રકૃતિને લઈને જ સંભવે છે, મનુષ્ય માત્ર તે તે વ્યક્તિરૂપે સમાન નથી, કિન્તુ એકએકથી ભિન્ન એકએકથી ચઢતાં ઉતરતાં છે માત્ર સર્વમાં અનુસ્વત જે ચેતન્ય તે રૂપે સર્વ એક છે. અર્થાત, વ્યક્તિની સમાનતાને સિદ્ધાત તો આપણા સાદા અવલોકન (observation)થી તેમ જ “સાયન્સ'ની શેધોથી અસિદ્ધ છે; સમાનતાને કઈ પણ સ્થળે આવકાશ દેખાતા હોય તો તે વ્યક્તિઓમાં નથી પણ વ્યક્તિઓની પેલી પાર છે. પણ વ્યક્તિઓની પેલી પાર ગયા ત્યાં એક બે ત્રણ એમ ગણવાની
Page #122
--------------------------------------------------------------------------
________________
અધિકાર અને અભેદ ~
~~ સંખ્યા જ કયાં રહી કે સમાનતા બની શકે? જ્યાં વ્યક્તિઓ જ નથી, ત્યાં સમાનતા કોની કોની સાથે? માટે ખરે સિદ્ધાન્ત સર્વની સમાનતા (Equality) ને નથી, પણ સર્વની એકતા (Unity) ને છે. અનેકતા જે પ્રકૃતિની ભૂમિકા ઉપર નજરે આવે છે તેની પાર એકતાનું તત્ત્વ (Principle of Unity ) રહેલું છે, જે પ્રકૃતિની અનેકતાનું નિયામક,
અને એ અનેકતામાં પિતાનું સ્વરૂપ પ્રકટાવનારું છે. વળી, આ અદ્વૈતના સિદ્ધાન્તને તત્ત્વજ્ઞાન ઉપરાંત બીજાં શાસ્ત્રોથી પણ પુષ્ટિ મળે છે. જનતાનાં શા (Sociology અને Politics) ના અભ્યાસકેને સુવિદિત છે કે જનતા (Society) એ જનરૂપી પરમાણુઓને સમુદાય (aggregate of individuals) નથી, પણ જનતા એ જ પ્રથમસિદ્ધ પદાર્થ છે, અને જ-વ્યક્તિઓ (Individuals)એ જનતાના અવયવો (fractions, manifestations) છે. આપણું વેદાન્તની પરિભાષામાં બોલીએ તે, સમષ્ટિ એ વ્યષ્ટિઓને સમુદાય નથી, પણ વ્યષ્ટિએ એ સમષ્ટિનાં અંગ છે.
ઉપરના વિવેચને ત્રણ વાત બતાવી આપી(૧) એક તે એ કે કેવળ પ્રકૃતિ (Nature)માંથી એક સારા
બેટાનું ઘેરણ હાથ લાગતું નથી. વિશ્વમાં કઈ પણ બે સારા ખોટાનું વ્યક્તિ સર્વથા સમાન નથી; જે થોડું ઘણું સામ્ય દેખાય ધારણ– છે તે પ્રકૃતિની પાર રહેલા અભેદને ધ્વનિ છે, પ્રકૃતિના અભેદ તત્વઃ ભેદની વચ્ચે ચકચકિત પ્રકાશતા અને પ્રકૃતિની પારના (૧) પ્રકૃતિથી પર એવા અભેદ તત્તવનું તેજ છે. (૨) બીજી વાત એ સિદ્ધ થઈ કે આ પર તત્વ માત્ર પેલી પાર
પડી રહેનારું ન હોવું જોઈએ. આ પર તવ પ્રકૃતિની (૨) પ્રકૃતિની અનેકતાને એકરૂપે દર્શાવનારૂં-એકરસ કરનારૂં–હેવું
જોઈએ; નહિ તે પ્રકૃતિની અનેકતા-વિષમતા એક પાસ
રહી જાય, અને બીજી પાસ એ સાથે અસંબદ્ધ એવી એકતા પડી રહે. અથત, એ એકતાના તત્વને કેવળ અળગું માનવું એ જે અથે એકતાને સ્વીકાર છે એ અર્થ સિદ્ધ કરવાને બદલે એ અર્થનું જ વિધાતક નીવડે છે. * પણ તે કકડાના અર્થમાં નહિ, અને તેથી જ “અંશાશિભાવના સિદ્ધાન્તને ત્યાગ, અને માયાના સિદ્ધાન્તને સ્વીકાર.
અન્તર,
Page #123
--------------------------------------------------------------------------
________________
અધિકાર અને અભેદ.
( ૩ ) આ સાથે ત્રીજી વાત એ સમજવામાં આવી કે (૩) શિવત્મક વ્યક્તિ વ્યક્તિની સમાનતાને સિદ્ધાન્ત ભૂલ ભરેલો છે. એક અખંડ વ્યક્તિ વ્યક્તિની, પ્રકૃતિની ભૂમિકા ઉપર, અસમાનતા ચૈતન્ય ૩૫. સ્પષ્ટ છે; અને ચિતન્ય રૂપે તે સર્વ એક જ છે, ત્યાં
સમાનતા કેની સાથે ? વ્યક્તિઓ મૂળમાં જ અનેક હોય અર્થાત એમને ભેદ મૂલસ્પર્શી (radical) અન્ય (ultimate) અને તાવિક (essential) હોય તે એ સર્વને એક ભૂમિકા ઉપર સંબધ જ ન થઈ શકે. એક ભૂમિકા ઉપર સંબન્ધ થવો એનો અર્થ જ એ છે કે એ સર્વમાં પરોવાએલું એક અભેદમય તત્વ છે.
(૨). આ અભેદમય તત્વ પ્રત્યેક વ્યક્તિ પોતપોતાની રીતે થોડું ઘણું અનુભવે જાય છે, પણ એ અનુભવ માટે સર્વસામાન્ય એવો કેટલોક અધિકાર આપણું વેદાન્ત શાસ્ત્રકારેએ દર્શાવ્યો છે, જેની પ્રાપ્તિ, અભેદાનુભવ પૂર્ણ રીતે પામવા માટે અતિ આવશ્યક છે.
આ “અધિકાર”ને કોઈપણ પ્રકારના કર્મકાંડ ઉપર વા પિથાં ઉથામવા ઉપર વા દેશકાલ ઉપર આધાર નથી. એમાં જોઈએ છે એટલું જ કે બ્રહ્મની સર્વાત્મકતા સમજવાની સમગ્ર આત્માની યોગ્યતા થએલી હોવી જોઈએ “સમગ્ર આત્માની” એમ કહેવામાં તાત્પર્ય એ છે કે જેમ સમષ્ટિચૈતન્ય વ્યષ્ટિચેતન્યને સમૂહ નથી, પણ એક અખંડરૂપ. છે, જેનાં વ્યષ્ટિચૈતન્યો માત્ર અંગે–પ્રતિબિબો છે, તેમજ એ આત્મા પણ બુદ્ધયાદિક અનેક શક્તિઓન-લાકડીઓના ભારા જે-સમુદાય નથી, પણ એક અખંડરૂપ છે, અને તે તે શક્તિએ એનાં સ્વરૂપ માત્ર છે. આમ હાવાથી બ્રહ્મની સર્વાત્મકતા માત્ર બુદ્ધિથી વા હૃદયથી વા એકાદ ઇન્દ્રિય માત્રથી ગ્રહવાની નથી, ગ્રહી શકાતી જ નથી, પણ સમગ્ર–અખંડ-આત્મા જ એને યાચિત ગ્રહી શકે છે. માટે બ્રહ્મ કઈ પણ પ્રકારના માત્ર બુદિવિલાસોથી, કે હૃદયના અન્ય ઉછાળાઓથી જ, કે આંખ મીંચીને કર્તવ્ય કર્યો કરવાથી જ, કે ધાર્મિક-વૃત્તિથી એક દેવતાને સેવવાથી જ, પ્રાપ્ત થતું નથી. એની પ્રાપ્તિ માટે તે અખંડ આત્માએ અધિકાર પ્રાપ્ત કરવો જોઈએ; એમાં કઈકે વિલક્ષણ જ ચમત્કારવાળું જીવન આવવું જોઈએ, જેનું પૃથકરણ કરી સાધકના સૌફર્યાર્થી નીચે પ્રમાણે ચારત આચાર્યોએ બતાવ્યાં છે
થી વિલણી ની
Page #124
--------------------------------------------------------------------------
________________
કળા એ સાથે
નઈએ કરચારમાં પ્રત્યક્ષ
અધિકાર અને અભેદ, (૧) નિત્યનિત્ય વસ્તુવિવેક (Intellectual) (૨) વૈરાગ્ય
(Emotional ) (૩) શમદમાદિ સાધનસંપત્તિ (Moral) (૪) મુમુક્ષુત્વ
(Religious ) એક તો નિત્ય અને અનિત્ય વચ્ચે “વિવેક” કરતાં શીખવું જોઈએ. એ સાથે એ વિવેકને ઘટતે એવો “વૈરાગ્ય” જોડા જોઈએ; કારણ, જે અમુક વાત બુદ્ધિએ ગ્રહી, અને તદનુસાર હદય અનુવ નહિ, તેઓ બુદ્ધિગ્રહ વૃથા છે. વળી એ સાથે “શમદભાદિ”થી, પૂર્વોક્ત વિવેક અને વિરાગ્યને અનુસરતું આચરણ પણ થવું જોઈએ; કારણ જે બુદ્ધિએ નકકી કર્યું અને જેને અનુસરતું હૃદય પણ થયું, પણ જે આચારમાં પ્રત્યક્ષ થયું નહિ એ શા કામનું? જે આન્તર સ્થિતિ બહાર ઉભરાઈ નહિ એ તે ક્ષણિક મનોરાજ્યની કલ્પના સમાન! વળી આ સર્વ સાથે “મુમુક્ષુવ”ની પણ આવશ્યકતા છે; કારણ, જ્યાં સુધી એ સર્વ આ સંસારને ત્યજી પરમાત્મામાં વિરામ પામવા–“ મુક્ત ” થવા–માટે નથી ત્યાં સુધી એ સર્વ નિરર્થક છે, અવળે ભાગે છે. જેમકે, યુનિવર્સિટિની Metaphysics ની પરીક્ષામાં નિત્યાનિત્ય વસ્તુને વિવેક કરનારાઓ ઘણું હોય છે; તેમ જ સંસારનાં દુઃખ ન સહન થતાં એ તરફ કંટાળા-વૈરાગ્ય-ખાનારા પણ બાયેલા પુરુષો ઘણું હોય છે; તેમ જ “અમે ઈન્દ્રિયોને વશ રાખીએ છીએ” એવા અભિમાનથી, વા, એમ વશ રાખવામાં એક પ્રકારને જે સ્વતઃ આનન્દ આવે છે એ આનન્દ અથે, વા શાસે એમ કહેલું છે એમ સમજી વા એમ કરવામાં જ આત્માનું કલ્યાણ રહેલું છે એમ ધારી, ઘણા સમદમાદિક કરે છે–પણ જ્યાં સુધી વિવેકાદિક સર્વનું નિદાન અને સર્વની સાથે ભળી સર્વને વિલક્ષણ બનાવતું “મુમુક્ષુત્વ” નથી ત્યાં સુધી બધું નકામું છે.
વસન્ત, વિ. સં. ૧૯૫૮ યેષ્ટ.
Page #125
--------------------------------------------------------------------------
________________
અષ્ટાદશશ્લોકી ગીતા
અષ્ટાદશશ્લોકી ગીતા રા. રા. મથુરભાઈ દુર્લભદાસ નામે એક ગૃહસ્થ અમને લખી જજણાવે છે કે –
“શ્રીમદ્ભગવતીતાગત પરમરમણીય જ્ઞાન એ જ્ઞાનની પરાકાષ્ટારૂપ છે એમ અનેક તરફથી સિદ્ધ કરવામાં આવ્યું છે. આર્યધર્મગ્રન્થામાં ગીતા જેટલી મહત્તા બીજા કેઈ ગ્રન્થ પ્રાપ્ત કરી નથી, અનેક ભાષામાં તેનાં ભાષાન્તર થયાં છે. એક એક ભાષામાં પણ તેના અનેક ભાષાન્તર થયાં છે. આપની ગુજરાતી ભાષામાં તેનાં જે જે ભાષાન્તરે થયેલાં છે તેમાં મહૂમ બ્રહ્મનિષ્ઠ અને સુદર્શનના આઘદ્રષ્ટા શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદીને જેમને હું અને મારા જેવા અનેક યુવકે ગુરુરૂપ માને છે તેમને હાથે થએલું ભાષાતર સર્વોત્તમ અને મતાન્તરેના દુરાગ્રહથી મુક્ત ગણાય છે. ભવિષ્યધર્મપ્રવૃત્તિ સુઘટિત થવા સારુ એ મહાત્માએ નિરન્તર અને પ્રાણપણથી મહાપ્રયાસ કર્યો છે. પ્રાણુન્ત પર્યન્ત તેમનું જીવનવૃત્ત જ ધર્મપ્રવૃત્તિમાં યોગ્ય વિવર્ત કરવાનું હતું. ભગવાન શંકરાચાર્યના સિદ્ધાન્ત વર્તમાન પ્રજાને તેમણે જ સમજાવ્યા એમ કહેવાને મને તે લેશ પણ વધે લાગતો નથી. એ ધર્મધુરંધર બ્રહ્મનિષ્ઠ સાક્ષરે ધાર્યું હોત તો તેઓ એક નવો પંથ સ્થાપી શકત, અને આચાર્યમાં ગણત. પણ પંથ અને સંપ્રદાયથી વાસ્તવિક લાભ નથી અને એથી કંઈ ધર્મજીવન ઉચ્ચ થઈ શકતું નથી એ તેમને દઢ નિશ્ચય હતો. જૂના સંપ્રદાયાદિ ઉદ્દભવવામાં તે તે સંપ્રદાયોના ઉભવકાલે કાંઈ કારણો હતાં. તે તે કારણેની અનિવાર્ય સત્તાથી ઉદ્દભવી આવ્યા, પણ હાલમાં તેવું કંઈ થવાની જરૂર નથી; દેશકાલમાં આજ ઘણે અન્તર થઈ ગયે છે; માટે અભેદ અને ઐક્ય પ્રવર્તાવી જ્ઞાનવૃદ્ધિ કરવામાં જ પરમ શ્રેય છે એ તેમના અંતઃકરણને અભિલાષ હત-જેના પરિણામે ગત કાલમાં થએલા તેમના પ્રયત્નને વર્તમાન પરિપાક સર્વ સુજ્ઞોને સુવિદિત છે.
મને કેટલાક જીર્ણ કાગળામાંથી અષ્ટાદશશ્લોકી ગીતા જડી આવી. એ પ્રસિદ્ધ છે કે નહિ તે કાંઈ હું જાણુને નથી. એમાં કાંઈ નવીન નથી. ગીતાના પ્રત્યેક અધ્યાયને એકેક લોક લઈ અરાઢ અધ્યાયના અરાઢ લોકની આ ગીતા બનેલી છે. આવી જતા તેણે કરેલી છે તે જણતું નથી. અને તે જાણવાનો આગ્રહ રાખવા સરખું કંઈ કારણું પણ નથી. અરાટ્ય શ્લોકની સમાપ્તિ થતાં એક વધારાને ક એવી મતલબ છે કે જે આ ગીતાને
Page #126
--------------------------------------------------------------------------
________________
t
અષ્ટાદશશ્લેાકી ગીતા
૬૯
પાઠ ભક્તિભાવથી કરશે તેને શ્રીમદ્ભગવદીતાના અષ્ટાદરો અધ્યાય પાઠ કર્યાંનું ફૂલ અને જ્ઞાન બન્ને પ્રાપ્ત થશે. આ શ્લોકનું ગ્રથન સકારણ થએલુ હાવું જોઇએ. એમ વિચારમાં જણાઈ આવ્યું કે સ્વાધ્યાય કરનારાને આ શ્રાકાનું તારણ અતિ ઉપયુક્ત છેઃ એટલા જ શ્લોકાનું સ્મરણ કરવાથી શ્રીકૃષ્ણુભગવાને ત ગીતાના અધા સંદર્ભ દષ્ટિગાચર થઈ શકે એમ છે; ગીતાજીના પ્રત્યેક અધ્યાયમાં અનુક્રમે અર્જુનવિષાદયાગ, સાંખ્યયેાગ, કર્મયાગ, કર્મબ્રહ્માર્પણુયાગ, કર્મસંન્યાસયેાગ, આત્મસંયમયાગ, જ્ઞાનવિજ્ઞાનયેાગ, અક્ષરબ્રહ્મયાગ, રાજવિદ્યારાજગુહ્યયાગ, વિભૂતિયેાગ, વિશ્વરૂપદર્શન યાગ, ભક્તિયેાગ, પ્રકૃતિપુરુષનિર્દેશયાગ, ગુણત્રયવિભાગયેાગ, પુરુષાત્તમયેાગ, દૈવાસુરસંપદ્વિભાગચાંગ, શ્રદ્ધાત્રયવિભાગયેાગ, અને સંન્યાસયેાગનું સ્પષ્ટીકરણ થએલું છે અને આ અરાઢ ક્ષેાકા પણ તેનું જ ભાન કરી આપે તેમ છે. એટલે એ ાકા કાઈ ધર્મપ્રવર્ત્તક માસિકમાં આપવા ધારણા થઈ. જે મહાશય વિર્યને હું પરમપૂજ્ય ગુરુ માનતા આવ્યા છું અને જેમની સંગતિના પરિણામરૂપ આવા વિષયેામાં મારી રુચિ અને વૃત્તિ સ્થિર થવા આવી છે, જેમને આશય ગીતાજ્ઞાન દુનીઆના એક છેડાથી બીજા છેડા સુધીના પ્રત્યેક જનના હૃદયમાં ઉતરે એવા હતા, તેમને હાથે ઉછરેલા “સુદર્શન”માં જ આ શ્લોકા માકલી આપવા નિશ્ચય થયા. અને પરિણામે આ અષ્ટાદશશ્લેાકી ગીતા ઉતારી માકલી. એ શ્લેાકાનું ભાષાન્તર મહાત્મા મણિભાઇની ગીતામાં જ જોવું હોય કે જોવું પડે તેમણે જોઈ લેવું. તેમના ભાષાન્તર કરતાં સારૂં ભાષાન્તર કરવા હું અશકત છું અને ઉતારા કરી લેવા એ નિરર્થક જગા રાકવા જેવું છે.
*
"
મથુરભાઈ દુર્લભદાસ ઠક્કર. ”
*
*
*
આ અષ્ટાદ્દેશ ક્ષેાકને પૂર્વીપર સાંકળી સમસ્ત શ્રીમદ્ભગવદ્ગીતાના ટુંકામાં તાત્પર્યાર્થ દર્શાવવા અત્રે યત્ન કરીશું:
श्री गणेशायनमः
अथ अष्टादशश्लोकी गीता
આર્ભમાં જ પ્રશ્ન થાય છે કે શ્રીમદ્ભગવદ્દીતાના ઉપદેશના અધિકારી કાણુ ? સ્વકર્તવ્ય સમજ્યા વગર પણુ, વિજયરાય–સુખ–સર્વમકારના ભાગ——અરે! જીવિત પણ—પારકાના સુખાર્થે ત્યજવા તત્પર થયે
Page #127
--------------------------------------------------------------------------
________________
90
અષ્ટાદશશ્લોકી ગીતા
છે તે જ ભગવતીતાના મહાન ઉપદેશને અધિકારી છે. પ્રથમાધ્યાયને નીચેને એક રહસ્યરૂપ છે –
न कांक्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च । कि नो राज्येन गोविंद किं भोगै वितेन वा ॥१ अ०३२ श्लोक
(અર્જુનવિષાદ) [“મારે જયની ઈચ્છા નથી. રાજ્યની કે સુખની પણ નથી, હે. ગોવિન્દ, રાજ્ય કે ભેગ કે જીવિતનું આપણે શું કામ છે?”]
આત્મા નિત્ય છે એ સિદ્ધાન્ત ઉપર નીતિ અને ધર્મને આધાર છે: આત્મા એ જડને આવિર્ભાવ માત્ર હેય તે કર્તવ્ય સંબધી સઘળ દરકાર માત્ર ક્ષણિક પ્રોજનવાળી, નિસાર થઈ જાય. માટે શ્રી કૃષ્ણ નીચેના શબ્દોમાં પિતાના પરમ ગંભીર ઉપદેશને પાયો નાંખે છે – न जायते म्रियते वा कदाचिन्नायं भूत्वा भवतिा वा न भूयः । अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे ॥
૨ ૦ ૨૦ કોઇ (સાંખ્ય ) [“કદી પણ, જન્મ પામતો નથી કે મરતો નથી,-એ થઈને ફરી થવાનો નથી; અજ છે, નિત્ય છે, શાશ્વત છે, પુરાણ છે, શરીર હણાયે પણ હણતા નથી.”]
ત્યારે વિકાર, મરણાદિ, દેખાય છે તે શું? એને ઉત્તર કે એ સર્વ “ગુણ” નામ પ્રકૃતિને વિલાસ છે. આત્મા એ થકી પર છે, અસંગ છે. तत्ववित्तु महाबाहो गुणकर्मविभागयोः। गुणा गुणेषु वर्तते इति मत्वा न सज्जते ॥ ३ अ० २८ श्लोक
[[ પણ ગુણ કર્મ વિભાગનું તત્વ જાણનાર, ગુણ જ ગુણમાં પ્રવર્તે છે, એમ માની આસક્ત થતો નથી.”]
ત્યારે તે આપણે ૧) સ્તબ્ધ, નિશ્રેષ્ટ થઈ પડી રહેવું! વા, (૨) યિામાત્રને પ્રકૃતિને વિલાસ સમજી પાપાચરણ કરતાં પણ ન અટકવું !
Page #128
--------------------------------------------------------------------------
________________
અષ્ટાદશÀાકી ગીતા
૭૧
ઉત્તર:–બંનેમાંથી એક પણ નહિ. કારણ: (૧) આત્મા પ્રકૃતિથી પર' છે, પણ પ્રકૃતિથી ભિન્ન નથી-અર્થાત્ પ્રકૃતિમાં રહી પ્રકૃતિથી પર છે. આ જ સાંખ્ય અને વેદાન્ત શાસ્ત્ર વચ્ચેના મ્હોટા ભેદ છે. અને કર્તવ્યપરત્વે એ ભેદ બહુ મહત્ત્વના છે; (૨) પ્રકૃતિને આત્મામાં લય પમાડવાની છે, આત્માને પ્રકૃતિમાં ડૂબાવવાના નથીઃ એટલે, આત્માનું દિવ્યસ્વરૂપ પ્રકૃતિમાં પ્રકટાવવાનું છે, પ્રકૃતિના દોષથી આત્માને મલિન કરવાના નથી. આમ હેાવાથી બ્રહ્મજ્ઞાનીનું વર્તન કેવું હોય છે એ બતાવે છેઃ—
'
ब्रह्मार्पणं ब्रह्महविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् ।
ब्रह्मेव तेन गंतव्यम् ब्रह्मकर्मसमाधिना ॥ ४ अ० २४ श्लो० ( કર્મશ્રદ્ઘાપણુ॰ ) [ “અર્પણુ બ્રહ્મ, હેવિ બ્રહ્મ, અગ્નિ બ્રહ્મ, હામ્યું બ્રહ્મ, ને તે જવાનું બ્રહ્મમાં જ, બ્રહ્નાકમસમાધિથી કરીને.”]
૫
ત્યારે દૂર વસતા બ્રહ્મની ભાવનાપુરઃસર યજ્ઞાદિક કરવામાં આવે તે ખસ? ઉત્તરઃ—ના. મા દૂર જ નથી, પણ ક્રૂર અને પાસે બંને છેઃ સર્વ દસ્ય પદાર્થોથી પર છે એટલુંજ નહિ, પણ સર્વ દૃશ્ય પદાર્થીમાં પણ છેઃ એટલે બ્રહ્મભાવના એ એક દૂર વસતા મ્હોટા ચેતનની જ ભાવના નથી, પણ આપણી આગળ જે જે દસ્ય પદાર્થો છે તે સર્વેમાં પરમ ચેતનની ભાવના કરવી એનું નામ બ્રહ્મભાવના છે. આમ હૈાવાથી ઈશ્વરને સ્વર્ગવાસી એક વ્યક્તિરૂપે માનનાર મનુષ્યે! દુનીઆના વ્યવહારમાં ખાટાં આચરા કરે, પણ જેને વ્યવહારમાં પણ બ્રહ્મ નજરે પડે છે તેનું વર્તન તે અલૌકિક ઉચ્ચતાવાળું જ થવાનું. માટે કહે છે કેઃ
विद्याविनयसंपन्ने ब्राह्मणे गवि हस्तिनि । शुनि चैव श्वपाके च पण्डिताः समदर्शिनः ॥ ५ अ० १८ श्लो० ( કર્મર્સન્યાસ॰ ) [ “વિદ્યાવિનયસંપન્ન બ્રાહ્મણ કે ગાય કે હસ્તિ કે શ્વાન કે શ્વપચ એ સ પ્રતિ પડિતા સમદર્શી હાય છે.' ]
પણ આ સમષ્ટિ” શી રીતે પ્રાપ્ત થાય? ગાળ ખાળ' બધું સમાન લેખવાથી ? એમ હોય તેા વેાતની નીતિ ભાગ્યે જ સંતાષકારક ઠરે, પણ
Page #129
--------------------------------------------------------------------------
________________
૭૨
અષ્ટાદશશ્લેકી ગીતા
એમ નથી. ભેદને ટાપલા નીચે ઢાંકી દેવાનું નથી, પણ એગાળી નાંખવાનો છે. ભેદને માત્ર વિસારી જવાને નથી, પણ ભેદને સમતામાં–અભેદમાં–લય કરવાનો છે, અથત ભેદમાં અભેદાનુભવ કરતાં શીખવાનું છે. માટે ભેદમાં અભેદાનુભવ શી રીતે કરાય એની એક યુક્તિ બતાવે છે –
રાપવુદા પ્રતિદત્તા आत्मसंस्थ मनः कृत्वा न किंचिदपि चिन्तयेत् ॥ ६ अ० २५ प्रलो.
. (આત્મસંયમ ) [“વૃતિગૃહીત બુદ્ધિથી ધીમે ધીમે ઉપરમવું મનને આત્મસંસ્થ કરી કિચિત પણ ચિંતવન કરવું નહિ.”]
ઉપર કહ્યું કે “કશાનું પણ ચિતવન કરવું નહિ.” એ ઉપર પ્રશ્ન થશે કે ત્યારે તે જડતા પ્રાપ્ત કરવી એ જ વેદાન્તને પરમ ઉપદેશ જણાય છે. પ્રશ્નને ઉત્તર કે એમ નથી. “કશાનું પણ ચિતવન કરવું નહિ.” એમ કહે વાનું તાત્પર્ય એવું છે કે બ્રહ્માતિરિક્ત કઈ પણ પદાર્થનું ચિતવન કરવું નહિ, અર્થાત વસ્તુતઃ સર્વ પદાર્થ બ્રહ્મરૂપ જેવા, વૃત્તિમાત્રને બ્રહ્મવિષયા કરવી, બ્રહ્મરસથી ભરવી, બ્રહ્મરૂપા કરવીઃ અર્થાત, આરંભમાં ચંચલ વૃત્તિઓને નિયમમાં લાવવા માટે એને નિરાધ કરે. (જે, ઉપરના
કમાં બતાવ્યા પ્રમાણે મનને આત્માભિમુખ, “આત્મસંસ્થ” કરવાથી થાય છે.) પણ પછી એ વૃત્તિઓને બ્રહ્મવિષયા કરી, પરિણામે બ્રહ્મરૂપા કરવી; પણ અત્રે શંકા થશે કે બ્રહ્મને વૃત્તિવિષય શી રીતે કરી શકાય? ઉત્તરન જ કરી શકાય, કારણ વૃત્તિઓ પણ એની જ બનેલી છે. પણ ચૈતન્યમાં એવી વિલક્ષણતા પ્રતીત થાય છે કે એ પિતે વિષય અને વિષયી ઉભય થઈ શકે છે! આમ હોવાથી વૃત્તિઓ બ્રહ્મરૂપ હોવા છતાં બ્રહ્મને વિષય કરે છે. જેમાં સમુદ્રને એક તરંગ બીજા તરંગ સાથે અથડાય, અને એમાં મળે, કાંઈક એવી રીતે.
માટે જે બ્રહ્મને ચિંતવનને વિષય કરવાનું, તેનું ચિંતવનાગ્ય સ્વરૂ૫ બતાવે છે. * “કાંઈક'– કારણ કે ચિતન્ય-બ્રહ્મનું સ્વરૂપ દર્શાવનારું યથાર્થ દષ્ટાન્ત તે જડ વસ્તુઓમાં મળવું જ અશક્ય છે.
Page #130
--------------------------------------------------------------------------
________________
અષ્ટાદશશ્લોકી ગીતા
भूमिरापोऽनलो वायुः ख मनो बुद्धिरेव च।। अहंकार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा ॥ ७ अ० ४ प्रलो०
(જ્ઞાનવિજ્ઞાન) [“ભૂમિ આપ, અનલ, વાયુ, ખ, મન અને બુદ્ધિ પણ, તથા અહંકાર એ આટલી ભારી ભિન્ન પ્રકૃતિ અષ્ટધા છે.”]
પરંતુ આ અષ્ટવિધ પ્રકૃતિમાં બ્રહ્મદર્શન શી રીતે કરવું ? આને ઉપાય બતાવે છે કે કાર હકાર અને કાર તથા અર્ધમાત્રા, અને બિન્દુ મળી તે પ્રવણ મંત્ર, (ઉત્પત્તિ સ્થિતિ અને લય કરનાર જે સગુણ બ્રહા, નિર્ગુણ બ્રહામાં કારણુતાની સંભાવના કરાવનાર, પોતે અર્ધ-ખંડિત-છતાં
માત્રાનામ માપ પરિચ્છેદ ઉત્પન્ન કરનાર જે માયા; અને એ થકી પર બિન્દુમાત્રથી લક્ષાતું જે પરબ્રહ; એ સર્વે પદાર્થને સૂચક મન્ન), તેને ઉચ્ચાર કરો, અને તે પિપટ માફક વિના અર્થ સમજે નહિ, પણ અર્થની ભાવનાપુરસર–અર્થાત સદા મન્નાચ્ચાર સાથે મારું પણ સ્મરણ રાખીને દેહ ત્યજતી વખતે જે આમ કરતે કરતે જાય છે, તે પરમગતિરૂપ જે હુ તેને પહોંચે છે. આ વાત નીચેના કથી કહે છે – ॐमित्येकाक्षरं ब्रह्म व्याहरन्मामनुस्मरन् । यः प्रयाति त्यजन्देहम् स याति परमां गतिम् ॥ ८ अ० १३ श्लोक
(અક્ષરબ્રહ) [ “ને ૭૪ એવા એકાક્ષર બ્રહ્માને જપતે તથા મારું સ્મરણ રાખત, જે દેહ ત્યજી જાય છે તે પરમ ગતિને પામે છે.”]
પરંતુ જે પુરુષ અહર્નિશ આ પ્રમાણે પરમાત્માનું નામ કીર્તન તથા સ્મરણ કર્યા કરે છે તેના સંસારવ્યવહારનું શું? આ પ્રશ્ન વ્યવહારીને જ, સંસારકીટને જ, થવાનો સંભવ છે. જેને એક વખત પરમાત્માની ઝાંખી થઈ છે તેને સાંસારિક બાબતની ફિકર રહેવાને સંભવ જ નથી. ગોપીઓને એમનાં ગૃહકૃત્યોની ફિકર રહેતી? એમનાં ગૃહકૃત્યો એની મેળે થયે જતાં. કારણું એની ફિકર પ્રેમસાગર શ્રીકૃષ્ણને હતી, એના ભક્તના યોગક્ષેમ” નું વહન એ પોતે જ કરે છે, જે ભક્ત અનન્યભાવે ચિન્તન કરતો રહે, એની પર્યપાસના નામ સર્વ પ્રકારે ઉપાસના કરે, અને નિત્ય નિરંતર
Page #131
--------------------------------------------------------------------------
________________
ક
અષ્ટાદશશ્લોકી ગીતા પ્રેમથી ઉછળી એનામાં જોડાઈ રહે, એની સાથે એકતા અનુભવે છે-એમ નીચેને ક કહે છે.
अनन्याचिन्तयन्तो मां ये जनाः पर्युपासते। तेषां नित्याभियुक्तानाम् योगक्षेमं वहाम्यहम् ॥
९ अ० २२ श्लो
(રાજવિદ્યારાજગુહ્ય ) - [“જે અનન્ય હેઈ મારું જ ચિંતન કરતા મને જ સર્વ પ્રકારે ભજે છે, તેવા નિત્ય અભિયુક્તને હું ચોગક્ષેમ આપું છું.”]
પણુ પરમાત્માને પૂર્વોક્ત રીતે અષ્ટવિધ પ્રકૃતિમાં આવિર્ભાવ પામેલ ચિંતનવિષય કરો, ઉપાસ, ભજે, એમ હોય તે (૧) પરમાત્મા પ્રકૃતિભાવ પામે એમ ઠરે, તથા (૨) એને પરિચ્છેદ પ્રાપ્ત થાય. આ શંકાના સમાધાનમાં કહે છે કે– ૧) પરમાત્મા પ્રતિભાવ પામે છે એમ સમજવાનું નથી. પ્રકૃતિ પરમાત્મરૂપ છે, અને પરમાત્માનું એમાં જ્ઞાનીને દર્શન થાય છે, અર્થાત પ્રકૃતિ પ્રકૃતિરૂપે નહિ પણ પરમાત્મરૂપે એને દેખાય છે. (૨) જેમ બરફ જળથી ભિન્ન નથી, જેમ તરંગ સમુદ્રથી ભિન્ન નથી, જેમ ઘટાકાશ મહાકાશથી ભિન્ન નથી-કાંઈક એવી રીતે, પ્રકૃતિ પરમાત્માથી ભિન્ન નથી. ભિન્ન નથી તે પછી પરિચ્છેદ શી રીતે કરી શકે? આનો ઉત્તર કે પ્રકૃતિ પરમાત્માથી ભિન્ન નથી ખરી, પણ પરમાત્મા તે પ્રકૃતિ માત્ર છે એમ સમજવાનું નથી. પ્રકૃતિ તે એના એક દેશમાં એનું રૂપ છે. એનું બાકીનું સ્વરૂપ તે પ્રકૃતિથી પર, માત્ર “ત્તિ રિ' કહીને જ બતાવી શકાય એવું છે. પણ એનું સંપૂર્ણ સ્વરૂપ પ્રકૃતિની પેલી તરફ જ નથી. કાંઈક પ્રકૃતિમાં છે, અમાપ એની પર છે. આ ઉભય પ્રકારની વસ્તુસ્થિતિ નીચે બતાવે છે –
अथवा बहुनैतेन किं ज्ञातेन तवार्जुन । विष्टभ्याहमिदं कृत्स्नमेकांशेन स्थितो नगत् ॥ .
१० अ० ४२ प्रलो.
(વિભૂતિ) [“અથવા એવું બહુ જાણવાથી શો લાભ છે? હે અર્જુન! હું એક જ અંશથી આ આખા જગતને ધારણ કરી રહેલ છું.”]
છે. પ્રકૃતિએ પણ પરમાત્મા
સામાકાનું સ્વરૂપ
Page #132
--------------------------------------------------------------------------
________________
અષ્ટાદશÀાકી ગોતા
૧૧
પરમાત્માની ઉજ્જવળ કીર્તિનું દર્શન થતાં, ભિન્ન ભિન્ન પ્રાણીઓને કુવા ભિન્ન ભિન્ન ભાવેા ઉત્પન્ન થાય છે એ બતાવે છે. કહે છે કે, કેટલાકને અત્યન્ત હર્ષ થાય છે, કેટલાકને એની તરફ અનુરાગ–પ્રેમ-ઉપજે છે, રાક્ષસા ઠ્ઠીને નાસે છે, સિદ્ધ પુરુષા એને નમસ્કાર કરે છે—અર્થાત્ જ્ઞાનીઓ હર્ષથી વિકસે છે, ભતા પ્રેમથી દ્રવે છે, દુષ્ટા ભયથી ન્હાસે છે, સિદ્ધિશક્તિ–પ્રાપ્ત કરેલા પુરુષા એના મહિમાના અતિશય જોઈ શિર નમાવે છે.
gu
स्थाने हृषीकेश तव प्रकीर्त्या जगत्प्रहृष्यत्यनुरज्यते च । रक्षांसि भीतानि दिशो द्रवन्ति सर्वे नमस्यंति च सिद्धसंघाः ॥
११ अ० ३६ श्लो०
( વિશ્વરૂપદર્શન॰ ) હર્ષ પામે છે તે સિદ્ધસંધ નમ
[ “ હું હષીકેશ ! તમારી પ્રકીર્ત્તિથી જગત્ અતિ અનુરાગે છે, રાક્ષસે ભય પામી દિશામાં નાસે છે, ને સર્વે સ્કાર કરે છે, તે યેાગ્ય જ છે. ” ]
૧૨
ઉપર બતાવ્યા પ્રમાણે જે ભગવદ્ભક્ત થયા છે તેની સ્થિતિ ધ્રુવી હાય છે એ હવે કહે છેઃ-ભગવદ્ભક્તને કશી અપેક્ષા હેાતી નથી. આને અર્થ એવા નથી કૈં ઉપયોગી વસ્તુને એ ઉપયાગ કરતા નથી. કાઈ પણ વસ્તુને અકારણ ત્યજવી અને એમાં કૃતકૃત્યતા માનવી એવી ઐતબુદ્ધિ અને નથીઃ જે માયાને બ્રહ્મથી ભિન્ન માને છે એ જ એને ત્યાગ કરવાતી જરૂર જીવે છે, અદ્વૈતવાદીને તે માયામાં પણ બ્રહ્મસાક્ષાત્કાર જ અભીષ્ટ છે. શુદ્ધ જલથી એ પેાતાનુ શરીર પવિત્ર કરે છે, મધુર શબ્દોથી વાણી પવિત્ર કરે છે, અને ઉત્તમ વિચારથી મન પવિત્ર કરે છે—અર્થાત્ મન વાણી અને કાયાએ કરી એ ‘શુચિ,' ભગવદ્ભજનને અનુકૂલ સ્થિતિમાં, રહે છે. વળી આ પ્રકારે એની વૃત્તિ સર્વથા શુદ્ધ છે એટલું જ નહિ, પણ એ ‘દક્ષ’ કહેતાં ડાહ્યો, સમજી હેાય છેઃ એ જડ જેવા, મૂર્ખ હાતા નથી છતાં, જ્ઞાનીને યાગ્ય એવું - ઔદાસીન્ય' એટલે કે રાગદ્વેષાદિ દ્વન્દ્વ થકી વિરક્તતા, તટસ્થતા એ પાળે છે, અને આ રીતે સંસારીની જે વ્યથા - દુઃખે—તેને તે એનામાં લેશ પણ રહેતા નથી. આ ઉત્તમ દશાનું રહસ્યભૂત કારણ એ છે કે એણે સર્વે ‘આર’ભ’–પ્રવૃત્તિઓ-સર્વ પ્રકારે પરમા
'
ᄉ
Page #133
--------------------------------------------------------------------------
________________
૭૬
અષ્ટાદશકી ગીતા
ભાને સમપી દીધી છે. આ જે ભક્ત તે પરમાત્માને બહુ પ્રિય છે. આ અર્થને નીચેને લોક છે.
अनपेक्षः शुचिर्दक्ष उदासीनो गतव्यथः। सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः॥
१२ अ० १६ प्रलो०
(ભક્તિ ). [“અનપેક્ષ, શુચિ, દક્ષ, ઉદાસીન, ગતવ્યથ, સવરંભપરિત્યાગી, એવો જે ભારે ભક્ત તે ભારે પ્રિય છે.”]
પ્રશ્ન થશે કે સર્વ પ્રકારના આરંભ” નામ પ્રવૃત્તિઓ તે કયી છતાં એ માણસ “ઉદાસીન –તટસ્થ છે એમ કેમ કહેવાય ? આ પ્રશ્નને ઉત્તર આકાશનું દષ્ટાન આપી કહે છે –જેમ આકાશ સૂક્ષ્મતાને લીધે સર્વત્ર વ્યાપી રહ્યું છે છતાં કશાથી લેપાતું નથી, તેમ આત્મા સર્વત્ર દેહમાં રહ્યો છે છતાં લેપાત નથી. તાત્પર્ય કે નિલપ રહેવા માટે આત્માએ બહાર જવાની જરૂર નથી. દેહમાં રહ્યા છતાં, વ્યવહારમાં રહ્યા છતાં, પણ સમજે તેને માટે એ નિર્લપ જ છે. આત્મા એ કાંઈ આ દાબડીમાં હીરે પડયો છે, કે આ કબાટમાં ચાપડીઓ પડી છે એમ દેહમાં કે જગતમાં મૂકાએલો નથી. એટલે જેમ દાબડીને મેલ હીરાને વળગે કે કબાટ સળગતાં ચોપડીઓ સળગે એમ દેહના કે વ્યવહારના ધર્મોથી આત્માને દેષ લાગે એમ નથી. એ તો દેહનું, અને વ્યવહારનું અસ્તિત્વ બન્યું રાખનાર, એ સર્વનું અંતયમી, એ સર્વના અસંખ્ય ભેદ વચ્ચે એક રહેનાર તત્વ છે. •
यथा सर्वगतं सौषम्यादाकाशं नोपलिप्यते। सर्वत्रावस्थितो देहे तथात्मा नोपलिप्यते ॥
१३ अ० ३२ श्लो०
(પ્રકૃતિપુરુષનિર્દેશ અથવા ક્ષેત્રક્ષેત્રજ્ઞ૦) T બજેમ સવંગત છતાં અતિ સૂક્ષ્મ હોવાને લીધે આકાશ પાતું નથી, તેમ સર્વત્ર દેહમાં તો આત્મા પાસે નથી.”].
ઉપરના શ્લોકમાં જે “આત્મા' નામનું પ્રકૃતિમાં વિરાજતું અને પ્રકતિ થકી પર એવું તત્ત્વ વર્ણવ્યું, એને જેણે સાક્ષાત્કાર કર્યો છે,
Page #134
--------------------------------------------------------------------------
________________
અષ્ટાદશશ્લોકી ગીતા
૭૭
અથત એને જેણે આત્મરૂપે અનુભવ્યું છે, એને ત્રિગુણાત્મક પ્રકૃતિમાં પિતાપણું રહેતું જ નથી. સત્ત્વગુણને ધર્મ જે “પ્રકાશ,” રજોગુણને ધર્મ જે “પ્રવૃત્તિ અને તમે ગુણને ધર્મ જે “મેહ –એ સર્વે આવ્યાં તેઓ ભલે, ગયાં તેઓ ભલે; એને આત્મભાવ તે જૂદી જ વસ્તુમાં છે; એવી વસ્તુમાં છે કે જે ત્રણે ગુણથી અને ત્રણે ગુણના ધર્મોથી પર છે; જેની આગળ એ સર્વ ગુણે અને ગુણેના ધર્મો કાંઈકે માયાના પટવત પથરાઈ રહ્યા છે, પ્રકૃતિસમુદ્રમાં તરંગવત રમી રહ્યા છે.
प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव । न द्वेष्टि संप्रवृत्तानि न निवृत्तानि काङ्क्षति ॥
૨૪ ૧૦ રર સ્ટોક
(ગુણત્રયવિભાગ) [[“પ્રકાશ અને પ્રવૃત્તિ અને મેહ પણ, તેની સંપ્રવૃત્તિને, હે પાંડવ! તે દ્વેષ કરતો નથી, કે નિવૃત્તિની ઇચ્છા કરતું નથી.”]
૧૫
ત્યારે દેહ અને વ્યવહારના ધર્મ તે પ્રકૃતિના ઠર્યા, અને બ્રાના અદ્વેતસામ્રાજ્યને ભંગ થય! આ શંકાના સમાધાનમાં કહેવાનું કે એ ધર્મો પ્રકૃતિના ખરા, પણ પ્રકૃતિ થકી સિદ્ધ નહિઃ અમાત્યની પ્રતિષ્ઠા એ અમાત્યની ખરી, પણ અમાત્ય થકી–સ્વતસિદ-નહિ કિન્તુ રાજા થકી– પરતઃ સિદ્ધ, આત્મા પ્રાણિમાત્રના દેહમાં રહ્યો છે, અને તેથી જ દેહ દેહના ધર્મો કરે છે, અન્ન પચે છે અને એથી દેહ ટકે છે; પણ એનું કારણમાત્ર પ્રાણપાનવાયુ નથી, પણ એ વાયુ સાથે જોડાએલે જે આત્મા તે છે. કહેવાની જરૂર નથી કે આ આત્મા તે “હું” જ નહિ, પણ મારા તમારા સર્વમાં પ્રકાશ એક આત્મા તે છે. આ આત્માનો પ્રતિદેહ જૂદા જૂદો આવિર્ભાવ થાય છે, પણ આત્મા સ્વયં સર્વત્ર એક જ છે. માટે એને વૈશ્વાનર આત્મા કહ્યો.
अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः। प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम् ॥
१५ अ० १४ श्लो०
(પુરુષોત્તમ) [[ બહુ વૈશ્વાનર થઈને પ્રાણીના દેહમાં રહું છું, અને પ્રાણાપાનસમાયુક્ત થઈ ચતુર્વિધ અન્નને પરિપાક કરું છું.”]
Page #135
--------------------------------------------------------------------------
________________
અષ્ટાદશકી ગીતા
આ રીતે જે પ્રકૃતિ અને પુરુષ વા પુરુષોત્તમનો સંબન્ધ સમજ્યો છે, તે કઈ પણ કાળે પ્રકૃતિથી નાશી છૂટવાન ફેકટ યત્ન નહિ કરે, પણ પ્રકૃતિમાં રહ્યા છતાં સ્વ-સ્વરૂપ સાચવી રાખવા તત્પર રહેશે. ત્યારે જે પ્રકૃતિમાં રહેવું જ પ્રાપ્ત થયું છે તે શા નિયમને અનુસરી રહેવું એ નકકી થવું જોઈએ. આ વિષે ભગવાન કહે છે કે મનુષ્યહદયમાં “શાસ્ત્ર” અને “કામ” ને ઝઘડે ચાલ્યા જ કરે છે, તેમાં જે પુરુષ “કામ”ને સ્વીકારી
શાસ્ત્ર” ને ત્યજે છે તે સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી; સુખ પણ પ્રાપ્ત કરી શકતો નથી, અને “પરાગતિ” તો એને શેની જ હોય ? આ વાત નીચેના સ્પેકમાં કહી છે. અત્રે એક રહસ્ય સમજવાની જરૂર છે. સ્કૂલભાગ પુરુષો માટે તો “શાસ્ત્ર” શબ્દને અર્થ ધર્મશાસ્ત્રનાં વાક્યો છે. પણ સૂમવિચારી જને માટે એનો અર્થ ધર્મશાસ્ત્રનું છેવટનું પ્રભવસ્થાન જે પરમાત્મા તેની ઈચ્છા છે. ધર્મશાસ્ત્રનું છેવટનું પ્રભવસ્થાન પરમાત્માની ઇચ્છા શી રીતે ? આ રીતે–જેમાં જેમાં મનુષ્યને કર્તવ્યબુદ્ધિ થાય છે તે તે છેવટ સુધી વિચારી જોતાં પરમાત્માની ઈચ્છા રૂપે જ એને સમજાય છે. આવી કર્તવ્યબુદ્ધિ એક તરફ અન્તઃ શાસ્ત્ર (Subjective Conscience) રૂપે પ્રત્યક્ષ થાય છે, અને બીજી તરફ બાહ્યશાસ્ત્ર (Objective Conscience) પણ એના જ પરિણામ રૂપે ફુરે છે, ઘડાય છે. આન્તર અને બાહ્ય શાસ્ત્રમાં એક જ પરમાત્માને અનહદ–અનાહત-નાદ” વાગે છે એ વાત, પ્રમાતા અને પ્રમેયમાં એક જ ચૈતન્ય (પરમાત્મા) પ્રકટ થાય છે એ વેદાન્ત સિદ્ધાન્ત સમજનારને સુગમ્ય છે. આન્તરશાસ્ત્ર બાહ્યશાસ્ત્રને સુધારે છે, બાહ્યશાસ્ત્ર આન્તરશાસ્ત્રને નિયમમાં રાખે છે–ઉભયની સમતા એ શાસ્ત્રની ઉત્તમ સ્થિતિ છે. હૃદયની નિર્બલતા ભરેલી લાગણીથી ઘેરાઈ ક્ષત્રિયને ધર્મ લોપવા બેસનાર અર્જુનને કૃણુ ઉપદેશ છે કે તારે તારા હૃદયના “કામ”ને વશ ન થતાં, અનેક ડાહ્યા પુરુષોએ પ્રકૃતિનું સ્વરૂપ ખૂબ સૂક્ષ્મતાથી તપાસી ક્ષત્રિય માટે જે નિયમે “શાસ્ત્ર” રૂપે બાંધ્યા છે તેનું જ સેવન કરવું જોઈએ. બાહ્યશાસ્ત્રને સુધારે એટલે જેને ઉચ્ચ અધિકાર થયા નથી તેણે પોતાના આન્તરશાસ્ત્રને પણ બાહ્યશાસ્ત્રના તાબામાં મૂકવું; કારણ, એનું આન્તરશાસ્ત્ર ભૂલ ભરેલું હોવાનું બહુ સંભવ છે. ઉત્તભાધિકારીને આન્તરશાસ્ત્ર વડે બાહ્યશાસ્ત્ર સુધારવાને હક છે. આવા પુરુષો જનસમાજના શિષ્ય નહિ પણ ગુરુ કહેવાય છે, કેમકે જ્યારે જનસમાજ
Page #136
--------------------------------------------------------------------------
________________
અષ્ટાદશશ્લોકી ગીતા
શાસ્ત્રની ખરી ભાવના બેઈ બેસે છે ત્યારે જે પુરુષ ભગવદ્રપ થએલ છે તેનામાં એ ભાવના શુદ્ધ અને પ્રબળ રહે છે. આટલા ખુલાસા સાથે નીચેને ક સમજવાને છે–
यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः । न स सिद्धिर्मवाप्नोति न सुख न परां गतिम् ॥
૨૬ ૩ રરૂ મો
(દૈવાસુરસંપદ્વિભાગ) [ “જે શાસ્ત્રવિધિને ત્યજી કામચારથી વર્તે છે તે સિદ્ધિ પામતે નથી, સુખ કે ગતિ પામતે નથી.”]
આ રીતે અનેક મહાન જનેને વિચારથી–એટલે મૂળમાં પરમાત્માથી –ઘડાએલી જનમંડળની વ્યવસ્થાને માન આપનાર પુરુષની જનમંડળ તરફ કેવી વર્તણુક હોય છે એ બતાવે છે. વાણું એ સર્વ વ્યવહારનું પ્રધાન સાધન છે, માટે વાણીને ઉપલક્ષણ-સૂચક–કરી એ કેવી હોવી જોઈએ એ કહે છે. કહે છે કે-એનું વાકય કાઇને ઉઠેગ કરે એવું હોતું નથી, તથા સત્ય, પ્રિય અને હિતકારી હોય છે.” દરેક વાક્ય અવશ્ય સત્ય અને હિતકારી હેવું જાઈએ એમાં તે શંકા જ નથી, પણ વિશેષમાં એ પણ સ્મરણમાં રાખવાનું છે કે જે સત્ય અને હિત ઉપર શોતાને પ્રેમ ન ઉપજે તે સત્ય અને હિત નિષ્ફલ નીવડે છે. માટે સત્ય અને હિતકારી પણ સાથે પ્રિય લાગવાપણું પણ જોડાવું જોઈએ. ઘણી વાર સત્ય હિત અને પ્રિયનો વિરોધ ઉપસ્થિત થાય છે, પણ સર્વત્ર ત્રણેને સમન્વય કરવાની ભાવના રાખવી જરૂરની છે. એવી ભાવના રાખતાં બહુ ઉત્તમ ફળ સિદ્ધ થાય છે. જ્યાં ત્રણને વિરોધ મટાડી શકાય એમ ન હોય ત્યાં શું કરવું? એને ઉત્તર પણ માં “સત્ય”-શબ્દને છેક છૂટે રાખી મુખ્ય ઠરાવી, તથા પ્રિય” શબ્દને સમાસના અપ્રધાન અંગરૂપે ગૌણ બનાવી, તથા “હિત” શબ્દને સત્યથી કાંઈક પાછળ મૂકી, આપી દીધું છે. સત્ય અને હિતને વિરોધ થો વિરલ છે, છતાં જ્યાં એવો વિરોધ દેખાય ત્યાં સત્યને જ પ્રાધાન્ય આપવું; કારણ સત્ય એ જ પરિણામે હિત છે, છતાં સત્ય ખાતર જેટલો પ્રિયતાનો ભેગ આપવાની છૂટ છે, તેટલી હિતકારીપણું ઉપેક્ષવાની છૂટ નથી. યદ્યપિ પ્રિયહોવાપણું સૌથી ઓછા મહત્ત્વનું ગયું છે તથાપિ એટલું તે મુખ્ય ઠરાવ્યું છે કે હરેક વાક્ય સ્પષ્ટ રીતે પ્રિય ભલે ન હોય, પણ
Page #137
--------------------------------------------------------------------------
________________
અષ્ટાદશશ્લોકી ગીતા
ઉદ્દેશ કરે એવું તે ન જ હોવું જોઈએ. ઉદ્વેગ કર્યા વિના સત્ય અને હિત બોલી ન જ શકાય એમ નથી જ. વળી જેણે પિતાની કર્તવ્યભાવનાને સ્વાધ્યાયરૂપે અભ્યાસ કર્યો નથી, તે અન્ય પ્રતિ પૂર્વોક્ત ગુણવાળી વાણું કેમ રાખી શકે? રાખે તે પણ તે દભ માત્ર ઠરે. માટે સ્વાધ્યાયના અભ્યાસ' ની પણ જરૂર છે. છેવટ “તપ” શબ્દ ધ્યાનમાં રાખવાનું છે. અર્થાત–એ સર્વ એક ધાર્મિક ફરજ તરીકે એટલે પરમાત્મા અર્થે કરવાનું છે અને એ “તપ” છે, કારણ એમાં “કામ”ને–સ્વાર્થને–નિષેધ છે, ત્યાગ છે. આટલું વિવરણ નીચેના એક માટે બસ છે – .
अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् । स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते ॥
१७ अ० १६ श्लो
(શ્રદ્ધાત્રયવિભાગ) [ “અનુદ્દેગકર, સત્ય, પ્રિય, અને હિત એવું વાક્ય, અને સ્વાધ્યાયાભ્યસન તે વાડ્મય તપ કહેવાય છે.”]
૧૮
આ પ્રમાણે શ્રી કૃષ્ણને સમગ્ર ઉપદેશ સાંભળી અર્જુન કહે છે – “હે અશ્રુત! તમારા પ્રસાદ થકી મારે મેહ નાશ પામે, સ્મૃતિ પ્રાપ્ત થઈ સંદેહ દૂર થઈ જઈ હું તમારી પાસે ઉભે છું. તમારા વચનાનુસાર કરીશ.” અતિમ અધ્યાયને ક હેઈ, આ વાક્યમાં અનેક ગૂઢ તાત્પર્યસમાએલાં છે.
અત્રે મુખ્ય ભાવાર્થ એવો છે કે મેક્ષ જ્ઞાનલભ્ય છે, ક્રિયાલભ્ય નથીઅર્થાત એમાં કાંઈક નવીન પ્રાપ્ત કરવાનું નથી, પણ છે તેનું જ–સ્વસ્વરૂપનું જ-અનુસન્ધાન માત્ર કરવાનું છે. આત્માને સ્વભાવ જ એવો છે કે એને તે જ્ઞાન જ સંભવે, એના ઉપર કઈ પણ પ્રકારે ક્રિયા સંભવે જ નહિ, - ક્રિયા તે પ્રકૃતિની–દ્રષ્ટાની નહિ પણ દશ્યની–ભૂમિકામાં જ રહે, અને
એ ક્રિયામાં પ્રકટ થતું તત્ત્વ ક્રિયામાં હોવા છતાં ક્રિયા થકી પર હોય. ક્રિયામાંથી સ્વયં જ્ઞાન ઉપજાવી શકાતું જ નથી, પણ જ્ઞાનને પ્રકાશ થતાં ક્રિયા નવીન ચમત્કારી સ્વરૂપ ધારણ કરે છે. માટે વેદાન્ત વૃક્ષના મૂલમાં જ અમૃતસિચન કરે છે, અને એ સિચન થએથી પુષ્પપલવાદિ એની મેળે જ દિવ્ય રસથી ભરાઈ દિવ્ય રૂપે પ્રકાશશે એમ માને છે; ડાળી પાંદડાં ગમે તેટલાં
Page #138
--------------------------------------------------------------------------
________________
અષ્ટાદશશ્લોકી ગીતા
૧
ધુ (એને પાણું પાવું તે અશકય જ છે, બહુમાં બહુ કરે તો એને પાણીને બહારને લેપ કરે) પણ જો મૂલ સૂકાવા દીધું તે એ વૃક્ષને જીવતું રાખવાને સર્વ પ્રયત્ન વ્યર્થ છે.
હવે અમૃત રૂપ જ્ઞાન તે “નિબૈગુણ્ય ની અવસ્થા છે, “તમે ગુણ ની અવસ્થા નથી–એટલું સ્મરણમાં રહેશે તે એ પણ સમજાશે કે કમરહિત જડવત પડી રહેવાનો યત્ન કરવામાં વેદાન્તનું તાત્પર્ય નથી, પણ કર્મને જ્ઞાનથી પ્રદીપ્ત કરી જ્ઞાનરૂપ બનાવવાનો આશય છે. આ જ ગીતાને “કાગ' અને એ જ એને “કર્મસંન્યાસી: ઉભય એક જ. આ રીતે અને “સંન્યાસ ની એકતા જેને સમજાઈ છે તે વિના ભયે પરમાત્માના વચનાનુસાર કરે છે. એ સારી રીતે હવે સમજે છે કે જેમ આ વિશ્વતન્ત્રને વ્યવહાર પરમાત્માને બાંધી શકતો નથી, એના “અશ્રુતઅભ્રષ્ટપણની સ્મૃતિ, એટલે કે બ્રશ કરી શકતો નથી; અથત પ્રકૃતિ–માયા-થકી બ્રહ્મમાં ઢંતાપત્તિ થતી નથી, તેમ આ દેહને વ્યવહાર પણ આત્માને લેપી શકતો નથી, એના પરમાર્થ સ્વરૂપને બાંધી શકતો નથી.
ત્રીજું–જેમ દેહ પ્રકૃતિને અંશ છે, તેમ આત્મા પરમાત્માને અંશ છે. પણ ચિતન્યમાં અંશાંશિભાવ સંભવે? જેમ દેહ એ પ્રકૃતિન્દ્રમાંથી આપણું કલ્પનાએ કાપી કાઢેલો છે, વસ્તુતઃ જેમ “હુંઅને “તમે છીએ, એમ હું (આત્મા) અને પરમાત્મા નથી, પણ પરમાત્મા તો આપણે બંનેમાં અનુસ્મૃત તત્ત્વ છે. જેમ આ દશ્ય વિષયો છે તેવો એ એક વિષષ નથી પણ વિષયમાત્રની વિષયતાસાધક પરમ તત્વ છે, એ વાતનું સંપૂર્ણ મનન કરવામાં આવે તે પરમાત્માની આત્મા થકી ભિન્નતા કેવી અસંગત છે, એનામાં દશ્યતા માનવી એ પરમ–સર્વ વસ્તુને ખુલાસો કરનાર-તત્વ તરીકે એનું જે પદ છે તેને કે વ્યાઘાત કરે, એ સમજાય. અર્થાત એક જ આત્મા–પરમાત્મા–એ જ નાના આત્મા રૂપે વિકસે છે; અને આ વસ્તુસ્થિતિનું નિદિધ્યાસન એ આત્મામાં પરમાત્મભાવ Úરાવે છે, આત્મામાં નિગૂઢ રહેલી પરમાત્મતા પ્રકટ કરે છે. આ રીતે આત્મ-અનાત્મ–પદાર્થના અવિવેકજન્ય જે મેહ તેનો નાશ, સ્વસ્વરૂપની જે સ્મૃતિ તેને લાભ, એ જેને થયા છે તેને પ્રકૃતિમાં દ્વિતીયતાબુદ્ધિ થતી નથી, તથા પોતે કરતો જણાય છે તે પણ વસ્તુતઃ પરમાત્મા જ કરે છે, અને કરવું એ પ્રકૃતિને જ ભાવ હેઈ, અને પ્રકૃતિ એ પરમાત્માથી અભિન્ન હોઈ, સર્વ પરમાત્માનું જ સ્કરણ છે એમ એને સમજાય છે. આનું નામ અને અનુભવ
૧૧
Page #139
--------------------------------------------------------------------------
________________
અષ્ટાદશશ્લોકી ગીતા
આ અનુભવ શી રીતે પ્રાપ્ત થાય? માત્ર શ્રી કૃષ્ણરૂપી જે પરમગુરુ. અને પરમાત્મા તેના નિર્મલ આવિર્ભવ–પ્રસાદ–થકી જ.
આ અર્થને નીચેને શેક છે. नष्टो मोहः स्मृतिलब्धा त्वत्प्रसादान्मयाच्युत । ' स्थितोऽस्मि गतसंदेहः करिष्ये वचनं तव ॥ १८ अ० ७३ श्लो०
(સંન્યાસ) [“હે અશ્રુત! તમારા પ્રસાદથી નેહ નષ્ટ થયે, સ્મૃતિ પ્રાપ્ત થઈ ગતસંદેહ ઉ છું, તમારું વચન કરીશ.”]
यत्र योगेश्वरः कृष्णो यत्र पा धनुर्धरः । तत्र श्रीविजयो भूतिध्रुवा नीतिमतिर्मम ॥
[ “જ્યાં કૃષ્ણ યોગેશ્વર અને પાર્થ ધનુર્ધર ત્યાં શ્રી, વિજય, ભૂતિ, ધ્રુવ નીતિ (સર્વદા છે) એમ મારી મતિ (છે).”]
ગીતા સમાપ્ત થઈ, સંજય યથાર્થ કહે છે કે–જ્યાં શ્રીકૃષ્ણ જેવા ગેશ્વર” અને અર્જુન જેવા ધનુર્ધરને વાસ છે, ત્યાં જ “શ્રી” “વિજય ભૂતિ અને સ્થિર નીતિ વસે છે. આ મંગળ ગુણે નિર્વેદ “કાર્પણ્ય કર્ય-અનારંભ આદિના સહચારી નથી જ્યાં “કાગ ના નિયન્તા શ્રીકૃષ્ણનું, અને આસુરી સંપતને છેદવા સ્વકર્તવ્યપરાયણ થએલા અર્જુન જેવા ધનુર્ધરનું, સ્વરૂપ છે ત્યાં જ એને વાસ છે.
અન્ત આ અષ્ટાદશશ્લેકીગીતાની ફલશ્રુતિ છે કે – इति संमुह्य ते स्तोत्रं श्रोतुमिच्छति पांडव । सोहमेकेन श्लोकेन स्तुत एव न संशयः ॥ गीता अष्टादशश्लोका यः पठेद्धक्तिभावतः ।
अष्टादशाध्यायपाठस्य फलज्ञाने अवाप्नुयात् ॥ સુદર્શન, નવેમ્બર-ડિસેમ્બર, ૧૯૦૦
-
-
-
Page #140
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ભગવદ્વિીતા
શ્રીમદ્ભગવદ્દગીતા
બીજ-શક્તિ-કીલક શ્રીમદ્ભગવદિતા–એ મહાન ગ્રન્થનું રહસ્ય આપણા પૂર્વ કેવી સારી રીતે સમજી શક્યા હતા એ, “અષ્ટાદશશ્લેકી” ગીતામાં પસંદ થએલા થકની સંકલના જોતાં આપણને સ્પષ્ટ થાય છે. આપણું પૂવ જેની રહસ્યગ્રહણશક્તિનું બીજું ઉદાહરણ એમણે શ્રીમદ્ભગવદ્ગીતા બીજ-શક્તિ—અને કીલકરૂપે સ્વીકારેલા માં મળે છે. સર્વને સુવિદિત છે કે પ્રત્યેક મન્ત્રમાં અને મન્નગ્રન્થમાં અમુક શબ્દો કે શ્લોકે બીજ–શકિત–અને કીલકરૂપે ગણાય છે. હાલમાં એ કોને ઉચ્ચાર કરી જવામાં જ કૃતકૃત્યતા મનાય છે, અને એ માત્રથી જ અપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે એમ સમજણ ચાલે છે. પણ ગીતાનું ખરૂ સહસ્ય સમજવું હોય તે એને “સુગીતા” કરવાની અર્થાત એના સિદ્ધાન્તને “આલાપ” હદયમાં ભરવાની જરૂર છે, અને આ કાર્યમાં સાહાટ્ય આપવા માટે જ બીજ-શક્તિ-અને કલકની કલ્પના છે, બીજ' એટલે જેમાંથી આખા ગ્રન્થનો ઉદય છે તે; “શક્તિ' એટલે એ ગ્રન્થમાં બતાવેલા ગન્તવ્ય સ્થાને પહોંચવાનું બળ આપનાર– પહોચાડી આપનાર સાધન; અને કીલકઃખીલે, એટલે એ બળને સુદઢ કરી આપનાર મજબૂત પદાર્થ વા સિદ્ધાન્ત. શ્રીમદ્ભગવતીતાનાં નીચેના વાકયો બીજ શક્તિ અને કીલક રૂપે ગણાય છે –
(૧) બીજ–સોરચાનવવસ્વં પ્રજ્ઞાવાચ આવા (૨) શક્તિ–લઘારિત્યજ્ય મા સર પ્રજ્ઞા (૩) કીલક–હું પાવે ક્ષયિષ્યામિ મા સુવડા આ પસંદગી કેવી ઉત્તમ રીતે થઈ છે એ જોઈએ –
(૧) બીજ (૧) શ્રીમદ્ભગવદકિતા વાંચનારના સમજવામાં આવ્યુ જ હશે કે એ ગ્રન્થને ઉદ્દેશ, અમુક કૃત્ય સારૂ અને અમુક ખોટું એ બતાવવાને નથી; પણ તે તે કૃત્યોનું સારાખોટાપણું કેવી રીતે ઉપજે છે એ સમજાવવાને, અને એ નિર્ણય માટે ખરું દૃષ્ટિબિન્દુ શું છે એ બતાવવાનો છે.
Page #141
--------------------------------------------------------------------------
________________
૮૪.
શ્રીમદ્ભગવદ્વતા “આ બધાં મારાં સગાં! એમને હું કેમ મારૂં?! મારું તે નરકે જાઉ!' એવા બહારથી ડહાપણ ભરેલા પણ વસ્તુતઃ તદ્દન ખોટા જ દૃષ્ટિબિન્દુથી ઉપજી આવેલા વિચારે અર્જુનને શંકા અને કાર્પણ્યના ગર્તમાં ડુબાવ્યો છે. હવે, જેના મનમાં સારા ખોટાને વિવેક જ ઉદય પામ્યું નથી, અને જેની જીવનનૌકાને કામક્રોધ લોભ મેહ વગેરે પ્રચંડ વાયુઓ ગમે ત્યાં ઘસડી જાય છે એવા પામર જનને માટે તે શાત્રે કરેલી પાપ-પુણ્ય સ્વર્ગ-નરક આદિની વ્યવસ્થા બહુ ઉપયોગી છે. પણ જેને એ વિવેક એક વખત પ્રાપ્ત થયો છે–અર્જુનને થયો હત–તેને એ વ્યવસ્થાની પાર રહેલું આધારભૂત તત્ત્વ સમજવાનો અધિકાર છે, આવશ્યક્તા છે. બાળક ગુણાકાર ભાગાકાર ગુરુએ બતાવેલી અમુક રીતે કર્યા કરે છે, અને એ રીતે ખરે જવાબ મેળવે છે, તથા બજારને ન્હાને હાને વ્યવહાર કરવો હોય તે તે પણ કદાચ બરાબર કરે છે. પણ જ્યારે હેટી ઉમ્મરે એ રીતનાં કારણ સમજે છે ત્યારે જ તે એ રીત ખરી રીતે સમ ગણાય છે, અને ત્યારે જ તે મેટા ગૌરવવાળા વ્યવહારમાં પણ યોગ્ય વર્તન કરી શકે છે. આ પ્રમાણે પ્રકૃત વિષયમાં પણ છે. “મારવું એ ખેટું, સગાં સંબધીને મારવાં એ ઘણું ખાટું, અને એમ કરનાર નરકે જાય' એ વાત સાધારણ રીતે સારી અને ઉપયોગી છે, પણ એમાં પ્રતીત થતી, કર્તવ્યતા શી રીતે ઉપજે છે, કર્તવ્યતાને અર્થ શો છે, તથા એ ઉત્પત્તિ અને અર્થ ઉપર દષ્ટિ રાખીને વિચારી જતાં આપણું સામાન્ય વિચારમાં કેટલો ફેરફાર કરવાની જરૂર છે–ટુંકામાં, તત્ત્વ (Principle) શું છે, અને એની નિયામક વસ્તુસ્થિતિ (Limitations) શી છે એનો વિચાર કરીને કર્તવ્ય સંબધી નિશ્ચય ઉપર આવવા ભગવાનને અર્જુનને ઉપદેશ છે. તત્ત્વજ્ઞાનનું કામ જ એ છે.
એટલું ધ્યાનમાં રાખવાનું છે કે વ્યવહાર અને પરમાર્થ અથવા તે લોકબુદ્ધિ (Common Sense) અને તત્ત્વજ્ઞાન (Philosophy) એ એકએકથી તદ્દન વિયુક્ત નથી. વ્યવહારમાં એક, અને પરમાર્થમાં બી. એમ બે સાથે સાથે પરસ્પરવિરુદ્ધ સિદ્ધાન્ત મૂકીએ તે મનુષ્યને કર્તવ્યતાને એક નિશ્ચિત માર્ગે જડે જ નહિ–બે ભાર્ગ વચ્ચે એ મઝાઇને ઉભા રહે, અથવા તે એને બંનેમાં ખોટાં રૂપ જ હાથ લાગે, આપણી વેદાન્તની પરિભાષામાં બોલીએ તે, માયા અને બ્રા ઉભયને એક એકથી જુદાં રાખતાં દ્વતાપત્તિ પ્રાપ્ત થાય. પણું વસ્તુતઃ આવું Àત વિચારમાં ઠરી.
Page #142
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ભગવદ્દગીતા
શકતું જ નથી. વ્યવહાર અને પરમાર્થ ઉભય એક જ માર્ગ છે, જે પ્રથમ નીચે થઈ પછી ઊંચે જાય છે. શિખરે ચઢીને જતાં ઉભય ભાર્ગ એક રેખારૂપ થઈ રહે છે; ભેદ એટલો જ છે કે નીચેથી જે જે વસ્તુઓનું દર્શન ન થતું હોય તેનું ઉચ્ચ પ્રદેશ ઉપરથી દર્શન થાય છે, અને સર્વનું પ્રાપ્તવ્ય
સ્થાન જે શિખર–પરમાત્મવસ્તુ–તે આ ઊંચા માર્ગને આશ્રય લેવાથી જ પ્રાપ્ત થાય છે. સાથે એટલું સ્મરણમાં રાખવાનું છે કે માર્ગે ચાલવું એ ચાલવા માટે નથી પણ શિખરે પહોંચવા માટે છે. અને રસ્તામાં ઊંચે ચઢાવ આવે વા આડા ફરવું પડે છે તેથી જરા પણ સંકોચ ખાવાનો નથી. લોકબુદ્ધિમાં જે કાંઈ સત્ય મનાતું હોય એ સર્વને ખોટું ઠરાવવા માટે તત્ત્વજ્ઞાન નથી. તેમ એણે લેકબુદ્ધિના ગુલામ થઈ રહેવાનું પણ નથી. લોકબુદ્ધિનું અન્તર્ગત પરમતત્ત્વ પકડી એ તત્ત્વનું પૂર્ણ સ્વરૂપ સમજી લઈ, તદનુસાર જે જે લોકવિચારે ભ્રમાત્મક લાગે છે તે દૂર કરવા, અને પિતાનું સામ્રાજ્ય સ્થાપવું એ જ એનું કામ છે.
વેદાન્ત ઠીક બતાવે છે કે “ઘટ છે “પટ છે ઈત્યાદિ જે કહેવામાં આવે છે ત્યાં એ કથને સશે ભ્રમાત્મક નથી; ઘટ પટ આદિમાં જે સદંશનું સ્કુરણ થાય છે એ બ્રહ્મને પ્રકાશ છે, અને એ લેશભાર પણ મિથ્યા નથી. બ્રહ્મની સર્વાત્મકતાના વિરોધી જે ઘટપટાદિ ભાવો એ જ મિથ્થા છે, અને એ ભાવોને બ્રહ્મમાં લય અનુભવાય ત્યારે જ સમ્યગ જ્ઞાન થયું કહેવાય. એ જ રીતે પ્રકૃતિમાં પણ લૌકિક સદ્ધર્તનને તદ્દન ઉથલાવી પાડવું એ તત્ત્વજ્ઞાનને આશય નથી. એ સદવર્તનનું સારાપણું શેમાં રહેલું છે એ તારવી કાઢવું, અને તે તે વર્તનમાં સ્વતઃ કાંઈ પણ સારા ખોટાપણું નથી એમ બતાવી જેના ઉપર એમના સારા ટાપણાને આધાર છે એ તત્ત્વ ઉપર જિજ્ઞાસુનું ધ્યાન ખેંચવું, એ ઘેરણે જ એને વિચાર કરવા કહેવું, અને એ રીતે વિચારતાં જે પ્રતિકૂલ દેખાય તેને ક્રમેક્રમે અસ્તિત્વહીનમાત્ર માયારૂપ અનુભવતાં શીખવવું, જેથી પરિણામે એકરસ બ્રહ્મની સમતા જ અંતર્ બહિર્ સર્વત્ર વિલસી રહે, એ તત્ત્વજ્ઞાનને ખરે ઉદ્દેશ છે. એ જ કર્મગ અને એ જ “જ્ઞાનયોગ છે.
એની પ્રાપ્તિમાં મુખ્ય અન્તરાય–સમસ્ત ગીતા રચાવામાં બીજભૂત સ્થિતિ–આત્મસ્વરૂપનું જ્ઞાન છે. આત્મા એ આગીઆના ચળકાટ જેવો ક્ષણિક પદાર્થ નથી, તેમ સમુદ્ર કાંઠે પડેલા અસંખ્ય શંખલાઓ પેઠે વિશ્વને એક અવાન્તર પદાર્થ પણ નથી. કાલ પણ જેના વિના અસિદ્ધ
Page #143
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ભગવદ્ગીતા છે, અને જે સમસ્ત વિશ્વમાં વિશ્વતા લાવે છે, વિશ્વમાં અનસૂત થઈ એમાં સત્તા (Existence) પૂરે છે, અર્થ ( Meaning ) અર્પે છે, અને તે તે પદાર્થોને પરસ્પર સાંકળી (Unity) વિશ્વને એમનું અંગી' બનાવે છે એવો મહાન પદાર્થ આ સામા છે. જેને એના સ્વરૂપનું ભાન થયું છે તેને હું હારું, સગાંવહાલાં, સ્વર્ગનરક આદિ કાંઈ જ રહેતું નથીઆત્માની વિશાળતામાં એ સર્વ રૂપાન્તર પામે છે, આત્મરૂપ બને છે. અત્રે એમ તાત્પર્ય નથી કે સગાંવહાલાંને મારવામાં પાપ જ નથી; તાત્પર્ય એટલું જ છે કે સગાંવહાલાંને વા કેઈને પણ મારવામાં પાપ જ છે એમ નથી. અર્થાત મારવું એ જ્ઞાનનું ચિહ્ન નથી, તેમ એનું વિરોધી પણ નથી. , જ્ઞાન-અજ્ઞાન ભારવા–નમારવામાં રહેલાં નથી, પણ આત્મસ્વરૂપના સાક્ષાકાર-અસાક્ષાત્કારમાં રહેલાં છે. એ સાક્ષાત્કારના માર્ગમાં કવચિત મારા વાની ફરજ આવી પડે છે, કવચિત ભરવાની પણ આવી પડે છે. દેવતાએએ દધીચિ ઋષિ પાસે વજ બનાવવા સારૂ એમનાં હાડકાં ભાગ્યાં– ત્યાં મરીને હાડકાં આપવામાં દધીચિ ઋષિનું જે જ્ઞાનીપણું સમાએલું હતું, તે જ જ્ઞાનીપણું અર્જુન કૌરવોને મારે એમાં રહેલું હતું. અજુનનું સન્માર્ગગામી તરીકે તેમ જ ક્ષત્રિય તરીકે એ જ કર્તવ્ય હતું કે જ્યારે કૌરવો એની સહામે યુદ્ધમાં ઉતર્યા ત્યારે એમની સાથે ધર્મયુદ્ધ કરવું, અને અસ પક્ષના ક્ષય માટે પરમાત્માએ જે યોજના ચાલતી કરી હતી એની સિદ્ધિમાં નિમિત્ત થવું. આ મહાન કર્તવ્ય આગળ બીજા સર્વ વિચારોને ગૌણ કરી નાંખવા જોઇતા હતા, અને તેમ કરવા માટે વિશાળ દૃષ્ટિબિન્દુ પ્રાપ્ત કરવાની જરૂર હતી. આ દૃષ્ટિબિન્દુ આત્માની વિશાળતા અને પરતાનું પ્રતિપાદન કરી શ્રીકૃષ્ણ અર્જુનને સમજાવ્યું છે. એ સમજાવતા પહેલાં, એ બેટી ખોટી શંકા સંકેચ અને કૃપણતાની વૃત્તિમાં ફસાઈ પડયો હતો, અને એક મહાન ગિરિવરના શિખરેથી જેવાને બદલે, ભોંયતળીએ પડેલી પિતાની ઝુંપડીમાં ભરાઈને આમ તેમ નજર ફેરવતે હતઃ વિશ્વનું, અને આત્મા (સર્વવ્યાપી તત્ત્વ) નું દૃષ્ટિબિન્દુ છોડી દેહનું અને અન્તઃકરણનું દષ્ટિબિન્દુ પકડી બેઠા હતા. માટે જ શ્રીકૃષ્ણ ભગવાન એને
જશોચાનવર પ્રજ્ઞાવાર માહૈિ” જેને શોક કર ઘટતો નથી તેને તું શેક કરે છે, અને છતાં ટા હેટા ડહાપણના શબ્દો બોલે છે!” આત્માના અમૃતત્વ અને
Page #144
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ભગવદ્દગીતા
આ
અવિષયત્વ ઉપર ઉભા રહી, પ્રકૃતિ અને પ્રકૃતિનાં કાર્યો અવકવાં જોઈએ, એને બદલે તું આત્માને એક નશ્વર પ્રાકૃત પદાર્થ માની બેઠો છે, અને છતાં શબ્દો તે મોટા મોટા ડહાપણના બેલે છે. માત્ર શબ્દો જ બેલે છે; એનું રહસ્ય સમજ નથી સમજતો હોય તે તારા જાણવામાં હોવું જ જોઈએ કે કર્તવ્યભાવના એ જડ, કૃત્રિમ નિયમેની બનેલી નથી; પણ જીવંત, અને એક છતાં અનેક રૂપ ધરતી એવી દિવ્ય શક્તિ છે. તું જે સ્વર્ગ-નેહ–દયાની વાત કરે છે એ કર્તવ્યભાવનાના આકાર શિવાય બીજું શું છે? સગાંવહાલાંને નેહ સારે છે, પણ વિશ્વવ્યાપિની કર્તવ્યભાવના આગળ કેટલીકવાર એને પણ ગૌણુ કરે પડે છે. વસ્તુતઃ એ સ્નેહ પણ કર્તવ્યભાવનાને અંગે જ સારે બને છે. આ સર્વ વાતનું અજ્ઞાન એ ગીતાનું બીજ છે.
- ક્રિશ્ચયને ઘણીવાર ગીતા ઉપર આક્ષેપ કરે છે કે કૃષ્ણ અર્જુનને યુદ્ધરૂપી કુમાર્ગ દર્યો. પરંતુ સારા બેટાના જગતમાં કેવા કેવા અસંખ્ય પ્રસંગે ઉપજે છે, એક પ્રસંગે સારૂ એ બીજે પ્રસંગે ખાટું, અને એક પ્રસંગે ખાટું એ બીજે પ્રસંગે સારું કેવું બને છે—અને છતાં, સર્વ બહારના ફેરફારની વચ્ચે સારા ખેટાનું અન્તસ્તત્ત્વ કેવું કાયમ રહે છે–એ પૂર્ણ રીતે ક૯૫નામાં લાવવા માટે પુષ્કળ કલ્પનાબળની જરૂર છે. આને અભાવે જ ઉપર બતાવેલા આક્ષેપ થાય છે. કલ્પનાશકિત પ્રસંગવશાત જાગ્રત થતાં, ક્રિશ્ચયને પિતે જ શું કહે છે એ બતાવવા એક હૈોર્ડ બિશપ ઓફ કલકત્તાના ઉપદેશમાથી અમે નીચેના શબ્દો ટાંકીએ છીએ-જે વાંચતાં ગીતાના સિદ્ધાન્તુ વાચકને તુરત સ્મરણ થશે. (ઇટાલિક અક્ષરે વાચકનું ખાસ ધ્યાન દોરવા માટે અમે મૂક્યા છે.)
"To make little of warfare, to enter upon it with a light heart, to forget its physical horiors or its angry passions, to try to minimise its pains, its losses, its bereavements, that were a spirit quite unworthy of our faith. Yet it is possible perhaps to exaggerate the evil, great as it is, which is and must be inherent in warfare. War is an evil, but it is not the worst of evils; and it is not the worst, because the sufferings which it entails are not the worstills that may happen to humanity. There are causes for which man will
Page #145
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ભગવદ્ગીતા
(2) Pulse (2) 241 $224 refoyang Il la un 914 ? 241c7–4771CH સ્વરૂપનું જ્ઞાન મેળવવાથી. પણ એ જ્ઞાન શી રીતે મળે? એ મેળવવા માટે આપણું શાસ્ત્રકારોએ અનેક માર્ગો છેજ્યા છે, જે ક્રમે ક્રમે જ્ઞાનની ભૂમિreadily endure the keenest sufferings. If it is necessary to choose the cause of honour, virtue, religion, one's country, or one's God, at the cost of physical suffering, however acute, nay even at the cost of death itself, the Christian mind will not hesitate in the choice. To make out war as the ultimate or final evil upon earth is not to adopt but rather to invert the code of Christian morals. It is to prefer the things of sense to the spiritual interests of inankind. It is to narrow life to the limits of material and physical welfare, instead of expanding it to its true spiritual dignity. Two remarks there are which it is possible, as I think, and natural to make upon the subject of war. The first is that the great, decisive, paramount, events in history have been often or generally consummated by the sword. Nor indeed, as it seems, could they have been consummated in any other way. Look over the famous battles of human history, Marathon, Tours, the defeat of the Armada, Leuthen, Plassey, Valmy, Trafalgar, Waterloo, and tell me how the results which were achieved in those great battles could apparently have been achieved by any other means. The creation of a national life, the emancipation of a people, the vindication of religious truth, the regeneration of the social order, can be accomplished in the providential order, by war, and, as it seems to human eyes, by war alone. Thus it is that a modern poet, whose own still, peaceful life lay so far away from the strife and stress of bloodshed, could yet, in his Thanks-giving Ode, use of warfare, in an appeal to the Almighty God, these striking words :
“But Thy most dreaded instrument In working out a pure intent, Is man-arrayed for mutual slaughter, Yea, Carpage is thy daughter 1"
Page #146
--------------------------------------------------------------------------
________________
શ્રીમદભગવદ્ગીતા
કાએ પહોંચાડે છે. અનેક યજ્ઞ યાગ તીર્થ ઉપવાસ વગેરે સાધન આટલા માટે જ શેધી કાઢવામાં આવ્યાં છે. ટુંકામાં–સર્વ સારી ભાવનાઓ, વસ્તુતઃ થોડે ઘણે અંશે પરમાત્માની જ ભાવનાઓ હે પરમાત્મપ્રાપ્તિમાં સાહાસ્યકારી છે. અર્જુનને જે અધર્મને ત્રાસ છે, અને નરકની ભીતિ છે તે પણ એક પ્રકારનાં છેવટે પરમપદે પહોંચાડનારાં સાધન છે. કેટલાક કર્તવ્ય ખાતર કર્તવ્ય કરે છે, કેટલાક જનતાના કલ્યાણાર્થે કરે છે, કેટલાક સ્વર્ગ
Again, it is true beyond dispute that war is the parent, not of violence only or cruelty, but of the heroisms which elevate and ennoble human life. The real danger of the modern world, its corrupting and corroding influence, is material luxury, and that which follows luxury as its shadow-sensuous sin In times of peace and plenty men live secular lives; they eat and drink and forget God. They are apt to see the body above the soul, comfort above duty and time above eternity. It is the trumpetcall of war which bursts the subtle sensuous bands. Men arise, and show themselves once more to be men. They shake off the calculating spirit of ease and profit; they are eager to do greatly, and so suffer greatly; they feel a pride in daring and enduring, nay even in laying down their lives for a noble cause. The poet, whose verse I have already quoted, has spoken of one
“Who if he be called upon to face
Some awful moment to which Heaven has joined, Great issues, good or bad for human kind, Is happy as a lover; and attired,
With sudden brightness, like a man inspired.” The world could all afford to dispense with the moral qualities of manhood, the sudden, implicit obedience to the voice of duty, the steadfastness in adversity, the courage that will not allow itself to be subdued, the indestructible faith, the calm endurance of agony, above all the loving ministries which wait, like guardian angles, among Christrian nations, upon the pain and misery of the battlefield."- The Bishop of Calcutta on war,
Page #147
--------------------------------------------------------------------------
________________
૯૦
શ્રીમદ્ભગવદ્ગીતા
નરકાદિની સમજણથી કરે છે, કેટલાક આ જન્મમાં જ એને લાભ મળશે એમ આશાભર્યાં ડહાપણથી કરે છે, અને કેટલાક અમુક દેવા વા ઈશ્વર પ્રસન્ન થશે એમ ધારીને કરે છે. ગમે તે રીતે કર્તવ્ય કરા, કર્તવ્યના મહિમા જ એવા છે કે એ અન્તઃકરણને પવિત્ર કરી પરિણામે સર્વાત્મભાવ સિદ્ધ કરી આપે. પણ એ સર્વાત્મભાવ પ્રાપ્ત કરવામાં ઉત્તમેાત્તમ સાધન પરમાત્માને શરણે જવું એ જ છે. અન્ય સાધના કઠિન છે, દુર્બલ છે, અને એકદેશી છે; આ એક સાધન જ એવું છે કે જે સરળ છે, અને તે સાથે જ વળી અપરિમિતખળવાળું, અને સમગ્ર અન્તર્ અને ખાદ્યને વ્યાપી રહેનારૂં છે. આ એક સાધનના અંગમાંથી જ અન્ય સર્વ સાધના, વિષ્ણુના ચરણુકમલમાંથી વિષ્ણુપાદેાદકી ગંગાની પેઠે, સ્વયં (spontaneously, deductively, ) વહે છે. માટે સર્વ ધર્મી’–પરમાત્માની સાથે ચેાગ' કરાવનારાં ન્હાનાં મ્હોટાં પ્રાકૃત સાધના-છેડી ‘મ્હારે શરણે આવ’ એમ કૃષ્ણભગવાન સર્વ ધર્મનું રહસ્યભૂત વાક્ય ઉપદેશ છે.
મ્હારે શરણે આવ' એ ત્રણ શબ્દોમાં આખા જગતને રૂપાન્તર પમાડી દેવાની કેવી વિલક્ષણ શક્તિ છે, એધભાનુના આ એક કિરણથી સમસ્ત અવિદ્યારૂપ અન્ધકાર કેવા નથી થઈ જાય છે, ‘અનહદ નાદ’ના એ એક સ્વરથી મનુષ્ય કેવા મેાનિદ્રામાંથી જાગી ઉઠે છે, એ વાતનું યથાર્થે ભાન વાચકને કાઈ પણ તરેહના તર્કથી કરાવી શકાય એવું નથી. હું એને શરણે છું” એમ જેણે એકવાર પણ હૃદયની ઊંડી ગુહામાંથી કહ્યું છે એને જ આ શક્તિના મહિમા પૂરેપૂરા સમજાશે, તથાપિ તર્ક પણ આ સિદ્ધાન્તને કેટલે અનુકૂલ છે એ તપાસીએ.
મનુષ્યને સન્માર્ગે પ્રવર્તાવનારી સાથી સમલ શક્તિ કયી ? કેટલાક તત્વજ્ઞા એમ બતાવે છે કે આ જગતની વ્યવસ્થા જ એવી છે કે એમાં સદવર્તનના બદલામાં સુખ છે જઃ કદાચ હાલ તે હાલ સુખ ન મળે તે જન્માન્તરમાં વા સ્વર્ગમાં તે એ અવશ્ય મળવાનું જ. સહર્તન સાથે હમેશાં કષ્ટ અને દુઃખ જ જોડાયાં હોય એ વિચાર મનુષ્યહૃદય સહન કરી શકતું જ નથી, અને તેથી એને બન્ને સુખરૂપે કાક કાળે પણ મળવા જ જોઇએ એવી શ્રદ્ધાના અવલખ કરે છે. આ શ્રા સકારણ, સેાપપત્તિક છે—પણ અત્રે એટલું તે સ્પષ્ટ પ્રવૃત્તિ થાય તેને સદ્દવર્તન તેા ન જ કહેવાયઃ સ્વાર્થ અને ધર્મ સદવર્તન–ની જ છે કે સુખ મેળવવાના ઉદ્દેશથી જે એકના કૅમ સ્વીકારાય ? આમ અડચણ આવી પડવાથી કેટલાક એમ માર્ગ
Page #148
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્દભગવદગીતા
કાઢવા યત્ન કરે છે કે સદવર્તનમાં જ સુખ રહેલું છે, અને તેથી એ બેને વિરોધ જ સંભવ નથીઃ અન્ય સર્વ સુખે ગૌણ છે વા મિથ્યા છે; સકર્તન એ જ પરમ સત્ય સુખ છે. પરંતુ આમાં પણ જે સુખ મેળવવાના ઉદેશથી જ પ્રવૃત્તિ થતી હોય તે એ પ્રવૃત્તિ સ્વાથી જ ગણાય. અને ઉપરના સિદ્ધાન્ત પ્રમાણે આ સિદ્ધાન્ત પણ અગ્રાહ્ય ઠરે. ત્યારે સુખ આનુષંગિક ભલે રહે, પણ કર્તવ્ય તે કર્તવ્ય ખાતર જ કરવું જોઈએ—કેન્ટનું આમ કહેવું હતું, અને એ કહેવું ઠીક છે. પરંતુ આ સિદ્ધાન્તમાં કઠેરતા, કર્કશતા હૈઈ મનુષ્યને આકર્ષે એવું એમાં કાંઈ જ આવતું નથી, કઈક એવી શક્તિ શોધી કાઢવી જોઈએ કે જેના અવલંબમાં મનુષ્યને આનન્દ આવે, મનુષ્ય સ્વયં આકર્ષાય, અને છતાં એમાં સ્વાથનુસરણ કે પારતન્યને દેષ ન નડે. આ શક્તિ ભગવત્પરાયણતામાં રહેલી છે. જેના હૃદયમાં કેઈક ક્ષણે પણ એને ભાવ થયો છે, જેની જીવનનૌકા ક્ષણવાર પણ એના વહેણમાં પડી સન્માર્ગે ચાલી છે, જેને વિચાર એકવાર પણુએ અમૃતમય
જ્યોતિની ઝાંખી કરી આવ્યો છે–તે એનું દિવ્ય આકર્ષક માધુર્ય કદી પણ વીસરતો નથી, અને એનામાં જ એને પિતાને આત્મભાવ અનુભવાય છે. જે ભગવાનને “સર્વભાવે શરણે ગયો છે–જેણે એ સર્વાત્મભૂત મહાન પદાર્થમાં જ પિતાનું આત્મત્વ જોયું છે, અને લોકે જેને “આત્મા કહે છે એ ક્ષુદ્ર પદાર્થ એને સમર્પી દીધું છે–તેને સ્વાર્થનુસરણનો પ્રસંગ જ કયાં રહ્યો? વળી, જે “ર ના તરંગ ઉપર ડેલ તરંગરૂપ થઈ રહ્યો છે તેની આગળ કઠેરતા, કર્કશા પણ કેવી ?
આમ વિચારદષ્ટિએ જોતાં પણ ભગવત્પરાયણતાને માર્ગ જ ઉત્તમ કરે છે. માટે જ એક અંગ્રેજ કવિ કહે છે કે –
“ Away, baunt not thou me,
Thou vain Philosophy! Little hast thou bestead, Save to perplex the head And leave the Spirit dead. Unto thy broken cisterns wherefore go, While from the secret treasure depths below, Fed by the skyiey shower, And clouds that sink and rest on bill-tops high, Wisdom at once, and Power
Page #149
--------------------------------------------------------------------------
________________
૨.
શ્રીમદભગવદ્ગીતા. Are welling, bubbling forth, unseen, incessantly ? " જ
' ' Why labour at the dull mechanic oar, When the fresh breeze is blowing, And the strong current flowing,
Right onword to the eternal shore ?" અને તેથી જ શ્રીમદ્ભાગવત પણ કહે છે – येऽन्येऽरविन्दाक्ष विमुक्तमानिनस्त्वय्यस्तभावादविशुद्धबुद्धयः। आरुह्य कृच्छ्रेण परं पदं ततः पतन्त्यधोऽनादृतयुष्मदंघ्रयः॥ * અને તેથી જ શ્રીકૃષ્ણભગવાન અત્રે ઉપદેશ છે કે – "सर्वधर्मान् परित्यज मामेकं शरणं व्रज"
(૩) કીલક (૩) આમ ભગવતપરાયણતામાં અપૂર્વ શક્તિ રહી છે ખરી. પણ ખરા ધાર્મિક આત્માને શંકા થાય છે કે-હું, પાપી હેઈ, પરમપદ કેમ પ્રાપ્ત કરી શકું? મહારા પાપી આત્માને એ દિવ્ય ધામમાં સ્થાન કેવું? આ શંકા સાચા હૃદયને સ્વાભાવિક છે. પણ પરમાત્માની દિવ્યશક્તિનું જ્યાં સુધી અપૂર્ણ ભાન છે ત્યાં સુધી જ એ શંકાને અવકાશ છે. ભગવપાના ભનેહર અને પવિત્ર ફુવારાની નીચે આવીને ઉભા રહેતાં જ, સર્વ પાપરૂપ મેલ ધોવાઈ જાય છે. અને સર્વ અજ્ઞાનજન્ય સત્તાપ શમી જાય છે. ન ધારશે, કે અર્જુન પાપી રહીને જ પરમપદ પ્રાપ્ત કરવાનો હતઃ પાપરહિત રહીને તો પરમપદને પહોંચાતું જ નથી. અત્રે કહેવાનું તાત્પર્ય એ છે કે તમે ગમે તેટલાં પાપ કર્યો હોય તે પણ પાપમાં એવી શક્તિ નથી કે એ તમારા આત્માને હમેશ માટે બગાડી મૂકે ગમે તે ક્ષણે આત્માને એના શુદ્ધ સ્વસ્વરૂપમાં પ્રકાશાવી શકાય છે, અને એ પ્રકાશ પ્રકટ થતાં જ પાપ હતું જ નહિ એમ થઈ જાય છે માટે શ્રીકૃષ્ણભગવાન અન્યત્ર કહે છે કે
ભાવાર્થ-હે અરવિન્દાક્ષ! -ભગવદ્ ! બીજા કેટલાકે જે પિતાને મુક્ત થઈ ગએલા માની બેસે છે, તેઓ તમારામાં ભાવરહિત હોવાથી એમની બુદ્ધિ મલિન જ રહે છે. આવા લોકે મહા મહેનતે ઊંચું પદ પ્રાપ્ત કરે છે, પણ પ્રાપ્ત કરીને પણ–તમારા ચરણને અનાદર કરેલ હોવાથી પાછા નીચે પડે છે.
Page #150
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ભગવદ્દગીતા "अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः। सर्व झानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि ॥"
ભલે તે સર્વ પાપીમાં પાપી છે, પણ જ્ઞાનરૂપી નાકાવડે તે સમસ્ત પાપના દરીઆને સારી રીતે તરી જઈશ.'—તાત્પર્ય કે જ્ઞાન એ એવો પદાર્થ છે કે મનુષ્યને પાપની પાર લઈ જાય છે. જ્ઞાનને ધર્મ જ એ છે કે પાપને પાછળ મૂકતા જવું અને આગળ પ્રયાણ કરવું. કદાચ કોઈને શંકા થાય કે કર્યો પાપ ક્યાં જવાનાં ? એને ઉત્તર કે –
"यथैधांसि समिद्धोग्निर्भस्मसात् कुरुतेऽर्जुन । ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात् कुरुते तथा ॥
અર્થાત, ઉપર જે પાપને દરીઆની ઉપમા આપી એ એમ બતાવવાને કે દરીઆ જેટલા અથાગ વિસ્તારવાળાં અને ઊંડાં પાપ પણ જ્ઞાનથી એાળંગી શકાય છે. આ ઉપમાથી કેાઈને એમ થાય કે કર્યાં પાપ તે પાછળ વિતરેલાં કાયમ રહ્યાં જ, તે તેને માટે ભગવાન આ બીજી ઉપમા આપે છે કે જેમ ભડભડ બળતે અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરી નાખે છે, તેમ જ્ઞાનાગ્નિ સર્વ કર્મોને બાળીને ભસ્મ કરી નાંખે છે ” અર્થાત, જ્ઞાનને એવો ધર્મ છે કે એ પાપી સંસ્કારને હતા તેવા રહેવા દઈને જ નવા શુભ સંસ્કારે ઉમેરતું નથી. પણ દરેક નવો શુભ સંસ્કાર ઉપજાવવામાં જ જૂના અશુભ સંસ્કારને નાશ કરે છે. વધારે ચક્કસ રીતે બોલીએ તે, જ્ઞાને સંસ્કાર પાડવાને નથી પણ આત્માનું આન્તર તાત્વિક સ્વરૂપ જ બહાર પ્રકટાવી આપવાનું છે. આત્માનું તાત્ત્વિક સ્વરૂપ શુદ્ધ છે માટે જ પાપને જ્ઞાનથી ક્ષય સંભવે છે. નહિ તે પાપપુણ્ય તિપિતાનું બલ હમેશાં એક એકની હામે અજમાવ્યા કરત, અને આત્મા તો ઉભયના વિગ્રહનું એક જડ ક્ષેત્ર થઈ પડી રહેત. પણ વસ્તુત: એમ નથી. આત્મામાં પાપની હામે થવાનું, એને નાશ કરવાનું બલ છે; બલ જ્ઞાનનું છે; અને તે અન્તમાંથી બહાર આવી ચતરફથી ઘેરો ઘાલી બેઠેલા પાપની હામે લઢે છે, અને એને ક્ષય કરે છે. આ રીતે પાપને સંહાર કરવાનું ખરું સાધન જ્ઞાન છે. આજ હું એક ખોટું કૃત્ય કરે અને કાલે યથાકથંચિત બીજું સારું કૃત્ય કરૂ એટલાથી મારો આત્મા સુધરતા નથી; કારણ જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના જ એ સારું કૃત્ય કરું છું ત્યાં સુધી મહારૂ આચરણ એક જડ પદાર્થના જેવું છે. જ્યારે સારાને ભાવ જ્ઞાન વડે હુ અન્તમાં ગ્રહી લઉં ત્યારે જ ગમે તે પ્રસંગે પણ સારૂ જ કરવાનું મહારામાં સામર્થ્ય આવે. આજ નિર્દય થાઉ અને કાલે સાય
Page #151
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્દભગવદ્ગીતા થાઉં એટલાથી ભવિષ્યમાં દયાને માર્ગે ચાલીશ એમ ખાતરી મળતી નથી. જ્ઞાનપુર સર જ્યારે હારું વર્તન થાય ત્યારે જ ખરું. અમુક પાપને સંસ્કાર નહિ પણ પાપનું સામાન્ય મૂલ જે અજ્ઞાન એ બળી જાય ત્યારે જ નિશ્ચય રહે કે ભવિષ્યમાં સારાં–જ્ઞાનથી જણાએલા હારા સ્વરૂપને છાજતાં, એ સ્વરૂપને અનુભવ કરાવતાં –કૃત્યો જ થશે. ટુંકામાં, બાહ્ય આચારને બદલે સમજણ સાથે અન્તર વૃત્તિ શુદ્ધ કરવાની ખરી જરૂર છે.
વૃત્તિ શુદ્ધ શી રીતે થાય? આ પ્રશ્નનો ઉત્તર અપાઈ ગયા છે; ઉપર બતાવ્યું તેમ, ભગવાનને શરણે જવાથી. એમાં શંકા રહે કે પૂર્વે કરેલા પાપનું શું? તે એને ઉત્તર કે ભગવાન ભક્તને ખાતરી આપી કહે છે કે હું તને સર્વ પાપથી મુક્ત કરીશ; તારાં પૂર્વનાં પાપથી મુક્ત કરીશ, તેમ જે જે કૃત્યને તું પાપ પણ માને છે–પણ જે વસ્તુતઃ સ્વાર્થનુસરણરૂપન હેઈ, મહારી દુષ્ટને પણ ઉદ્ધારનારી ઈચ્છાનું અનુસરણ હોઈ પાપ જ નથી,–તે પણ તને કોઈ પણ રીતે બંધનમાં નાંખનારાં નથી. માટે તું જરા પણ ફિકર કરીશ નહિ આ રીતે અર્જુનની સર્વ શંકા દૂર કરી, ભગવાન અર્જુનના મનમાં પૂર્વેત ઉપદેશ “કીલક” વડે દઢ કરે છે.
"अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः" એટલા શબ્દો કર્ણ પડતાં જ, આત્મામાં નૈરાશ્ય મટી કેવું બિલ આવે છે! “ કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. તે આ જ. અને માટે જ –
"नष्टो मोहः स्मृतिलब्धा त्वत्प्रसादान्मयाच्युत ।
स्थितोऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव ॥"* એવો અર્જુનને છેવટને નિશ્ચય.
[ સુદર્શન ૧૮૯૦-૯૧-૯૨]
- હું અય્યત ! હે અનેક વિકારોના મધ્યમાં રહેતું પણ અવિકતા એવું પરમતત્વ!–તમારા પ્રસાદે કરી મહારો મેહ ગયો અને સ્વસ્વરૂપનું સ્મરણ પ્રાપ્ત થયું, ગતસજોલ થઈ ઉ છું. તમારા કહ્યા પ્રમાણે કરીશ.
Page #152
--------------------------------------------------------------------------
________________
કર્મયોગ
કપ
૧૩.
કર્મચાગ-૧
ધર્મ અને તત્ત્વજ્ઞાનનાં પરમ રહસ્યો જેવાં આપણું શાસ્ત્રમાં શોધાયાં છે તેવાં બીજા કોઈ પણ દેશનાં શામાં શોધાયાં નથી એમ આપણે સકારણ અભિમાનથી માનીએ છીએ; આપણાં શામાં પણ
“જીતા સુગીતા કર્તવ્યા વિનઃ શાશ્વવિહતા. ra vaarમા મુavailaઃસૃતા | ” એમ શ્રીમદ્ભગવત્રતામાં સર્વ સત્યેનું સન્દહન થએલું કહેવાય છે, અને એ મહાન ગ્રન્થને મહાન ઉપદેશ તે કર્મયોગ છે એમ આપણે સારી રીતે જાણીએ છીએ. આ દષ્ટિએ વિચારતાં, આજનો વિષય એ વિશાળ ગંભીર અને રહસ્યભૂત લાગે છે કે એનું નિરૂપણ કરવા જતાં મન અને વાણું કંપે એ સ્વાભાવિક છે. પણ બીજી દષ્ટિએ વિચારતાં–આજના વિષય કરતાંવધારે નિકટ પડે, સહેલો અને સરળ બીજો વિષય જ નથી. જેમ પરમાત્મા “
અ યાન મત મણીયાર ડેટાથી પણ મહેટ અને નહાવાથી પણ ન્હાને છે, તેમ આપણે આજને વિષય–જે પરમાત્માને જ લક્ષે છે અને એની જ પ્રાપ્તિને રાજમાર્ગ છે–તે પણ એના જેવો જ મહટામાં મહેટ અને નાનામાં ન્હાને, કઠણમાં કઠણ અને સહેલામાં સહેલો છે. પરમાત્મા કાંઈ વિદ્વાનેને જ નથી–વિદ્વાને છે તેમ બાળકને પણ છે; તેમ કર્મિગ તે પણ પંડિતએજ ચર્ચાનો વિષય નથી; સામાન્ય જનને પણ એ વિષે વિચાર કરવાનો અધિકાર છે-બલ્ક કર્તવ્ય છે. આ બાજુ ઉપર હું આપનું ખાસ લક્ષ ખેંચવા માગું છું કારણકે ઘણું માણસો આવા વિષય તે માત્ર વિદ્વાને માટે જ છે એમ સમજી એનાથી
હીને આઘાં રહે છે; આ વિષય તે આપણા જીવનને રોટલો છે. ખાધા વિના ચાલે તે આ વિષય વિના ચાલે. આપણું જીવનને ટકાવવા કાંઈને કાંઈ કમૅરૂપી અન્ન તે આપણું શરીરમાં આપણે નાંખતા જ રહીએ છીએ ઊંઘમાં કોળીઆ ભરીએ છીએ એટલે શું ખાઈએ છીએ-કાચુ કે પાકું,
એક ભાવાર્થ—ગીતા કે જે સાક્ષાત વિષ્ણુભગવાનના મુખકમળમાંથી નીકળી છે તેને સારી પેઠે આત્મામાં ગાઈ લેવી–બીજાં લાંબાં લાંબાં શાસ્ત્રોનું કાંઈ જ પ્રયોજન નથી.
Page #153
--------------------------------------------------------------------------
________________
કર્મયાગ
ચેાખ્યું કે ધૂળભર્યું—તેનું આપણને ભાન રહેતું નથી. માટે જરા જાગ્રત થઇએ –આપણે ખાઈએ છીએ તે આપણા શરીરને માફક આવે એવું છે કે કેમ, એથી શરીર પાષાશે કે ક્ષીણ થશે?---
આ જ્ઞાન શ્રીમદ્ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને—એટલે કે પરમાત્માએ આપણુ સર્વને આપ્યું છે; એના આપણે લાભ લઈ એ.
મેં હમણાં જ કહ્યું તેમ—આપણે આજના વિષયને કઠણ માની ખેસવાનું કાંઈ જ કારણ નથી. ‘ મૌન આ મ્હોટા જણાતા શબ્દ મ અને ચૌન એ એ શબ્દો મળીને થએલા છેઃ અને બંનેના અર્થ બહુ સહેલે છે. મ–એટલે ક્રિયા એ આપણે રાત દિવસ કર્યાં જ કરીએ છીએ, એટલે એતા આપણને સુપરિચિત છે. માત્ર ચૌળ શબ્દના અર્થમાં થાવુક જાણવાનું રહે છે. શ્રીમદ્ભગવદ્ગીતામાં ‘ચેાગ' શબ્દ સામાન્ય ઢાકા હાલમાં એ શબ્દના જેવા અથ—પ્રાણવાયુને રૂંધવા કાઢવાની ક્રિયાઓ-સમજે છે તેવા અમાં વપરાએલા નથી. ગીતાના તત્ત્વજ્ઞાનમાં યાગ—શબ્દ તે તે શબ્દ સાથે જોડાઈ તેમાં અમુક વિશિષ્ટતા પૂરે છે —જેમકે ‘ ભક્તિયેાગ,' ‘જ્ઞાનયેાગ’, ધ્યાનયોગ, ' ‘ કર્મયોગ, ’
'
સ્ત્રી પુત્ર દ્રવ્ય સ્વર્ગ આદિ અનેક વિષયાને આપણે ભજીએ છીએ, તે ઉપર પ્રીતિ ખાંધીએ છીએ તે ભજનને, તે પ્રીતિને પ્રભુ સાથે જોડવી તે ‘ભક્તિયાગ' છે. આપણા જ્ઞાનના વિષય પણ અસંખ્ય પદ્યાર્થી છે પણ તે સર્વનું અધિષ્ઠાન બ્રહ્મ છે એમ સમજી આપણા જ્ઞાનને પ્રભુ સાથે સંબન્ધ કરવા એનું નામ · જ્ઞાનયેાગ.' આપણે બહુ બહુ પદાર્થોનું ધ્યાન અર્થાત્ એકાગ્ર ચિન્તન કરીએ છીએ, અનેએ રીતે એ પદાર્થીના આત્મા સાથે આપણા આત્માની એકતા અનુભવીએ છીએ-પરન્તુ એ જ એકાગ્ર ચિન્તન પરમાત્માનું કરવું–મનની વૃત્તિ વિષયમાંથી રાષ્ટ્રી પરમાત્મામાં જોડવીએ ધ્યાનચેાગઃ' અને તે જ રીતે, આપણે પ્રતિક્ષણ જે કર્યાં કર્યાં કરીએ છીએ તેને પ્રભુ સાથે જોડવાં તેનું નામ ‘કર્મયાગ' છે.
પણ તમે પૂછશે! –આપણા કર્મીને પ્રભુ સાથે શી રીતે જોડવાં ? એને ઉત્તર કે એના આદિ અન્ત અને મધ્ય ત્રણેમાં પ્રભુ સ્થાપીને. આપણાં કર્યાં પ્રભુમાંથી જ નીકળે છે, અર્થાત્ હું હું–રૂપી ગામુખમાંથી બહાર આવતી કમરૂપી ગગા એ ગામુખમાં ઉત્પન્ન થતી નથી પણ વિષ્ણુના ચરણકમળમાંથી વહે છે—એ એક દૃઢ સમજણુ રહેવી જોઈ એ.
Page #154
--------------------------------------------------------------------------
________________
કાગ
- જેને આપણે જે કરવું જોઇએ નરી ભાષા વાળી
તેનો વિરો
બીજું, કર્મ પિતે પણ ભગવાનનું જ સ્વરૂપ છે, ગંગા પિતે પણ ભગવતી જે છે એ દૃષ્ટિ રહેવી જોઈએ. વળી, એ સર્વ કર્મો હારા સ્વાર્થ માટે કરવાનાં નથી–એમ કરવાને યત્ન તે તે ગેમુખમાંથી નીકળતી ગંગાને પાછી ગેમુખમાં જ પૂરવા જેવો મિથ્યા યત્ન કહેવાય–પણ પરમાત્મા અર્થ કરવાના છે, ચાલતું રૂપક વાપરીએ તે કર્મગંગાએ વિશ્વમહાસમુદ્રમાં ભળી, પગ ચાંપતાં લક્ષ્મીજી સહવર્તમાન વસતા વિષ્ણુપરમાત્માનું નિવાસસ્થાન બનવાનું છે એ ત્રીજી સમજણ હોવી જોઈએ.
આમ વિવિધ રીતે કર્મને પ્રભુ સાથે ગ કરવો એ ભગવતિતાને મહાન ઉપદેશ છે અને રખેને કઈ અદ્વૈતસિદ્ધાન્તીને મારી ભાષા દૈતવાદથી અંકાએલી લાગે, તે માટે ભારે સ્પષ્ટ કરવું જોઈએ કે આ કર્મચાગ તે ખરે અદ્વૈત સિદ્ધાન્ત–જેને આપણે તત્ત્વજ્ઞાનને શિરોમણિ માનીએ છીએ – તેને વિરોધી નથી, પણ અનુરોધી છે.
“પ્રકૃતિ” અને “પુરુષ” –એ દ્વત; એને અદ્વૈતભાવ ત્રણ રીતે બની શકે, એક તે પ્રકૃતિને ફક્ત નિષેધ કરીને; આ રીતે કેવલ અકર્તા દ્રષ્ટા પુરુષ જ રહે, અને કર્મ માત્ર બંધ થઈ જાય. બીજી રીત તે “પુરુષ” નો નિષેધ કરીને; આ રીતે ફક્ત જડ ક્રિયાવતી પ્રકૃતિ જ રહે, અને તે પણ ચિતન્યના તેજને અભાવે અધકારથી છવાઈ જાય. આમાંને પ્રથમ સિદ્ધાન્ત તે આલસ્ય અને નિર્વેદમાં પરિણમે, અને બીજો સિદ્ધાન્ત ઐહિક જીવનમાં કૃતકૃત્યતા માનનાર નાસ્તિકના મતનું રૂપ લે. પણ આ બંને રીતથી જુદી જ ત્રીજી રીત અદૈતસિધિની એ છે કે પ્રકૃતિ અને પુરુષ ઉભયનું પરમાત્મામાં અદ્વૈત સાધવું. અર્થાત્ એક રીતે બોલીએ તે, પ્રકૃતિને નિષેધ ન કરવો, પુરુષને પણ ન કરવો–અને કરો ત્યારે બંનેને કરઃ ઉભયસંગ્રાહક અને ઉભયબાધક એક તત્વ–પરમાત્મા-માં કરવો. આપણું કર્મના વિષયમાં આ સિદ્ધાન્ત ઊતારીએ તે-કહેવાનું કે પ્રવૃત્તિને નિષેધ ન કરે, નિવૃત્તિને પણ ન કરવો, અને પ્રવૃત્તિમાં નિવૃત્તિ સાધવી, અને નિવૃત્તિમાં પ્રવૃત્તિ સાધવી, અર્થાત જેવી. શ્રીમદભગવદ્ગીતા કહે છે તેમ
“ચમ : પવમળિ ફર્ક જઃ ? स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत् ॥"
= જે પુરુષ કર્મમાં અકર્મ જુવે અને અકર્મમાં કર્મ જુવે તે જ પુરુષ સર્વ મનુષ્યમાં બુદ્ધિમાન–જ્ઞાની–છે, અને અખિલ કર્મ કરનાર કર્મયોગી પણ તે જ છે. ૧૩
૨૫ લેપણ આ
પરમાત્માનીત અદ્વૈતસિદ્ધિની
Page #155
--------------------------------------------------------------------------
________________
કર્મયોગ
આમ અદ્વૈતવૃષ્ટિથી શ્રીમદ્ભગવદ્ગીતાએ કર્યું અને જ્ઞાનના, પ્રવૃત્તિ અને નિવૃત્તિના અવિરાધ સ્થાપ્યા છે.
ટ
હજી એક મહત્ત્વના પ્રશ્ન વિચારવાના રહે છે–કર્મ પ્રભુ સાથે જોડવાં, પણ તે કેવાં જોડવાં? સારાં ખાટાં સર્વ? ઉત્તર –ખાટાં કર્યાં તે પ્રભુ સાથે જોડી શકાતાં જ નથી. અન્ધકારને તેજ સાથે શી રીતે જોડાય? ત્યારે ખાટાં કર્યું માટે જવાબદારી કાની? મ્હારી પેાતાની જ. ત્યારે આતે અર્થ શું એવા કે ખેાટાં કમ તેટલાં મ્હારાં, અને સારાં તેટલાં પ્રભુનાં ? ખેશક એમ.જ. પણ આ પ્રશંસા અને નિન્દાના વિભાગ માટે તમે કારણ માગશે।. તમે પૂછશે! –આ વિભાગ તે માત્ર ભક્તિને વિષય જ છે, કે એની ઉપપત્તિ થઈ શકે—એનું કારણ બતાવી શકાય—એમ છે ? કારણ સ્પષ્ટ છે કે જે કાંઈ ખેાટાં કર્મ થાય છે તે ‘ હું 'માંથીજ–અહંતામાંથી જ થાય છે.
|
તુલસીદાસજીએ કહ્યું છે કે— अभिमान पापमूल
दया धर्मको मूल
है
>
અર્થાત્ ‘ યા’ -આત્મભાવ—એ ધર્મનું મૂળ છે, અને ‘અભિમાન' બુદ્ધિ એ પાપનું મૂળ છે. અને ‘દયા' શબ્દના અર્થે નેત્રમાં અશ્રુ જ નથી, પણ એ અશ્રુમાં અને અશ્રુની પાછળ ઝળકતા આત્મભાવ છે; અને · અભિમાન ’ શબ્દ જે દયાના પ્રતિયેાગિરૂપે “એટલે કે ‘ દયા’ થી ઉલટા અર્થમાં વપરાયા છે તેના અર્થ ‘ ગર્વ ' નથી, પણ ગર્વ આદિ સધળા દુષ્ટ વૃત્તિઓનું ખીજભૂત જે હુંપણું અહંતા તે છે. આ આત્મભાવ અને અહંતા વચ્ચેના ભેદ લક્ષમાં રાખવાના છે. જે સ્વયંપ્રકાશ ચૈતન્ય મ્હારા તમારા સર્વમાં-પ્રકૃતિસુદ્ધાંતમાં રહેલું છે અને જેને ઘટપટાદની માર્ક વિષય ન કરી શકવાથી, છતાં સ્વયંભુપ્રકાશ અનુભવવાથી, આપણે ‘આત્મા’ કહીએ છીએ તેનું સર્વત્ર પ્રત્યભિજ્ઞાન કરવું એને સર્વત્ર એળખવા‘ચીનવા ’ –એના સ્વીકારમય થવું–અર્થાત્ એના જ્ઞાનને શાભતાં અન વાણી અને ક કરવાં, એનું નામ આત્મભાવ. એથી ઉલટી રીતે તમારા ચ્હામી મ્હારી જાતને સ્થાપવી, વિશ્વ હામે મ્હારા પિંડને મૂકવા, એક અખંડ ચૈતન્યને અજ્ઞાનથી ખંડિત કરવું, અને તનુસાર મન વાણી અને કર્મને સ્વાર્થપરાયણ કરવાં એનું નામ અહતા.
'
..
r
અહંતા કેમ ટળે, અને આત્મભાવ કેમ ઉદય થાય ? આ પ્રશ્ન ઉપર આવીએ છીએ ત્યારે આપણાં પ્રાચીન શાસ્ત્રાના મહિમા આપણને પૂરેપૂરા દેખાય છે. એમાં એક સાધન ન બતાવતાં અસંખ્ય સાધને ભૂતાવ્યાં છે,
Page #156
--------------------------------------------------------------------------
________________
કર્મયોગ
જેમાંનું કાઈને એક તે કોઈને બીજું તે કેઈને ત્રીજું એમ વિવિધ મનુષ્યને પિતપોતાના સ્વભાવનુસાર વિવિધ સાધને ઉપયોગી થઈ પડે છે, દરેક મનુષ્ય પિતપોતાની ખામી અને સ્વભાવને વિચાર કરીને તે તે સાધને શ્રદ્ધાથી ગ્રહણ કરવાં. એટલે વિચાર કરવાની પણ શક્તિ પ્રાપ્ત ન થઈ હોય તે પરમ કૃપાળુ શ્રીકૃષ્ણ પરમાત્માએ મનુષ્ય માત્રને ઉપદેશેલા કર્મયોગના ઘેરી માર્ગે ચઢવું. અનેક સકર્મો કરતાં કરતાં ઉત્તમ શીલ જામે છે, પણ તે જામતાં પહેલાં પિતાની સ્વતન્ત્ર બુદ્ધિથી કર્તવ્યને નિર્ણય કરવાને લોભ રાખવો વૃથા છે. અને આ વિષયની સ્વતન્દ્ર બુદ્ધિ જેને અંગ્રેજીમાં “conscience' કહેવામાં આવે છે એના નિર્ણય ત્યારે જ પ્રામાણિક બને છે કે જ્યારે એ બુદ્ધિ રાગદ્વેષાદિ દેવ થકી મુક્ત થાય છે, અને સંસારને અનુભવથી પરિપકવ બને છે. આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે આપણું શાસ્ત્રકારોએ વર્ણાશ્રમના ધર્મો રચી મૂક્યા છે. એ વર્ણાશ્રમધર્મોનું સેવન કરવું અને તે નિષ્કામ વૃત્તિથી પરમાત્મા ઉપર દૃષ્ટિ રાખીને કરવું એ કર્મયોગનું રહસ્ય છે. એ ધર્મોના આચરણમાં કઈ વહેમી કે જુલમી વ્યવસ્થાને આધીન થવા જેવું નથી. મનુષ્યસ્વભાવના અને સંસારતત્વના પૂર્ણ અનુભવી, પ્રતિભાશાલી, અને પરોપકારી મહાત્માઓએ જગતના કલ્યાણાર્થે એ માર્ગો બનાવ્યા છે. તે કેટલીક વખત લાંબા અને વિકટ લાગતા હશે ખરા, પણ ઘણાએક ટુંકા અને સુગમ દેખાતા માર્ગે જ વસ્તુતઃ ભૂલભૂલામણ ભરેલા નીવડે છે.
ત્યારે શું ગીતાનું તાત્પર્ય ચાલતી રૂઢિએ ચાલ્યા કરવુ એમ ઉપદેશવાનું છે? નહિ જ, કર્તવ્યને નિર્ણય કેવલ સ્વતન્દ્ર બુદ્ધિથી કરો કેવો કઠણ છે એ જણવવા, શ્રીકૃષ્ણ ભગવાને
"कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणः ।
अकर्मणध बोद्धव्यं गहना कर्मणो गतिः ॥" –એમ કર્મ-વિક–અને અકર્મ ત્રણેની બાબતમાં ચેતતા રહેવાનું કહ્યું છે, અને
"ज्ञात्वाशास्त्रविधानोक्तं कर्म कर्तु मिहाहसि।" –એમ શાસ્ત્રને વિધિ અનુસરવાની આજ્ઞા કરી છે. તે જ સાથે કાકાર્યને નિર્ણય કરવા માટે પણ આત્મપમ્યાદિ (પોતાની જાત જેવી સામાની જાતને ગણવી વગેરે-) ઘેરણ બતાવ્યાં છે. દરેક કૃત્યની સારા
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૦૦
કર્મયાગ
સારતાના વિવેક માટે પ્રકૃતિના ગુણાનું પૃથક્કરણ કર્યું છે, અને એ ગુણી સત્ત્વ રજસ અને તમસ–એનાં સ્વરૂપે પણ સૂક્ષ્મતાથી વર્ણવ્યાં છે. વળી દૈવી સંપત અને આસુરી સંપત્ એમ આપણી વૃત્તિઓના વિભાગ પાડયા છે તે પણ અમુક કૃત્ય આપણી દૈવી સ’પને પેખે છે કે આસુરી સ’પત્ને એ વિચારવા માટે છે.
રૂઢ થઈ ગએલા વર્ણાશ્રમધર્મીમાં કેટલાક એવા પણુ જણાશે કે જે દૈવી સંપતને બદલે આસુરી સ’પતને ઉપકારક થાય છે. એવા ધર્માને મેલ સમજીને દૂર કરો; અને શુદ્ધ ભાગને તારવી કાઢે; એની મૂળ ઉજ્જવળતાને તમારા આચરણમાં પ્રતિલિત કરી અધિક ઉજ્જવળ બનાવે, અને મિથ્યાવાદવિવાદ ન કરતાં તમારા જીવનના દૃષ્ટાન્તથી બતાવી આપે કે આપણા પ્રાચીન ધર્મમાં કેવી ખૂબી છે! અધિક શું કહું ?
[ વસન્ત, વૈશાખ સંવત્ ૧૯૬૫ ]
* એક ન્ડાની શાસ્ત્રીઓની અને વિદ્યાર્થીઓની સભા સમક્ષ પ્રમુખ તરીકે “મિયેાગ” ના વિષય ઉપર હું થેાડુંક ખેલેલે, તેના અત્રે થાડાક વિસ્તાર કર્યો છે.
Page #158
--------------------------------------------------------------------------
________________
કમેગ
૧૦૧
૧૪
કર્મચાગ-૨
આપણે ગયા અંકમાં કાગનું તત્ત્વ એના સાદા અને સરળ સ્વરૂપમાં યથાશક્તિ વિચાર્યું. એમાં આપણે જોયું કે–પરમાત્મામાં દૃષ્ટિ સ્થાપી , કર્મનિષ્ઠ રહેવું, અને પિતાપિતાની પ્રકૃતિને વિચાર કરી અધિકાર જોઈ કર્તવ્યનિર્ણય કરવો એ એ મહાન ઉપદેશનું રહસ્ય છે. એ ઉપદેશની મહત્તા એ છે કે મનુષ્યજાતિના અમુક જ વર્ગને–રાજાને કે રંકને, વિદ્વાનને કે અભણને, સ્ત્રીને કે પુરુષને જ તે લાગુ પડતો નથી. મનુષ્ય માત્રને–અને તે પણ સર્વ દેશમાં અને સર્વ કાળમાં લાગુ પડતા એ ઉપદેશ છે. અને એમ છે તે–એમાંથી વર્તમાન કાળમાં આપણે–હિન્દનિવાસી આર્યજનોએ શો સાર ગ્રહણ કરવાનું છે એ વિચારવું સ્વાભાવિક રીતે પ્રાપ્ત થાય છે.
आलस्य-विषाद-चिन्ता-शंका आदि आत्मशोषक वृत्तिओने दूर करी, उद्यम-उत्साह-आनन्द आदि आत्मपोषक वृत्तिओ प्रजामा दाखल करवी-ए एक मुख्य बोध छे.
ગઈ ઔદ્યોગિક પરિષદુના પ્રમુખ મિ. સુધેળકરે સંન્યાસની ભાવના ઉપર જે એકદેશી આક્ષેપ કર્યો હતો તેમાં તે આપણે નહિ સંમત થઈએ, પરંતુ તે સાથે એ પણ સ્મરણમાં રાખીશું કે" न कर्मणामनारम्भान्नैष्कर्म्य पुरुषोऽश्रुते ।
ચરાવ સિદ્ધિ સમિતિ ” મ. . . –માત્ર કર્મ કરવાં માંડી વાળવાથી માણસ નિષ્કર્ષદશા પ્રાપ્ત કરતા નથી, તથા સંન્યાસ-કર્મત્યાગ -એટલાથી જ એ સિદ્ધિ પામતો નથી”એવું ભગવચન છે. અને જે એ વચન માત્ર ઉચ્ચારીને બેસી ન રહેતાં આપણા સમસ્ત દેશના જીવનમાં એનું સતત સ્મરણ રાખવા-રખાવવાનું + "The ascetic ideal, which holds in contempt this world and its interest, has exercised for centuries past a dominating influence on the Indian mind.......
The downfall of our industries, arts and trade, is as much due to this cause, as to the heavy disabilities and restrictions imposed upon them by the economic and fiscal policy of England and other countries."
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૦૨
કર્મયોગ આપણું કર્તવ્ય છે, તે એટલું સ્પષ્ટ છે કે કહેવાતા બાવાઓ” અને ફકીરે”—જેઓ વસ્તુતઃ નિશૈગુણ્ય કે સવગુણની દશાએ પહોંચેલા નથી પણ નિદ્રા આલસ્ય અને પ્રમાદથી ઊપજતી તમે ગુણની જ દશા ભેગવે છે—તેઓની સંખ્યામાં જેમ બને તેમ ઘટાડે કરો. આપણું અજ્ઞાન દરિદ્ર અને વિવિધ ધન્ધા વગરના દેશમાં, એ જાતિના લોકને “જાઓ! મજુરી કરે.” એમ તિરસ્કાર કરીને બારણેથી કાઢવા–એટલાથી કાર્યસિદ્ધિ નથી. અન્ય વર્ગ (Depressed Classes) ને ઉદ્ધાર કરવાને આજ કાલ જે યત્ન થાય છે તેવો જ, બલકે તે કરતાં પણ વિશેષ મહત્ત્વનો યત્ન આ બાવાઓના અને ફકીરેના ઉદ્ધાર માટે કરવું જોઈએ. નાશ પામેલી અને નાશ પામતી જતી ગ્રામસંસ્થાઓને સજીવન કરવા તથા પરસ્પરસહાયક નાણાં ધીરનારી પેઢીઓ સ્થાપવા આપણે સરકારને વારંવાર કહીએ છીએ; પરંતુ તે જ પ્રમાણે, બાવાઓની અને ફકીરની જમાતમાંથી જે ધામક જીવન ઊડી ગયું છે તે ફરી લાવવાનું અને તેઓના ધામિક જીવનમાં ઉપકારક થાય એવી કેળવણીની સંસ્થાઓ ઊભી કરવાનું કામ આપણે માથે નથી? તન્દુરસ્ત શરીરમાં સડેલા ભાગને બહાર ફેંકી દેવાનું સ્વાભાવિક વલણ હોય છે; તદનુસાર, જ્યારે એ જમાતમાં ખરું ધાર્મિક જીવન આવશે ત્યારે એના દુષ્ટ અંશે એની મેળે જ સંઘ બહાર થઈ જશે અને એ રીતે, અત્યારે અતિશય ભારે થઈ પડેલી એ વર્ગની સંખ્યા ધીમે ધીમે ઘટતી જશે. એ જીવન ફરી જાગ્રત કરવા માટે તે તે જમાતને હાથમાં લઈ તેઓમાં સંસ્કૃત અને અન્ય દેશી ભાષાઓની કેળવણીની સંસ્થાઓ દાખલ કરવાને યત્ન કરવો જોઈએ. દેશમાં ઉત્પન્ન થએલી ઔદ્યોગિક જાગ્રતિને અંગે, તેઓ આગળ દ્રવ્ય અને કુટુમ્મસુખની લાલચે ધરીને તેઓને આલસ્ય અને પ્રમાદ ત્યજાવી ઉદ્યોગ કરીએ એ છેક ખરાબ નથી, કારણ કે એટલે અંશે આપણે તેને તમે ગુણમાંથી કાઢી એથી ચઢીઆતા એવા રજોગુણમાં પ્રવેશ કરાવીશું; પરંતુ ખરૂં કર્તવ્ય છે એ જ છે કે આપણા દેશનું સંન્યાસાશ્રમનું માહા” આપણે તહેન વીસરી ન જતાં એ મહાસઘ. આગળ જ્ઞાન ત્યાગ અને પરોપકારની સવગુણી ભાવના સદા કાયમ રાખીને જનસમાજને એ વર્ગને લાભ અપાવે.
વળી શ્રીમદભગવદ્ગીતાએ નિન્દલો “કર્મ-અનારંભ” ને દેષ તે માત્ર બાવાઓ અને ફકીરેમાં જ છે એમ નથી. કેળવાએલા વર્ગને કેળવાએલી–સામાન્ય કરતાં ચઢી આતી –કસેટીએ તપાસીએ તે એની પણ
Page #160
--------------------------------------------------------------------------
________________
કાગ
૧૦૩
ટી સંખ્યા “હું મહારા દેશને રેટ દેશને યોગ્ય બદલો આપીને ખાઉં છું કે કેમ?” એ પ્રશ્નને સન્તોષકારક ઉત્તર આપી શકે એમ નથી. હિન્દુસ્થાનની તીજોરીનાં નાણું બહુ જ મહેટે ભાગે આપણું અભણ દેશબંધુએના પરસેવાનાં બનેલાં હોય છે; અને એમાંથી જ આપણું કૅલેજે અને કચેરીઓના ખર્ચ ચાલે છે આ ધ્યાનમાં રાખીએ તે આપણે કેળવાએલા વર્ગને મહેટો ભાગ અભણ વર્ગ પ્રત્યેનું પિતાનું દેવું બરાબર વાળે છે એમ કહેવું કઠણ પડશે.
આલસ્ય જેવા જ આત્માને ખાઈ જનારા બીજા દે તે વિષાદ ચિન્તા શંકા આદિ છે. આપણું કેળવાએલા જનમાંના ઘણાએકને દેશ પ્રત્યે લાગણી તે હોય છે, પણ તેઓ એની વર્તમાન સ્થિતિ જોઈને એવા વિષાદમાં–ખેદમાં ડૂબી જાય છે કે તેઓને કાંઈપણ કર્તવ્ય કરવા જેવું
“ The influence of higher education is expected to elevate the national life proportionately to its height and depth. The writer in East and West to whom I have referred estimates Rs. 4 per head as the annual cost of primary education. That of collegiate education ranges from over Rs. 250 per head in Government institutions to, perhaps, a third of that sum in private colleges-say, an average of Rs. 100 par head. That is to say, 25 pupils can be educated in a primary for what it takes one young man to undergo University education. The State cannot spend so much on one person except in the belief that the influence of the one man will more than compensate for the loss of opportunity of primary education of 25 children. In other words, State support of higher education rests on the condition that higher education has an essential altruistic foundation as its basis and as its outcome On the portals of a University and in the hearts of every University man should be engraved the motto; “Freely you have received, freely give." Original research, altruistic service, and the always selfless work of teaching-these are the ends for which Universities exist, and their claim to the support of the state depends on their due fulfilment."
-K, Natarajan.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૦૪
કાગ
લાગતું નથી. દેશનું અજ્ઞાન, એનું દારિદ્રશ્ય, એને કુસંપ–આદિ, પ્રતિબન્ધકેને ઢગ જોઈ તેઓનાં ગાત્ર શિથિલ થઈ જાય છે, અને તેમાં પણ જ્યારે પશ્ચિમના દેશો સાથે પોતાના દેશને સરખાવે છે ત્યારે તે એ બે વચ્ચેનું અંતર જોઈ, એક પગલું ભરવાની તેઓમાં હામ રહેતી નથી. વળી, દેશમાં કઈ કઈ સ્થળે અનિષ્ટ પ્રવૃત્તિઓ થતી જોઈ એના ભવિષ્ય માટે ચિન્તા કરનારે વર્ગ પણ છે, પણ ચિન્તા એ રોગને પ્રતીકાર નથી એ
એ ક્યાં વિચારે છે? વળી એક વર્ગ એ પણ છે કે જે કાર્યકાર્યના સંશયમાં જ ડૂખ્યો રહે છે–દાખલા તરીકે, સંસારસુધારાના પ્રશ્નમાં–જ્ઞાતિબંધારણને લાભ લઈ સ્ત્રી કેળવણું વગેરે તે તે સુધારા કરવા, કે ભલે એ સુધારા મેડા થાય પણ પ્રથમ તે જ્ઞાતિને જ નાશ કરવો? એક રીતે કરતાં જ્ઞાતિબન્ધને દઢ થાય; બીજી રીતે કરતાં, સુધારે થતું નથી. બીજો દાખલો લઈએ-શાળામાં જુદા જુદા ધર્મનું શિક્ષણ આપવા જતાં ધર્માન્યપણું વધે છે; ન આપવાથી ધર્મશન્યતા થાય છે. આ પરસ્પરવિરોધી દલીલે વચ્ચે કર્તવ્યમૂઢ થઈ ઉભો રહેનારે એક વર્ગ છે.
આ સર્વ દેશને પ્રતીકાર એના વિરોધી ગુણમાં રહેલો છે; આળસ ખંખેરી ઉદ્યમ કરે–કામ કર્યાને આનન્દ જુદો જ છે, જેના સ્વાદનું આળસુ માણસને ભાન જ નથી. વિષાદ ત્યજી ઉત્સાહી બને–સ્વદેશનો ઉદ્ધાર કદી પણ અશક્ય નથી. ઉત્સાહથી જાપાને ટુંક સમયમાં કેટલું સાધ્યું છે એ તમે જાણે છે જ. જર્મની આજથી ત્રીસ ચાળીસ વર્ષ ઉપર, દરીયાઈ યુદ્ધમાં કામ લાગે એવી એક પણ નૌકા બાંધી શકતું નહતું આજ ઈગ્લાંડને એ કામમાં જર્મનીની હરીફાઈ કરવી પણ મુશ્કેલ થઈ પડી છે. આપણે ભૂતકાળમાં જગતને વ્યવહાર અને પરમાર્થ ઉભયમાં ઉપયોગી થતું પુષ્કળ જ્ઞાન આપ્યું છે તે ભવિષ્યમાં એ જ મહત્વ ફરી કેમ નહિ પ્રાપ્ત કરી શકીએ ? કદાચ કોઈને આ આશા મિથ્યા લાગતી હશે. પણ વર્તમાનમાં દૃષ્ટિ ધી રાખીને પોતાની શક્તિના સ્વરૂપને ખ્યાલ બાંધ એ બહુ જ ભ્રમજનક વિચારપદ્ધતિ છે; ભૂત અને ભવિષ્ય ઉભય પરત્વે એ બેટી છે. સર વિલ્યમ જોન્સનને સંસ્કૃતમાં નાટકે છે એમ કહેવામાં આવ્યું ત્યારે એ માની પણ શકયો ન હતો કે એ નાટકે શેક્સપિયરનાં નાટક જેવી રચનાનાં હશે; અને માત્ર ભવાઈને જ પરિચય ધરાવનાર બે ત્રણ પેઢી ઉપરના આપણા પૂર્વજોને કાલિદાસ કે ભવભૂતિને કશે જ ખ્યાલ ન હતું. તે જ પ્રમાણે ૧૮૫૬ના બળવા પહેલાંના લોકને વર્તમાન વિવિધ પ્રવૃત્તિઓ
તમાં દષ્ટિ ધ
તિ છે; ભૂત
છે એમ કહેવામાં
Page #162
--------------------------------------------------------------------------
________________
'
કર્મયાગ
૧૦૫
વિષે વાત કરી હાત તા તે કાઈક ખીજી જ દુનીયાની વાત જેવી સમજત. જગતની વિવિધ પ્રજાના ઇતિહાસ આપણુને કાઈ પણ સત્ય મુખ્યત્વે કરી શીખવતા હેાય તે તે એ છે કે મનુષ્યની ઉત્તમતા અને અધમતાની શક્યતાને સીમા નથી. જો હાથ પગ જોડી ખેસી રહી દિનપરદ્દિન અધિક અધમતા પ્રાપ્ત કરવાનું આપણામાં સામર્થ્ય છે, તેા તે જ રીતે કમ્મર કસી કર્તવ્યપરાયણ થઈ દિનપ્રતિદિન અધિક ને અધિક ઉત્તમતા મેળવવાનું સામર્થ્ય પણ આપણામાં કેમ ન હેાય ? આમ વિચારી, ઉત્સાહી થવું—એ અર્ધું કામ કર્યાં ખરાખર છે.
ત
ચિન્તા એ મનુષ્યના આત્માના એક ત્રીજો રાગ છે—અને તે ગયા અંકમાં ખતાવેલી અહંતાનું જ ચોખ્ખું પરિણામ છે કર્તવ્ય કર્યાં પછી, હિન્દુસ્થાનનું શું થશે, એ ફિકર આપણને શાની ? જે માણસ કર્તવ્યપરામચ્છુ છે તેને તેા એવી કિંકર સૂઝતી જ નથી. એ તા વર્ઝવર્થની ‘Solitary Reaper' ના જેવા પેાતાના કર્તવ્યમાં એવા મસ્થૂલ છે કે એને તો બીજો શું કરે છે તે જોવાની પણ ફુરસદ નથી. આપણું તેંબ્ય ભૂલી પ્રભુની ફિકર આપણે પેાતાને માથે વ્હારવી એ મિથ્યાભિમાન છે. સતત સ્મરણમાં રાખવું કે આપણા દેશની ફિકર પ્રભુને છે: ભારતવર્ષના કલ્યાણુ માટે નરનારાયણ તપશ્ચર્યાં કરે છે.
ચેાથેા દોષ—શકા—તે પણ કર્તવ્ય ચૂકવનાર એક શક્તિ છે અને એના પ્રતીકાર શ્રીમદ્ભગવદ્ગીતાએ શ્રદ્ધાપૂર્વક કર્તવ્ય કા જવું એ બતાવ્યા છે. વિચારની ખરી કસેાટી આચાર છે, અને તેથી કાર્યાંકાર્યના વિચારમાં ગુંચાઈ ન પડતાં અનુભવી મહાત્માઓ ઉપર શ્રદ્ધા રાખી તેઓને બતાવેલે માર્ગે પ્રયાણ કરવું, અનુભવ લેતા ચાલવું, અને એ અનુભવથી પેાતાની ભૂલા સુધારતા જવું: અર્થાત્ વિચારને એકલાને મહત્ત્વ ન આપતાં આચારથી વિચારને શુદ્ધ કરતા રહેવુંઆ શ્રીકૃષ્ણે અર્જુનને ઉપદેશેલા કર્મયોગનું મુખ્ય તાત્પર્ય છે.
આમ, આલસ્ય વિષાદ ચિન્તા શંકા આદિ દેખે ત્યજી ઉદ્યમ ઉત્સાહ આનન્દ શ્રદ્દા આદિ ગુણા ઉપજાવવાના મેધ વર્તમાન સમયે આપણને કવા ઉપયાગી છે એ આપણે જોયું, પણ એ ઉપરાંત એક બીજું મહત્ત્વનુ તાત્પર્ય પણ હાલના સમયમાં આપણે ખાસ યાદ રાખવાનું છે. અર્જુનના હૃદયમાં ઊઁચા વિચારા આવવા માંડયા હતા. · રુધિરે ખરડયા ભેગ’ ભાગ
C
* “Let us not turn our duties into doubts "—Bure.
૧૪
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૦૬
કર્મયોગ
વવા એને ગમતા નહોતા; એનાં સગાં સંબંધીઓ માટે એને દયા ઉપજી હતી. પણ હજી એ વિચારે, વસ્તુતઃ એના આત્માથી અને તેથી એના અધિકારથી–કેટલા દૂર હતા તેનું એને ભાન ન હતું. કર્તવ્ય કરતાં કરતાં જ આગળ વધાય છે એ ભૂલી જઈ વચલું કર્તવ્ય ઓળંગી જઈ સહસા બ્રાહ્મણની ભાવના સિદ્ધ કરવાનું એને મન થયું હતું. એ પ્રસંગે, શ્રીકૃષ્ણ એને ઉપદેશ કર્યો તેને સાર એ નીકળે છે કે એક સારી અને એક ખોટી એવી બે ભાવના વચ્ચે વિરોધ આવી પડયો હોય ત્યારે તે નિર્ણય કરે સહેલો છે, પણ જ્યારે બંને સારી ભાવના વચ્ચે પસંદગી કરવાની હોય ત્યારે જ વિકટ પ્રસંગ ઉત્પન્ન થાય છે, અને તે પ્રસંગે અધિકાર ઉપર દષ્ટિ રાખવી–અર્થાત ભવિષ્યથી ખેંચાઈ જઈ વર્તમાન કર્તવ્ય ભૂલવું નહિ. હવે, આ જ ઉપદેશ આપણું હાલની દશાને લાગુ પાડીએ તે તે એ છે કે સ્વદેશસેવાના મોટા નામથી અંજાઈ જઈ, આપણુ નિકટ પડેલાં હમેશનાં કર્તવ્ય ચૂકવાં નહિ. સ્વદેશસેવાની ભાવના દૃષ્ટિ આગળ રાખવાની ના નથી કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે ખરી સ્વદેશસેવા તે આપણું નિત્યકર્મ કરવાથી જ સધાય છે જે રાત દિવસ “સ્વદેશ” “સ્વદેશ” એમ નામ ઉચ્ચાર્યો કરે છે તે જ ખરે સ્વદેશસેવક નથી પણ જે એક પિતા તરીકે, પુત્ર તરીકે, ભાઈ તરીકે, મિત્ર તરીકે, પાડોશી તરીકે, મુસાફર તરીકે, દુકાનદાર તરીકે, અમલદાર તરીકે, એમ વિધવિધરૂપે કુટુંબમાં શેરીમાં બજારમાં કચેરીમાં ચારામાં પિતાનું કર્તવ્ય યથાર્થ બજાવે છે એ જ ખરે સ્વદેશભક્ત છે. આપણું અને આપણું ભાવનાની વચ્ચે શન્ય મરુદેશ પડેલો નથીઃ વચલ પંથ ન્હાનાં હેટાં અસંખ્ય સુન્દર કર્તવ્યથી છવાએલો છે. તેમાં થઈને જ આપણે આપણું ઉદ્દિષ્ટ સ્થાન તરફ પ્રયાણ કરવાનું છે. આ સત્ય સમજાય તો વિદ્યાર્થીઓ, ગૃહસ્થ અને પ્રજાજન બનતા પહેલાં રાજકીય કર્તવ્ય પિતાને માથે ખેંચી લેવાની લાલસા કરે છે તે ન કરે, તેમ જ સામાન્ય પ્રજાજન કેટલીકવાર, પિતાનું ખરું કર્તવ્ય વિસારે નાંખી સ્વદેશસેવાને નામે મિથ્યા શક્તિને વ્યય કરે છે તેમ ન કરતાં પોતાના અલ્પ પ્રદેશમાં કર્તવ્ય બજાવી દેશને વધારે ઉપયોગી થાય. આ જાતની સંગીન કર્તવ્યભાવના દેશમાં ઉપજાવવાની અત્યારે ઘણું જરૂર છે-કારણું કે અત્યારનો સમય એવો છે કે રાત્રિ ગઈ છે, અને પ્રભાત થયું છે.
બ્રિટિશરાજ્ય એ આપણું દેશના કલ્યાણને નવો ઉષ:કાળ છે. આપણું ઝળહળતા તેજોમય દિવસે તે પ્રાચીન કાળમાં ગયા; પણ મધ્ય
Page #164
--------------------------------------------------------------------------
________________
કર્મગ
૧૦૭
કાળની ઘેર રાત્રિ વ્યતીત થઈને દેશમાં પ્રાતઃકાળનાં કિરણે ફરી ફૂટતાં અત્યારે જ દેખાય છે. મારા આ વિચારમાં કેઈને સ્વદેશભક્તિની ખામી લાગતી હોય તે એને મારે આટલું જ નમ્ર ઉત્તર છે કે–સ્વદેશ સૌને વહાલો છે; પણ સ્વદેશભક્તિને નામે અસત્ય વહાલું નથી બ્રિટિશ રાજ્યના આગમન પહેલાં દેશનું ભવિષ્ય” એ વિચાર પણ કેઈને સૂઝતો હતો પગ તળોની ભૂમિ ઉપરાંત બે ડગલાં પણ કેઈની દૃષ્ટિ દૂર જઈ શકતી ? અરે ! જે ભગવદ્ગીતા માટે અત્યારે આપણે આટલું બધું અભિમાન ધરાવીએ છીએ તેનું જ્ઞાન પણ કેટલા પૈડાને હતું. અને તેથી કહેવું જોઈએ કે ચોતરફ વ્યાપી રહેલ અન્ધકાર દૂર થઈ કર્તવ્યના માર્ગ ઊઘડતા હવે જ આપણને નજરે પડે છે. એક અન્ધારી રાત્રિએ લૂટારૂ અને હિંસક પ્રાણીઓથી ભરેલા જંગલમાં ફસાઈ પડેલા વટેમાર્ગુને પિતાના જાનમાલના રક્ષણ ઉપરાંત ભાગ્યેજ કાંઈ પણ કર્તવ્ય હોય છે. એને સૂર્યોદય થતાં, માર્ગ સૂઝીને જે આનન્દ થાય છે તેવો જ આનન્દ અત્યારે ખરા દેશસેવકને થવો જોઈએ. પ્રભાતના ઘંટનાદ દૂર દૂરથી શ્રવણે પડે છે, અને
“મિત્રો જાન જાતાંતિ સુવા:”—ક, સં.
અથત પ્રભુ પોતે આપણને, આનન્દ અને ઉત્સાહથી સજ્જ થઈ હળ લઈ પિતાપિતાને સોંપેલા કર્તવ્યક્ષેત્રમાં શ્રમ કરવા, બીજ રોપવા, અને દેશની સમૃદ્ધિ વધારવા બેલાવે છે
[વસન્ત, છ, સંવત ૧૯૫]
Page #165
--------------------------------------------------------------------------
________________
માયાવાદ
માયાવાદ
" If selfishness stands opposed to selfishness, why should my self-seeking not have just as much right as that of otheis? Am I not the nearest one to myself ? Have not I therefore the right to make myself, my own wishes and interests, the measure of all things, the criterion of all my actions ? Resting upon the divine will human society is a moral organism in which all stand for one and one for all. Take that religious ground away, and society dissolves into a chaos in which every one is against all and all against every one"
Prof. P fleiderer, નવેમ્બર ૧૮૯૮ના અંકમાં “દિવ્ય પ્રભાત"ને અંગે માયાવાદ સંબંધી આપણે અવકાશને અનુસરી કેટલેક વિચાર કર્યો. એમાં એટલું દિગ-દર્શન થયું કે –
૧ (૧) માયાવાદ ખરું જોતાં એક વાદ માત્ર જ નથી, પણ ધાર્મિક અનુભવનું સર્વસ્વ એ વાદને અવલંબીને રહ્યું છે, અને તેથી સ્કુટ વા , ગર્ભિત રીતે સર્વ ધર્મમાં એ વાદનું અસ્તિત્વ છે. (૨) વળી ન્યાયદષ્ટિથી જોતાં એ વાદ સિદ્ધ કરવાને, એટલે તર્કવૃત્તિને ધર્મવૃત્તિ સાથે સમન્વય કરી આપવાને, જે પણ માત્ર વેદાન્તીઓને શિર નથી, પણ પ્રત્યેક ધાર્મિક જનને શિર છે.
૨ આ વાદને કેટલીક વાર અનુભવવિધી કહી નિદવામાં આવે છે. પણ વસ્તુતઃ અનુભવવિધનો દોષ ભાયાવાદને બાધ કરી શકતો નથી. પ્રકાશને અંધકારવિધી કહેવામાં કાંઈ પણ અનુપપત્તિ હોય તે જ અત્રે અનુ૫૫ત્તિ છે; કેમકે અનુભવવિધ એ તે માયાનું સ્વરૂપ જ છે, અને અનુભવવિધ વિના અધ્યાત્મશાસ્ત્ર તે શું પણ કેઈપણ શાસ્ત્ર પ્રવર્તી શકતું નથી. વળી અધ્યાત્મવિદ્યામાં અન્ય શાસ્ત્ર કરતાં અનુભવવિધની વધારે ગ્યતા એટલા માટે છે કે અત્રે જે સમ્યગદર્શન સાધવાનું છે તે માત્ર બુદ્ધિના પ્રદેશનું નથી, પણ સમગ્ર આત્માનું છે, એટલે કે ખગોળવિદ્યાની માફક અત્રે અમુક સિદ્ધાંત સિદ્ધ કરીને પક્ષ જ્ઞાનથી વિરમવાનું નથી, પણ સમગ્ર આત્મામાં અપક્ષ અનુભવ પ્રાપ્ત કરવાનું છે, અને
Page #166
--------------------------------------------------------------------------
________________
ભાયાવાદ
૧૦૯ તેટલા માટે અત્રે બાધિત અનુભવનું બાધિતત્વ અત્યંત તીવ્ર થઈ પરાકાષ્ટાએ પહોંચે છે. આ અનુભવવિધ પણ વસ્તુતઃ વિરોધને આભાસ જ છે, કેમકે આપણે જોઈ ગયા તેમ ભાયાવાદનુ સામાન્ય રીતિએ એમ કહેવું નથી કે આ જગત દેખાય છે તે નથી દેખાતું; એનું તે વિશેષતઃ કહેવું છે કે આ જગત દેખાય છે તે, બ્રહ્મદર્શન થતાં, જગતરૂપે નથી દેખાતું. અને આ સિદ્ધાન્ત અનુભવથી નિબધ છે.
૩ આ વાદને કવચિત્ અનીશ્વરવાદ ગણવામાં આવે છે પણ (૧) યથાર્થ રીતે વિચારતાં તે ઈશ્વરને મહિમા માયાવાદ વિના પ્રકટ જ થઈ શકતો નથી. ઈશ્વર અને તેની સાથે જગત , કે જગત અને જીવ, એમ બે વા ત્રણ પદાર્થ માની તત્ત્વવિચાર અટકી શકે ખરે? પદાર્થની અનેકતા ટાળી તેની પાછળ એક્તાનું સૂત્ર શોધી લેવું એ જ તત્ત્વચિંતનને ઉદ્દેશ છે, અને તેથી ઉક્ત બે ત્રણ પદાર્થ, જેમાં તમે ઈશ્વરનો અંતભાવ કરે છે તેની પર એવું સત્ત્વ હોવું જોઈએ કે જેથી એ સર્વને ખુલાસે થઈ શકે, અને જે આ રીતે ઈશ્વરથી પર જવાય વા પર જવા આકાંક્ષા રહે તે પછી ઈશ્વરનું ઈશ્વરત્વ, એટલે એનું સર્વસંમત પરાકાષ્ટા” પરાગતિ” “પરમઅવધિ” પરમનિદાન ઈત્યાદિ પદેથી નિર્દિષ્ટ ઈશ્વરસ્વરૂપ, ક્યાં રહ્યું? (૨) ભક્તને આત્મા, જે અદ્યપર્યન્ત પિતાની અને પ્રભુની વચ્ચે જગત-રૂપી એક અંતરાય અનુભવતા હતા, તે, જગતને બ્રહ્માની માયારૂપે ગ્રહણ કરતાં, બ્રહ્મનું અવ્યવહિત સાંમુખ્ય અનુભવીને આનદે છે. અત્રે એટલું જ સમજી લેવાનું છે કે જગતને આવિર્ભાવ માત્ર ભાયા જ નથી, પણ બ્રહ્મની માયા છે, અને એ બ્રહ્માને વિકાર કે બહિર્ભુત કાર્ય નથી, પણ માયા છે. આમ બ્રહ્મ અને માયા એમ ઉભય પદ ઉપર ભાર મૂકી વિચારી જોતાં સ્પષ્ટ થશે કે વેદાન્તી જગતથી પર તત્ત્વ સ્વીકારે છે, અને એ પરતત્વને જગત સાથે, વસ્તુસ્થિતિમાં તેમ જ જ્ઞાનમાં, ખરું જોતાં અવિષ્ય અને તાત્ત્વિક સંબધ છે એમ માને છે. અર્થાત, જગતથી પર (Transcendent) હાઈ જગતના અન્તરમાં (Immanent) એ વિરાજમાન છે એમ વેદાન્તસિદ્ધાન્ત છે પણ આ અંતરમાં હોવું તે જડની માફક બહિ સંબધ વડે સંભવતું નથી, માટે બ્રહ્મની સત્તાથી જ જગતની સત્તા બની રહે છે એમ : “यःसर्वेषु भूतेषु तिष्ठन् सर्वेभ्यो भूतेभ्योऽन्तरो यं सर्वाणि भूतानि न विदुः यस्य सर्वाणि भूतानि शरीरं यः सर्वाणि भूतान्यन्तरो यमयत्येष त आत्मान्तर्याम्यमृतः" वाज० ब्रा० उ०
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૧૦
માયાવાદ
કહેવું યોગ્ય જણાય છે. જગત “બ્રહ્મસત્તાનિરૂપિતસત્તા” વાળું છે, “મિથ્યા છે. બ્રહ્મમાં “અધ્યસ્ત” છે ઈત્યાદિ વેદાન્તશાસ્ત્રની પરિભાષાનું આ જ તાત્પર્ય છે.
આ રીતે માયાવાદને (૧) તર્કજાળ, (૨) અનુભવવિરુદ્ધ કે (૩) અનીશ્વરવાદ માનતાં એ સિદ્ધાન્તને કેવો અન્યાય થાય છે એ આપણે જોયું. આજ એ સંબધી એક બીજો પ્રશ્ન વિચારવાનું છે તે એ કે
પાપપુણ્યાદિનીતિવ્યવસ્થાને (૧) વિઘાત કરનાર, અથવા તે (૨) એને નિરાધાર બનાવનાર આ સિદ્ધાન્ત કેમ સ્વીકારી શકાય?–એમ નીતિની તીવ્ર લાગણીવાળા ઘણાક આત્માઓ ભાયાવાદનું યથાર્થ સ્વરૂપ ન સમજી આક્ષેપ કરે છે. આમાં કેટલું સત્ય છે ? - ૧) પાપપુણાદિ-નીતિવ્યવસ્થાને માયાવાદથી વિઘાત થાય છે એ કહેવું તદ્દન ભૂલ ભરેલું છે. અને એ ભૂલ “બ્રહ્મ સત્યે અનિચ્છા” એ
કાર્યના પૂર્વ ખંડની અવગણના કરવાથી થાય છે. પૂર્વે બતાવ્યા પ્રમાણે ભાયાવાદ જગતને માત્ર નિષેધ કરીને અટકતું નથી, પણ વિશેષમાં બ્રહ્મનુ અદ્વિતીય અસ્તિત્વ પ્રતિપાદન કરે છે. એ વાત ઉપર લક્ષ રાખતાં તુરત સમજાય એમ છે કે માયાવાદથી નીતિવ્યવસ્થાને ભંગ થતો નથી, પણ તેને બદલે તે એ અત્યન્ત પાવત્ર સ્વરૂપ ધારણ કરે છે. “ જિ ” એટલું જ કહેતાં જગત સાથે નીતિ પણ ઊડી જાય, સત–રૂપ તેમ જ કર્તવ્યરૂપ સમસ્ત વસ્તુ “અપ્રતિક એટલે આધારરહિત થઈ રહે, અને તત્ત્વવિચારમાં અને કર્તવ્યવિચારમાં શુન્યવાદને પ્રસંગ આવે, એ ખરું. પરંતુ
ત્રજ્ઞ સચ” એટલું ઉમેરતાં, નીતિને વિઘાત ન થતાં સ્વરૂપાન્તર થાય છે–અર્થાત્, નીતિ એક લૌકિક વ્યવસ્થા માટી અલૌકિક પદાર્થ બને છે અને પ્રાકૃત વ્યવહારની અધમતાથી મુક્ત થઈ બ્રહ્મની પવિત્રતાથી સીંચાય છે. વળી બીજું –નીતિની ઐહિકતાને સ્થાને એની સાર્વત્રિકતા પણ ત્યારે જ - સિદ્ધ થાય છે કે જ્યારે એને આધાર ઈહલોક ઉપર ન રહેતાં સર્વલોક ઉપર એટલે ઈહ અને પર ઉભય–સંગ્રાહક સર્વરૂપ બ્રહ્મ ઉપર, રહે છે. ટુંકામાં, નીતિનું વ્યાવહારિકત્વ (Empirical સ્વરૂપ) ટાળી એનું પારમાર્થિકત્વ (Transcendental સ્વરૂપ) સ્થાપી આપવું એ શિવાય માયાવાદને નીતિ પરત્વે અન્ય ઉદ્દેશ નથી. સામાન્ય નીતિવ્યવસ્થામાં માયાવાદ ફેર કરે છે તે એટલે જ કે નીતિને સ્વરૂપાન્તર પમાડવામાં જે જે વૃત્તિ અનુકૂલ હોય તેને પણ એ નીતિવ્યવસ્થામાં પ્રવેશ કરાવે છે એટલે કે એના સાધ્યને
ણ એ નાતિવાણાન્તર પમાડવામાં માયાવાદ
Page #168
--------------------------------------------------------------------------
________________
માયાવાદ
૧૧૧
અનુકુલ સાધનપ્રાપ્તિ એ આવશ્યક ગણે છે. એ સાધન પ્રાપ્તિમાં અત્યાચાર થઈ સાધ્યનું વિસ્મરણ થઈ જાય એ ભાયાવાદને અન્ય નીતિવાદ જેટલું જ
અનિષ્ટ છે. ઉદાહરણ તરીકે, અરણ્યવાસ વૈરાગ્ય આદિ સાધને પરમાત્મચિતનને અને એ દ્વારા પરમાર્થભૂત નીતિસ્વરૂપને અનુકૂલ અને આવશ્યક છે, અને તેટલે અંશે ભાયાવાદને ગ્રાહ્ય છે. પરંતુ એમાં અત્યાચાર થઈ સાધ્ય સિદ્ધ કરવાને બદલે સાધનના અનુસરણમાં જ જે સર્વ યત્ન પરિસમાપ્ત થઈ રહે તે હાનિ છે, એ વાત પણ એટલી જ ગ્રાહ્ય છે.
ભાયાવાદને યથાર્થરૂપે સમજી લેતાં એમાં કોઈપણ પ્રકારના અત્યાચારને સંભવ નથી એ આપણે હમણું જ જોઈશું. પણ તે પહેલાં એટલું કહેવું
અત્રે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે અમુક પ્રવૃત્તિ સાધ્યપર્યવસાયિની છે કે માત્ર સાધનમાં જ ગ્રસ્ત છે એનો નિર્ણય વ્યક્તિના અનુભવ ઉપરથી કરવાનો નથી, પણ જનસમષ્ટિમાં અમુક વ્યવસ્થા સાયને અનુકૂલ છે કે પ્રતિકૂલ એ જોવાનું છે. ઉપર બતાવેલો અત્યાચાર બૌદ્ધ ધર્મમાં કેવો સાધારણ થઈ પડયો હતો એ સર્વવિદિત છે. અને એ વિચારતાં “સતત વાર્ય કાર્ય શરમાવર'—એ શ્રીમદ્ભગવદ્ગીતાના ઉપદેશનું ગૌરવ સમજાશે. તે સાથે સંન્યાસને સર્વથા અનિષ્ટ માની આશ્રમવ્યવસ્થામાંથી કાઢી જ નાંખો એ પણ ખોટું છે, અને તેમ કરવા ગીતાનું તાત્પર્ય નથી. $ હાની નાની બાબતમાં વૈરાગ્ય આચરવાથી પણ કેવો લાભ થાય છે એ છે, જેમ્સ વીમાનું દૃષ્ટાન્ત આપીને બહુ સારી રીતે સમજાવે છે. એ કહે છે કે જ્યારે વિકાર રૂપી પ્રચડ અગ્નિ પ્રજવળે છે ત્યારે વીમામાં ભરણું જેવા હાના ન્હાના ત્યાગ પણ આત્મસમૃદ્ધિ જાળવી રાખવા બહુ ઉપયોગી થઈ પડે છે.
" Asceticism of this sort is like the insurance which a man pays on his house and goods. The tax does him no good at the time, and possibly may never bring him a return. But if the fire does come, having paid it will be his salvation from ruin. So with the man who has daily insured himself to habits of concentrated attention, energetic volition, and selfdenial in unnecessary things. He will stand like a tower when everything rocks round him, and when his softer fellowmortals are winnowed like chaff in the blast.” Prof. W. James' "Principles of Psychology," Vol. I. p. 126.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૧૨
માયાવાદ
જોઈએ કે આ અત્યાચારને પ્રસંગ માયાવાદમાંએને બેટી રીતે સમજતાં પણ–જેટલો છે તેટલો ધર્મના પાયા ઉપર ચણાએલી દરેક નીતિવ્યવસ્થામાં છે. કારણ કે, જ્યાં જ્યાં ધર્મ ત્યાં ત્યાં પલક ઉપર અભિરુચિ અને તદનુકૂલ વર્તનની ઈષ્ટતા સ્વીકારાય છે જ. પરંતુ વાસ્તવિક રીતે જોતાં તે અતસિદ્ધાન્તમાં એ અત્યાચારને પ્રસંગ નથી. આશ્ચર્ય જેવું છે કે જે દેષ વસ્તુતઃ દૈતવાદને છે તે જ અદ્વૈતસિદ્ધાન્તને આપવામાં આવે છે ! જુવો કે, પરમાત્મા અને જગતના સંબન્ધ પરત્વે ત્રણ સિદ્ધાન્ત બની શકેઃ (૧) જગત અને પરમાત્મા એમ ભિન્ન અને ઉભય સત્ય પદાર્થો છે, (૨) ઈહ–જગતથી પર પરમાત્મા એવો પદાર્થ જ નથી, (૩) પરમાત્માથી અતિરિક્ત કાંઈ છે જ નહિ. હવે આ ત્રણનાં સ્વરૂપ ઉપર લક્ષ આપતાં જણાશે કે બીજા અને ત્રીજને, એટલે અનીશ્વરવાદ અને સર્વાત્મવાદને વસ્તુતઃ પૂર્વોક્ત દૂષણ સ્પર્શ કરી શકતું નથી, અને પહેલાને એટલે સેશ્વર–દૈતવાદને જ ઉક્ત દેષને પ્રસંગ છે. આ રીતે અનીશ્વરવાદ એક પ્રકારને અદ્વૈતવાદ છે કેમકે જ્યાં પર એવું કાંઈ છે જ નહિ, ત્યાં ઇહ અને પર એવું બૈત નથી, અને તેથી એની નીતિવ્યવસ્થા ઇહલોકમાં જ સમાપ્ત થઈ જાય છે. આથી યદ્યપિ એ વ્યવસ્થા ધર્મથી વિચ્છિન્ન નિમ્લ રહે છે, તથાપિ એને અન્ય પદાર્થથી બાધ તે થતો નથી જ એ સ્પષ્ટ છે. પરંતુ સેશ્વરદૈતવાદીને જગત અને ઈશ્વર એવા બે વસ્તુતઃ વિભિન્ન પદાર્થો માન્ય છે, અને તેથી એની ઐહિક (સાંસારિક, વ્યવહારસંબંધી) નીતિવ્યવસ્થા પરલોકના વિચારથી બાધિત થવી જોઈએ. ઈશ્વરની આજ્ઞા છે કે જગમાં રહી સદાચાર પાળવો એમ કદાચ ઉત્તર દેવામાં આવશે. પણ ઈશ્વરની આજ્ઞા છે માટે જગતની નીતિ પાળવી એ કલ્પના વધારે ગ્ય છે કે વસ્તુતઃ જગત ઈશ્વરથી અતિરિક્ત નથી એમ સમજી લઈ બ્રહ્માનુભવરૂપે જગતની નીતિ આચરવી, એમ કહેવું વધારે સયુકિતક છે? જગત્ અને બ્રહ્મને ભેદ એ “અહ” અને “પર” ને ભેદ છે, અને તેથી ભેદવાદી ભક્તને જગતને વ્યવહાર ત્યજી ઈશ્વરને અન્યત્ર મેળવવાની ઇચ્છા રહેવાની, અને ઈશ્વર ઉપર એને ખરે અને ઉત્કૃષ્ટ પ્રેમ હોય તે રહેવી પણ જોઈએ જ. પરંતુ સર્વાત્મબ્રહ્મવાદી અતીને તે જગત બ્રહ્માને અવચ્છેદ કરી શકતું નથી, જગત પણ બ્રહ્મરૂપ જ છે, અને તેથી એણે જગત ત્યજી બ્રહ્મને એથી બહાર શોધવા જવાનું નથી, પણ જગતમાં જ–જગતના વ્યવહારમાં જ–બ્રહ્મને અનુભવ કરવાનો છે. આ રીતે એને તે સાંસારિક નીતિવ્યવસ્થા બ્રહ્મભાવથી પ્રકાશિત થાય છે, પવિત્ર થાય છે, અન્ય પ્રદેશથી એને લેપ થતો નથી.
Page #170
--------------------------------------------------------------------------
________________
'
૧૧૩
(૧) પાપપુણ્યાદિ વ્યવસ્થા માયાવાદ-અદ્વૈતસિદ્ધાન્ત-સ્વીકારતાં નિરાધાર થઈ જાય છે એમ કહેવાય છે; અને એ કહેવામાં સ્થૂલદષ્ટિએ જોતાં કાંઈક સત્ય પણ ભાસે છે ખરું. દ્વૈત વિના વ્યવહાર અસંગત છે એ વાત યુક્તિસિદ્ધ મનાય છે એટલું જ નહિ, પણ વેદાન્તગ્રન્થામાંથી આ વિચારને પુષ્ટિ આપનારાં કેટલાંક વાયા-વાયાભાસા-ટાંકવામાં આવે તા એમાં આશ્ચર્ય નથી. પણ વાસ્તવિક રીતે જોતાં તે આ કલ્પના વેદાન્તસિદ્ધાન્તને અપૂર્ણ વિલેાકવાથી જ ઉત્પન્ન થાય છે, અને આ ભૂલ વેટ્ટાન્તના 'પ્રતિપક્ષીઓ તરથી જ કરવામાં આવે છે એમ નથી, પણ વેદાન્તીઓમાંના પણ ઘણા-મિથ્યાવેદાન્તીઓ આવી ભ્રાન્તિમાં પડે છે.
માયાવાદ
હવે સહજ ઊંડા ઉતરી વિચારતાં જણાશે કે મનુષ્યષ્યક્તિઓની બ્રહ્મમાં એકતા ન હેાય તે એમને પરસ્પર વ્યવહાર જ ન ધટી શકે. મનુષ્યે પરસ્પર વાત કરી તથા સમજી શકે છે, પરસ્પર પેાતાના વિચાર બતાવી ગ્રહણ કરી તથા સરખાવી શકે છે, અને પરસ્પર કર્તવ્ય કરી આત્મતૃપ્તિ મેળવે છે— એ સર્વેથી એટલું સૂચિત થાય છે કે મનુષ્યમાત્રમાં કાઈ એક એવું એકતાનું તત્ત્વ છે, કે જેને અવલખીને પૂકિત સર્વે વ્યવહાર સંભવી શકે છે. પ્રત્યેક વ્યક્તિ સ્વમાં પરિસમાપ્ત હૈાય તે તેનાથી ભિન્ન ખીજી વ્યક્તિ વિષે કશી વાત જ સંભવે નહિ, અને પ્રતિવ્યક્તિનું જ્ઞાન માત્ર અવસ્થાવિશેષ જ રહે, અને યથાર્થ જ્ઞાન—સત્યદૃષ્ટિ-એવા પદાર્થ જ ખતી શકે નહિ. અને એ જ રીતે સવૃત્તિ પણ પ્રતિવ્યક્તિ ભિન્ન ઠરવા જાય, અને સદ્ઘત્તિનું સર્વસામાન્ય નીતિધારણ ઘડી શકાય જ નહિ. વ્યક્તિરૂપ સ્વના કરતાં મનુષ્યની અધિકતા છે અને એ અધિકતામાં સર્વેની એકતા છે. આ એકતારૂપ અધિકતાને અથવા ઉલટાવીને કહીએ તે અધિકતા રૂપ એકતાને વ્યવહારના આચારમાં અનુભવવી એનું નામ જ નીતિ છે. આ એકતાનું ખીજ સર્વ ધર્મમાં માન્ય છે. કેટલાક ધર્મવેત્તા મનુષ્યાને શ્વરનાં ખાલકા કહે છે, કેટલાક એમને ઈશ્વરના અંશરૂપ ગણે છે, અને કેટલાક એમને શ્વરથી અભિન્ન માને છે. પણ સર્વ એટલું તે સ્વીકારે છે જ કે મનુષ્યની કર્તવ્યરૂપ નીતિવ્યવસ્થા એના શ્વિર સાથેના સંબંધમાંથી જ ઉદ્ભવે છે. જેમ એક તરફ ક્રિક્ષ્યનિટિ નીતિતત્ત્વભૂત મનુષ્યપ્રેમ (ભ્રાતૃભાવ)ને ઈશ્વરપ્રેમ ( પિતૃભક્તિ ) માંથી ઉપજાવી લે છે, તેમ
* “And this commandment have we from Him, That he who loveth God love his brother also" "This is the love of God that we keep his commandments"
૧૫
Page #171
--------------------------------------------------------------------------
________________
માયાવાદ
૧૧૪
ખીજી તરફ વેટ્ટાન્ત એ જ વાત અન્ય રીતે—વધારે સ્પષ્ટ તત્ત્વજ્ઞાનના શબ્દોમાં —પ્રતિપાદન કરે છે. હવે જો એટલું વિચારીશું કે જીવ-શિ વચ્ચે જે પિતાપુત્રભાવ અની શકે તે વિલક્ષણ પ્રકારના જ હેાવા જોઇએ, અને વળી અત્રે જે પ્રંશાંશિભાવ મનાય છે તે પણ જડ પદાર્થના અંશાશિભાવને બિલકુલ મળતા ન હેાઈ શકે, તે સ્પષ્ટ સમજાશે કે એ સર્વ સિદ્ધાન્તનું એક જ તાત્પર્ય છે અથવા હાવું જોઈ એ—તે એ કે જીવ ઈશ્વરથી અભિન્ન છે, અર્થાત જીવમાત્રની ઈશ્વરમાં એકતા છે. અને તેથી વેદાન્ત આ વસ્તુ નીચે પ્રમાણે મૂકે છે:——
यदा भूतपृथग्भावमेकस्थमनुपश्यति ।
तत एव च विस्तारं ब्रह्म संपद्यते तदा ॥ भ० गी०
""
( જ્યારે એ તે તે ભૂતના પૃથભાવને “ એકસ્થ ” વિક્ષેાકે છે, અર્થાત એક બ્રહ્મરૂપ તત્ત્વમાં એમની એકતા છે એમ સમજે છે, અને એ સર્વના વિસ્તાર પણ એ એક તત્ત્વભૂત બ્રહ્મમાંથી જ થાય છે એમ જાણે છે, ત્યારે એ બ્રહ્મવાદ પ્રાપ્ત કરે છે.)
હજી આ વિષયમાં એક અવાન્તર શક સંભવે છે. કેટલાક દ્વૈતવાદીએ એમ બતાવે છે કે આપણામાં જે કર્તવ્યબુદ્ધિ રહેલી છે એમાં જ પેાતાના કરતાં અધિક અને ભિન્ન પરમ પુરુષના અસ્તિત્વના સ્વીકાર અન્તર્ગત છે. આ પરમ પુરુષ અધિક છે એ નિર્વિવાદ છે. એ માત્ર પુરુષતાહીન (કૈવલ સત.) તત્ત્વ નથી એ પણ આપણે સ્વીકારીશું, જો કે અત્રે, પુરુષતા તે મનુષ્યની પુરુષતા એમ સમજવાનું નથી. પ્રશ્ન એટલેા જ રહે છે કે એ પુરુષ આપણાથી, એટલે જીવાત્માથી, ભિન્ન છે કે કેમ ? જો ભિન્ન ન હાય તા કન્તવ્યમુદ્ધિમાં જે આજ્ઞાનું ભાન થાય છે તે ન થાય, કેમકે આજ્ઞામાં સ્વામિભત્યના-સેવ્યસેવકના—ભેદ રહેશે। જ છે; આમ સેશ્વરદ્વૈતવાદીઓનું કહેવું છે. આપણું ( અદ્વૈતબ્રહ્મવાદીઓનું ) એમ કહેવું છે કે પરમાત્મા અને જીવાત્માના સંબન્ધ સ્વામિનૃત્યન્યાયે હાય તેા કર્તવ્યસંબન્ધી આજ્ઞા આચરવામાં આનન્દ જ ન આવે. આનન્દ ન આવે એટલું જ નહિ પણ એવી કર્ત્તવ્યતા સિદ્ધ જ ન થાય; કારણ કે જ્યાં સુધી કત્તવ્યતા આત્માની અહારના
"A further difficulty is raised by reflection upon the nature of the moral life itself. If, as appears according to the view we are considering, this consists, in obedience to a law which is surely "given," it does not require much insight to see that, however august the authority upon which it
Page #172
--------------------------------------------------------------------------
________________
ભાયાવાદ
૧૧૫
તવ ઉપર આધાર રાખે ત્યાં સુધી પ્રશ્ન રહેવાને કે કર્તવ્ય આચરવું એવી ઈશ્વરની આજ્ઞા ભલે હોય, પણ મારે એ શા માટે અનુસરવી? ઈશ્વરની છે માટે? ઈશ્વરમાં એવું શું તત્વ રહેલું છે કે જેને લીધે એની આજ્ઞા પાળવી એ ભારે ધર્મ છે ? શક્તિ વિશુદ્ધિ આદિ ગુણસંગ્રાહક ઈશ્વરત્વ? એથી તે મને ઈશ્વર પ્રતિ ભય કે ભાન ઉત્પન્ન થાય, પણ તેટલા માટે મારે એની આજ્ઞા અનુસરવી એ શી રીતે ફલિત થયું? ઈશ્વરની છે માટે અનુસરવી એમાં સ્વતઃસિદ્ધપણું શું છે? અને સ્વતઃસિદ્ધ હેવું એ તે કર્તવ્યતાનું આવશ્યક સ્વરૂપ છે. અતવેદાન્તીને તે કર્તવ્ય આચરણમાં આત્માને આત્મલાભ થાય છે. ટુંકામાં–કર્તવ્ય એ માત્ર શેખ કે સચિને વિષય નથી પણ અમુક પ્રકારની વિલક્ષણ આજ્ઞા છે એ એક તરક સિદ્ધ છે; બીજી તરફ એ પણ સિહ છે કે આ આજ્ઞાને અનુસરવામાં જ આત્માનું ખરૂં સ્વાતંત્ર્ય છે. આમ એક તરફથી સ્વાતંત્ર્ય અને બીજી તરફથી આજ્ઞા (પારતન્ય) એ બેની સંગતિ “અભેદ” “માયા” “અવિદ્યા” આદિ દ્વારા સધાય છે.
સુદર્શન, માર્ચ સને ૧૮૯૯.
rests, this authority itself can only be grounded upon a force majeure. In other words, the interest which man takes in it can only be an indirect one, having been made artificially to attach to it by means of threatened punishments and promised rewards. But what is this again but the destruction of morality, for whatever else morality may be, it is univers sally acknowledged by all who reflect upon it to be something more than slavish submission to a superior will on the ground of its superior power." Muirhead's Elements of Ethics pp. 78-88–84,
Page #173
--------------------------------------------------------------------------
________________
જગ્યાદિ ભાવના”
-
- -
“મિથ્યાદિ ભાવના , [“ ન પ્રવામિ અg Jસ્થદિમદાર - vપવાર પુગાય પાપાય પરદનમ ”] ‘યોગવાસિષ્ઠ રામાયણમાં વસિષ્ઠ મુનિ ઉપદેશે છે – बन्धो हि वासनाबन्धो मोक्षः स्याद्वासनाक्षयः । वासनास्त्वं परित्यज्य मोक्षार्थित्वमपि त्यज ॥ मानसीर्वासनाः पूर्वं त्यक्त्वा विषयवासनाः । मैञ्यादिभावनानाम्नीगृहाणामलवासनाः ॥ ता अप्यन्तः परित्यज्य ताभिर्व्यवहरन्नपि । अन्तःशान्ततमस्नेहो भव चिन्मात्रवासनः ॥ तामप्यन्तः परित्यज्य मनोबुद्धिसमन्विताम् । शेषे स्थिरसमाधानो येन त्यजसि तं त्यज ॥ જેને સ્પષ્ટાથે આ પ્રકારે છે –
“વાસનાથી થએલે બધુ તે બન્ધ, અને વાસનાને ક્ષય તે મોક્ષ. તું વાસનાને ત્યજી દે, અને એ ત્યાગમાં સાધનભૂત જે મોક્ષની ઇચ્છા તેને પણ પાછળથી ત્યજી દે. પ્રથમ વિષયવાસના ત્યજ, અને પછી માનસવાસના ત્યજ. આ મલિન વાસનાઓને ત્યાગ કરી, મૈથ્યાદિ ભાવના નામની જે નિર્મળ–પવિત્ર–વાસનાઓ છે એનું ગ્રહણ કર. પણ એટલેથી અટકવાનું નથી. એ કરતાં આગળ જઈ, એ નિર્મળ વાસનાને પણ અન્તરમાંથી ત્યાગ કરી, (અન્તમાંથી, બહારથી નહિ, કેમકે બહાર તે મિસ્યાદિભાવનાથી થતો વ્યવહાર કાયમ રાખવો ઉચિત છે.) આસક્તિરહિત થઈ,
લોક-શાસ્ત્ર અને દેહ-વાસના તે વિષયવાસના; દંભદપદિ શ્રીમભગવદગીતામાં વર્ણવેલી “આસુરી સંપત’ તે માનસવાસના. અથવા, બીજી રીતે-શબ્દસ્પર્શરૂપરસગન્ધ રૂપી વિષયોના ભાગકાલમાં ઉત્પન્ન થતા સંસ્કાર તે વિષયવાસના; અને એ વિષય પ્રતિ કામનાના કાલમાં ઉત્પન્ન થતા સરકાર તે માનસવાસના સામાન્ય રીતે એકને બાહ્યવાસના અને બીજીને આતરવાસના કહી શકાય.
Page #174
--------------------------------------------------------------------------
________________
, “ભવ્યાદિ ભાવના”
૧૧૭ ચિત્માત્રવાસનાનું ગ્રહણ કરવું. પરંતુ આ દશા પણ પૂર્ણતાની નથી. એને પણ અંતમાંથી ત્યજી, એ કરતાં પણ એક ભૂમિકા આગળ વધવાની જરૂર છે. એમ વધતાં પરમાત્માની જે અવશેષ-પરવસ્તુ–તે આવી ઉભી રહે છે, અને એની સમતામાં સ્થિર વશી જવું એ પરમ દશા છે. એ દશા પ્રાપ્ત થતાં, એ દશાનું જે સાધન તે હવે નિરર્થક હોવાથી ત્યજી દેવાનું છે. ત્યજી દેવાને યત્ન કરવાની પણ જરૂર રહેશે નહિ; પરમ દશા ખરેખર પ્રાપ્ત થઈ હશે તે એ સ્વયં ક્ષરી પડશે.”
ઉપરના ઉપદેશમાં દર્શાવેલ સાધનઝમ આ રીતને છે – (૧) બાહ્ય મલિન વાસનાને ત્યાગ. (૨) આન્તર મલિનવાસનાને ત્યાગ. (૩) નિર્મળ વાસનાનું–મેથ્યાદિ ભાવનાઓનું–ગ્રહણ. (૪) વિચાર અને વિવેકરૂપી જ્ઞાનદશામાં એને લય. (૫) વિવેક-જ્ઞાન–ને પરમાત્મસાક્ષાત્કારમાં એટલે “સમ અને
કશેષ' (૧ર) પદાર્થના વિજ્ઞાનમાં લય-સ્થિર સમાધિ. હવે આ પાંચ ભૂમિકાઓમાં મધ્ય ભૂમિકા ભવ્યાદિ ભાવના છે, જેની એક બાજુએ બાહ્ય અને આન્તર વૈરાગ્ય, અને બીજી બાજુએ અપર અને પર જ્ઞાન રહેલાં છે. આ પાંચેનું સ્પષ્ટીકરણ કરવા જતાં બહુ વિસ્તાર થઈ જાય, માટે એમાંથી માત્ર એક જ ભૂમિકા આજના વ્યાખ્યાન માટે લઈશું, અને તે ત્રીજી ભૂમિકા; કારણ કે એ સર્વનું નાભિસ્થાન છે, અને દેહલીદીપકન્યાઝ બંને તરફ પ્રકાશ પાડી શકે છે; એક તરફ એ વૈરાગ્યને રમણીય, રસમય અને સાર્થક બનાવે છે, અને બીજી તરફ પરમાત્માના અપરોક્ષ જ્ઞાનને સુલભ અને યથાર્થ કરી આપે છે.
આવા વિષય ઉપર સ્વતન્ન ચર્ચાને બહુ અવકાશ છે, તથાપિ આજ તે એક પ્રતિષ્ઠિત સંસ્કૃત ગ્રન્થને અવલંબી અત્રે થોડુંક પ્રતિપાદન કરીશું * ચિન્માત્રવાસના એટલે મન-બુદ્ધિરૂપી ચેતન્યના વિચાર વિવેક ઇત્યાદિ જ્ઞાનાત્મક વ્યાપાર-જે વડે અમુક કાર્ય ઉચિત છે, અમુક નથી, એવી વિવેક દષ્ટિ પ્રાપ્ત થાય છે, તથા મૈયાદિ ભાવનાને આચાર અબ્ધ પ્રેરણું, અબ્ધ આવેશ (Blind impulses) મટી જ્ઞાનસ્વરૂ૫ (Rational insight) બને છે. ૪ ઉમરા ઉપર મૂકેલા દીવાની માફક.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૧૮
મિથ્યાદિ ભાવના” જેથી વાચકને વધારે વિશ્વાસપૂર્વક સમજાશે કે આપણું શાસ્ત્રો મિત્રી કરુણ' આદિ ભાવનાના સદાચારને કેવું મહત્વ અપે છે, તથા ભગવાન પતંજલિ જેવા ગીઓ પણ એને વેગનું કેવું સાધન માને છે!
આ ભાવનાઓનાં સ્વરૂપ અને પ્રયોજન પતંજલિ મુનિએ આ રીતે સૂત્ર રચી સમજાવ્યાં છે:-“મૈત્રીવાપમુરિપેક્ષા નુલુપુષ્યપુષિsari મrષનાંતચિત્તાવાવન” અર્થાત, ક “સુખ દુ:ખ પુણ્ય અને પાપ વિષયક' ક્રમે કરી મિત્રી કસ્રણ મુદિતા અને ઉપક્ષાની ભાવના કરવાથી ચિત્તપ્રસાદ પ્રાપ્ત થાય છે. અત્રે આરંભમાં જ પ્રશ્ન થશે કે “ચિત્તપ્રસાદ” એટલે શું? “ચિત્તપ્રસાદ”એટલે અંતઃકરણને નિમેળ આનન્દ. સંસ્કૃતમાં “પ્રસાદ’ શબ્દના બે અર્થ થાય છેઃ (૧) નિર્મળતા અને (૨) આનન્દ. આ બીજો અર્થ ગુજરાતીમાં રૂઢ છે, પરંતુ સંસ્કૃતમાં ઉભય અર્થ સ્વીકારાએલા છે એ ઉપરથી એક મહત્ત્વને તત્ત્વવિચાર ફલિત થઈ આવે છે કે નિર્મળતા અને આનન્દ વચ્ચે બહુ નિકટ સંબધ છે. એ ઉઘાડું જ છે કે આનન્દ હોય ત્યાં નિર્મળતા હોય એવો નિયમ નથી, તથાપિ નિર્મળતામાં આનન્દ સમાએલો છેઃ સાક્ષાત્ રીતે સ્વતઃ સમાએલો છે કે વિશ્વયત્નમાં નિર્મળતાને લાંબે પરિણામે આનન્દરૂપી બદલે મળે છે, એ જુદે પ્રશ્ન છે, અને એને વિચાર અત્રે પ્રસ્તુત નથી. પ્રકૃતમાં એટલું જ કહેવું બસ છે કે આ સૂત્રમાં જે “ચિત્તપ્રસાદ” સાધ્યરૂપે નિદો છે, તેમાં આનન્દ તેમ જ એનું કારણ નિર્મળતા ઉભયને સમાવેશ વિવક્ષિત છે – અર્થાત સાધકે આન્તરાવલોકનથી નક્કી કરવાની બાબત એ છે કે જે આનન્દ ઉત્પન્ન થયો છે તે નિર્મળ છે કે એમાં પરમાત્માથી ભિન્ન એવા કેઈપણ મલિન પદાર્થને ગબ્ધ રહ્યો છે. આ દ્વિતીય પક્ષ સમજાય તે સાધકે વૃથા કતકૃત્યતાને દંભ ન કરતાં આ સૂત્રમાં દર્શાવેલે ભાગે પુનઃ પુનઃ પ્રવૃત્તિ કરવી, અર્થાત મૈથ્યાદિ ભાવના આચરવી-જેથી ખરો “ચિત્તપ્રસાદ” નામ નિર્મળ આનન્દ પ્રાપ્ત થશે એમ પતંજલિ મુનિને ઉપદેશ છે.
ચિત્તને મલિન કરનારા પદાર્થ ચાર છેઃ રાગ, દેવ, પુણ્ય અને પાપ. હવે રાગ હેપ કેને કહેવા, એ વાત પતંજલિ મુનિએ આ પ્રમાણે સમજાવી છેઃ “ગુણાનુ રાજ – ગુણાનુરાથી જેષઃ ” પ્રાણીમાત્રને
સુખી” “દુખી આદિ ન કહેતાં “સુખ” “દુઃખ' કહેવામાં જ અત્રે પદાર્થનું બાહુલ્ય સૂચવવા ઉપરાંત વ્યક્તિની ગૌણુતા દર્શાવવાનો હેતુ છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
મૈત્યાદિ ભાવના”
૧૧૯ સ્વભાવથી જ સુખ ઉપર સ્નેહ હોય છે, અને તેથી સુખને અનુભવ થતાં, તેમ જ એ થઈ ગયા પછી, “મને સર્વ પ્રકારનું સુખ હે” એવી સુખવિષયક એક વૃત્તિ ઉદય પામે છે; એનું નામ “રાગ છે. પરંતુ આ વૃત્તિ કદી સંપૂર્ણ સંતેવી શકાય એમ નથી, કેમકે કેટલાંક સુખ અલભ્ય છે અને કેટલાંક દુર્લભ હોઈ દુઃખમિશ્ર છે; એટલું જ નહિ પણ સુખે અસંખ્ય છે; તેમાં કેટલાંક દષ્ટ છે, કેટલાંક અદષ્ટ છે; જગતમાં જ દષ્ટ–અદષ્ટ છે એટલું જ નહિ પણ વળી કેટલાંક અદષ્ટ સુખે જેમ આ લોકનાં છે તેમ કેટલાંક સ્વર્ગલેકનાં છે, જે સર્વ સંપાદન કરી શકવા માટે મનુષ્ય પાસે જોઈતાં સાધનો જ નથી. આ રીતે સુખસંપાદનને અભાવે રાગ ચિત્તને ડહોળી નાંખે છે, મલિન કરે છે. આ મલિનતારૂપ પરિણામ નિવારવાનું સાધન એક છે. જ્યારે સુખી પ્રાણુઓમાં આ સર્વે સુખે છે તે મારાં જ છે, એ પ્રકારની મૈત્રીની ભાવના કરે ત્યારે એમનું સુખ એ પિતાનું જ અનુભવાય છે અને એમ ભાવના થતાં રાગની નિવૃત્તિ થાય છે; જેમ પિતાને રાજ્યાભાવ છતાં પુત્રાદિનું રાજ્ય એ પોતાનું જ માનવાથી થાય છે, તે રીતે. આ રાગની નિવૃત્તિ થઈ એટલે જેમ વર્ષ (માસું) ગયા પછી શરઋતુની નદી નિર્મળ થાય છે તેમ ચિત્ત નિર્મળ થાય છે. એ જ પ્રમાણે, “દુઃખાનુશયી” –એટલે દુઃખને અનુભવ થતાં અને થઈ ગયા પછી “આવું દુઃખ મને કદી ન થાઓ એવી દુઃખવિષયક જે અનેક વૃત્તિ ઉત્પન્ન થાય છે તેનું નામ દેવું. હવે જ્યાં સુધી શત્રવ્યાધ્રાદિ છે ત્યાંસુધી દુઃખનું સર્વથા નિવારણ થઈ શકતું નથી. જે જે કારણથી દુખ પેદા થાય છે તે સર્વને નાશ થવો અશક્ય છે, તેથી એ દિષ” હમેશાં હૃદયને બાળે છે. પરંતુ “મારી માફક અન્ય કેઈને પણ દુઃખ ન થાઓ એ પ્રકારે દુખી પ્રાણીઓમાં જે કરુણાની ભાવના કરે તે વિરાદિ દ્વેષની નિવૃત્તિ થઈ, ચિત્ત પ્રસન્ન થાય છે. માટે સ્મૃતિ કહે છે કે
"प्राणा यथात्मनोऽभीष्टा भूतानामपि ते तथा। आत्मौपम्येन भूतानां दयां कुर्वीत मानवः ॥"
=“પ્રાણુ જેમ પિતાને વહાલા છે તેમ ભૂત માત્રને પણ છે. માટે મનુષ્ય પિતાનો દાખલો લઈ ભૂતમાત્રમાં દયા કરવી જોઈએ.” આ દયાને પ્રકાર મહાન પુરુષોએ આ રીતે દર્શાવ્યો છે –
“सर्वेऽत्र सुखिन: सन्तु सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद्दःखमाप्नुयात् " ||
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૨૦
મળ્યાદિ ભાવના”
=“સર્વે અત્રે સુખી હૈ, સર્વે નિરામય છે. સર્વે કલ્યાણ અનુભ, કઈ દુખ ન પામે.” આ પ્રમાણે રાગ-દ્વેષથી ચિત્ત મલિન થાય છે. અને એ બંનેને બદલે ક્રમે કરી મૈત્રી અને કરુણ સ્થાપવાની પ્રસન્નતા –નિર્મળતા અને આનન્દ–આવે છે. * હવે “મુદિતા' અને ઉપેક્ષાના સ્વરૂપનું નિર્વચન કરીએ. જુવો કે પ્રાણીઓ અવિદ્યારૂપ સ્વભાવ થકી જ પુણ્યથી દૂર રહે છે, અને પાપમાં પ્રવર્તે છે! કહ્યું છે કે –
"पुण्यस्य फलमिच्छन्ति पुण्यं नेच्छन्ति मानवाः । न पापफलमिच्छन्ति पापं कुर्वन्ति यत्नतः ॥
=“મનુષ્ય પુણ્યનું ફલ–સુખ–તે ઈચ્છે છે પણ પુણ્ય ઈચ્છતા નથી; પાપનું ફલ–દુખ–તે ઇચ્છતા નથી, છતાં યત્નપૂર્વક–જાણું જોઈને, ઉઘાડી આંખે–પાપ કરે છે ખરા!” આ પુણ્યપાપ પશ્ચાત્તાપ ઉત્પન્ન કરે છે-જે પશ્ચાત્તાપનું શ્રુતિ વર્ણન કરે છે કે –“રવામહં સાધુ નાણાર વિમર્દ vivમવારજૂ”=હું પુણ્ય કરવામાં કેમ ચૂકે? મેં પાપ કેમ કર્યું ?” એ પ્રમાણે હવે જે મનુષ્ય પુણ્યશાલી પુરુષોમાં “મુદિતા'ની ભાવના કરે–
અર્થાત એમનામાં પ્રીતિ રાખે અને એમનાં કૃત્યથી પ્રસન્ન થાય, એ કનું અનુમોદન કરે ઇત્યાદિ, તે એ “મુદિતા”ખ્ય વાસના-ભાવના–ને પરિણામે એ સ્વયં વિનાપ્રમાદે પુણ્યમાં પ્રવર્તે. અને એ જ રીતે જે પાપી પુરૂષમાં એ ઉપેક્ષાની ભાવના કરે, અર્થાત એમના પ્રત્યે ઉદાસીન રહે અને એમનાં કૃત્યો તરફ અરુચિ રાખે તે એ પિતે પણ પાપથી નિવૃત્તિ પામે. અને આ રીતે, પુણ્યમાં ખામી ન આવવાથી, અને પાપથકી નિવૃત્ત રહેવાથી, પશ્ચાત્તાપનું કારણ રહેતું નથી; અને પશ્ચાત્તાપને અભાવે ચિત્ત પ્રસન્ન રહે છે. અત્રે એટલું જોવા જેવું છે કે પાપ કરી પાપને માટે પશ્ચાત્તાપ ન કરે એવા સ્વરૂપને ચિત્તપ્રસાદ ગ્રન્થકારને અભીષ્ટ નથી– પણ જે એગ્ય રીતે પશ્ચાત્તાપરહિત દશા છે એ દશા જ ચિત્ત પ્રસાદની અને ગણેલી છે.
ઉપર કહ્યું કે મૈત્રીની ભાવના કરવાથી “રાગની નિવૃત્તિ થાય છે. પરંતુ “રાગ’ની જ નિવૃત્તિ થાય છે એમ નથી, અસૂયા ઈદિ દોષની પણ થાય છે. પારકાના ગુણ સહન ન કરવા તેનું નામ “ઈયો અને એમના ગુણને સ્થાને દોષ દેખાડવા એ અસૂયા'. જ્યારે “મૈત્રીને લીધે પારકાનું સુખ તે પિતાનું જ થઈ રહ્યું ત્યાં અસૂયાદિકનો સંભવ જ શો? અને
Page #178
--------------------------------------------------------------------------
________________
ત્યાદિ ભાવના”
૧૨૧.
આ રીતે બીજા દેશોની નિવૃત્તિ પણ યથોચિત સમજી લેવી. વળી, દુખીમાં કરુણાની ભાવના કરવાથી શત્રુવધાદિ ઉત્પન્ન કરનાર પની જેમ નિવૃત્તિ થાય છે, તેમ અન્ય દુખી છે, અને હું કેવો સુખી છું એવા ભાવમાંથી ઉત્પન્ન થતા દર્પ પણ નિવૃત્ત થાય છે. એ દર્પ તે એ જ કે જે ભગવદ્ગીતામાં નીચે પ્રમાણે વર્ણવ્યો છે–
શ્વરોદમાઁ મોગ સિદં વસ્ત્રવાન | आढ्योऽभिजनवानस्मि कोऽन्यास्ति सदृशो मया ॥"
=હું રાજા છું, શેઠ છું મારે અનેક સારા સારા ભેગવવાના પદાર્થો • છે, હું પરમ ગતિએ પહોંચી ચૂક્યો છું, હું બલવાન છુ, સુખી છું, ધનાઢયા છું, કુલીન છું. મારા જેવું કેણ છે?”
“મુદિતાના સંબન્ધમાં એક શંકા થશે કે પુણ્યશાલી પુરુષમાં મુદિતા’ની ભાવના કરવાથી પરિણામે પુણ્યપ્રવૃત્તિ થશે એમ જે કહ્યું તે યોગીને માટે બરાબર નથી; કારણ પુણ્ય મલિન શાસ્ત્રવાસનાનો એક ભાગ છે. આ શંકાને ઉત્તર કે–પુનર્જન્મ ઉત્પન્ન કરનારૂ એવું જે ઈચ્છાપૂર્તાિદિકામ્યકર્મરૂપી પુણ્ય તે જ મલિન મનાયું છે. અને અત્રે તે યોગાભ્યાસજન્ય, અશુક્લકૃષ્ણકહેવાથી પુનર્જન્મ ન કરે એવું જે પુણ્ય, તે વિવિક્ષિત છે. પતંજલિ કહે છે કે “વમશુકasi બિનશ્વિવિમિતપા” અશુક્લકૃષ્ણ કર્મ તે ગીનું; શુક્લ, કૃણુ અને શુક્લકૃષ્ણએમ ત્રણ પ્રકારનું અન્ય જનોને” વિહિત કર્મ તે “શુક્લ’ કારણ કે એ વિહિત છેઃ નિષિદ્ધ તે “કૃણું; અને મિશ્ર તે “શુક્લકૃષ્ણ. આ પાછળ બતાવેલું ત્રિવિધ કર્મ ત્રિવિધ જન્મ ઉત્પન્ન કરે છે. વિશ્વરૂપાચાર્યે કહ્યું છે કે –
"शुभैराप्नोति देवत्वं निषिद्धारकी गतिम् । માખ્યાં પુvણurrખ્યા માનુષ્ય ૪તેડરર છે”
=“શુભ કર્મોએ કરી દેવત્વ પ્રાપ્ત થાય છે, નિષિદ્ધ કર્મો થકી નરક, અને ઉભય થકી–પુણ્ય અને પાપ થકી–મનુષ્યાવતાર; એમાં પ્રાણુનું ચાલે એમ નથી.” કદાચ અત્રે શંકા થશે કે કેગ નિષિદ્ધ નથી પણ વિહિત છે, માટે એ “ણું” નથી પણ “શુકલ કર્મ છે. તે ઉત્તર કે એ કામ્ય કર્મ નથી અને તેથી એની “શુકલમાં ગણના નથી. માટે શુકલ એટલે કામ્ય, કૃષ્ણ એટલે નિષિદ્ધ અને શુકલકૃષ્ણ એટલે મિશ, એવાં ત્રિવિધ
“અશુકલકૃણું પુણ્ય તે શું એ નીચે સમજાવ્યું છે.
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૨૨
વ્યિાદિ ભાવના”
કર્મોમાં ગીની પ્રવૃત્તિ થતી નથી. પરંતુ યોગી જે પુણ્યશાલી જનામાં મુદિતાની ભાવના કરશે તે પોતે જ પુણ્યમાં પ્રવર્તશે તેનું કેમ? તે ઉત્તર કે-ભલે પ્રવર્તે. ગીઓ પુણ્યમાં ન પ્રવર્તે એવું કાંઈ નથી. તેમ જ પુણ્યમાં પ્રવર્તે તે સઘળા યોગીએ એમ પણ નથી. જે મૈત્ર્યાદિ ભાવનાઓ વડે ચિત્તપ્રસાદ સાધે એનું નામ પાગી છે.
વ્યાદિ ભાવના એ ઉપલક્ષણ છે–અર્થાત એ ઉપરાંત એની સાથે કામ સરવરંગુદ્ધિ ઇત્યાદિ દેવી સંપત,” “અમાનિત્વમમિત્ર ઇત્યાદિ જ્ઞાનસાધન, તથા જીવન્મુક્ત સ્થિતપ્રજ્ઞ આદિના જે ધર્મો કહ્યા છે તે સર્વે સમજી લેવાનાં છે. કારણકે આ સર્વે મલિન વાસનાઓની નિવૃત્તિ કરે છે.
પણ કહેશે કે “શુભ વાસનાઓ તે અનન્ત છે. એક જણથી સર્વને અભ્યાસ શી રીતે થઈ શકે ? ન થઈ શકે તે એ અભ્યાસ કરવાને પ્રયત્ન વૃથા છે.” ઉત્તર કે–અનન્ત શુભ વાસનાઓ જેની નિવૃત્તિ કરે છે એવી અનન્ત મલિન વાસનાઓ કાંઈ એક પુરુષમાં જ આવી વસતી નથી. આયુર્વેદમાં કહેલાં સર્વ આષધો એક જ જણ લઈ શકે એમ હોતું નથી, અને એ ઔષધ જેની નિવૃત્તિ કરે છે એવા સર્વે રેગ એક જ વ્યકિતના દેહમાં એકઠા થએલા હોતા નથી. માટે તાત્પર્ય એ છે કે દરેક જણે પોતાનું ચિત્ત પ્રથમ તપાસી, તેમાં જ્યારે જ્યારે અને જેટલી જેટલી મલિન વાસનાઓને ઉદય થાય ત્યારે ત્યારે અને તેટલી તેટલી એ મલિન વાસનાની વિધી શુભ વાસનાઓને અભ્યાસ કરવો. જેમકે–પુત્રમિત્રકલત્રાદિક ઉપરના મેહાત્મક સ્નેહથી પીડાતા મનુષ્ય એમનાથી વિરક્ત થઈ સંન્યાસ ધારણ કરવો, તેમ વિદ્યામદ, ધનમદ, કુલાચારમદ વગેરે મલિન વાસનાથી પીડાતા પુરુષે તદિરોધી વિવેકને અભ્યાસ કરો. એ વિવેકનું સ્વરૂપ જનકે આ રીતે દર્શાવ્યું છે –
अद्य ये महतां मूनि ते दिनैनिपतन्त्यधः । हन्त चित्त महत्तायाः कैषा विश्वस्तता तव ॥ क धनानि महीपानां ब्रह्मणः क जगन्ति वा। प्राक्तनानि प्रयातानि केयं विश्वस्तता तव ॥ कोटयो ब्रह्मणां याता गताः सर्गपरंपराः। प्रयाताः पांसुवद्भपाः का धृतिर्मम जीविते ॥
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૨૩
મિથ્યાદિ ભાવના” येषां निमेषणोन्मेषौ जगतां प्रलयोदयौ। તારા પુરુષા ના માદશ ભાવ વા
(="આજ જે મહાન પુના અગ્રસ્થાને બિરાજે છે તે જ વળી કેટલેક દિવસે ભ્રષ્ટ થઈબગડી–નીચે પડે છે, તો પછી તારા ચિત્તની મહત્તા ઉપર તને આટલો બધો વિશ્વાસ છે? હોટા મહીપતિઓનાં ધને ચાલ્યાં ગયાં, અરે! બ્રહ્માનાં આજ સુધી કરેલાં અસંખ્ય જગતે પણ ચાલ્યાં ગયાં, ત્યાં તને તારી સમૃદ્ધિ ઉપર વિશ્વાસ કેમ પડે છે? જગતો તો શું પણ એમને સર્જનાર બ્રહ્માએ પણ કરડે થઈ ગયા, સૃષ્ટિઓની પરંપરાઓ ચાલી ગઈ, રાજાએ રેણુવત ઊડી ગયા, નષ્ટ થઈ ગયા-ત્યાં “હું જીવીશ” એવી ખાતરી શી? જેમણે આંખ મીચવી વા ઉઘાડવી એટલાને અર્થ જગતને પ્રલય અને ઉદય થાય છે–એવા એવા પુરુષો નષ્ટ થઈ ગયા ત્યાં મારા જેવાની તે ગણના જ શી?”).
આવી આવી ભાવનાઓ કરી ચિત્તને યોગ્ય દિશામાં પરમાત્મા તરફ પ્રેરવું. રેગ પ્રમાણે ઔષધોપચાર કરે, અને એ રીતે કરતાં, ધીમે ધીમે પરમસિદ્ધિ પ્રાપ્ત થશે. ઠીક જ કહ્યું છે કે –
'यथा सुनिपुणः सम्यक् परदोषेक्षणे रतः । तथा चेनिपुणः स्वेषु को न मुच्येत बन्धनात् ॥'
(=“મનુષ્યને પારકાના દેષ જોવા ગમે છે, અને તેથી તે એમાં જે કુશળ છે, તે જ જે એ પિતાના દેષ તપાસવામાં આનન્દ લઈ એ શોધી કાઢવામાં નિપુણ થાય તે અજ્ઞાનકૃત બધમાંથી કેણુ મુક્ત : ન થાય ? ”).
આટલેથી જ આજને લેખ સમાપ્ત કરીશું. વાચકને સ્મરણ હશે કે ગયા ઓકટોબર માસની “વિચારમાલા માં કહ્યું હતું કે “દુઃખની નિવૃત્તિ પણું “દુઃખ માત્ર મિથ્યા છે” એમ કહીને કરવાની નથી, પણ હદય ગુહામાં “અલખ જગાવીને કરવાની છે–અને આ “અલખ જગાવવા માટે નીતિ (સત્કર્મ), જ્ઞાન, ધ્યાન, પ્રેમ આદિ અનેક સાધન છે; જેમાંનું એક પણ નિરવધિ આનન્દ ઉપજાવી શકે છે, તે પછી સર્વ એકત્ર થાય ત્યાં શું કહેવું. આ સર્વ સંબધે મહારે બહુ કહેવાનું છે, પરંતુ એ તે વળી
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૨૪ . મિથ્યાદિ ભાવના” , કઈ બીજે પ્રસંગે લેખ દ્વારા કહીશ.'—આ વચનને અનુસરી “નીતિ (સકર્મ)” એ આપણું શાશ્વેમાં વેગસાધનનું કેવું મહત્ત્વનું અંગ મનાયું છે, એ આજ પ્રધાનપણે બતાવ્યું. હવે (વાચક પાસે, પુનરુક્તિ માટે ક્ષમા યાચી) નીચેના સિદ્ધાન્તો આપણે એ વિચાર તેમ જ આચારમાં હમેશ માટે સ્મરણમાં રાખવાના છે, એટલો નિશ્ચય કરીશું -
(૧) ચિત્તપ્રસાદ એટલે કેવળ આનન્દ નહિ, પણ નિર્મળતાજન્ય આનન્દ. . (૨) મલિન વાસનાઓને ત્યાગ કર્મરહિત થવાથી થતું નથી, પણ
તદિરેથી પવિત્ર વાસનાને ઉદય થવાથી થાય છે. (૩) આ પવિત્ર વાસના તે મૈત્રી' “કરૂણા, “મુદિતા, ઉપેક્ષા એ ચાર
ભાવના તેમજ “દૈવી સંપ', અન્ય જ્ઞાનસાધન, જીવન્મુક્તિ સ્થિતપ્રજ્ઞ
આદિના જે ધર્મ કહ્યા છે તે સર્વે, ઈત્યાદિ. (૪) ત્રિી” અને “કાણું એ વિચારની દશામાંથી આચારમાં પરિણ
ભવીજ જોઈએ—અને તેમ થવા માટે મુદિતા” અને “ઉપેક્ષા”
ઉપયોગી છે. (૫) ગી પુરૂષ પુણ્ય–સત્કર્મ–થી નિવૃત્ત થતો નથી, અને પાપમાં
પ્રવર્તતું નથી. સત્કર્મ-નિષ્કામ સત્કર્મમાં–પ્રવૃત્તિ અને પાપથી
નિવૃત્તિ એ મેગીનાં ખાસ લક્ષણ છે. (૬) પોતે પોતાના દેષરૂ૫ આત્માગ–અન્યના દેવત–શોધી કાઠી,
એ દૂર કરવા માટે સંન્યાસ વિવેક આદિ યોગ્ય ઔષધ–સેવન કરવું.
[ ધ્યાનમાં લેવાનું છે કે–જનકની ઉકિત તેમ જ એવાં એવાં બીજાં પણ નાનાપ્રકારનાં સાધનવચને હદયમાં દઢાવવા માટે, અનેક દેશોના ઈતિહાસ, અનેક મહાન પુનાં ચરિત્રો, અનેક ભવ્ય અને સુન્દર પ્રતિભાથી ઉભરાતાં કા, નાટક, નવલકથાઓએનું અધ્યયન પણ બહુ ઉપયોગી છે.]
[સુદર્શન વર્ષ ૧૫, અંક ૫]
Page #182
--------------------------------------------------------------------------
________________
,
૧૨૫
વિવેક અને અભેદ
૧૭ વિવેક અને અભેદ
આપણું અનુભવમાં જે પદાર્થો–વસ્તુતઃ જુદા છતાં–એકઠા થઈ ગએલા ભાસે છે, એને જુદા પાડીને જેવા એનું નામ “વિવેકઝ. વેદાન્તશાસ્ત્ર–જેમાં ન્યાય સાંખ્ય આદિ સર્વ શાસ્ત્ર પરિસમાપ્ત પામે છે–એમા 'વિવેક બે પ્રકારને વર્ણવ્યો છે –
(૧) નિત્યાનિત્યવહુવિવેક
(૨) આત્મ-અનાત્મવિવેક હવે આ ઉભયનું સ્વરૂપ વિચારીએ. એ વિચારવા માટે વિવેક પરત્વે જગતના તત્વજ્ઞાનના ઈતિહાસમાં કેવા કેવા સિદ્ધાન્ત ઉદભવ્યા છે એ જોઈએ. અને છેવટે વિવેકની પાર જઈ અભેદ સિદ્ધાન્ત સ્થાપવા કેવા યત્નો થયા છે એ પણ અવકીએ.
(૧) નિત્યનિયવસ્તુ-વિવેક મનુષ્ય અને અન્ય પ્રાણીઓમાં એક મુખ્ય ભેદ એ છે કે અન્ય
પ્રાણુઓ માત્ર વર્તમાન ઉપર જ દષ્ટિ રાખી શકે છે, તત્ત્વજ્ઞાનનું બીજ અને મનુષ્ય ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેને પિતાની
નજર આગળ સ્થાપી પિતાના હિતાહિતનો વિચાર કરી શકે છે. ઉદાહરણ તરીકે, ગાય આગળ ઘાસ નાંખશો તે જેટલું ઘાસ એની વર્તમાન ભૂખ શાન્ત કરવા માટે જોઈશે તેટલું બધુ એ ખાઈ જશે. પરંતુ, એથી એને બીજે દિવસે તદ્દન ભૂખ્યા રહેવું પડે એમ હશે તે પણ, એ દિવસ માટે કાંઈક ભૂખ્યા રહીને પણ થોડું રાખવું ઠીક છે એવો વિચાર એને આવી શકશે નહિ. પરંતુ મનુષ્ય પોતાની વર્તમાન ભૂખને અર્ધ શાન્ત કરીને પણ બીજે દિવસે તદ્દન ભૂખે મરવું ન પડે એ માટે ગોઠવણ રાખશે. અર્થાત્ સુધાશાતિરૂપી અનિત્ય સુખ સાથે જીવવા રૂપી (પ્રમાણમાં) નિત્ય સુખની સરખામણી કરવી એ મનુષ્યથી થઈ શકે છે, અન્ય પ્રાણઓથી થઈ શકતું નથી. મનુષ્યમાં જેઓને અધિક વિચારશક્તિ પ્રાપ્ત થઈ છે, એ આ જન્મના વિચારથી ન અટકતાં જન્માન્તર–પરજીવનને * કેટલાંક પ્રાણીઓમાં કાંઈક આવો વિચાર જોવામાં આવે છે ખરેઃ કીડીઓ કશું સંધરે છે, અને કૂતરૂ રેટલો જમીનમાં દાટી મૂકે છે. પણ
Page #183
--------------------------------------------------------------------------
________________
૧ર૬
વિવેક અને અભેદ
વિચાર કરી શકે છે, અને એની સુખની અભિલાષા ઐહિક સુખમાં સમાપ્ત ન થતાં, આમુમ્બિક–પરજીવનના, સ્વર્ગાદિકના–સુખને પણ લક્ષી શકે છે.
પણ આ કરતાં અધિક વિચારશીલ મનુષ્યને વિચાર થયા વિના રહેતા નથી કે “સુખની લીટી ગમે તેટલી લંબાવીએ, આ જન્માન્તરનાં અને સ્વર્ગનાં સુખો એક એકમાં ઉમેરતાં અનુભવતા જઈએ તે પણ શું?—એ સુખ તે બધાં અનિત્ય છેઃ શ્રમ અને સુખ, સુખ અને શ્રમ એ ક્રમ હમેશાં ચાલ્યો જ જવાને?—કઈ એવું સુખ નથી કે જે નિત્ય હોય?—જે એક એક વખત પ્રાપ્ત કર્યા પછી સતત ચાલ્યા જ કરે ? જેમાં શ્રમનું-દુખનું લેશભાર પણ સંમિશ્રણ ન હોય?
આમ એક તરફથી જેમ સુખાભિલાષા મનુષ્યને નિત્ય પદાર્થ તરફ દોરે છે, તેમ બીજી તરફથી સત્ય-જિજ્ઞાસા પણ એને આ અનિત્ય દેખાવની પાછળ નિત્ય સત્ય શું છે એમ પ્રશ્ન પૂછાવી, એ નિત્ય પદાર્થની શોધમાં પ્રેરે છે. આ રીતે સુખાભિલાષા અને સત્યજિજ્ઞાસા ઉભય એને એક જ પ્રશ્ન ઉપર–આ ક્ષણે ક્ષણે ફરતી ચિત્રાવળીના પટસ્થાને, આ અહનિશ ચાલતા વિશ્વચક્રના નાભિસ્થાને, વિરાજતે નિત્ય પદાર્થ શો છે? એ પ્રશ્ન ઉપર–લાવી મૂકે છે. આ પ્રશ્નના ઉત્તર આપણું દેશના તેમ જ ગ્રીસ વગેરે પાશ્ચમ દેશના
તત્ત્વચિન્તકેએ અનેક રીતે આપ્યા છે. કેટલાકે વિચાર્યું શેત્રુથી પ્લેટે કે જલ સર્વત્ર છે, વનસ્પતિ વગેરેની ઉત્પત્તિ અને વૃદ્ધિ
- જલ ઉપર આધાર રાખે છે, માટે જલ એ આ વિશ્વનું આદિકારણ–નિત્ય પદાર્થો–છે. આ જ પ્રમાણે, કેટલાકને તર્ક તેજ ઉપર ગયો. કેટલાકને વાયુ ઉપર, કેટલાકને આકાશ ઉપર, અને કેટલાકને પમાણુ ઉપર અને પંચમહાભૂત ઉપર ગયો. (આ વિચારની પ્રથમ ભૂમિકા.)
પણ પૃથ્વી-જળ-તેજ–વાયુ-આકાશ–પરમાણુ એ સર્વ દશ્ય જગતના જ પેટામાં નથી પડતાં ? એ દશ્ય જગતના વિશેષ માત્ર જ નથી ? માટે, અનિય દશ્ય જગતની પાછળને–પારને નિત્ય અધિકાનરૂપ પદાર્થ તે આ સહજ પ્રેરણા છે–જેમાંથી આગળ વધતાં મનુષ્યનો વિવેક પ્રકટ થાય છે. આ પ્રેરણાને અને વિવેકને તદ્દન અસંબદ્ધ માનવાને ક્રિશ્ચયન સંપ્રદાય ભૂલભરેલો છે. છતાં, મનુષ્યમાં અને અન્ય પ્રાણીઓમાં ઉપર જણાવ્યો છે તે વિવેકના વિકાસમાં ભેદ છે એ બાબત કેઈ પાડી શકશે નહિ.
Page #184
--------------------------------------------------------------------------
________________
વિવેક અને અભેદ
૧૨૭
“સામાન્ય સત્ ” એમ કહેવું વધારે ઉચિત છે, આ રીતે, “સત –
સામાન્ય સત્ '—એ જગતનું અધિકાન-કારણ કર્યું. (આ વિચારની દ્વિતીય ભૂમિકા.)
આ અધિકાન–કારણ અને એના દશ્ય વિવર્તી–બેમાંથી કેટલાકે એકને નિષેધ કર્યો, કેટલાકે બીજાને કર્યો અને કેટલાકે ઉભયને સ્વીકાર્ય હર્બર્ટ સ્પેન્સર વગેરે કેટલાક તત્વચિન્તકે પરમ તત્વને અય માને છે એમ આ પ્રાચીને એ માન્યું નથી. એમણે એ “સત ને ય માન્યું મનુષ્યમાં ઇન્દ્રિય અને બુદ્ધિ એવા બે જ્ઞાનનાં કાર માન્યાં; અને જગતઇન્દ્રિયગ્રાહ્ય, અને “સત ” અતીન્દ્રિય–પણ બુદ્ધિગ્રાહ, એમ વ્યવસ્થા કરી. તથા–ગ્રાહ્ય અને ગ્રાહક મળતાં હોવાં જોઈએ એ નિયમાનુસાર, જગત ઈન્દ્રિયગ્રાહ્ય માટે જડ, અને સત બુદ્ધિગ્રાહ્ય માટે વિજ્ઞાનરૂપ; એ બેમાં વિજ્ઞાન એ બિમ્બ, અને જડ એ પ્રતિબિમ્બ-એમ માન્યું. અને એ રીતે એક પ્રકારના અદ્વૈતવાદને સ્વીકાર કર્યો. આ થેલ્સથી પ્લેટ પર્યન્તને પશ્ચિમના તત્ત્વજ્ઞાનને ઈતિહાસ થયો.
(૨) આત્મ-અનાત્મ વિવેક પ્રાચીન તવચિન્તકાને આ કરતાં—દશ્ય અને તદધિષ્ઠાનભૂત સતના વિવેક કરતાં—અધિક તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થયું ન હતું એમ તત્વજ્ઞાનના ઈતિહાસકારે કહે છે. વિચારમાં આથી આગળ વધતાં, શંકા થાય છે કે દશ્ય અને
સત સર્વ ભ્રાન્તિમાત્ર જ હોય એમ ન બને? બને ડે
ત્યારે તે સર્વ શુન્ય જ થઈ રહ્યું, કાંઈ ન જ રહ્યું ?
એમ થાય તે પણ શું? વસ્તુતઃ એમ થતુ નથીઃ સર્વના નિષેધમાં નિષેધકર્તાને નિષેધ આવતું નથી–વિષયમાત્રને નિષેધ કર્યા છતાં એક એવો પદાર્થ રહે છે કે જેનો નિષેધ બની શકતો નથી, એ પદાર્થ તે નિષેધકત પોતે જ–આત્મા. શંકર ભગવાન એક સ્થળે કહે છે તેમ
“य एव हि निराकर्ता तदेव हि तस्य स्वरूपम्" કે આ કહેવું આપણું તત્વજ્ઞાનને લાગુ પડતું નથી. પ્લેટ માટે પણ એ સંપૂર્ણ સત્ય નથી એમ આ લેખકનું માનવું છે. હાલમાં પ્રો. સિજવિકન ડો. માર્ટિનેના નીતિશાસ્ત્ર સંબંધે એક લેખ બહાર પડ્યો છે, એમાં આ (લેખકના) વિચારને પુષ્ટિ મળી છે,
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૨૮
વિવેક અને અભેદ
=“જે નિરાકર્તા એ જ એનું સ્વરૂપ.”
આ ડેકોર્ટનું તત્વજ્ઞાન. આ સમયથી પાશ્ચાત્ય તત્તવજ્ઞાનના અર્વાચીન યુગને આરંભ. આ આત્મ-અનાત્મવિવેકને પશ્ચિમ દેશમાં પ્રથમ પ્રકાશ. (આ વિચારની તૃતીય ભૂમિકા.).
ડેકોર્ટે આત્મા અને અનાત્મા યાને ચિત અને જડ એવા બે સ્વતન્ન અત્યન્તભિન્ન પદાર્થો માન્યા. પરંતુ એ બેને સંબધ શો છે, શી રીતે થાય છે, એને એ ખુલાસો આપી શકો નહિ. દ્વતીઓ એ ખુલાસો આપી શકતા જ નથી—આપણે ત્યાં નિયાયિકે અને સાંખ્યો પણ એટલા જ કારણથી એ ખુલાસો આપી શક્યા નથી. ડેકાર્ડને આત્મ-અનાત્મવિવેક છેવટ સુધી વિવેક જ રહ્યો. અભેદજ્ઞાનમાં એ પર્યવસાન પામી શક્યા નહિ.
(૩) મેર
પશ્ચિમના તત્ત્વજ્ઞાનના ઈતિહાસમાં આગળ વધતાં–ડેકાર્ટ પછી મહાન
તત્ત્વજ્ઞાની સ્પિનેઝા આવે છે. સ્પિનેઝાએ ડેકર્ટની માફક સ્પિઝા આત્મા–અનાત્માને ચિત અને જડને-બે સ્વતન્ન, અત્યો
ભિન્ન પદાર્થો ન માનતા, બંનેને એક જ “સામાન્ય સત’ પદાર્થના વિશેષ-વિકારે–વિવર્તી માન્યા. પણ જેમ ડેકાર્ટના તત્ત્વજ્ઞાનમાં જડ ચિતથી બહાર રહ્યું હતું–અનાત્મા આત્માથી અત્યન્તભિન્ન રહ્યો હતો તેમ સ્પિઝાના તત્ત્વજ્ઞાનમાં સામાન્ય સત–પદાર્થ જડ અને ચિતઆત્મા–અનાત્મા–ઉભયથી બહાર રહ્યોઃ “સામાન્ય સત ’માંથી જડ અને ચિત શી રીતે ફલિત થાય છે એનો ખુલાસો અપાય નહિ $
ડેકોર્ટનું કૅત ટાળવાને સ્પિોઝાને પ્રયત્ન વ્યર્થ ગયો. જેમ ડેકોર્ટમાં છેવટ સુધી આત્મ–અનાત્મવિવેક કાયમ રહ્યો, તેમ સ્પિનઝામાં આત્મ- " અનાત્મવિવેકને અભેદજ્ઞાનમાં વિલય પમાડવા જતાં, એક પાસ સામાન્ય નિર્વિશેષ સત અને બીજી પાસ આત્મા અને અનાત્માનું યુગલ–એ બે વચ્ચે અણધાર્યો ભેદ ઉત્પન્ન થયો; ડેકાર્ડનું એક પ્રકારનું દૈત, સ્પિનેઝાનું અન્ય પ્રકારનું દૈત; પણ ઉભય દૈત જ. (આ વિચારની ચતુર્થ ભૂમિકાને દક્ષિણ ખંડ.)
સાધારણ રીતે સ્પિનેઝાનું તત્ત્વજ્ઞાન આ પ્રમાણે જ સમજવામાં આવે છે. આ લેખકને આ સમજણની યથાર્થતા માટે કાંઈક શંકા છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
વિવેક અને અભેદ
૧૨૯
જેમ યૂરોપના અર્વાચીન આદ્ય તત્ત્વચિન્તક ડૅકાર્ટ, તેમ ઇંગ્લ’ડને અાઁચીન આદ્ય તત્ત્વચિન્તક એકન. પરન્તુ બંનેના તત્ત્વચિન્તનના માર્ગ જુદા, જેમ ડેકČ શકા—નિષેધ—થી આરંભ કર્યાં, તેમ એકને પણ કર્યાં. પણ એકની શંકા આખા જગત્ પરત્વે હતી, ખીજાની જગતના તે તે પદાર્થો પરત્વે હતી; આથી એકને વધારે ચાસ કિલસુરીની જરૂર જણાઈ, ખીજાને સ્વતન્ત્ર ‘સાયન્સ' ની જરૂર જણાઈ. જેમ એકને સિદ્ધાન્ત આત્મ-અનાત્મવિવકમાં આવી ર્યાં, તેમ ખીજાએ શ્રદ્ધા અને તર્કના પ્રદેશ વચ્ચે વિવેક કરવા આગ્રહ કર્યો. પરન્તુ એ વિવેક એથી આગળ વધીને જગત આખાના અસ્તિત્વ અને સ્વરૂપના વિચાર પર્યન્ત પહેાંચ્યા નહિ. આથી આપણે જેને સંકુચિત અર્થમાં ‘તત્ત્વજ્ઞાની' યા ફિલસૂફ' કહીએ છીએ એમાં એકનની ગણના થતી નથી. તક શ્રદ્ધાની શૃંખલાથી વિમુક્ત થયા કે તુરત પ્રશ્ન ઊઠયા—આ જગત્ વસ્તુસત્ છે કે કેવલ બ્રાન્તિ છે? ૐકાર્ટને આ પ્રશ્ન થયા હતા અને એના ઉત્તરમાં એણે એમ ઠરાવ્યું હતું કે જગત્ કહેતાં ‘ અનાત્મા’—એ વસ્તુસત્ છે. ઇંગ્લંડમાં આ પ્રશ્નના ઉત્તર લાર્ક સૂક્ષ્મવિચારપૂર્વક આપવા યત્ન કર્યુંઃ એને જણાયું કે જગતના પદાર્થોમાં એ પ્રકારના ધર્મ છે—કેટલાક વસ્તુગત છે, હું હાઉં વા ન હેાઉ પણ એ તે પદાર્થમાં છે જ છે: જેમકે પરિમાણુ, આકૃતિ વગેરે; ખીજા
·
એકન
લોક
મ્હારા ઉપર આધાર રાખી રહ્યા છેઃ જેમકે રૂપ, ગન્ધુ વગેરે. એકને પ્રધાન યા વસ્તુગત ધર્મ કહીએ. આપણે જેને જગત્ યા વિષય કહીએ છીએ એ આ ધર્મોનું જ ખનેલું છે. આ ધર્માંની પાછળ ધર્મી હોવા જોઈએ. પણ આપણું જ્ઞાન તેા માત્ર ધર્મીને જ વિષય કરે છે, ધર્માં સદા સર્વદા અજ્ઞેય જ છે.
જે અજ્ઞેય જ છે એને‘ છે' એટલું પણ શું કરવા કહેવું ? ધર્મધર્મિરૂપ જગત પદાર્થમાંથી અધિષ્ઠાનભૂત ધર્મી કાઢી નાંખ્યા, માર્કેલિ એટલે ધર્માં માત્ર માનસિક આભાસ થઈ રહ્યા. અને ધર્માંમાંથી વસ્તુગત અને ઔપાષિક એ ભેદ ટળી ગયે. આ લાક પછીનું માર્કલિનું તત્ત્વજ્ઞાન.
માર્કેલિએ વિષયમાંથી અધિષ્ઠાન ઊડાવી દીધું, પણ જ્ઞાતાને—જ્ઞાનાધિષ્ઠાનને—કાયમ રાખ્યું. ડેકાર્ટુના અનાત્મા એક સ્વતન્ત્ર ધર્મી હતા, માર્કલિના અનાત્મા આત્મધર્મ થઈ રહ્યો. યદ્યપિ ડૅકાર્ટનુ આત્મા-અનાત્માનુ દંત ખાર્કલિના સિદ્ધાન્તમાં ન હતું, તથાપિ બાર્કલિના સિદ્ધાન્તમાં અનેક
૧૭
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૩૦
વિવેક અને અભેદ
આત્મા, આત્માઓના ધર્મોં, અને એ ધર્માં ઉપજાવનાર એક પરમાત્મા એવાં અનેક તત્ત્વા કાયમ રહેલાં હતાં.
માલિ પછીના અંગ્રેજ તત્ત્વચિન્તક ઘૂમ. માર્કલિએ યમાંથી અધિષ્ઠાન ઊડાવી દીધું હતું, પણ જ્ઞાતામાં રાખ્યું હતું. આવા પક્ષપાત શા માટે જોઈએ? ખાદ્ય અને આન્તર સર્વ પદાર્થે ધર્મરૂપ જ, આભાસરૂપ જ છે—અધિષ્ઠાનનું અસ્તિત્વ માનવાની જરૂર જ શી ? આ દલીલને પિરણામે હ્યૂમના સિદ્ધાતેમાં સકલ વિશ્વ, આત્મા અનાત્મા સર્વ, આભાસ માત્ર થઈ રહ્યું. સ્વયંપ્રકાશ આત્મદીપને નિષેધી, આભાસ માત્રને સ્વીકારનાર સિદ્ધાન્ત તે બૌદ્ધ વિજ્ઞાનવાદ, અર્ધન્યવાદ, એ વેદાન્તના અદ્વૈતવાદ નહિ. એકન અને લાકથી શરૂ થએલા ઈંગ્લેંડના તત્ત્વચિન્તનના પ્રવાહ હ્યૂમમાં એની પરકાષ્ટાએ પહેોંચ્યા. (આ વિચારની ચતુર્થ ભૂમિકાના વામ ખંડ )
હ્યુમ
စု
તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાં આગળ ચાલતાં મહાન નામ કાન્ટનું આવે છે. ટુકા અને એના અનુયાયીઓએ—છેક વેલ્ફ નામના તત્ત્વજ્ઞ પર્યન્ત—માની લીધું હતું કે મનુષ્યબુદ્ધિ આ મહાન પ્રશ્નોને ખુલાસા કરવા સમથૅ છેઃ અલ્કે સમર્થ છે કે નહિં એ પ્રશ્ન જ એમના મનમાં ઊઠ્યો ન હતા એમ કહેવું વધારે ઉચિત છે. લાક અને એના અનુયાયીઓએ—હ્યુમ પર્યન્ત—એમ માની લીધું હતું કે મનુષ્યમુદ્ધિથી જે કાંઈ ઊપજે છે એ કલ્પનામાત્ર જ છે. ઉભય પક્ષમાં મનુષ્યબુદ્ધિની શક્તિ પરત્વે વિચારશૂન્યતા જ હતી. હવે પૂર્વે કાઇએ નહિ ઊઠાવેલા એવા પ્રશ્ન કાન્ટે ઊઠાવ્યેઃ આ સર્વ આત્મા–અનાત્માની વાત તે ઠીક, કાંઈ છે અને દેખાય છે એમ કહેવાય છે એ આભાસ માત્ર છે એ વાત પણ ઠીક—પરન્તુ આ ખાખત કેાઈએ એ નિર્ણય કર્યો કે મનુષ્યષુદ્ધિની અમુક પદાર્થ છે યા નથી એમ કહેવા માટે જોઇતી શક્તિ છે કે નહિ ? અને છે તેા તે કેટલી છે ? એક શકિત માની લીધી અને ખીજાએ શક્તિના અભાવ માની લીધા!—પણ ક્રાઇએ વિચારપૂર્વક શક્તિનું અસ્તિત્વ ઠરાવવા અને એનું માપ નક્કી કરવા યત્ન કર્યાં? આપણે જેને અનાત્મા યાને દૃશ્ય જગત્ કહીએ છીએ એને જાણવાની આપણામાં શક્તિ છે કે નહિ? છે તેા કેટલી છે? કેટલે દરજજે એ જગત્ આ શક્તિનું પરિણામ છે ? અને એ જગત્ સ્વતઃ છે એમ કહી શકાય કે નહિ ?—આવા આવા પ્રશ્નોએ
ફોન્ટ
Page #188
--------------------------------------------------------------------------
________________
વિવેક અને અભેદ
૧૩૬
કાન્ટના મગજને મધ્યું, અને એ ઉપર બુદ્ધિવડે રીતસર વિચાર કરતાં કાન્ટને જણાયું કે દૃશ્ય જગતનું સ્વરૂપ–એને આકાર–હારા અન્તઃકરણથી જ નિર્માએલો છે, એનું તત્ત્વ–એનું સ્વતઃસિદ્ધ પિતાપણું–કાંઈક, અય અનિર્વચનીય છે; જેમ સંચામાં એક છેડે રૂ નાંખીએ એ બીજે છેડે કાપડ રૂપે વણાઈને નીકળે, તેમ બહારથી કાંઈક આવી આપણું અન્તઃકરણમાં પડે છે, અને ત્યાં તે રૂ૫-આકાર પામે છે. આ રીતે કાને આત્મા–અના
ભાના વિવેકથી ન અટકતાં, તેમ એ બંનેને નિધિષ્ઠાન આભાસ માત્રમાં 'નિષેધી ન દેતાં, એ વિવેક અને એ નિષેધ બંનેની પાર જઈ અનાત્મા • આત્માથી અત્યન્તભિન્ન નથી, તેમ અનાત્મા આત્માને ધર્મસમૂહ જ નથી, પણ અનાત્માનું સ્વરૂપ—અનાત્માને આકાર–આત્માને બનેલો છે એવું લગભગ અદ્વૈત પ્રાપ્ત કર્યું. “લગભગ” કહેવાનું કારણ એટલું જ કે અનાત્મા સર્વથા આત્માને બનેલું છે એમ ન માનતાં, અનાત્માને આકાર માત્ર આત્માથકી ઘડાએલો–આત્માને બનેલો છે, અર્થાત આપણે જેને અનાત્મા વા આ દશ્ય જગત કહીએ છીએ તે જે કે આત્માનું બનેલું છે પણ એ દસ્ય જગતની પાર કાંઈક અનિર્વચનીય સ્વતસિદ્ધ પદાર્થ રહેલો છે કે જે આત્માના પ્રદેશની બહાર છે. આવો કાષ્ટને સિદ્ધાન્ત હતે. અર્થાત હજી પણ દૈત રહ્યું. અનાત્મપદાર્થ સર્વથા વિલય ન પામ્યો, તેમ એના અસ્તિત્વને વિચાર કે ખુલાસે પણ ન થયું. એકરસ અત ન થતાં, એ અદ્વૈતમાં કાંઈક વગરઓગળેલી કશું રહી ગઈ. પણ ડેકોર્ટ અને સ્પિોઝા કરતાં, તેમ જ લાક બાર્કલિ અને શ્રેમ કરતાં, કાન્ટ વિચારક્રમમાં એક પગલુ આગળ ભર્યું એમાં તે સંદેહ નહિ જ. (કાન્ટનું તત્ત્વજ્ઞાન એ વિચારની પાંચમી ભૂમિકા.)
કાન્ટની મુશીબતમાંથી મુક્ત થવા કેટલાકે, જેમકે ફીસ્તએ અના
ભાને સર્વથા આત્માનો ઉપસ્થાપેલો માન્યો. આ વિચાર ફતે ખરેખર બહુ ભવ્ય લાગે છે. આખું જગત્ મનોવિલાસમાત્ર
થઈ રહે છે! આ જ વિચાર કાંઈક બાલિએ પ્રતિપાદન કર્યો હતો. પણ બાલિના સિદ્ધાન્તમાં આ મનેવિલાસ પરમાત્મા ઉપર આધાર રાખે છે, અને ફીસ્તના સિદ્ધાન્તમાં એ મનેવિલાસ આત્મામાંથી જ ઉદ્ભવે છે એટલે બાકિલ કરતાં ફીસ્તમાં અદ્વૈતવાદ વિશેષ છે. આ પ્રમાણે આત્મા–અનાત્માના વિવેકને બદલે અનાત્મા–આત્માનો કલે છે એવો એક પ્રકારને અદ્વૈતસિદ્ધાન્ત પ્રાપ્ત થયો. ફીસ્તનું અદ્વૈત એ આપણો
Page #189
--------------------------------------------------------------------------
________________
હેગલ
૧૩૨
વિવેક અને અભેદ “દષ્ટિસૃષ્ટિવાદ” યા “એકજીવવાદ” બની રહે છે. (આ વિચારની છઠ્ઠી ભૂમિકા.) ફીસ્તનું તત્ત્વજ્ઞાન “વાદ” “સિદ્ધાન્ત,” “જ્ઞાન” એ નામને પણ પાત્ર
નથી; “વાદ,” “સિદ્ધાન્ત,” “જ્ઞાન” એ જ્ઞાતા ઉપરાંત જ્ઞાતા સાથે મૂળથી જ સાપેક્ષ સંબદ્ધ ગેય પદાર્થની અપેક્ષા
કરે છે. “તમે” ન હો, “આ ન હોય, તો હું પણ ન બને. “હું” છે એવો “હું” ને વાદ-સિદ્ધાન્ત સ્થાપવા જતાં જ “તું”
આ” આવીને ઊભું રહે છે. “હું” અને “આ” ઉભયના દૈતમાં જ ખરું અદ્વૈત રહેલું છે. આ હેગલને સિદ્ધાન્ત. (આ વિચારની સાતમી ભૂમિ- . કાને દક્ષિણ ખંડ.).
હવે હ્યુમના મુખ્ય વંશજો તરફ વળીએ. ઇંગ્લંડમાં હૂમ પછી આગળ વધતાં જૈન સ્યુઅર્ટ મિલનું નામ આવે છે. મિલની ખ્યાતિ ન્યાયશાસ્ત્ર,
નીતિશાસ્ત્ર, અને રાજ્ય–શાસ્ત્રમાં છે. તત્ત્વચિન્તક તરીકે મિલ તે એ સૂમના સિદ્ધાન્તને જ અવલંબ કરે છે. પરંતુ
એના તરફથી હામાં પક્ષને અપાતી કબુલાત જાણવા જેવી છે. મિલ (ભાસ)સન્તાન અને જ્ઞાન(ભાન) સતાન એવા બે સન્તાન (પ્રવાહ) સ્વીકારે છે, અને શ્રમને અનુસરી, એ સન્તાનોની પાછળ અધિકાન–આલય (આશ્રય) માનવાનું કાઈ જ કારણ નથી એમ કહે છે. પરન્તુ તે જ સાથે, “ભાસ ઉપજાવવાની સ્થિર ગ્યતાનું અસ્તિત્વ સ્વીકારી એ ગ્યતાના આશ્રયભૂત પદાર્થનું અસ્તિત્વ અજાણ્યે સ્વીકારી દે છે. સિદ્ધાન્તહાનિ ઉત્પન્ન કરનારી આવી ભૂલ ફ્રેંચ વિદ્વાન કત કરતો
નથી. આ ભાસમાન–દસ્ય-જગતની પાછળ"અધિષ્ઠાન ઊંત છે એ વાત એને કબુલ નથી. જે છે તે આ દેખાય છે
તે જ છે. એની પાછળ (અધિષ્ઠાન) કાંઈ નથી, છે તે તે અય હેઈ, નથી જ; તેમ એની હામે (દ્રષ્ટા) પણ કાંઈ નથી. . આ લેખકના મતમાં “એકજીવવાદ”ને એકછવ તે કેટલાક વેરાતીઓ સમજે તેમ આ નહાને સરખો “હું” નહિ, પણ હિરણ્યગર્ભ (Cosmic soul)–એમ થ ઘટે છે. અને આ માનવું મધુસુદનસરસ્વતીકત “અદ્વૈતસિદ્ધિ’ જેવા આકરગ્રન્થના મનનપૂર્વક થયું છે. ફીતે પણ આ વિશાલ આત્માને જ અનાત્માને ઉપસ્થાપક માને છે.
એકવવાદ” અને “દષ્ટિસૃષ્ટિવાદ સંબદ્ધ છે.
Page #190
--------------------------------------------------------------------------
________________
વિવેક અને અભેદ
૧૩૩
આત્મા પાતે પેાતાને પેાતાના ધર્મસહિત વા ધર્મરહિત જોઈ શકે એ અશક્ય છે, કારણ કે એક જ પદાર્થ કર્યાં અને કર્મ ઉભય કેમ હોઈ શકે? માટે આત્માને અને આત્માની આન્તર સ્થિતિને વિષય કરતું માનસશાસ્ત્ર સંભવતું નથીઃ શાસ્ત્ર માત્ર ખાદ્યને જ વિષય કરે છે. આ એક પ્રકારનું અદ્વૈત છે. પણ એ વેદાન્તનું અદ્વૈત નથી. આ અદ્વૈત અધિષ્ઠાનકારણના નિષેધ કરી, માત્ર પ્રત્યક્ષને જ સર્વસ્વ માનવામાં રહેલુ છે, અને તેથી વેદાન્તના અદ્વૈતથી તદ્દન ઉલટું છે. વેદાન્ત અધિષ્ઠાનનું પ્રતિપાદન કરી દસ્યને એક રીતે નિષેધ કરે છે; કાત દૃશ્ય માત્રને જ સ્વીકારી અધિષ્ઠાનને નિષેધે છે.
હયાત અંગ્રેજ તત્ત્વચિન્તક હર્બર્ટ સ્પેન્સરને અધિષ્ઠાનના નિષેધ અયુક્ત લાગે છે. કાન્ટની માફક ભાસ અને ભાસમાન પદાર્થ એ એનું બૈત એ સ્વીકારે છે. ભાસ ોય છે, ભાસમાન પદાર્થ અનેય છે. એક જ્ઞેય હાઈ પરિચ્છેદવાળુ છે, ખીજાં અજ્ઞેય હાઈ અપરિચ્છિન્ન છે. એક સેાપાધિક છે, ખીજું નિરુપાધિક છે. ( આ વિચારની સાતમી ભૂમિકાને વામ ખંડ, )
સ્પેન્સર
પશ્ચિમનું તત્ત્વજ્ઞાન આ કરતાં આગળ વધ્યુ નથી. આજકાલ પશ્ચિમમાં એ સિદ્ધાન્ત રાજ્ય ભાગવે છેઃ સ્પેન્સરના અજ્ઞેયતાવાદ, અને હેગલના વિશિષ્ટાદ્વૈતવાદ.
શાકરવેદાન્ત
શાંકર વેદાન્ત જોડે સરખાવતાં, સ્પેન્સરને સિદ્ધાન્ત ખામી ભરેલા લાગે છે, સ્પેન્સરના સિધાન્તમાં શાંકરવેદાન્તનું “નૈતિ નૈત્તિ” નુ સત્ય આવ્યું છે, પણ “ તત્ત્વમત્તિ ” અને “ સત્ય જ્ઞાનમનન્તમ્ ” નું રહસ્ય દૂર રહી ગયું છે. સ્પેન્સર પરમતત્ત્વને અજ્ઞેય માનવામાં · સત્' અને ‘ ચિત્' ને છૂટાં પાડે છે—એમનું દ્વૈત કરે છે. એમ કરવામાં દોષ એ રહેલા છે કે એ રીતે સત્ અને ‘ચિત્' એમાંથી એકકે સિદ્ધ થતું નથી. બંનેની સ્વરૂપહાનિ—નાશ થાય છે. જે સત્ ચિતમાં પ્રકાશતું નથી એ અન્ધકાર અને શૂન્યતાથી ગ્રસ્ત હોઈ સત્ ગણાવા યેગ્ય નથી. અને જે ‘ચિત્’ ‘સત્’ ને પ્રકટાવતું નથી એ પ્રકાશરૂપ ચૈતન્ય ધમથી રહિત છે, અને નિઃસત્ત્વ હાઈ ખાલી—શૂન્ય છે. ‘સત્' અને ‘ચિત્' ને એકવાર એક એકથી જુદાં રાખ્યાં તે તે પછી હુંમેશાં જુદા જ રહેવાનાંઃ એમના સંબન્ધુ અશક્ય જ થવાના. જુદા પદાર્થોના સંબન્ધ તે સંયેાગ; અને સંયેાગ તેા જડને જ અને, ચિત્તા ન બને, માટે ‘સત્’ અને ‘ચિત્' ને જુદાં
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૩૪
વિવેક અને અભેદ
માન્યાં કે મુશીબત ઉપજી. વસ્તુતઃ “સત અને “ચિત” એક બીજામાં સમાયેલાં છે એમ માનવાથી વસ્તુસ્થિતિને અનુસરાય છે, અને તે જ સાથે વૃથા મુશીબત ઊપજતી અટકે છે.
આ ખામીથી–સત અને ચિતના દૈતની ખામીથી–હેગલનું તત્ત્વજ્ઞાન મુક્ત છે. બલ્ક એ બેનું અદ્વૈત પ્રતિપાદન કરવું એ જ એના સિદ્ધાતનું પરમ તાત્પર્ય છે.
આત્મા–અનાત્મા, યા ચિત-અચિત, અને ઉભયથી પર હોઈ ઉભયમાં અનુસ્યુત પરમાત્મા, એ અદ્વૈત-તવત્રયને સ્વીકાર એ હેગલનો સિદ્ધાન્ત આજકાલ માન પામતે સિદ્ધાત છે. પરંતુ શાંકર સિદ્ધાતને તત્ત્વજ્ઞાનનું શિખર માનનાર આ લેખકને હેગલના સિદ્ધાન્તમાં એક મેટી અસંગતિ લાગે છે. હેગલ પરમ તત્ત્વને વિશેષાતીત–વિશેષ થકી પર (Absolute) માને છે, તે જ સાથે એને વિશેષમાં અનુસ્મૃત–સવિશેષ પણ માને છે, અને વળી એ વિશેષને સત્ય માને છે. વિશેષોની અને વિશેષાતીત પદાર્થની સત્તા સમાન નથી એ હેગલ–સિદ્ધાન્તવાળા કબુલ કરે છે. એકની સત્તા ઉતરતી છે, અને બીજાની ચઢી આતી છે એમ કહે છે. પરંતુ સત્તાના ચઢતા–ઊતરતા૫ણુનો શો અર્થ થાય છે એ સંબધે તેઓ વિચાર કરતા નથી. ઊતરતી સત્તાને અર્થે જ એ થાય છે કે ચઢીઆતી સત્તા આગળ તેનું મિથ્યાત્વ સિદ્ધ છે–ચઢીઆનું દૃષ્ટિબિન્દુ પ્રાપ્ત થતાં ઊતરતા દૃષ્ટિબિન્દુને અવકાશ જ રહેતું નથી. હેગલ જેને Absolute યા પર દષ્ટિબિન્દુ કહે છે, એ જ્ઞાતા (Subject) અનેય (Object)નાં દષ્ટિબિન્દુને સરવાળો નથી, પણ બંનેના સમન્વયમાંથી પ્રત્યક્ષ થઈ આવતા પર પદાર્થનું દૃષ્ટિબિન્દુ છે. અર્થાત, ત્રણે દષ્ટિબિન્દુ સરખી રીતે છે' કહી શકાય એમ નથી–નીચેનાં દૃષ્ટિબિન્દુઓ ઉચ્ચ દષ્ટિબિન્દુમાં સમાઈ જાય છે. જેમકે મસ્યામાંથી ક્રમે ક્રમે મનુષ્યની ઉત્પત્તિ થઈ છે, ત્યાં ભસ્યનું દૃષ્ટિબિન્દુ અને મનુષ્યનું દષ્ટિબિન્દુ પ્રાપ્ત થતાં મત્સ્યનું દષ્ટિબિન્દુ મિથ્યા બને છે. માટે શંકરાચાર્ય બ્રહ્મને વિશેષાતીત માને છે, વિશેષમાં અનુસ્મૃત પણ માને છે, પણ વિશેષ્યને મિથ્યા માની બ્રાની નિર્વિશેષતાને અબાધિત સ્થાપે છે. બે તત્વ થકી પર તૃતીય તત્ત્વ શોધી કાહવાનું પ્રયોજન જ એ છે કે બંને તત્ત્વના દૃષ્ટિબિન્દુને ખોટાં સમજી ઉચ્ચતર–તૃતીય--દષ્ટિબિન્દુને પ્રાપ્ત કરવું. જગતને સત્ય માનીને ચાલનાર
Page #192
--------------------------------------------------------------------------
________________
1
i
વિવેક અને અભેદ
૧૩૫
જેટલી ભૂલ કરે છે, તેટલી જીવને એકલાને સત્ય માનીને ચાલનાર પણ ભૂલ કરે છે. એકનું જીવન ઐહિકતાથી દૂષિત છે, ખીજાનું મનેારાજ્ય માત્ર છે. બંને દૃષ્ટિબિન્દુના સમન્વય ઉચ્ચતર ભૂમિકાએ ચઢ્યા વિના અશક્ય છે, અને એ ભૂમિકાએ ચઢ્યા, એટલે નીચેનાં બંને દૃષ્ટિબિન્દુ અપુર્ણ અને અર્થાત્–ભ્રભાત્મક સિદ્ધ થયાં. આ શંકરાચાર્યને માયાવાદ. ( આ વિચારનું પરમ શિખર—પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનની ભવિષ્યની અન્તિમ ભૂમિકા.) [ વસન્ત, જ્યેષ્ડ ૧૯૫૯ ]
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૩૬
પદર્શન
પદર્શન ભન્ન” અને “બ્રાહ્મણ” એટલે કે સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ, એ શ્રુતિ કહેવાય છે. એમાં પ્રતિપાદન થતાં સત્ય આદ્ય ઋષિઓએ પરમાત્મા પાસેથી સાક્ષાત શ્રવણ કરેલાં છે, પરમ ગુરુના અસાધારણ પ્રભાવને લીધે શ્રવણની સાથે જ એ સત્યેનું એમને દર્શન પણ થઈ ગયું છે. ત્યારપછીના ઋષિજનોને એ શ્રુતિ ગુરુપરંપરાઓ પ્રાપ્ત થઈ છે. અને એનાં સત્યો શ્રવણની ભૂમિકામાંથી દર્શનની ભૂમિકામાં ઊતારવા માટે એમને જુદા જુદા માર્ગો શોધવા પડયા છે. આ રીતે આપણું દેશમાં “પદર્શન” ને ઉદ્દભવ થયો છે.
જ્ઞાન માત્રને ભંડાર “મન્ન” યા “સંહિતા” એ સર્વમાં સૂત્રસ્થાને છે. ઐહિક ભાવનાથી ભરેલા–છતાં મુગ્ધ અને સરળ–એવા સામાન્ય ખેડૂતથી માંડી, પરમાત્મામાં એકતાન થએલા અને જ્ઞાનની પરાકાષ્ઠાએ પહોંચેલા મુનિજન પર્યન્ત–સર્વ પિતપોતાની રીતે એને સમજી લે છે, અને એ રીતે એક જ અદ્વિતીય વાણું આખા જનસમાજની જુદી જુદી આધ્યાત્મિક ભાવનાઓ તૃપ્ત કરે છે. બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ એ આ સૂત્રના ભાષ્યરૂપ છે. એમાં કેટલોક ભાગ ક્રિયાપરાયણ કનિષ્ઠ અધિકારીને માટે છે, અને કેટલેક મધ્યમ અને ઉત્તમ અધિકારી–જિજ્ઞાસુ અને જ્ઞાની એઓને માટે છે.
આ મહાન જ્ઞાનભંડાર– વેદ–નો સાર ઉપનિષદનાં કેટલાંક મહાવાકયમાં સમાવવામાં આવ્યો છેઃ
જીવ પરમાત્મા છે, જગત્ પણ પરમાત્મા છે, છતાં પરમાત્મા ઉભય થકી અધિક છે–છતાં કેવલ અદ્વિતીય છે. એની સાથે એનાથી ઊંચે, એનાથી નીચે બીજું કાંઈ જ નથીઃ આ પરમ સત્ય સત્ય છતાં સત્ય રૂપે ભાસતાં નથી, એ અજ્ઞાન, એ જ દુખ. અજ્ઞાન એ જ પાપ, અજ્ઞાન એ જ અશુદ્ધિઃ એની પાર જવું એ જ આનન્દ, એ જ પરમ કર્તવ્ય, એ જ વિશુદ્ધિ.
આ સત્યનું શ્રવણ તે થયું પણ એનું દર્શન શી રીતે કરવું?–એને અનુભવમાં શી રીતે ઊતારવું? એને અનુભવ થવામાં જે અન્તરાય નડતે હોય તે દૂર કરીને. એ અન્તરાય શું છે? આ પ્રશ્ન ઉપર મનન કરતાં,
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૩૭
ષડ્રદર્શન આદિવિદ્વાન કપિલમુનિને જણાયું કે દેહ અને આત્મા–પ્રકૃતિ અને પુરુષ”—એ બે પદાર્થો, જે વસ્તુતઃ ભિન્ન છે, તેમને સેળભેળ કરી નાંખવાથી, અર્થાત્ એમની વાસ્તવિક જુદાઈ ન સમજવાથી, સર્વ દેવ ઉત્પન્ન થાય છે. મનુષ્ય પિતાને સંસારનાં દુખાથી દુઃખી માને છે, રાગદ્વેષાદિથી આમ તેમ ખેંચાઈ પાપ કર્મ કરે છે, અને જે વિશુદિથી પરમાત્માને સાક્ષાત્કાર થઈ શકે છે એ વિશુદ્ધિ ખેઈ બેસે છે–આ સર્વ પ્રકૃતિ અને પુરુષના અવિવેકને લીધે થાય છે. પ્રકૃતિ અને પુરુષનાં સ્વરૂપ સમજવાં, એકનું વિકારિત્વ અને બીજાનું સર્વવિકારરહિતત્વ ગ્રહી લેવું—એ કપિલમુનિને દર્શનને માર્ગ જડ્યો. અને એ માર્ગના સ્પષ્ટીકરણઅર્થે એમણે પ્રકૃતિના સ્વરૂપ ઉપર ઊંડું મનન કરી–મૂલ અવ્યક્ત પ્રકૃતિમાંથી મહત્તત્ત્વ, અહંકાર, પંચતન્માત્રા આદિ સકલ બાહ્ય અને આન્તર જગત કેવું આવિભાવ પામે છે એ બતાવ્યું, અને એ સર્વ પ્રકૃતિની શૃંખલાથી પુરુષ વસ્તુતઃ કે બહાર છે એ વાત ભાર મૂકી મૂકીને દર્શાવી. હિન્દુસ્તાનના તવદર્શનમાં આ પહેલું દર્શન. વિશ્વનાં જુદાં જુદાં તેની સંખ્યા ગણાવી તેથી, અથવા તે કેટલાક કહે છે તેમ સારી “ખ્યા” કહેતાં બુદ્ધિ–વિવેકબુદ્ધિ સૂઝાડી તેથી, આ દર્શન સાંખ્યદર્શનને નામે પ્રસિદ્ધ છે. આ દર્શનના, કાળ જતાં, અનેક અવતાર થયા, પણ આપણે તે આ સ્થળે માત્ર પ્રથભાવતારનું જ પ્રયજન છે.
કૃતિનું સત્ય પ્રત્યક્ષ કરવામાં પ્રકૃતિપુરુષને અવિવેક નડે છે–એમ કપિલમુનિએ પ્રધાનપણે બતાવ્યું. તત્ત્વચિન્તનના ઇતિહાસમાં આ શોધ કાંઈ નહાનીસૂની નથી. પણ અજ્ઞાનનું પડ આત્મા ઉપર એટલું તો જાડું બન્ચાઈ રહ્યું છે કે માત્ર વિવેકના કિરણથી એ સહજ ભેદાઈ જાય એવું નથી. પુરુષ પ્રકૃતિથી જુદો છે એ વાત સમજાઈ માત્ર કાને પડી એટલું જ નહિ, પરન્તુ ગળે પણ ઊતરી. પણ શું એટલાથી મનુષ્ય રાગદ્વેષાદિથી ખેંચાત અટકયો? એના ત્રિવિધ તાપ શમી ગયા? વિષય તરફ એનું મન દેડતું બબ્ધ રહું? માયાનાં કાર્ય તરફ નજર કરતાં તે, માયાનું આવરણ હતું તેવું ને તેવું રહ્યું એમ કહેવામાં પણ બાધ નથી. આત્મા દેહથી જુદો છે એમ જાણ્યું પણ એમ જાણ્યા છતાં કેટલા મનુષ્ય દેહવાસનાથી મુક્ત થયા? અરે! એક રીતે તે પૂર્વના કરતાં પણ વધારે ખરાબ સ્થિતિ પ્રાપ્ત થઈ એમ કહીએ તે ચાલેઃ પહેલાં દેહથી આત્મા જુદો છે એ વાત જાણી નહતી; હવે તો એ વાત જાણું, અને જાણ્યા છતાં તદનુસાર વર્તન
૧૮
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૩૮ -
પદર્શન
થઈ શકતું નથી ! મનુષ્યની અધમતાની પરાકાષ્ટા! આ સંકટમાંથી ઉદ્ધરવાને અને જગતને ઉદ્ધારવાને–પ્રકૃતિપુરુષ વચ્ચે, માત્ર શબ્દમાં કે મગજમાં જ નહિ, પણ વસ્તુતઃ અનુભવમાં વિવેક કરી શકવાને માર્ગ ગદર્શનમાં શેધા. ચિત્તવૃત્તિની ઉચશૃંખલ ગતિ એ આ અવિવેકનું મૂલ છે, અને તેથી ચિત્તવૃત્તિને નિરોધ કરવો, એટલે આત્માનું પ્રકૃતિથી વિવિક્ત સ્વરૂપ એની મેળે પ્રકાશશે, અને આત્મા એના પરમ તાવિક સ્વરૂપ સાથે, અથત પરમાત્મા સાથે, એની મેળે યોજાશે, જેડાશે–આ યોગશાસ્ત્રને મુખ્ય સિદ્ધાન્ત. ચિત્તવૃત્તિનો વિરોધ કરવો એટલું કહીને યોગશાસ્ત્ર જોશી રહ્યું નહિ. પણ એ નિરોધ શી રીતે કરે એની રીતે પણ બતાવી. સાંખ્યશાસે બાહ્ય અને આન્તર ઉભયવિધ પ્રકૃતિના પરિણામક્રમને એકઠા વિચાર કર્યો હતે. યોગશાસે આન્સર પ્રકૃતિનું સવિશેષ અવલોકન કર્યું. માત્ર પરિણમક્રમને જ નિર્ણય કર્યો એમ નહિ, પણ તે સાથે રાગદ્વેષાદિ અનેક પ્રલોભને અને એના પ્રતીકારે–સાત્ત્વિક, રાજસ અને તામસ ભાવનું સૂક્ષમ નિરૂપણ કર્યું અને એના જયની યુક્તિપ્રયુક્તિઓ બતાવી. સાંખે સઘળો આધાર આત્માના પિતાના બળ ઉપર રાખ્યો હતો, તેને બદલે યેગે ઈશ્વરના અનુગ્રહની મદદ પણ લીધી, અને ઈશ્વરપ્રણિધાનને પણ એક સાધન માન્યું.
આ સાંખ્ય અને યેગના માર્ગ અત્યન્ત સૂક્ષ્મ છે. એને લાભ સર્વ કેઈ લઈ શકે એ બનવાજોગ નથી. એ માર્ગ આચરવા માટે સૂક્ષ્મ વિચારશક્તિ તેમ જ અસાધારણ ઈચ્છાબળ અને દઢ સદાગ્રહની જરૂર છે. એ દરેક જણમાં શી રીતે હોઈ શકે? આ કારણથી, સાંખ્યદર્શન કરતાં પણ પૂર્વકાલીન બ્રાહ્મણગ્રન્થના સમયથી એક બીજો માર્ગ ચાલ્યો આવતો હતું, જેને પ્રચાર સામાન્ય જનમાં સાંખ્ય અને યોગથી અટકાવી શકાય નહિ. બ્રાહ્મણગ્રન્થમાં દેવયજનના અસંખ્ય વિધિઓ બતાવ્યા હતા–એમાં પણ શ્રદ્ધા ભક્તિ વગેરે પ્રબળ હદયભાવની અપેક્ષા હતી, પણ એ ભાવે કાંઈ આંખે જોઈ શકાતા નથી, એટલે એ કદાચ ન હોય તો પણ એની ખોટ નજરે ચઢતી નથી–માત્ર બહારનો આચાર જોઈએ. અને એ આચાર કર બહુ મુશ્કિલ નહોતઃ મુશ્કિલ હોય તે પણ હોતા અધ્વર્યું વગેરે યજ્ઞ કરાવનાર બ્રાહ્મણે પુષ્કળ હતા, અને એમને દ્રવ્ય આપીને એમની મદદ લેવામાં અડચણ નહોતી. બ્રાહ્મણગ્રન્થમાં વીખરાએલા વિધિઓ “ કલ્પસૂત્રોમાં ગોઠવાયા, અને ઉકત અનુક્ત અને પરસ્પરવિરુદ્ધ–ઉક્ત વિધિઓ સમજવા માટે વાક્યના અર્થ કરવાના નિયમ ઘડાયાઃ આ સર્વ
Page #196
--------------------------------------------------------------------------
________________
પદર્શન
૧૩
ગણવા તલપીજી જાતનું સ્વરૂપ એ નથી વિરુદ્ધ
મીમાંસાશાસ્ત્રને નામે પ્રસિદ્ધ છે. આ શાસ્ત્ર સાંખ્ય અને વેગથી અસ્કૃષ્ટ રીતે અસ્તિત્વમાં આવ્યું એટલું જ નહિ, પણ સાંખ્ય અને યોગે જે મુશીબતના ખુલાસા નહિ કરેલા તેના ખુલાસા પણ આ શાસ્ત્ર આપી શકે છે એમ પ્રાકૃત લોકને લાગે તે નવાઈ નહિ. સાંખ્ય પુરુષાર્થ સિદ્ધ કરવા માટે આત્મબળ ઉપર વિશ્વાસ રાખે, મેંગે ઈશ્વરની મદદ લીધી, પણ ઈશ્વરને પણ પ્રસન્ન કરવાની તે જરૂર રહી, જેનો વિધિ યોગશાસ્ત્ર વર્ણવ્યો ન હતો. મગજ અને હૃદય જગતના અનુભવથી પરિપકવ થાય ત્યાર પછી ભલે સાંખ્ય અને યોગને ભાગ ચઢો, પણ ગૃહસ્થાશ્રમમાં તે એ યજ્ઞાદિ વિધિઓ દેવતાના અનુગ્રહ મેળવવા માટે જરૂરના છે, અને ચતુર્થાશ્રમમાં સાંખ્ય અને યેગનું ચિન્તન કરી શકવા માટે જે હદયની શુદ્ધિ જોઈએ એ પણ એ વડે જ આવી શકશે–એમ મનાવા લાગ્યુ. | મીમાંસાને ઉપદેશ દર્શનશાસ્ત્રના મૂળ તત્ત્વથી વિરુદ્ધ હતા. મનુષ્ય આત્મા પિતાનું અને જગત નું સ્વરૂપ ઓળખવા અને સર્વનું આદિકારણું જાણવા તલપી રહ્યા છે તે વખતે એની આગળ કર્મકાંડના વિધિ ધરવા તદ્દન નિરર્થક છે. અંગ્રેજીમાં કહેવત છે તેમ બોટલો ભાગે એને પત્થર આપવા સમાન આ ઉપદેશ થાય છે. દર્શનશાસ્ત્રના જ ખરા પ્રદેશમાં રહીન–અર્થાત તત્ત્વવિચારને જ પ્રધાનપદે સ્થાપીને એવો માર્ગ ન શોધી કઢાય કે જે સાંખ્ય અને યોગ જે ગૂઢ ન હોય અને સામાન્ય લોકના મગજમાં ઊતરી શકે? આવો માર્ગ વૈશેષિકદનમાં શોધાયો. આ દશ્ય જગત સત્વ રજસ્ અને તમસૂ–રાગ દ્વેષ અને મોહરૂપી પ્રકૃતિનો જ વિકાર છે એ બાધ સામાન્ય મગજથી ગ્રહણ થઈ શકે એવો નહોતે. “મહત્તત્ત્વ નામનું સામાન્ય કલ્પનામાં દૂર દૂરથી પણ ન આવે એવુ તવ સામાન્ય જન સ્વીકારવા ના પાડે એમાં આશ્ચર્ય નહિ. “જ્યોતિષ્મતી” “તંભ' આદિ યોગશાસ્ત્રના ઉપદેશ્ય પદાર્થો, પ્રાકૃત જનની દૃષ્ટિમાં અર્થહીન શબ્દો વિના અન્ય શું હોઈ શકે? આ મુશીબતમાંથી મુક્ત વિશેષિક દર્શન હતું. આ ઘટ છે, એને રંગ છે, એને આમ તેમ ચલાવી શકાય છે, એને અમુક ખાસ ધર્મ છે જેને લઈને એ ઘટ કહેવાય છે, એ ગુણ કર્મ અને લક્ષણભૂત સામાન્ય, સર્વે ઘટરૂપી દ્રવ્યમાં અમુક નિત્ય સંબધ(સમવાય) થી રહેલાં છે. ઘટ કપાલને બનેલો છે, કપાલ કપાલિકાના બનેલા છે, એમ ઊતરતાં ઊતરતાં છેવટે આપણે કેઈક ઠેકાણે અટકવું જ જોઈએ, નહિ તે અનવસ્થા થાય—એ અન્તિમ દ્રવ્યને આપણે પરમાણુ કહીએ, અને એક પરમાણુ એ જ જાતના બીજા પરમાણુથી ભિન્ન છે એ વાતનો ખુલાસો
Page #197
--------------------------------------------------------------------------
________________
L
૧૪૦
દર્શન
"
કરવા માટે પ્રત્યેક પરમાણુમાં વિશેષ' નામના કાઈક પદાર્થ માનવે જોઈએ. આ જડ જગત્ દેખાય છે તેના કરતાં આત્માના ધર્મ જુદી જ તરહના છે—આત્માને જ્ઞાન થાય છે, સુખદુઃખાદ્ધિ અનુભવાય છે, ઇત્યાદિ જોતાં સ્પષ્ટ છે કે આત્મા દેહથી જુદો છે. ક્ષિત્ય કરાદિક કાર્યો છે એના ક હોવા જોઇએ, અને એ કર્યાં તે હું નથી—અને હું તે તમે નથી, એટલે આત્મા પણ અનેક, અને પરમાત્મા—શ્વિર સર્વથી જુદો. આ ઉપદેશ એવા સાદા અને સરળ છે કે તત્ત્વવિચાર કરવાની હોંશ રાખનાર, છતાં એના ગૂઢ ભાવામાં પ્રવેશ કરવાને અસમર્થ એવા સામાન્ય જનાને એ ડીક ગળે ઊતરી ગયા. વળી લેાકાને દરેક વાતના પ્રમાણમાં વેદનું વાય અતાવવું એ પણ શા કામનું? માટે ચાખ્ખી પ્રમાણપદ્ધતિ અને તેમાં ખાસ કરીને અનુમાન પદ્ધતિ સ્થાપવી કે જેથી દરેક માણસને દલીલવડે અમુક સત્યાની ખાતરી કરી અપાય; શ્વિરને પણ અનુમાનથી સિદ્ધ કરવા—આ કામ ન્યાયદર્શને હાથ ધર્યું, અને તે સારી રીતે ખજાવ્યું. આ અરસામાં બૌદ્ધ અને જૈન પન્થીઓએ વૈદિક માર્ગે ઉપર પ્રહાર શરૂ કર્યાં હતા, સામાન્ય લેાક કે જેઓમાં એ પત્થાએ ખાસ પ્રવેશ કરવા માંડયા હતા એમની આગળ પગલે પગલે વૈદ્યનાં વાક્યે ઢાંકવાં હવે નિરર્થંક થયાં હતાં; અને તેથી, ખાસ વેદ્મનાં જ વચના ઉપર આધાર રાખીને બેસી ન રહેનારા અને સાંખ્ય અને યાગની આકાશચુમ્બી ભૂમિકાએથી ઊતરી લૌકિક વાણીમાં વાત કરનારા તત્ત્વદર્શનની જરૂર હતી. અને એ જરૂર ન્યાય અને વૈશેષિક દર્શને આ સમયે પૂરી પાડી.
પણ સત્ય મનુષ્યની ક્ષણિક સગવડની અપેક્ષા કરતું નથી. ન્યાય— વૈશેષિક દર્શનની પ્રમાણપતિ ભલે સહેલી હાય, એની અનુમાનપતિ ભલે ગ્રહણ કરવા યેાગ્ય હેાય, અને એ ગ્રહણ કરવામાં ખાધ પણ નથી—— તથાપિ એટલું તે ખરૂં જ કે જીવ જગત્ અને શ્વરના સ્વરૂપ સંબંધે એણે જે નિર્ણયા ખાંધ્યા એ સ્થૂળ અને ઊંડી ધાર્મિકતાની આન્તર દૃષ્ટિથી રહિત હતા. વળી આ હેતુવાદી નવીન દર્શના, ખામીભરેલી રીતે પણ ભાત્ર મુદ્ઘિનેજ સંતાષી શકતાં હતાં—મનુષ્યના સમગ્ર આત્માને સંતાષ કરવાનું એએમાં સામર્થ્ય ન હતું.
આ સમયે એવા તત્ત્વદર્શનની જરૂર હતી કે જે સામાન્યમાં સામાન્ય જનને પણ ઉપયાગી થાય, તેમ વિદ્વાનમાં વિદ્વાનને પણ સંપૂર્ણ સન્તાષ
Page #198
--------------------------------------------------------------------------
________________
બહૂદર્શન
૧૪૧
ઊપજાવી શકે; પૂર્વીકત દર્શનની ખામીથી મુકત હાય, અને છતાં એ દર્શનાના સારા ભાગની અવગણના ન કરે. આવું તત્ત્વદર્શન આ ભૂમિમાં શ્રુતિના સમયથી હયાત હતું; ખીજાં દર્શને અને ધર્મની ચડતી-પડતી વખતે પણ એનું તેજ સર્વથા લુપ્ત થયું ન હતું. ખરા ધાર્મિક આત્માઓ કાઈ કાઈ પણ હંમેશાં ખૂણેખાચરે પડ્યા રહેતા. એમના આત્મામાં અને જીવનમાં અને ઉપદેશમાં વેદાન્તદર્શન ઝળક્યા કરતું હતું. વેદાન્તદર્શનજે મહાતેજનાં અન્ય દર્શના ભાગલાં કિરણેા છે—એણે પુનઃ જન્મ ધારણ કર્યાં, પુનઃ સામ્રાજ્ય સ્થાપ્યું. એની શ્રેષ્ઠતા કયાં રહી છે, અને કેવી રીતે રહી છે એ વિષે આપણે આગળ વિચાર કરીશું.
[ વસન્ત, ફાલ્ગુન ૧૯૬૦, ]
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૪ર
દર્શનમાં વેદાન્તનું સ્થાન
પદ્દર્શનમાં વેદાન્તનું સ્થાન ફાલ્ગનના અંકમાં સાંખ્યયોગ-પૂર્વમીમાંસા–વૈશેષિક–અને ન્યાય એ પાંચ દર્શનેની ઉત્પત્તિ અને તેઓના આન્તર સંબંધ વિષે કેટલુંક નિરૂપણ કરી, નીચેના શબ્દથી એ લેખ સમાપ્ત કરવામા આવ્યો હતે –
આ સમયે એવા તવદર્શનની જરૂર હતી કે જે સામાન્યમાં સામાન્ય જનને પણ ઉપયોગી થાય, તેમ વિદ્વાનમાં વિદ્વાનને પણ સંપૂર્ણ સતોષ ઊપજાવી શકે; પૂર્વોક્ત દર્શનની ખામીથી મુક્ત હોય અને છતાં એના સારા
ભાગની અવગણના ન કરે. આવું દર્શન આ ભૂમિમાં શ્રુતિના સમયથી - ક્યાત હતું, બીજાં દર્શને અને ધર્મોની ચઢતી-પડતી વખતે પણ એનું તેજ
સર્વથા લુપ્ત થયું ન હતું. ખરા ધાર્મિક આત્માઓ કઈ કઈ પણ હમેશાં ખૂણેખાંચરે પડ્યા રહેતા. એમના આત્મામાં અને જીવનમાં અને ઉપદેશમાં વેદાન્તદર્શન ઝળક્યા કરતું હતું. વેદાન્તદર્શન–જે મહાતેજનાં અન્ય દર્શને ભાગેલાં કિરણે છે–એણે પુનઃ જન્મ ધારણ કર્યો, પુનઃ સામ્રાજ્ય સ્થાપ્યું. એની શ્રેષ્ઠતા ક્યાં રહી છે, અને કેવી રીતે રહી છે એ વિષે આપણે આગળ વિચાર કરીશું.”
આ પ્રતિજ્ઞા સંપૂર્ણ રીતે સિદ્ધ કરવા માટે તે એક હેટ ગ્રન્થ લખવો પડે. પ્રત્યેક દર્શન જે અત્રે માત્ર એની બીજાવસ્થામાં જ લેવામાં આવ્યું છે તેને બદલે એનો સમગ્ર ઈતિહાસ અવલોકવો પડે; વળી હજી સુધી આ સર્વે વિષયના ગ્રન્થના પૂરા અર્થે પણ નિર્ણત થયા નથી એ નિર્ણત કરવા પડે;–વેદાતદર્શનના પિતાના ઇતિહાસમાં પણ કેવાં કેવાં પગલાં ભરાયાં છે, એ અનેક ગ્રન્થનાં વચને ટાંકી, તેનો અર્થ નક્કી કરી, બતાવવું પડે; એટલું જ નહિ પણ એ સર્વની પરસ્પર ગુંથણીના તાર પણું ઊકેલી આપવા પડે. આજના દિગદર્શન માટે આ ભગીરથકાર્ય સાથે ન લેતાં, વેદાન્તદર્શનના થોડાએક ખાસ સિદ્ધાનું સૂચન કરીએ અને એ પૂર્વોક્ત દર્શનમાંથી કેવી રીતે ઉદ્ભવ્યા છે એ બતાવીએ તે બસ છે.
મૂળ સાંખ્યદર્શન પ્રમાણે પરમાત્મસાક્ષાત્કારને અટકાવનાર વસ્તુ પ્રકૃતિ-પુરુષને અવિવેક છે. આ કારણથી, પ્રકૃતિનું વિકારિત્વ અને પુરુપનું અવિકારિત્વ બતાવી બંને વચ્ચે ભેદ એ તરત કરી આપો કે એ
Page #200
--------------------------------------------------------------------------
________________
દર્શનમાં વેદાન્તનું સ્થાન
૨૪૩
એની એકતાની કદી પણ ભ્રાન્તિ થવા ન પામે—આ મૂળ સાંખ્યદર્શનના ઉદ્દેશ હતા. સાંપ્યદર્શને બતાવેલી આ વિવેકની આવશ્યક્તા વેદાન્તને માન્ય છે. શારીરકભાષ્યના આરંભમાં જ શંકરાચાર્ય આશ્ચર્ય સાથે ઉદ્ ગાર કાઢે છે કે
“ વિષય ( જ્ઞેય ) અને વિષયી ( જ્ઞાતા ) જેવા, અન્ધાર અને તેજની માફક પરસ્પર સ્પષ્ટ વિરુદ્ધસ્વભાવવાળા, પદ્યાર્થીને લેાક એક કરી માને છે એ કેટલું આશ્ચર્ય !
""
પરન્તુ સાંખ્યદર્શન એના ઐતિહાસિક ક્રમમાં આટલેથી જ અટક્યું નથી. અને એણે જે આગળ પગલાં ભર્યા છે તેમાં વેદાન્તને અને એને મતભેદ પડે છે. સાંખ્ય પ્રકૃતિમાં વિકારિત્વ એ એના ખાસ ધર્મ જોયા, એટલે એમાંથી આગળ જતાં નીચેનાં પગલાં લિત થયાં: વિકારિત્વ પ્રકૃતિનેા ખાસ ધર્મ છે તે! તે બહારથી શા માટે આવવા જોઇએ ? પ્રકૃતિના સ્વભાવરૂપે જ એને શા માટે ન માની લેવા ? અર્થાત્, ઈશ્વર એને વિકાર પમાડે છે એમ માનવાની જરૂર ન રહી. પ્રથમ તા સાંપ્યદર્શન પ્રકૃતિ ઉપરથી ઈશ્વર સિદ્ધ થઈ શકતા નથી ’ એટલું જ કહીને અટક્યું. પણ જો સિદ્ધ થઈ શકતા નથી, તેા પછી એના અસ્તિત્વમાં શું પ્રમાણ ?—એમ સહેજ પ્રશ્ન થાય છે; અને એ પ્રશ્ન સાથે જ ઉત્તર પણ અપાઈ જાય છે કે—— ઈશ્વર નથી જ. આમ અસિદ્ધિમાંથી નિષેધ ઊપજાવી કાઢવામાં આવ્યા.
યોગદર્શને સાંખ્યમાં એ સુધારાવધારા કર્યાં. સાંખ્ય પ્રકૃતિપુરુષના વિવેક આગળ આવીને અટકયું હતું, એથી આગળ જઈ એ વિવેક સિદ્ધ કરવાના માર્ગે યેાજ્યા. એ માર્ગો જેટલે સુધી અન્તઃકરણ શુદ્ધ કરી જ્ઞાન ઊપજાવવામાં, વેદાન્તના પરમ ઉદ્દેશને સિદ્ધ કરવામાં, ઉપયેાગી લાગ્યા તેને તેટલે સુધી વેદાન્તે સ્વીકાર્યો. પણ વેદાન્તના જ્ઞાનમાર્ગની ગૌણુતા થતી જોઈ એક શાંકરવેદાન્તી ટીકાકારે પેાતાના ગ્રન્થમાં વચ્ચે ત્યાં સુધી લખ્યું કે—
" श्रीमच्छङ्करभगवत्पूज्यपाद मतोपजीविनस्त्वौपनिषदाः प्रपञ्चानृतत्ववादिनो द्वितीयमेवोपाय [ज्ञान- ] मुपेयुः । तेषां द्यधिष्ठानदाढर्ये सति तत्र कल्पितस्य बाधितस्य चित्तस्य तद्दृश्यस्य चादर्शनमनायासेनैवोपपद्यते । अत एव भगवत्पूज्यपादाः कुत्रापि ब्रह्मविदां योगापेक्षां न व्युत्पादयांवभूवुः । अत एव चौपनिषदाः परमहंसाः
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૪૪
પડદર્શનમાં વેદાન્તનું સ્થાન
श्रौते वेदान्तवाक्यविचार एव गुरुमुपसृत्य प्रवर्तन्ते ब्रह्मसाक्षात्काराय न तु योगे । विचारेणैव चित्तदोषनिराकरणेन तस्यान्यथासिद्धत्वादिति कृतमधिकेन ॥ "
मधुसूदनसरस्वती
ભાવાર્થ.શ્રીમશંકરભગવત્પૂજ્યપાદના મતને અવલખનારા વેદાન્તીએ પ્રપ′ચ ( જગત્ ) તે મિથ્યા માને છે, અને તેથી ખીજો ઉપાય જે જ્ઞાન એનું તેઓએ ગ્રહણ કર્યું છે. તેઓના મત પ્રમાણે અધિષ્ઠાન જે બ્રહ્મ એનું જ્ઞાન દૃઢ થયું, એટલે એમાં કલ્પિત જે ચિત્ત અને એથી દેખાતું જે જગત્ એ સર્વના ખાધ થઈ એ દેખાતાં મટી જાય એ અન્ધમેસતું છે, તેથી જ ભગવત્પુજ્યપાદે કાઈ પણ ઠેકાણે બ્રહ્મજ્ઞાનીઓને માટે ચેાગની જરૂર ખતાવી નથી. અને તેથી જ વેદાન્તી પરમહ ંસે બ્રહ્મસાક્ષાત્કાર માટે ચાગની દરકાર ન કરતાં શ્રુતિએ કહેલા વેદાન્તવાક્યને વિચાર કરવા ગુરુ પાસે જાય છે. વિચાર ( જ્ઞાન ) વડે જ ચિત્તના દેાષ કાઢી શકાય છે, અને તેથી યાગ એ દોષ કાઢવાનું સાધન નથી.”
મધુસૂદનસરસ્વતી
2
ખીજાં—યેાગદર્શનને ઈશ્વર નથી એ પરિણામ પણ અનિષ્ટ લાગ્યું. • પુરુષવિશેષ ’—પુરુષાત્તમ, પરમાત્મા—ની ભાવના શિવાય સમસ્ત યાગપ્રક્રિયા એને નિરર્થક લાગી, અશક્ય લાગી. મનુષ્ય રાગદ્વેષાદ્રિ ફ્લેશથી ભરેલા છે, અને એ ક્લેશમુક્ત થવા એણે યત્ન કરવાના છે. એ યત્ન સલ ત્યારે જ થાય છે કે જ્યારે એ ક્લેશથકી પર ક્રાઈક આત્મા આદર્શરૂપે અને ચિત્તપ્રણિધાનના આલંબન રૂપે તેમ જ લદાતા રૂપે વિરાજમાન હોય. ફ્લેશથી પર કાઈ આત્મા એ મનુષ્યની ભવિષ્યની સ્થિતિનું જ નામાન્તર હાય તા એનામાં શ્રદ્દા કેમ રહે?એ છે, મનુષ્ય ક્લેશથી ભરેલા છે તે વખતે પણ એ ક્લેશથી વિમુક્ત છે, એમ મનુષ્યને વિશ્વાસ છે માટે જ મનુષ્ય પેાતાને એની સાથે જોડવા, એના જેવા શુદ્ધ થવા, યત્ન કરે છે, અને એ યત્ન એ સફળ કરે છે. આ પ્રમાણે, યાગ અર્થે—મનુષ્યના ઉદ્ઘાર અચ્—યાગદર્શનને પરમાત્માની આવશ્યક્તા સમજાઈ.
વૈશેષિક અને ન્યાય બીજે રસ્તે એ સિદ્ધાન્ત ઉપર ઊતી. સાધારણ
1
Page #202
--------------------------------------------------------------------------
________________
પદર્શનમાં વેદાન્તનું સ્થાન
૧૫ છને બાહ્ય જગત ઉપર દષ્ટિ નાંખતાં જે રચના દેખાય છે એને કંઈક કતી હૈ જોઈએ, અને એ જ આપણું શુભાશુભ કર્મોને ફલદાતા હે જોઈએ, એટલું અનુમાન સહજ સૂઝે છે અને એ અનુમાન વડે વૈશેષિક ' અને ન્યાયદર્શનેએ ઈશ્વર સિદ્ધ કર્યો.
હવે આ સંબધી વેદાન્ત શું કહે છે એ સાંભળીએ.
છે. ગ્રીન એક સ્થળે લખે છે કે પ્લેટે એ પ્રાચીન ગ્રીકતત્ત્વોને સેક્રેટિસની દૃષ્ટિથી તપાસ્યા, અને સેક્રેટિસને એ તત્વોની દૃષ્ટિથી તપા. વેદાન્ત એક તરફ સાંખ્ય અને બીજી તરફ યોગ વૈશેષિક અને ન્યાયને આ રીતે જ તપાસે છે. વેદાન્તસૂત્ર એક પાદમાં ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરે છે, અને બીજા પાદમાં એનું જ ખંડન કરે છે. આ પરસ્પર વિરુદ્ધ લાગતાં પ્રતિપાદને એ બંનેની પાર રહેલા ઉચ્ચતર સત્યના સૂચન અર્થે છે. વિકારિત્વ બેશક પ્રકૃતિમાં અંકાઈ રહેલું છે, પણ તે જ સાથે એ વિકારમાં પણ કાંઈક રચના–ચૈતન્યની છાપ-પ્રતીત થાય છે. ત્યારે એમાંથી એક જ વાત સમજાય છે કે વિકારિત્વ બહારના ચેતનમાંથી આવીને પ્રકૃતિમાં પડયું નથી; અને તે જ સાથે એ પ્રકૃતિનું પિતાનું પણ નથી, કારણું કે પ્રકૃતિ તે અબ્ધ છે, અને આ વિકાર તે અભુતરચનાવાળે છે. માટે ઉભય પક્ષને ન્યાય આપવા માટે પ્રકૃતિ અને પરમાત્માને એક બીજાથી જુદાં ન રાખતાં, એમની મહેમાંહે ગૂંથણી માનવી–ગૂંથણ તે દેરાના જેવી નહિ, કારણ કે દેરાઓ તે એક એકથી જુદા હોઈ એકઠા ગૂંથાય છે. જડ વસ્તુ પ્રમાણે પ્રકૃતિ અને પરમાત્માને જુદાં માની એકઠાં ગૂંથીએ તે તો જે દેષને સાંખ્યને ડર લાગ્યા હતા એ દેવ કાયમ રહે–પ્રકૃતિમાં વિકારિત્વ બહારથી આવી પડે, પ્રકૃતિ પિતે સ્વભાવે અવિકારી ઠરે! માટે મૂળથી જ પ્રકૃતિ અને પરમાત્માને એકઠાં માનવાં, એમ વેદાન્તને સિદ્ધાન્ત છે.
એ સિદ્ધાન્તમાં કેટલાક પેટા–મતભેદ છે. વિશિષ્ટાદ્વૈતવાદી પરમાત્મા અને પ્રકૃતિને સંબન્ધ આત્મા અને શરીરના જેવો માને છે; શુદ્ધાદ્વૈતવાદી પરમાત્માને પ્રકૃતિરૂપે પરિણમી રહેલો ગણે છે; કેવલાદ્વૈતવાદી પ્રકૃતિ પરમાત્મામાં અજ્ઞાને કરી કલ્પેલી ઠરાવે છે. અને એ પેટભેદના પણ પટાભેદ અનેક છે. પણ એ સર્વ મતમાં આટલું સમાન રીતે સ્વીકારાએલું છે કે (૧) પરમાત્મા છે, સાંખ્ય કહે છે કે એ નથી એ ખોટું છે; (૨) પરમાત્મા
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૪૬
પદર્શનમાં વેદાન્તનું સ્થાન
અને પ્રકૃતિ એક બીજાથી તદન વિખુટા નથી. નૈયાયિક કહે છે તેમ અણુરૂપ પ્રકૃતિ એક પદાર્થ, અને પરમાત્મા બીજે પદાર્થ, એકે બહારથી બીજા ઉપર પિતાની ઈચ્છા ચલાવી કાર્ય ઉત્પન્ન કર્યો, એમ નથી.
આપણે ઉપર જોયું કે સાંખ્યદર્શનમાં અનીશ્વરવાદ કેવી રીતે આવ્યો, અને એ અનીશ્વરવાદ વેગ અને ન્યાય-વૈશેષિક દર્શને કેવાં કેવાં કારણ સર અગ્રાહ્ય ગ. વળી એ પણ આપણે જોયું કે વેદાન્ત આ બંને રહામહામા પક્ષને એકત્ર કરી પિતાને પ્રકૃતિ–પરમાત્માના અદ્વૈતને સિદ્ધાન્ત કેવી રીતે ઊપજાવે છે. હવે એ તપાસી જોઈએ કે ઈશ્વરના અસ્તિત્વ તથા સ્વરૂપ સંબધી આ મતભેદ એમના પરમપુરુષાર્થના માર્ગ સંબધે કેવી અસર કરે છે.
સાંખ્યદર્શન પરમાત્માનું અસ્તિત્વ સ્વીકારતું નથી, એટલે જીવાત્માને પ્રકૃતિ થકી વિવેક કર એ જ એ દર્શનમાં પરમ પુરુષાર્થ રહે છે; જીવ ત્રિગુણાત્મક પ્રકૃતિથી પર છે અને પ્રકૃતિના વિલાસને દ્રષ્ટા માત્ર છે એટલું જાણવું એ જ પરમ પુરુષાર્થ ગણાય છે. આ જાણવું તે માત્ર નામનું જ નહિ, પણ ખરેખરૂં–માટે પ્રકૃતિ અને પુરુષના સ્વરૂપનું ચિન્તન પ્રાપ્ત થયું, અને આ ચિન્તન વિરૂકપ–વિચારાત્મક, અને શાન્તિ વગેરે ગુણે તે આ વિચારથી ઉત્પન્ન થતી સાંખ્ય વિદ્વાનની સ્થિતિ. યોગને આ વિદ્વત્તાએટલે કે પૂર્વોક્ત વિવેકજન્ય સ્થિતિ–એકદમ વિચાર માથી પ્રાપ્ત કરવી અશકય લાગી; અને તેથી એણે એ સિદ્ધ કરવા માટે સાધનને ખાસ, માર્ગ યે; અને જીવાત્માની પાર, અનીશ્વર સાંખ્યને ન જણએલે, ઈશ્વર જોઈ, એ ઈશ્વરમાં ચિત્તનું પ્રણિધાન કરી, એના અનુગ્રહ વડે આત્માનું કેવલપણું–પ્રકૃતિથી પરપણું–અનુભવવાનું બતાવ્યું. એટલે એકમાં વિવેકનું, અને બીજામાં એ વિવેક અર્થે ધ્યાન ધારણું સમાધિ વગેરે સાધનનું પ્રાધાન્ય રહ્યું.
વેદાન્ત આ બંને માર્ગને સન્મવય કર્યો–સાંખ્ય પાસેથી વિવેક લીધે, અને વેગ પાસેથી દેથાનાદિ સાધન લીધાં. પણ એને બ્રહ્મવાદ સાંખ્યના અનીશ્વરવાદથી અને કેગના ઈશ્વરવાદથી જેટલો જુદો હતો, તેટલે એને જ્ઞાનમાર્ગ પણ વિવેક અને ધ્યાન ઉભયથી જુદા પડયે. સાંખ્યને પ્રકૃતિ અને અનેક પુરુષની પાર કાંઈ નજરે પડતું ન હતું, અને
Page #204
--------------------------------------------------------------------------
________________
વદર્શનમાં વેદાન્તનું સ્થાન
૧૪૭
તેથી એને પ્રકૃતિ અને પુરુષ એ બે કેટિને વિવેક કરવો એટલું જ સૂઝયું હતું. વેદાન્તની દૃષ્ટિ ઉભયની પાર ગઈ, અને ક્ષર અને અક્ષર યાને પ્રકૃતિ અને પુરુષ ઉભયને સ્વસ્વરૂપમાં અન્ય રૂપે સંગ્રહતો એવો ઉત્તમ પુરુષ –પરમાત્મા–નજરે પડે છે, અને તેથી વિવેકની પાર અભેદજ્ઞાનની આવશ્યક્તા પ્રતીત થઈ
ગશાસે સા ખ્યને અનીશ્વરવાદ ત્યજી ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકાર્યું હતું અને તેથી એ દર્શનમાં વિવેક ઉપરાંત ઈશ્વરના અનુગ્રહની ઇષ્ટતા કબૂલ થઈ હતી. પણ મૂળના સાખ્યદર્શનની અસર નીચે રહી જ્યાં સુધી એણે વિવેકને જ પરમ પુરુષાર્થ માન્યો ત્યાં સુધી ઈશ્વર-અનુગ્રહ તે માત્ર સાધનરૂપ જ ગણુ, અને છેવટનું સાધ્ય તે આત્માનું નિઃસંગપણ એ જ રહ્યું. વેદાન્તની અસર તળે આવતાં, ગદર્શને જીવ અને ઈશનો યોગ એને પરમ પુરુષાર્થ ગણે ખરે, પણ એ યોગને અર્થે ઘણીવાર એવો થતો કે પરમાત્માના જેવું આત્માનું નિર્સગપણ મેળવવું. વળી ઉભય શાખામાં ઈશ્વરને જીવથી તદ્દન જુદો માન્યો હતો, અને તેથી ઈશ્વરમાં ચિત્તનું પ્રણિધાન તે વિષય ઉપર ઈન્દ્રિય ઠેરવવામાં આવે છે એ જ તરેહનું તેઓએ કહ્યું હતું, અને એ તરેહ બે વચ્ચે કેવળ જુદાઈની જ તેઓના સમજવામાં હતી.
વેદાન્તને આ વાત ગ્રાહ્ય ન થઈ. વેદાન્તસિદ્ધાન્ત પ્રમાણે, ઈશ્વરનું અસ્તિત્વ અને ઈશ્વરમાં ચિત્તનું પ્રણિધાન બંને વાત કબુલ–પણ ઈશ્વરનું સ્વરૂપ યોગશાસ્ત્ર કચ્યું છે તેવું નહિ, અને તેથી ચિત્તનું પ્રણિધાન પણ પિતાથી તદ્દન જુદા પુરુષવિશેપમાં નહિ, પણ પુરુષ માત્રના પિતાના સમષ્ટિ સ્વરૂપમાં. વેદાન્તની વિશિષ્ટાદ્વૈત (રામાનુજાચાર્યનું છે, શુદ્ધાત (વલ્લભાચાર્યનું છે, અને કેવલાદ્વૈત (શંકરાચાર્યનું) ત્રણે શાખાઓમાં
મધ્વાચાર્યના કૈનને વેદાન્ત એટલે કે ઓપનિષદ દર્શનનું નામજ છાજતું નથી. કારણ કે, જો કે એ ઉપનિષદ્-વેદાન્તના વાક્યનો આધાર ટકે છે, તથાપિ એ વાકયો એમના સિદ્ધાન્તને ખરૂ જોતાં એટલાં બધાં પ્રતિકૂલ છે કે એ આધાર લેવાનો પ્રયાસ મૂળથી જ ખોટો છે. અન્ય ત્રણ શાખાઓને દરેકના પિતા પોતાના મતને સમર્થક કાઈક કાઈક ઉપનિવમા મળી આવે છે જ, અને એમાં કેટલાંક વાકયને મુખ્ય ગણું બાકીના વિરુદ્ધ લાગતાં હોય તેને મુખ્ય સાથે ઘટાવી લેવા એ પ્રકારના પ્રયત્ન થાય છે, જે સર્વથા નિરાધાર નથી.
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૪૮
યગ્દર્શનમાં વેદાન્તનું સ્થાન
"
'
આ સમષ્ટિસ્વરૂપના એક વા ખીજી રીતે પણ સ્વીકાર છે. (૧) વિશિષ્ટાદ્વૈતવાદી · ચિત્—આત્માઓ—ને અનેક તથા પરસ્પરભિન્ન માને છે, તથાપિ સર્વે મળી પરમાત્માના શરીરના એક ભાગ છે ( ખીજો ભાગ ‘અચિત્’=પ્રકૃતિ ) એટલું તો સ્વીકારે છે; અને એ શાખામાં આત્માએ પરમાત્માનું ધ્યાન કરવાનું તે પ્રકૃતિથી લેપાએ એક પુરુષ પ્રકૃતિથી સદા નિēપ એવા પુરુષાન્તર ( યાગના ‘પુરુષવિશેષ,' 'શ્વિર )નું ધ્યાન કરે એ રીતે નથી, પણ શરીરનું એક અંગ પેાતાના શરીરી અગીનું ધ્યાન કરે એ પ્રમાણે છે. (૨) શુદ્દાદ્વૈતવાદી પણ આત્માએને અનેક તથા પરસ્પર ભિન્ન માને છે, પણ સર્વે પરમાત્માના અંશ છે એમ કહે છે અને તેથી અંશે પેાતાના અશીનું ધ્યાન કરવાનું ઠરે છે. (૩) કેવલાદ્વૈતવાદમાં મિથ્યા ઉપાધિ ભાત્રે કરીને જ સર્વ ભેદ પ્રતીત થાય છે—વ્યષ્ટિઉપાધિને લઈ જે જીવ કહેવાય છે તે જ—સમષ્ટિઉપાધિને લઈ ‘ શ્વિર ' યા સગુણ બ્રહ્મ અને ઉપાધિરહિત સ્વરૂપે ‘ પદ્મદ્મ ’ યા નિર્ગુણ બ્રહ્મ કહેવાય છે. એટલે આ ત્રીજી શાખામાં સ્વરૂપભૂત પરમાત્માનું જ્ઞાન એ જ પરમ પુરુષાર્થ વા પરમ પુરુષાર્થને માર્ગ ઠરે છે—પરમાત્માનું જ્ઞાન એટલે કે, નહિ આત્માના પ્રકૃતિથી વિવેક માત્ર, અને નહિ પુરુષાન્તરના અનુગ્રહ કે પુરુષાન્તર સાથે—નિઃસંગપણારૂપી—સામ્યપ્રાપ્તિ.
.
ન્યાય અને વૈશેષિક દર્શના સાંખ્યના અનીશ્વરવાદથી જુદાં પડે છે— પણ તેઓ વેદાન્તની માફ્ક પરમાત્મજ્ઞાનને પરમ પુરુષાર્થ ઠરાવતાં નથી; કિન્તુ આત્મામા આવ્યન્તિક દુઃખસ સંપાદન કરવા એને જ પરમ પુરુષાર્થ કહે છે. એટલે જો કે પરમાત્માના અનુગ્રહ તેઓ ઇચ્છે છે તથાપિ છેવટની પ્રાપ્તિમાં તે પરમાત્માને બાજુ ઉપર જ રાખે છે. આ જીવ—શિના દ્વૈતવાદનું સ્વાભાવિક પરિણામ છે. યાગમાં એ પિરણામ આવ્યુ હતું, અને ન્યાય—વૈશેષિકમાં પણ આવે છે. કારણ એવું છે કે જે પુરુષાર્થ અન્તમાં પ્રકટાવવાના છે તેમાં પહેલેથી જ પરમાત્માને પ્રવેશ નથી રાખતા તે છેવટ · સુધી પરમાત્મા બહારના બહાર રહે છે, અને છેવટે જે સાધવાનું તે આત્માનું પેાતાનું જ—પરમાત્માના સંપર્કે વિનાનું—ઠરે છે. અર્થાત્ કે દ્વૈતવાદીઓને પરમ પુરુષાર્થ સ્વાભાવિક રીતે ‘individualistic 'હાય છે. અ¥ egoism, ’=‘ self-love ' રૂપ હાઈ કુલડી જેવડી પેાતાની જાતમાં જ પૂરા થઈ રહે છે, અને એમાં સંગત રીતે (consistently ) પરમાત્માને કશું જ સ્થાન રહેતુ નથી, અને તે ધાર્મિકતાથી વિમુખ
Y
"
1
ܐ
Page #206
--------------------------------------------------------------------------
________________
પદર્શનમાં વેદાન્તનું સ્થાન
૧૪હે
છે. પણ પુરુષાર્થમાં પરમાત્માને પ્રવેશ આવશ્યક હોય તે તેને મૂળથી આત્મામાં જ રાખવો જોઈએ, એટલે એને સાક્ષાત્કાર આત્મામાં જ બની શકે–અને સાક્ષાત્કાર આત્મામાં જ બનવો જોઈએ એ તત્ત્વજ્ઞાન માત્રનું postulate” સ્વતસિદ્ધ જેવું સૂત્ર છે—સાક્ષાત્કારનું પોતાનું સ્વરૂપ જ એવું છે–સાક્ષાત્કાર એને જ કહેવાય કે જે આત્મામાં પિતામાં જબની શકેઅને તેથી જ પરમાત્માને બહાર પડતો મૂકીને પણ ઉપરનાં કૅત શાસ્ત્રોએ આત્મામાં જ પરમ પુરુષાર્થ શાળ્યો છે. મહારૂ કહેવું વધારે સરળ ભાષામાં મ આત્મા જે કાંઈ પ્રાપ્ત કરી શકે તે આત્મામાં જ; આત્મા પિતામાંથી કૂદકે મારીને બહાર જઈ શકે જ નહિ–અને તેથી જે પરમાત્મસાક્ષાત્કાર એ પરમ પુરુષાર્થ હોય તે પરમાત્માને આત્મામાં જ રાખવો જોઈએ, આત્માની બહાર નહિ. આત્મા એવો કાંઈ જડ પદાર્થ નથી કે બીજા પદાર્થ જોડે બહારથી ભળી શકે–જેમ એક લાકડુ બીજા લાકડા સાથે જોડાય તેવી રીતે. એને તે આન્તર સંબધે જ સંભવે, અને તેથી આ આન્તર સંબન્ધ પૂરત દ્વતને નિષેધ સર્વથા આવશ્યક છે. અને તેથી જ જગતમાં મહાન ધામક આત્માઓએ પરમાત્માને અન્તરમાં શોધ્યો છે, અને થોડું ઘણુ પણ અદ્વૈત સ્વીકાર્યું છે જ. એ અદ્વૈત કેટલું અને કેવી રીતે હોવું જોઈએ એ સંબન્ધી આ સ્થળે હુ કહેવા માગતો નથી. મહારે આ ચર્ચામાં વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત અને કેવલાદ્વૈત ત્રણને સામાન્ય વેદાનમાં એકઠા રાખી–સામાન્ય વેદાન્તની અન્ય દશને કરતાં અધિકતા દર્શાવવાની છે, અને તે અત્રે દશૉવું છું.
ન્યાય–વૈશેષિક દર્શનની જીવ-ઈશના સંબન્ધ પર જે ખામી ઉપર બતાવી એમાં જ લોકપ્રિય થવાની એક અનુકૂલતા પણ રહેલી હતી. આ દર્શનમાં ઈશ્વરસિદ્ધિની જે સાદા અને સરળ યુક્તિ-અનુમાનયોજનાબતાવી હતી તેથી, સાંખ્ય અને યોગ પર્યન્ત ન ચઢી શકનાર સામાન્ય આત્માઓને જેમ સતોષ થઈ જતો હતો, તેમ સંસારના દુઃખથી કંટાળેલા જનને એ દર્શનને આત્યંતિક દુખધ્વંસ પસન્દ પડે એ સ્વાભાવિક હતુ, અને તેમાં સામાન્ય બૌદ્ધ ધર્મ કરતાં વિશેષ ગુણ એ હતું કે બૌદ્ધધર્મમાં આત્માને સ્થાન નહિ, અને આમાં તે ખરું. આથી બહાર્મ હામે આ બ્રાહ્મણ દર્શન ટકકર લઈ શકયુ, અને એ ધર્મ સાથે દુખધ્વસની પરમપુરુષાર્થની બાબતમાં મળતાપણુ પણ બતાવી શક્યુ. સામાન્ય બ્રાહ્મણધર્મના ગૃહસ્થાશ્રમીઓને આ દર્શન અનુકૂળ પડે–કારણકે વ્યાવહારિક વિષયમાં
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૫૦.
પદર્શનમાં વેદાન્તનું સ્થાન એની ઉપયોગિતા સ્પષ્ટ, અને ધર્મના વિષયમાં ઈશ્વરનું અસ્તિત્વ બતાવીને અટકે, અને પછી ધાર્મિક કાર્યો અને જે જે સાધન સંપાદન કરવાં હેય તેને માટે દ્વાર ખુલ્લું મૂકે. પણ આવું દર્શન સામાન્ય ચાલતા ધર્મમાં આત્માને ટકાવી રાખે તે કરતાં અધિક જુસ્સો-ઉત્સાહ-પરાક્રમ પ્રેરી શકે નહિ. આ દર્શનનું પરિણામ એ આવે કે બ્રાઉનિગ કરતાં જુદા જ અને નિન્દ અર્થમાં– “God's in his heaven, all's right with the world." અને તેથી જ્યાં સુધી અન્ય દર્શન હાથ ન ઝાલે ત્યાં સુધી મુક્તિ અશક્ય– જે ચાલે છે તે ચાલ્યાં જ કરવાનું.
મેં આ ચર્ચામાં “ પૂર્વમીમાંસા'—જે “મીમાંસા'ને નામે સાધારણ રીતે પ્રસિદ્ધ છે–તે વિષે કાંઈ જ ન કહ્યું. તેનું કારણ હું આગળ એકવાર બતાવી ગયો છું. “મીમાંસા” એના મુખ્ય ભાગમાં તત્ત્વદર્શનના નામને પાત્ર નથી એમ કહીએ તે ચાલે. જેમાં કાંઈ પણ મનુષ્યના કર્તવ્યનું પ્રતિપાદન હેય એમાં ગર્ભિત રીતે તત્ત્વદર્શન તે આવે જ; પણ સ્કુટ તત્ત્વદર્શન એ જુદી જ વાત છે, અને તેને અભાવ હોવાથી “પૂર્વમીમાંસાને એ પદ મેં નિષેધ્યું છે. અન્ય દર્શને હામે ટકવાના પ્રયત્નમાંથી એમાં પણ પાછળથી થોડુંક તત્ત્વજ્ઞાન ઉભું થયું છે, પણ તે ગૌણ, અને તે “પૂર્વભીમાસાના મુખ્ય સ્વરૂપથી સ્વતન્ત્ર રીતે. શ્રુતિ-સ્મૃતિમાં પ્રતિપાદન કરેલાં જે વિહિત–નિષિદ્ધ કર્મો કરવાથી સ્વર્ગનરકાદિ પ્રાપ્ત થાય છે–એ કર્મોના વિધિનિષેધ તથા પદ્ધતિ (ક્રિયા) શામાંથી શી રીતે સમજવાં એ સંબધી નિયમો રચવાનો પ્રયત્ન એ પૂર્વમીમાંસાને પ્રધાન પ્રયત્ન છે. એક વખત એ હશે કે જ્યારે એ કામ એણે જનસમાજની અને વ્યક્તિની ખરી ધાર્મિકતા ખાતર માથે લીધેલું–આ બ્રાહ્મણમિશ્ર પ્રાચીન આરણ્યક અને ઉપનિષદના સમયમાં. ત્યાર પછી એ વખત આવ્યો કે જ્યારે એ જ્ઞાન ધૂમથી અગ્નિ ઢંકાઈ જાય એમ કર્મથી ઢંકાઈ ગયુ–જ્યારે લેકે (શ્રીમદ્ભાગવતને શબ્દ વાપરતાં) પૂપિચ એટલે ધૂમાઈ ગએલી બુદ્ધિવાળા થયા–અર્થાત યજ્ઞના ધૂમાડાથી જ્યારે એમની બુદ્ધિ અબ્ધ થઈ ગઈ હતી. આ સમયે તે “gણા શેર કહા ચશહપાર” ઈત્યાદિ વાકયોને, તેમ જ બૌદ્ધધર્મના અણેદયને. આ
ધર્માન્ત બુદ્ધિએ પશુહિંસામાં રસ લીધો એટલું જ નહિ, પણ ઈશ્વરને પણ , ન માન્યો ! બૌદ્ધધર્મની માફક, કર્મી પિતાની મેળે જ ફળ આપે છે સ્વર્ગનરકાદિક ઉપજાવે છે–એમ માન્યું, અને દેવતાઓ પણ કર્મને વશ થઈ રહેલા
Page #208
--------------------------------------------------------------------------
________________
ષદર્શનમાં વેદાન્તનું સ્થાન
૧૫૧
લાગ્યા. આગળ જતાં જ્યારે બૌદ્ધ ધર્મ વેદ ઉપર પ્રહાર કરવા માંડ્યા ત્યારે એને વેદપ્રામાણ્ય સિદ્ધ કરવાની જરૂર પડી, વિના ઈશ્વરે એણે વેદનું પ્રામાણ્ય સ્થાપવાની હિંમત કરી, અને આ રીતે કેટલોક તત્ત્વજ્ઞાનને ઉમેરે થયો. પરંતુ પૂર્વમીમાંસાનું મુખ્ય સ્વરૂપ તત્ત્વજ્ઞાનનું નહિ કરવાનાં તે કર્મો, જ્ઞાન નહિ; અને તે વડે મેળવવાનું તે પણ કોઈ તત્ત્વ નહિ, પણ સ્વર્ગાદિક. આ સિદ્ધાન્તમાં ગર્ભિત રીતે કેટલુંક તત્ત્વજ્ઞાન રહ્યું છે, પણ પૂર્વમીમાંસાએ એને સ્કુટ ઉપજાવ્યું નથી, અને તેથી એને અત્રે (આ અવલોકનમાં) તત્વજ્ઞાનનું પદ આપવામાં આવ્યું નથી. આ દર્શનને આત્માના સ્વરૂપને કે ઈશ્વર વિષે વિચાર નહતો, અને તેથી એના પરમ પુરુષાઈને માર્ગ પણ જડ કમેનાં જંગલમાં જ પડેલે હતે.
આ પ્રમાણે ટુંકામાં ઈશ્વરના અસ્તિત્વ તથા સ્વરૂપ સંબધી વિચારેની સાથે તે તે દર્શનને પરમ પુરુષાર્થને માર્ગ જોડાએલે છે.
[વસન, માર્ગશીર્ષ સંવત ૧૯૬૧]
Page #209
--------------------------------------------------------------------------
________________
૫૧
'જડવાદ ' અને ચૈતન્યવાદ
૨૦
જડવાદ અને ચૈતન્યવાદ
'
* Our little systems have their day; They have their day and cease to be: They are but broken lights of thee, And thou, O Lord, art more than they.’
"
Temmyson.
6
• આજથી ત્રીસ-ચાળીસ વર્ષ પહેલાં કેટલેાક વખત ઇંગ્લંડમાં જડવાદનું પ્રબળ સામ્રાજ્ય હતું—અને સામ્રાજ્યની પ્રખળતાનાં મુખ્ય બે ત્રણ કારણેા હતાં: (૧) તે સમયમાં સાયન્સથી કરવામાં આવેલું જડવાદનું અપૂર્વે સમર્થન; (૨) તે વખતના જડવાદીઓની ઉત્તમ નીતિ; અને (૩) મનુષ્યના ઐહિક કલ્યાણ ઉપર સમગ્ર લક્ષ આપી, પરાપકાર કરવાના અને લાકહિત સિદ્ધ કરવાને જડવાદીઓના અત્યન્ત આગ્રહ. પછી, જેમ જેમ જડવાદની નવીન ચમત્કારી ઝલક ધટતી ગઈ અને આર્ભના ઉત્સાહ મન્દ થતા ગયા, તેમ તેમ સમજાતું આવ્યું કૅ—ઉત્તમ નીતિ માત્ર જડવાદીઓમાં જ હોય છે એમ કાંઈ નથીઃ ગ્લેંડ્સન જેવા ધર્માંગ્રહી પુરુષાની નીતિ એંડલા કરતાં બિલકુલ ઊતરતી જણાતી નથી, તેમ જ પ્રાચીન સમયમાં પણ જીસસ આ નઝરેથ' અને ફ્રાન્સિસ ઑફ એસિસિ' જેવા ધાર્મિક આત્માઓએ જે નીતિ અને પરાપકારનું ખળ દાખવ્યું હતું એની સાથે સરખાવતાં હાલના જડવાદીઓની નીતિ કશા જ હિંસામમાં નથી અને લેાકહિત માટે ઉત્સાહ એ પણ શું વસ્તુતઃ “ધાર્મિક ” ઉત્સાહ જ નથી ? જડવાદ લોકના ઐહિક સુખ ઉપર સમગ્ર લક્ષ આપી, લેાકેાપકાર અને લેાકહિત સાધવા તરફ આગ્રહ રાખે છે એ ખરું—પણ વ્યક્તિના પેાતાના જ સુખથી ન અટકતાં આખી જનતાના અને તે પણ ભવિષ્ય સુદ્ધાંના ( વ્યક્તિ કરતાં વધારે વિશાલ વસ્તુના, અને વ્યક્તિના પોતાના મરણ પછીના ) સુખને લક્ષ્ય કરવામાં જડવાદને ત્યાગ નથી થતા? હવે જોવાનું એટલું જ રહે છે કે સાયન્સ જે એ સમયમાં જડવાદનું સમર્થન કરતું હતું તે અદ્યાપિ એનું જ સમર્થન કરે છે કે ચૈતન્યવાદ તરફ વિશેષ વળે છે ?
ઉપર જણાવ્યું તેમ, ત્રીસ ચાળીસ યા પચાસ વર્ષ અગાઉ કેટલેાક વખત તો, ‘વાલ્યુશન ' વગેરે શેાધાએ જડવાદને હંમેશ માટે સ્થાપિત
.
"
Page #210
--------------------------------------------------------------------------
________________
જડવાદ અને ચૈતન્યવાદ
૧૫૩
કરી દીધું હોય એમ લાગતું. પરંતુ તે જ સમયમાં—એ જડવાદના સામ્રાજ્યના જ સમયમાં–એ સામ્રાજ્ય હામે શસ્ત્ર ઊપાડવામાં આવતાં હતાં. જર્મન તત્ત્વજ્ઞાનના પરિચયને પરિણામે ઇંગ્લંડના ચેતન્યવાદીઓએ એમ સિદ્ધ કરવા માંડયું કે સાયન્સનો પ્રદેશ મયૉદિત–સાંકડે છે, સાયન્સમાં ચૈતન્ય ના અસ્તિત્વ અને સ્વરૂપ વિષે નિર્ણય કરવાની શક્તિ નથી, અને તેથી ચૈતન્ય વિષે એ જે જે પ્રલાપ કરે છે એ એના અધિકારની બહારના હેઈ નિરર્થક છે. ચૈતન્યના અસ્તિત્વ અને સ્વરૂપનો નિર્ણાયક આત્મા–સ્વસંવિત –એ જ એમાં પ્રમાણ છે; અને સંવિત એવી સાક્ષી પૂરે છે કે મહારું સ્વરૂપ જડના નિયમમાં આવી ન શકે એવું અલૌકિક છે. આ પ્રમાણે સાયન્સના પ્રદેશની ઇયત્તા બાંધીને, ચૈતન્યને એની પાર રાખવું—એ તત્ત્વચિન્તનને જડવાદખંડનને માર્ગ છે. (જેને ખાસ કરીને અર્વાચીન સમયમાં જર્મન તત્વચિતક કારે પ્રચલિત કર્યો છે.) અને એ દલીલ ટેનિસન જેવા ઊંડા અનુભવીઓને અને તત્ત્વચિન્તક તરફ પ્રીતિની દૃષ્ટિથી જોનારાઓને સન્તોષકારક થઈ હતી. પરંતુ, સાયન્સને જ મનુષ્યજ્ઞાનને પરિપૂર્ણ કાપ માનનારાઓને જુદી જ તરેહના પ્રમાણુની અપેક્ષા છે. અને એ પ્રમાણને અભાવે એઓને ચૈતન્યવાદ કરતાં જડવાદ વધારે સયુક્તિક લાગે એ સ્વાભાવિક છે.
બીજી તરફથી, ચેતન્યને સાયન્સના અધિકારની બહાર ન રાખતાં અન્દર રાખી, આ પ્રશ્નને “ફરી તપાસણી” ઉપર લેવા સાયન્સની કેર્ટને અરજી થઈ. હવે વિચારનું એવું વલણ શરૂ થવા માંડયું કે-જડવાદ દુરાગ્રહી, પૂર્ણ સત્ય તરફ આંખ મીચનારે, અને સાયન્સની પિતાની જ સત્યાન્વેષણબુદ્ધિથી ઉલટે ચાલનારે છે. મૅડમ બ્લેવકીએ જગત આખાના ઘર્મગ્રન્થમાં અર્વાચીન સાયન્સના કેટલાક સિદ્ધાન્ત બતાવી આપ્યા, અને પ્રાચીન ધર્મગ્રન્થનું ગૌરવ વધારી અર્વાચીન સાયન્સને હલકું પાડયું; અને એમ જણાવવા માંડયું કે સાયન્સના અમુક વિદ્વાનોના અનુભવમાં જે આવ્યું નથી એ ખોટું જ છે, અને પ્રાચીન તેમ જ અર્વાચીન અનેક સ્ત્રીપુરુષે જેઓ પિતાને મહાત્મા-પ્રેત-યોગ-સમાધિ વગેરેના અનુભવ થયાનું કહે છે એ ભેળા યા ઠગારાં છે–એવો આગ્રહ સાયન્સની ઉદાર સત્યાવેષણબુદ્ધિને છાજતો નથી. પરંતુ જેમ પૂર્વોક્ત તત્વચિન્તનના માર્ગથી ચૈતન્યના અસ્તિત્વની સર્વને ખાતરી થતી ન હતી, તેમ મૅડમ બ્લસ્કીન આ શબ્દપ્રમાણ તથા એકદેશી અને સંદિગ્ધ અનુભવ ઉપર રચાએલો ચિતન્યવાદ પણ સર્વને સન્તોષ ઊપજાવી શકતો નહતો.
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૫૪
જડવાદ અને ચૈતન્યવાદ
આ અરસામાં, સાયન્સ પોતે પિતાની જ પ્રમાણપદ્ધતિએ આ પ્રશ્નને ચુકાદ કરવા યત્ન કરી રહ્યું હતું. જડવાદી સાયન્સવિદ્વાનોએ કિશ્ચયન સંપ્રદાયના ચેતનવાદનું ખંડન કરવા કેટલાક પ્રયોગો કર્યા અને દલીલો કરી, પણ એથી જડ અને ચેતન વચ્ચે ભેદ ભાગવાને બદલે વધારે મજબૂત થયો. ક્રિશ્ચન સંપ્રદાયીઓનું એવું કહેવું હતું કે કાર્યકારણના જડ યાત્રિક નિયમની બહાર ચૈતન્યપદાર્થ છે–જેની ઉત્પત્તિ કોઈ પણ લૌકિક કારણમાં નથી, પણ ઈશ્વર થકી છે. આ સિદ્ધાન્તના જુદી જુદી રીતે જવાબ દેવામાં આવ્યા –
૧) એટલે સુધી પણ તર્ક ઊડ્યો હતો કે પૃથ્વી જ્યારે અતિ પ્રચંડ ઉષ્ણ પદાર્થમય હતી તે વખતે જે કે એના ઉપર ચેતનનું અસ્તિત્વ અશક્ય હતું, તથાપિ એ જ્યારે શીતળ થઈ અને ચેતનને રહેવા લાયક થઈ તે વખતે એના ઉપર કઈક ખરતા તારા સાથે બહારથી ચેતન પદાર્થ આવ્યો હશે અને એ રીતે ચેતનની વસ્તી બની હશે. (૨) પ્રસિદ્ધ જતુવિઘાચાર્ય પૈસૂરની શોધથી હવે એમ સમજાવા માંડયું હતું કે જ્યાં ચેતનના અસ્તિત્વને લેશ પણ સંભવ નથી ત્યાં પણ અસંખ્ય ચેતનવૃન્દો ભય હોય છે–તે પ્રચંડ ઉsણતાની વચ્ચે પણ વિલક્ષણ સૂક્ષ્મ ચેતન-જતુઓ વસતાં હોય તે આશ્ચર્ય નહિ. (૩) જડમાંથી જ ક્રમે ક્રમે સ્વાભાવિક રીતે જ ચેતન વિકસી આવે છે—જડ કારણના નિયમેથી જેને ખુલાસે ન થઈ શકે એવું ચેતન કાંઈ વિલક્ષણ કાર્ય નથી. ' આમાંના પહેલા બે ઉપન્યાસ ઉપર વિચાર કરતાં જણાશે કે યદ્યપિ એનાથી ક્રિયન સંપ્રદાયમાં માનેલી ઈશ્વરકર્તકે ચેતત્પત્તિને નિષેધ થાય છે, તે પણ એનાથી ચેતનવાદનું ખંડન થતું નથી ઉલટું, જડ સાથે ચેતન વળગેલું હોય તે જ બીજું ચેતન નીકળે એમ કહેવાની સાથે જ જડ અને ચેતન વચ્ચે ભેદ સ્વીકારાઈ જાય છે. ત્રીજે ઉપન્યાસ–જડના નિયમથી જ ચેતનને સઘળે ખુલાસે થઈ જાય છે એ—હજી સુધી અસિહ છે.
વળી આ ઉપરાન્ત સર વિલ્યમ કૂકરે સિદ્ધ કરી આપ્યું કે સાયન્સના સઠ પ્રકારના પરમાણુઓ એ જગતનું અન્તિમ ઉપાદાન કારણ નથીઃ સાયન્સ જેને જડ પરમાણુ કહે છે એ એનાથી પારના કેઈક એક પદાર્થને આવિર્ભાવ છે. વળી લાર્ડ કેલ્વિન અને પ્રેફેસર ટિન્ડોલે જણાવ્યું કે સૂમ પદાર્થની ગતિમાંથી પરમાણુ નીપજેલો છે અને ગતિથી એ ભરેલો છે. આ રીતે ચિત અને જડની વચ્ચે ભેદક ધર્મ રૂપ મનાતી ગતિ એ ઉભયસાધારણ છે એમ સિદ્ધ થયું. જડ અને ચિત વચ્ચે મનાતું એક
Page #212
--------------------------------------------------------------------------
________________
જડવાદ અને ચૈતન્યવાદ
૧૫૫
આજ એમ કરે તો એક વિદ્યામાં સમયમાં પ્રસિદ્ધ અષ્ટિ
વ્હોટું અત્તર ભાંગ્યું, અને વિશ્વનું અન્તિમ ઉપાદાનકારણ પરમાણુ કરતાં ઘણું દૂર છે એમ ભાન થવા લાગ્યું.
વળી, કેટલાંક વર્ષો પહેલાં મેસ્મરે વિચારસંક્રમણની શક્યતા સિદ્ધ કરવા યત્ન કર્યો હતો, પણ એ યત્ન પ્રતિપક્ષીઓના દ્વેષ અને વિરોધને લીધે અનાદર પામ્યો હતે. મેમરને સિદ્ધાન્ત હવે પાછો ગ્રહણ થવા લાગ્યો. અને હવે યોગસમાધિની વાર્તાઓને બદલે–એના શબ્દપ્રમાણ માત્રને બદલે–એના પ્રત્યક્ષ પ્રાગે સાયન્સના પ્રતિષ્ઠિત વિદ્વાનેને હાથે સેંકડે થવા લાગ્યા. આ રીતે, ચૈતન્યની પ્રતિષ્ઠા વધી, અને જડને જડવડે જ સ્પર્શી શકાય છે તથા નિયમી શકાય છે એ ભ્રાન્તિ દુર થઈ. વિદ્યુત અને લોહચુમ્બકની શક્તિઓનાં રહસ્યો દિનપરદિન વધારે જડતાં ગયાં, અને એમાંથી પણ એ જ વાત સિદ્ધ થતી ચાલી કે વિશ્વમાં ગૂઢ ઘણુ છે, અને ચિતન્યમાં વિદ્યુત અને લોહચુમ્બક જેવી શક્તિ ભરેલી હોય, આપણે જેને આજ પર્યત જડની શક્તિ માનતા આવ્યા છીએ એ છેવટ ચિતન્યની જ શક્તિ છે એમ ઠરે તો એમાં આશ્ચર્ય નહિ.
પરંતુ આટલાથી જડવાદ વિધાનમાં સર્વત્ર અગ્રાહ્ય થઈ ગયો એમ સમજવાનું નથી. ઓગણીસમી સદ્દીની સમાપ્તિના વર્ધમાં પ્રસિદ્ધ સૃષ્ટિશાસ્ત્રા હેલે સાયન્સની એ મહાન સદીની જયન્તીને એક લેખ બહાર પાડે છે, અને એમાં જણાવ્યું છે કે ચૈતન્યવાદીઓ જડ અને ચેતનને એક બીજાથી જુદા બે સ્વતન્ત પદાર્થો માને છે એ તદ્દન ભૂલ છે, વિશ્વમાં એક અખંડ પદાર્થ ભર્યો છે, જેમાંથી ક્રમે ક્રમે જડ અને ચેતન ઉદ્દભવે છે, ચેતન એ જડના જ વિકાસક્રમમાં એક આગળનું પગથીયું છે. વિશ્વમાં બે સૂત્ર નથી, એક જ સૂત્ર છે, અને એ સૂત્રમાં કોઈ પણ પ્રકારની ગાંઠ કે તૂટ નથી.
છેવટે, આજકાલનાં વર્ષો ઉપર આવતાં–આપણા સ્વદેશબંધુ પ્રેફેસર બેસે સિદ્ધ કર્યું છે કે જેમ ચેતન ઉપર વિશ્વની અસર થાય છે તેમ જડ ઉપર પણ થાય છે; વિષ દાખલ થતાં જીવત–શરીરમાં જેવી ચેષ્ટા થાય છે એવી જ ચેષ્ટા ધાતુઓ (metals) ના શરીરમાં પણ થાય છે અર્થાત વિષની અસર થવી એ ચેતનને અસાધારણ ધર્મ નથી.
ઉપર જણાવેલી કેટલીક શોધો ઉપર વિચાર કરતાં સમજાશે કે એ જેમ ચૈતન્યવાદને અનુકૂલ જણાય છે તેમ જડવાદને પણ અનુકુલ જણાય છે. ચેતનમાં વિદ્યુત જેવી શક્તિ જોવામાં આવે, અને ભૂતપ્રેત પણ અસ્તિત્વમાં હાય, અને પરમાણુઓમાં કઈક અનિર્ણનીય સદાગતિમાન પદાર્થ ભરપૂર ભર્યો હોય, તે એ વાત જડને પ્રદેશ કેટલો બધો વિસ્તીર્ણ છે અને અદ
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૫૬
જડવાદ અને ચૈતન્યવાદ સ્યની ભૂમિકામાં પણ વ્યાપેલે છે, એની શક્તિ કેટલી બધી ચમત્કારક છે, એ જ બતાવી આપે એમાંથી ખાસ કરીને જડથી અતિરિકત ચેતન્યનું અસ્તિત્વ સિદ્ધ થતું નથી.
હવે ખરું જોતાં પ્રોફેસર બેસના પ્રયોગમાંથી શું સિદ્ધ થાય છે એ વિચારીએઃ આખું વિશ્વ એકાકાર ચેતન છે એમ, કે જડ છે એમ? જડમાં પણ ચેતનના ખાસ મનાતા ધર્મો નજરે પડે, તે જેમ એક પાસથી સર્વ ચેતન છે એમ અનુમાન નીકળે તેમ બીજી પાસેથી ચેતનમાં જડ કરતાં કાંઈ સવિશેષતા નથી એમ પણ ફલિત થાય–અર્થાત્ જડ-ચેતનને વિભાગ લેપ પામી જડ કરતાં અતિરિકત ચૈતન્ય માનવાને કારણું રહેતું નથી. હવે વસ્તુતઃ જતાં, પ્રોફેસર બાસના પ્રયોગથી સિદ્ધ થાય છે તે એટલું જ કે ચેતનને ખાસ મનાતે એક ધર્મ–વિષની અસર થવી–એ જડમાં પણ છે. પણ એટલા ઉપરથી જડ અને ચેતન વચ્ચે કાંઈ ભેદ જ નથી, ચેતન એ જડનું માત્ર પછીનું પગથીયું જ છે એમ અનુમાન થઈ શકતું નથી. પ્રોફેસર બેસે બતાવી આપેલા ધર્મ ઉપરાંત બીજ ઘણું ધમે છે કે જે જડ અને ચેતન ઉભયમાં રહેલા સુપ્રસિદ્ધ છે, છતાં માત્ર એટલા ઉપરથી બંને વચ્ચે બિલકુલ ભેદ જ નથી એમ સિદ્ધાન્ત કાઢવો હજી સુધી કોઈએ વાજબી ગણ્યું નથી. પરંતુ પ્રો. બેસના પ્રયોગથી એટલું સૂચવાય છે ખરું કે જડ અને ચેતન ગમે તેટલાં ભિન્ન દેખાય, છતાં બંનેની પાછળ કાઈક સમાન તત્ત્વ રહેલું છે એટલે કે બંને એક જ પ્રકૃતિના જુદા જુદા (એક જ નહિ, પણ જુદા જુદા) આવિર્ભા છે.
આ જ સિદ્ધાન્ત શ્રીમદ્ભગવદ્ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને મૂક્યો છે – "भूमिरापोऽनलो कायुः खं मनो बुद्धिरेव च । अहंकार इतीय मे भिन्ना प्रकृतिरष्टधा॥ अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम् । जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत् । पतधोनीनि भूतानि सर्वाणीत्युपधारय ॥"
તાત્પર્ય–પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, મન બુદ્ધિ અને અહંકાર એમ આઠ પ્રકારની પરમાત્માની અપરા પ્રકૃતિ છે; અને એ સર્વથી અતિરિકત જે જીવ’ એ એની પર પ્રકૃતિ છે—જે પરા પ્રકૃતિ વડે આ જગત અસ્તિત્વમાં ધરાઈ રહ્યું છે. સર્વ ભૂતમાત્ર આ કિવિધ પ્રવૃતિમાંથી ઉત્પન્ન થયાં છે. .
Page #214
--------------------------------------------------------------------------
________________
જંકવાદ અને ચિતન્યવાદ
૧૫૭
અર્થાત–પૃથ્વી આદિ પંચ મહાભૂતે જે પ્રકૃતિના આવિર્ભાવ છે, એ જ પ્રકૃતિના આવિર્ભાવ મન બુદ્ધિ અને અહંકાર પણ છે, પણ એથી આપણે જેને “જડવાદ” કહીએ છીએ એ જડવાદ પ્રાપ્ત થતું નથી કારણ કે, મને બુદ્ધિ અને અહંકારને અને પંચમહાભૂતના વિકારે માનવામાં આવતા નથી–પંચમહાભૂત અને મન બુદ્ધિ અહંકાર ઉભય વર્ગને ઉભયની પાછળ રહેલી પ્રકૃતિમાંથી ઉપજાવવામાં આવે છે. જે પ્રકૃતિ પંચમહાભૂત રૂપે પ્રકટે છે,
એ જ પ્રકૃતિ અને બુદ્ધિ અને અહંકાર રૂપે પ્રકટતી હોવાથી એક વર્ગમાં ઉપલબ્ધ થતો ધર્મ-જેમકે, ચેતન ઉપર થતી વિશ્વની અસર–બીજા વર્ગમાં પણ ઉપલબ્ધ થાય-ધાતુઓ ઉપર પણ વિષની અસર થતી જોવામાં આવે– એ સુશ્લિષ્ટ છે. "One touch of Nature makes the whole world kin,"
પ્રકૃતિને સંસ્પર્શ સર્વત્ર એક જ હોઈ, સર્વ જગતને બધુભાવમાં જોડે છે–એકાકાર બનાવે છે”—એ પંક્તિમાં જેટલું હૃદયનું સત્ય રહ્યું છે, એટલું જ બુદ્ધિનું સત્ય પણ રહેલું છે. જગત જે કવિની દષ્ટિએ એકાકાર છે, એ સાયન્ટિસ્ટ અને ફિલસુફની દષ્ટિએ પણ તેવું જ છે.
આ રીતે, દશ્ય પદાર્થમાત્રને–પૃથ્વીથી માંડી અહંકાર સુધી સર્વને દસ્ય પદાર્થની એકતાસંપાદક પ્રકૃતિ પર્યન્ત આપણે લઈ જઈ શકીએ છીએ. પણ આ પ્રકૃતિ તે માત્ર “અપરા પ્રકૃતિઃ “અપરા” એટલા માટે છે—જો કે એ એકતાસંપાદક ખરી, તથાપિ પરપ્રકાસ્ય. પરા પ્રકૃતિ જે
જીવ”=આત્મા, એના પ્રકાશથી એ પ્રકારે છે, એના થકી એ બની રહેલી છે. ભૂતમાત્રની અનેકતામાં જે એકતાનું દર્શન કરી પ્રકૃતિ પર્યત આપણે પહોંચીએ છીએ—એ એકતાસંપાદક વ્યાપાર આત્માના અનુસધાન-અનુસ્મૃતિ વિના અશક્ય છે.
પરમ તત્ત્વ મહાન આગે દેવી ખરે શિશુ સમાન જ ન્હાની લાગે.” હવે આ “આત્માનું સ્વરૂપ કેવું છે?—એને ઉત્તર અસંખ્ય અનુભવી મહાત્માઓ આજ પર્યન્ત આપતા આવ્યા છે. એ અનુભવચિત્રની કાંઈક રેખા નીચેના પદ્યમાં છે –
રા. નરસિંહરાવ.
* રા. મણિલાલ.
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૫૮
જડવાદ અને ચૈતન્યવાદ “ દગ રસભર મેરે દિલ છાઈ રહી–
છાઈ રહી છલકાઈ રહી–દગ. ઝાંખ ઝપટ નિકા નવ કાંઈ
પલક પલક અણખાઈ રહી–દગ.” ગગને આજ પ્રેમની ઝલક છાઈ રે!–
પૃથ્વી રહી છવાઈ પર્વતે રહ્યા નાહી,
સચરાચરે ભરાઈ રે–ગગને” શેય અને જ્ઞાતા–જેને શ્રીમદ્ભગવદ્ગીતામાં અન્ય સ્થળે ક્ષેત્ર અને ક્ષેત્ર કહ્યા છે—એ બંનેને “પ્રકૃતિમાં સમાવેશ થાય છે. પ્રકૃતિ શબ્દ અત્રે જડના અર્થમાં નહિ, પણ પરમાત્માની શક્તિ યા સ્વભાવના અર્થમાં વપરાય છે. જડ અને ચિત ઉભયને પ્રકૃતિમાં સમાવેશ કરવાનું કારણ એટલું બતાવવા માટે કે ઉભયમાં એક જ તત્ત્વ પરેવાએલું છે– એ તત્ત્વ તે ઉભયથી વિશાલ, ઉભયનું વ્યાપક–સંગ્રાહક, તત્વઃ પરમાત્માને સ્વભાવ પ્રકૃતિઃ પરમાત્મા પોતે જ,
“.......I have felt A Presence that disturbs me with the joy Of elevated thoughts: a sense sublime Of something far more deeply interfused, Whose dwelling is the light of setting suns, And the round ocean and the living air, And the blue sky, and in the mind of man : A motion and a spirit, that impels, All thinking things, all objects of all thought, And rolls through all things."
-Wordsworth
[ વસન્ત, શ્રાવણ ૧૯૫૯]
Page #216
--------------------------------------------------------------------------
________________
' નવા દર્શન
"૧૫
નવાં દર્શન [પશ્ચિમમાં આજકાલ અનેક ભૌતિક શાસ્ત્રોમાં સિદ્ધાન્તપરિવર્ત થઈ રહ્યા છે, અને એની અસર તત્ત્વજ્ઞાન ઉપર પણ પહોંચી છે. “ઈન્ડયન ફિલોસેફિકલ કેન્ગસ” ની મદ્રાસની બેઠક (૧૯૨૮) માં મહારા પ્રમુખ તરીકેના ભાષણમાં વર્તમાન યુરોપિયન તત્વજ્ઞાનનું મહે જે અવલોકન કર્યું હતું એને સાર વસન્તના વાચક આગળ મૂકવા હારી ઇચ્છા થતી હતી. પરંતુ એટલામાં જ ઉપર નિર્દેશેલા ભૌતિક શાસ્ત્રના સિદ્ધાન્તપરિવર્ત સંબધી એક બાલોપયોગી લેખમાળા અંગ્રેજીમાં મહારા વાંચવામાં આવી. તેથી પ્રથમ એ લેખમાલાને સાર વસન્તના વાચકને આપવો ઉચિત ધાર્યો છે.
તન્ની, ]
જિજ્ઞાસુ છેલ્લાં ત્રીસ વર્ષમાં બુદ્ધિ અને ધર્મના વિષયમાં મહાન પરિ
વર્તે જે મુખ્ય અસરને લીધે થયા છે એ વિષે આપનું શું કહેવું છે? અમે યુવક હતા તે સમય પછીથી આ વિશ્વ સંબન્ધી સિધાન્ત તદ્દન બદલાઈ ગયા સાંભળીએ છીએ, આ વર્તમાન વિચારના સ્રષ્ટા
તરીકે પાંચ છ નામ ન ગણ? વિદ્વાન–હું ગણાવું. પણ તે કરતાં પહેલાં, અસરે શી શી થઈ છે એ
આપણે સમઝી લેવું જોઈએ. જિજ્ઞાસ–એમાં પહેલું “સાયન્સ”. ડાર્વિનના ઉત્ક્રાન્તિ યાને વિકાસ
વાદે એક નવો જ વિચારયુગ દાખલ કર્યો, પણ તે તે ગઈ સદી
(ઇવી ઓગણીસમા શતકને માર કાળ) ની વાત. વિદ્વાન–બરાબર, અને હવે દરેક જણ વસ્તુઓછું જાણે છે જ કે
સાયન્સમાં અત્યારે એક અપૂર્વ અને ઉચ્છેદક પરિવર્ત થયો છે. 24107314 od hid Malhi "Revolution in Science"“સાયન્સમાં મહાન પરિવર્તઝ એ મથાળા નીચે ઘણું લખાતું આપણે જોઈએ છીએ, અને આ જોઈ થોડાક કઠણુ ભેજાના જડ
વાદીઓ સિવાય સહુ કેઈને આનન્દ થયો છે. જિજ્ઞાસુ-ખ. હવે સામાન્ય મનુષ્યને લાગે છે કે ધર્મને સાયન્સ તરફથી
ભય રાખવાનું કારણ નથી. બલ્ક, સાયન્સ જે એક વખત ધર્મના શત્રુસ્થાને હતુ તે હવે મિત્ર થયું છે.
Page #217
--------------------------------------------------------------------------
________________
નવાં દર્શન
વિદ્વાન–ખ; એમ હવે સાધારણ માન્યતા થઈ છે, અને અત્યારે તત્વ
જ્ઞાનના પ્રત્યક્ષવિરોધી સિદ્ધાન્તો પણ બહુ જ સહાનુભૂતિ અને ધ્યાન પૂર્વક વિચારાય છે. કલાકારને કેવળ સ્વમાં જોતા કે ઘડીભર આનન્દ આપતા જ તરીકે અવગણું કાઢવામાં આવતા નથી, બલ્ક સાયન્સ કરતાં પણ ઊંચી એવી, વસ્તુનું તત્ત્વ જેવાની, દૃષ્ટિ કલામાં રહેલી છે એમ મનાવા લાગ્યું છે. સાયન્સથી ગભરાવાનું હવે કારણ રહ્યું નથી. ઉલટું સાયન્સ અત્યારે સહુ સાથે આનન્દથી
હળી મળી ગયું છે. જિજ્ઞાસુ–આ અત્યારને લેકમત કેટલે દરજજો સાચે છે? વિદ્વાન–કહેવું જોઈએ કે તવતઃ આની તરફેણમાં ઘણું કહેવાનું છે. જે
સાયન્સનું વિશ્વ હમણાં જ આપણું આગળથી ખસ્યું છે તેમાં ગૂઢતા એવું કશું હતું જ નહિ! નહિ કે સાયન્સના પંડિત પિતાને સર્વજ્ઞ, ભાની બેઠા હતા. તેઓ જાણતા હતા કે એમના વિશ્વમાં હજી ઘણું જાણવાનું બાકી છે; પણ તે સાથે એ નિર્ણય કરી બેઠા હતા કે અત્યાર સુધી સાયન્સે જે માર્ગ લીધો છે તે જ આગળ અનુસર્યો જવાને છે. એક વિદ્વાને કહ્યું હતું તેમ, સાયન્સ એની ગણતરી
એક દશાંશસ્થાન આગળ કાઢવાની છે એટલું જ. જિજ્ઞાસુ-આપ વિહોરિયન સાયન્સના ય–વાદ ( Mechanistic
doctrine) ને ઉલ્લેખ કરે છે એમ હું સમજું છું. વિદ્વાન–હ. એ વાદનું મુખ્ય લક્ષણ એ હતું કે એની દષ્ટિએ આ
સમસ્ત વિશ્વ એક યન્ત્ર (machine) છે, અને એના સઘળા વ્યાપાર એક યન્ત્રના વ્યાપાર માફક સમઝવાના છે. એ સિદ્ધાન્ત પ્રમાણે દરેક વસ્તુ–આપણું અન્તના ચિતન્યના વ્યાપાર પણ–જડ પદાર્થના ટુકડાઓમાં શક્તિઓ (Forces) ની ખેંચતાણુથી થતી ગતિઓનું પરિણામ છે. અર્થાત જડ વસ્તુ (Matter) એ ભૌતિક વસ્તુ છે, અને આ વિશ્વ તે અમુક ગતિના નિયમાનુસાર આકાશમાં
ભમતા એવા જડ પદાર્થના ગેળાનું જ બનેલું છે. જિજ્ઞાસુ–આ દષ્ટિબિન્દુ સમઝવું સહેલું છે, કારણ કે એ સામાન્ય
બુદ્ધિનું દૃષ્ટિબિન્દુ છે. જડ વસ્તુ એટલે દેશકાળમાં રહેલું દ્રવ્ય. એટલે સામાન્ય મનુષ્ય આ ત્રણ પદાર્થોને મૌલિક પદાર્થો માને છે? દ્રવ્ય, દેશ અને કાલ,
Page #218
--------------------------------------------------------------------------
________________
નવાં દર્શન
વિદ્વાન–એમ જ. પણ હવે સાયન્સની દષ્ટિમાં જે મહાન પરિવત થયો
છે તે એ જ કે હવે દ્રવ્ય (જડ) દેશ અને કાલ–એવા ત્રણ મૌલિક પદાર્થો મનાતા નથી. આ પરિવર્ત બે સંશોધનને અન્વયે થયો છે એક તે જડનું પૃથક્કરણ કરતાં, અને બીજું દેશ અને કાલનું વિવેચન કરતાં, આ પૃથક્કરણને પરિણામે જડ દ્રવ્ય એ વસ્તુ માત્રના તળમાં રહેલ એક પદાર્થ (“substance”) મનાતું મટી ગયું છે, અને દેશ અને કાળ એવા સ્વતન્ત પદાર્થો પણ, વિવેચન કરતાં, જણાતા નથી. અને એ સ્પષ્ટ થતું જાય છે કે આ વિશ્વને એક યત્ન
કહ્યું જાય એમ નથી. આ રીતે, જાને જડવાદ મરણ પામે છે. જિજ્ઞાસુ–દેશ અને કાલનું પૃથક્કરણ તે શું એ મને સમજાવો. Ether
(આકાશ) અને Space (દેશ) હવે લગભગ એક જ અર્થમાં વપરાય છે એ હું જાણું છું, અને કાળ સંબધી આપણું વિચારે હવે ફરી ગયા છે એ પણ હું જાણું છું. દેશ અને કાળ વચ્ચે શો
સંબધ છે એ કહેશો? વિદ્વાન–દેશ અને કાલના નવા તત્વવિવેચનના સંબંધમાં પ્રસિદ્ધ
નામ આઇનસ્ટાઇનનું છે. પણ આઈનસ્ટાઈન પિતે જ કહે છે તેમ એ વિવેચનને કેન્દ્રભૂત વિચાર મૂળ પેલા તેજસ્વી અને કલ્પક ગણિતશાસ્ત્રી મિર્કેરકી (Minkowski) ને છે. મિન્નેસ્કીન સિદ્ધાન્ત સમઝવાને ઉત્તમ માર્ગે જે પગલે પગલે એ સિદ્ધાન્ત
ઉપર એ આવ્યું એ પગલાં જોતા જવાનું છે. જિજ્ઞાસુ-એ લાંબા અને કઠિન માર્ગ છોડી દઈને કહે કે એણે છે
સિદ્ધાન્ત બાવ્યો? વિદ્વાન–મિકલ્સન–મેલિ (Michelson-Morley)ના પ્રયોગથી શરૂ
કરી આઈનસ્ટાઈન અમુક નિર્ણય ઉપર આવ્યા. એ એવા નિર્ણય ઉપર આવ્યો કે એક સ્વતન્ન દેશ કે એક સ્વતન્ત કાલ એવા કઈ પદાર્થ છે જ નહિ. એક માણસને દેશ અને એક માણસને કાલ બીજા માણસના દેશ અને કાલથી ભિન્ન છે. અર્થાત દેશ અને કાલ વસ્તુતઃ સાપેક્ષ પદાર્થો છે, જે એમની ગતિ ઉપર આધાર રાખે છે, પણ એમાં ઉતરવાની જરૂર નથી. સમજી લેવાની વાત આ છે કે સ્વતન્ન, નિરુપાધિક એવો કોઈ દેશ નથી, અને એવો કોઈ કાલ નથી–કે જેના ઉપર આપણો અનુભવ અવલખેલે હેય. આપણા ૨૧.
સમાની (Me , પેલા અને
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૬૨
નવાં દર્શન મનમાંથી દેશ અને કાલના જાના વિચારો કાઢી નાંખવા જોઈએ,
જે આપણે આઈનસ્ટાઇનનું સૂક્ષ્મ વિશ્વ સમઝવા માગતા હોઈએ તે. જિજ્ઞાસુ–મેં આપને એક પ્રશ્ન પૂછે છે કે દેશ અને કાલ વચ્ચે
સંબધ ? વિદ્વાન–તમારા પ્રશ્નનો મુદ્દો હું પૂરેપૂરો સમજે નથી. માનસદષ્ટિએ
દેશ અને કાલ વચ્ચે ઘણે ભેદ છે. પણ ભૌતિક સાયન્સની દષ્ટિએ એ બે વચ્ચે તત્વતઃ કાંઈ ભેદ નથી, બેમાંથી એકેનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. એક જ નિપાધિક સ્વતન્ન સતનાં બે સ્વરૂપ (aspects) છે. એક સ્વતન્ન મૂલભૂત સત છે, જેને “SpaceTime” એટલે કે દેશ અને કાલનું અવિશ્લેષ્ય યુગલ (અથાત દૈતાદ્વૈત, દૈતમાં રહેલું અદ્વૈત) કહેવામાં આવે છે. એ ચતુર્માન (લીટી, ચોરસ અને ઘન એમ દેશનાં ત્રણ માન અને તે ઉપરાંત ચોથું કાલનું ભાન એમ ચાર ભાન વાળું–four-dimensional) -અખંડ સત્ તે હાલમાં જગજાહેર થએલા આઈન્સ્ટાઈનના ઉપાધિવાદ
યાને સાપેક્ષતાવાદ ((Relativity theory) ની મૂલ શિલા છે. જિજ્ઞાસુ–કેટલાક વિદ્વાને કહે છે કે આપણે આત્મા (Mind) અને
દેહ (Body) એ બે એક બીજાથી છૂટા અને સ્વતન્ન પદાર્થો નથી, પણ બંને એક જ મૂળ પદાર્થનાં બે રૂપ છે; એ મૂળ પદાર્થને તેઓ “Mind-Body” યાને “દેહ-આત્મા” કહે છે–૪ જેનું એક રૂ૫ આત્મા અને બીજું દેહ છે. દેશ-કાલ પણ અવિશ્લેષ્ય છે એમ જ્યારે વર્તમાન સાયન્સ કહે છે ત્યારે એને વિવક્ષિત અર્થ
સમઝાવવા માટે આ ખોટું દૃષ્ટાન્ત છે? વિદ્વાન–ના; દષ્ટાન્ત ઠીક છે. આ સિદ્ધાન્તની વિગત સમઝવી કઠણ છે,
“Relativity Theory” (સાપેક્ષતાવાદ) ની સ્થાપનાનાં પગલાં
વિગતવાર સમઝવાં બહુ જ કઠણ છે. પણ આ વાત ખરી છે કે * મહોટા પાયા ઉપર, એટલે કે વિશ્વના વિસ્તારમાં, આવાજ પ્રકાત– પુરુષના યુગલને શાસ્ત્ર “અર્ધનારી–નટેશ્વર” કહે છે. * મીમાંસકોને એક વર્ગ આત્માને “” વા વાયા રૂપ માને છે. + ભૂતપૂર્વ બનારસ હિન્દુ યુનિવર્સિટીના ગણિતશાસ્ત્રના પ્રખ્યાત
Page #220
--------------------------------------------------------------------------
________________
નવાં દર્શન
૧૬૩
મનુષ્ય દેશ કાળ વચ્ચે જે ભેદ પાડે છે એ મૂળ પ્રકૃતિમાં પરમાર્થ
માં—નથી.
જિજ્ઞાસુ અર્થાત્, દેશ (Space) અને કાલ (Time) વિષે સામાન્ય લાકબુદ્ધિ (Common sense)ના વિચાર એ માત્ર કામચલાઉ છે—એટલે કે એમાં પારમાર્થિક નહિ પણ માત્ર વ્યાવહારિક સત્ય છે. મનુષ્યની દુનિયામાં દેશ અને કાલ સાપેક્ષ છે; પણ મૂળ પ્રકૃતિમાં—પરમાર્થમાં—જે દેશકાલ નામક એક પદાર્થ છે તે એક નિરુપાધિક, અવિક્રિય પદાર્થ છે.
વિદ્વાન—એમ જ. વિશ્વના આ નવા દર્શન પ્રમાણે આપણે જેને જડ વસ્તુ કહીએ છીએ તે દેશ અને કાલમાં નથી, પણ એ જડ વસ્તુ દેશ–કાલ નામક એક પદાર્થના અંશ છે. [In this new view of the universe what we call matter does not exist in space and time; matter becomes a part of space-time. ]
જિજ્ઞાસુ—પણ આપણે જેને જડ વસ્તુ કહીએ છીએ એ ઇલેકટ્રાન યાને વિદ્યુત્કણુના વાદ મુજબ, એનું પૂરૂ પૃચક્કરણ કરતાં, માત્ર વિદ્યુત્ તે શક્તિના જ અણુએ સિદ્ધ થાય છે. એ વિદ્યુતના અણુએ અમુક સંયેાગ થતાં રાસાયનિક અણુએ ( Chemical atoms ) અને છે, અને રાસાયનિક અણુઓ મળી જડપિંડ (lumps of matter)
અને છે.
વિદ્વાન—એમ જ. એ ઇલેકટ્રાન્સ (વિદ્યુત્–અણુ) વિષે આપણે આગળ જતાં વિશેષ વાત કરીશું. પણ અત્યારે એટલુ જ કહેવું ખસ છે કે આ વિદ્યુત્—અણુ કાઈપણ જડ દ્રવ્યનાં બનેલાં નથી, અને તે જ પ્રમાણે મ્હે ઉપર કહ્યુ તે ચતુર્થાંન (four-dimensional ) એક અખંડ—અવિચ્છિન્ન-સતત ( continuum) દેશકાલ નામક પદાર્થ પણ જડ દ્રવ્ય ( immaterial ) નથી.
વિદ્વાન ડૉ. ગણેશપ્રસાદને મે એક વખત પૂછેલું કે Relativity-Theory અમે સમઝી શકીએ એ રૂપમાં સમઝાવશે ? એમણે ઉત્તર દીધેલેકે એ અશકય છે.” તત્ત્વજ્ઞાનીએ પેાતાની રીતે એ વાદને સમઝી લે છે પણ તે પણ ભૂલ છે એમ કેટલાકનું માનવું છે.
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૬૪
નવાં દર્શન
જિજ્ઞાસુ—જે એક અખંડ સતત પદાર્થ (continuum) કહ્યો તે અવિચ્છિન્ન, ‘સભર’ભરી કાઈ વસ્તુ, પરિણામ વા દ્રવ્ય એમ જ નૈ? વિદ્વાન—એમ જ; અર્થાત્ વિશ્વમાં કયાંએ પણુ વિચ્છેદ, ‘ અન્તર’વા ‘છિદ્ર' નથી. પણ આ મૂળ પદાર્થના સંબન્ધમાં જડ વસ્તુના અત્યારસુધી ચાલતા ખ્યાલ તમારે છેડી દેવા જોઇએ. મ્હે જે અવિચ્છિન્ન વસ્તુ કહી એ જોઈ કે સ્પર્શી શકાય એવી નથી, તેમ મનથી એનું ચિત્ર પણ પાડી શકાય તેમ નથી. તમારા સર્વે ચિત્રની પાછળ રહેલું એ સત્ત્વ છે. મન એને અખિલ રૂપે ગ્રહણ કરી શકતું નથી. એ એને દેશ કાલ અને વસ્તુ એમ ત્રણ પદ્માર્થીમાં વિભક્ત કરીને જ ગ્રહણ કરે છે. પણ પરમાર્થમાં એ ત્રણે પદ્યાર્થી એક અખંડ પદાર્થના રૂપ માત્ર જ છે. આ દેશ–કાલ પદાર્થ, અમુક સ્થળે મચડાતાં, ( distorted ) વિકૃત થતાં, જડ વસ્તુ (matter) અને છે. દેશ અને કાલ ઉપર મન જ્યારે કામ કરે છે ત્યારે મન સર્જક અને છે. એ શી રીતે એ કામ કરે છે એ આપણે જાણતા નથી, પણ એ કાંઈક કરે છે અને એને પરિણામે પ્રકૃતિભૂત જડ વસ્તુ ઉત્પન્ન થાય છે. જિજ્ઞાસુ—તમે કહેા છે! કે કાલ એ ચતુર્થ માન ( fourth dimension) છે, કાલને માન ( માપ ) છે એ શી રીતે કહેવાય ? જેમ લીટીમાં એક બિન્દુથી ખીજા બિન્દુ ઉપર જઈએ છીએ, તેમ કાલમાં એક ક્ષણથી ખીજા ક્ષણ ઉપર જઈએ છીએ.
વિદ્વાન—કાલને માન (માપ) છેઃ
જિજ્ઞાસુ—ત્યારે આ રીતે દેશની કલ્પના વિના કાલની કલ્પના બની શકતી નથી; અને તે જ પ્રમાણે દેશની કાલ વિનાઃ આમ બંને એક ખીજા સાથે સંકળાએલાં છે, છૂટાં પાડી શકાય એવાં નથી. વિદ્વાન—ખરાખર; આ ચતુર્મીન (four-dimensional ) જગમાં કાલ એ તે તે ઉત્પદ્યમાન વસ્તુ અને ઘટનાની બહારના પદાર્થ નથી. એ ઉત્પન્ન થતી વસ્તુ યાને બનતી ઘટનાઓ સાથે સંકળાએલા છે. એ એક સ્વતન્ત્ર પદ્માર્થ નથી કે જેની અંદર વસ્તુઓ વા ઘટના
÷
★ " यदा ह्येवैष पतस्मिन्नुदरमन्तरं कुरुते अथ तस्य भयं મતિ”.-ઉપનિષદ્ના રામાનુાચાર્યે કરેલા અર્થ.
Page #222
--------------------------------------------------------------------------
________________
નવાં દર્શન
તમારા કપ જલરાશિના જલની લહેરી
રહેલી (situated) હેય. દેશકાલ એ વસ્તુનું ઉપાદાન કારણ | (stuff of things') છે. જિજ્ઞાસુ–ત્યારે વસ્તુઓ દેશ-કાલમાંથી પ્રકટ થાય છે. એટલે કે જડ
પ્રકૃતિ એ દેશકાલ નામક એક અવિચ્છિન્ન પદાર્થક–જેને “આકાશ (ethereal reality) કહીએ –એમાંથી સર્વ ભૂત માત્રનો આવિભવ થાય છે. જેમ સરોવરના જલની લહેરીઓ એ સરેવરનો, તથા એના દ્રવ્યરૂપ જલરાશિને, ભાગ છે, તે જ પ્રમાણે જડ વસ્તુ– ભૂત માત્ર અનપેક્ષ, અદશ્ય અને અજડ એવા દેશકાલ નામક વસ્તુને ભાગ છે. દરેક પદાર્થ-તારા, પૃથ્વી સુ તમે સર્વે દેશકાલ નામક મહેદધિના તરગે છીએ એક જ મૂલભૂત
સતનાં રૂપ વા પ્રકાર છીએ, વિદ્વાન–હા, અને હવે તમે જોઈ શકશો કે આઈન્સ્ટાઈનના સિદ્ધાન્તને
પરિણામે આ ભૌતિક વિશ્વની આપણી સમઝણ પહેલાં કરતાં કેટલી બધી ફરી ગઈ છે! પેલાં ત્રણ મૌલિક સત-દેશ, કાલ અને જડ દવ્ય (સૂક્ષ્મ ભૂત)–એક પરમાર્થ સતમાં વિલય પામ્યાં છે—જે ચતુમન સતત પદાર્થો (four-dimensional continuum) આપણે કહ્યો તેમાં. એમાંથી આપણું મને દેશ અને કાલમાં ભમતા આ પરિદૃશ્યમાન ભૂતદ્રવ્યના પિડે સજ્ય છે. પરમાર્થ સત એથી એવું ભિન્ન છે કે એને આપણે કલ્પી પણ શકીએ નહિ. માત્ર ગણિતશાસ્ત્રને આધારે આપણે એને વિચારી શકીએ. આ અખંડ અને પૂર્ણ મહાન પદાર્થમાં સર્વ અવાન્તર પદાર્થ છે તેમને તેમ સ્થિર (static) છે. એમાં કાલની ગતિ નથી. આ મહાપદાર્થને આપણું મન જે અર્થ કરે છે તેને લઈ આ દૈશિક જગત અને કાલની ગતિ અને જીવનનું સર્વ નાટક (the whole drama
of life) ઉત્પન્ન થાય છે. જિજ્ઞાસુ–આ૫ ગણિતશાસ્ત્રી છે. મને કહેશો કે કેવી ગણતરીથી, કેવા
તર્કથી, ગણિતશાસ્ત્રીઓ આ સિદ્ધાન્ત ઉપર આવ્યા છે? અદશ્ય,
અસ્પૃશ્ય, અકથ્ય પદાર્થનું તેઓનું શાસ્ત્ર હોય છે. જ આશ્રયાશ્રયિભાવને બદલે ઉપાદાનકારણકાર્યસંબન્ધ માન્યો, * આને ઉપનિષદ્ “મારા' કહે છે.
Page #223
--------------------------------------------------------------------------
________________
નવા દર્શન
આ બતાવવા યત્ન કરીશ. દરમિયાન જડ— આ વિશ્વ સંબન્ધી આપણા વિચારા
૧૬
વિદ્વાન—ખીને કાઈ વખતે હું દ્રવ્યના આ નવા પૃથક્કરણે કેવા ફેરવી નાંખ્યા છે એ વિષે વાત કરીશું. જિજ્ઞાસુ—આપ માના છે કે આ સાયન્સની શેાધેાથી સામાન્ય બુદ્ધિના મનુષ્યની જીવન વિષેની સમઝણમાં કાંઈ ફેર થયેા હોય ? વિદ્વાન—જરૂર થયા છે. બીજી પણ અસરા થઈ છે. સધળું જ્ઞાન વહેલું મે સામાન્ય જનના અન્તમાં ઊતરે છે, અને તેઓ જાણે પણુ હિ એવી રીતે એમને વિચારપરિવત કરી મૂકે છે. આ રીતે સાયન્સની આઇનસ્ટાઇનના નવીન ( ગણિતશાસ્ત્રની ) શાધાએ જનસમાજનું દૃષ્ટિબિન્દુ બદલી નાંખ્યું છે.
[ વસન્ત, ફાલ્ગુન, ૧૯૮૭
Page #224
--------------------------------------------------------------------------
________________
એક હરિકીર્તિન
એક હરિકીર્તન
અંગ્રેજ પ્રજાની અનુપમ સફળતાવાળી રાજ્યપદ્ધતિમાં એક લાક્ષણિક તત્ત્વ એ જોવામાં આવે છે કે–સહસા એને કઈ ફેરફાર કરવો તે નથીઃ પ્રથમ તે એ ફેરફારની વિરુદ્ધ જ પડે છે; પણ એ ફેરફાર એના આતરસત્ત્વ અને ન્યાયને બળે પિતામાં ચૈતન્ય દાખવે છે એટલે એ એને સત્કાર આપવા માંડે છે, એને પિતામાં ભેળવે છે, એને પિતાનો જ કરી લે છે. પ્રથમ સામી પ્રીત, પછી સતકાર, પછી સહ-કાર, અને પછી સ્વી-કાર, એવો ક્રમ છે. આવી જ રીતની સંરક્ષણની અને ઉદારતાની વૃત્તિ હિન્દુસ્થાનના ધાર્મિક ઇતિહાસમાં, બ્રાહ્મણોએ દેખાડી છે. ધર્મ કેશના રક્ષક તરીકે પ્રથમ તેઓએ નવા સુધારાની વિરુદ્ધ લાગણું દર્શાવી છે, તે એ સુધારાએ પોતામાં ધાર્મિક ચિતન્ય સિદ્ધ કરી બતાવ્યું કે તુરત એને સત્કાર પણ આપે છે. અને એ સુધારાને એના મૂળ પ્રવર્તકે જે સેવા નહિ કરી હોય તે સેવા એ બ્રાહ્મણોએ કરી છે. એટલું જ નહિ, પણ જેમ હિન્દુસ્થાનમાં અંગ્રેજ રાજ્યકર્તાઓએ પિસ્ટ-તાર-રેલવે-શહેરસુધરાઈ અને કેળવણી વગેરે સુધારા માટે મૂળ લોકલાગણની વાટ જોઈ નથી, તેમ આ બ્રાહ્મણ શાસ્ત્રકારોએ પણ ઘણું સુધારા પિતાની મેળે જ દાખલ કર્યા છે– અને એનું એક ઉત્તમ ઉદાહરણ, ધર્મનાં ઊંડાં સત્યોને લેકચર કરવા માટે ઉત્તરેત્તર એમણે કરેલા યત્નો છે.
પ્રથમ એમણે વેદને જ પ્રમાણ માન્યા; અને એની શુદ્ધિ જાળવવા ખાતર શદ્રાદિકને વેદનું શ્રવણ કરવાને નિષેધ કર્યો. પણ તે જ સાથે, ઇતિહાસ અને પુરાણ રચી, વેદનાં જ ઊંડાં સત્યે લેકને, મધુર અને સુન્દર વાણુમાં–-વેદ કરતાં પણ વધારે ચિત્તાકર્ષક રૂપે, આપ્યાં; અને “વિશ્વાસપુરાણ રે સમુદ્યુત'=“ઇતિહાસ અને પુરાણુ વડે વેદનું સારૂ ઉપબહણ–વિસ્તાર, પિપણુ–કરવું.” એવો વિધિ દાખલ કર્યો. કાળ જતાં અસંખ્ય વનસ્પતિથી ભરપૂર આ વનમાં, અમૃત–આધિની સાથે નકામાં ઝાંખરાં પણ ઘણું ઊગ્યાં, અને વિષષધિ પણ ઊગી. આખરે નકામી અને હાનિકારક ઓષધિઓથી અમૃત એષધિને ઓળખી કાઢી એની એક નવી વાડી રચવાનો પ્રયત્ન થયે કહે છે કે વ્યાસજીને મહાભારત અને અષ્ટાદશ પુરાણ રચીને આત્મહુષ્ટિ ન થઈ, તેથી સર્વના મધુરરસરૂપ શ્રીમદ્ભાગવત રચ્યું. પણ જો વેદ પર્વતની સાતમી ટકે હતા, તે આ વાડી પણ પર્વતની કરાડે જ હતી. શિખર જેટલી તે બેશક એ દુધિરોહ નહતી તથાપિ
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૬૮
એક હરિકીર્તિના
સંસ્કૃત ભાષાની વિષમ શિલાઓ ઉપર પગ મૂકી મૂકીને ત્યાં ચઢવું પડતું. તેથી એ વાડીનાં સુન્દર સુન્દર વૃક્ષો લઈ કેટલાક સાધુ પુરૂષોએ એ પર્વતની તળેટીએ વાવ્યાં–જેમાં ગામના મજુરિયાત કો હરી-ફરી આખા દિવસને થાક ઊતારે, અને આરોગ્ય મેળવે. આ રીતે ભાગવતાદિક–જ્ઞાનભક્તિ અને વૈરાગ્યના સંસ્કૃત ગ્રન્થ–માંથી કેટલાંક આખ્યાને લઈ એનાં રસિક વિવેચનરૂપે, હરિદાસએ, સામાન્ય લોક આગળ હરિકીર્તન કરવાની પદ્ધતિ દાખલ કરી. ભગવાને પણ કહ્યું કે હું જેવો વૈકુંઠમાં નથી વસતે તે સાધુ પુરુષના હૃદયમાં વસું છું, અને જ્યાં ચાર ભકતે મળી મારું કીર્તન કરે છે ત્યાં વસું છું, પામર મનુષ્ય ભગવાન પાસે જઈ ન શક્યો ત્યારે કૃપાળુ ભગવાન પોતે પગે ચાલીને મનુષ્ય પાસે આવ્યા. આ આપણું હરિકીર્તનને પૂર્વ વંશાવતાર.
આ હરિકીર્તનને ધર્મોપદેશના સાધન ઉપરાંત એક મનહર કળા બનાવવાનું માન મહારાષ્ટ્રને છે. ગુજરાતે જેમ હિન્દુસ્થાનની સંગીતકળાને સ્ત્રીઓને ગરબ+ આપે, તેમ મહારાષ્ટ્ર ઉપદેશકળામાં “હર(રિ)દાસની કથા શોધી કાઢી. મહારાષ્ટ્રનું અનુકરણ કરીને ગૂજરાતે પણ ઘણુંક વર્ષ થયાં હરદાસની કથા દાખલ કરી છે–પણ હજી કેળવાએલા ગુજરાતીઓએ એમાં બહુ ભાગ લીધે નથી. એને રૂપાન્તર પમાડીને—જો કે રસિક રૂપાન્તર પમાડીને –રા. અનન્તપ્રસાદ ત્રિકમલાલ વૈષ્ણવ આપણું પ્રાન્તમાં હરિકીર્તન કરે છે. પણ મહારાષ્ટ્રની ઢબની હરદાસકથા તે રા. નરસિંહરાવ, રા. બ. રમણભાઈ આદિ થોડાક વિદ્વાનો પ્રાર્થનાસમાજના ઉત્સવ વગેરે પ્રસંગે કરે છે તે જ.
હાલમાં રા. નરસિંહરાવનું એક હરિકીર્તન સાંભળવાને મને ગઈ તા. ૨૫ મી ઓગસ્ટને દિને સાંતાક્રુઝમાં પ્રસંગ મળ્યા હતા. સાંતાક્રઝ મુંબઈનું એક પરું છે, અને હાલમાં ત્યાં, વિદ્યા–અર્થે મુંબાઈ ગએલા ઘણું વિદ્યાર્થીઓ અને અન્ય વિદ્યાવ્યાસંગી યુવકે વસે છે. તેઓના સાહિત્યવિષયક પ્રેમથી આકર્ષાઈ રા. નરસિંહરાવે ઉપર કહેલી તારીખે સાંઝે એક મેળાવડે છે હતો–તેમાં પુરુષ અને સ્ત્રીઓ ઉભયે બહુ સારી રીતે ભાગ લીધો હતો.
હરદાસી કીર્તનના સાંપ્રદાયિક રૂપમાં-પૂર્વરંગ અને આખ્યાન એવા બે ભાગ હોય છે. પૂર્વરંગમાં સિદ્ધાન્તની ભૂમિકા બાંધી, એ ઉપર આખ્યાન રચવામાં આવે છે, અને છેવટે મૂળના ઉપદેશ ઉપર શ્રોતાજનને લાવી સમાપ્તિ કરવામાં આવે છે. તદનુસાર, રા. નરસિંહરાવે પૂર્વરંગમાં– + ગરબી ઉપરાંત.
Page #226
--------------------------------------------------------------------------
________________
એક હરકીર્તન
निन्दन्तु नीतिनिपुणा 'यदि वा स्तुवन्तु लक्ष्मी: समाविशतु गच्छतु वा यथेष्टम् । अधैव वा मरणमस्तु युगान्तरे वा
न्याय्यात् पथः प्रविचलन्ति पदं न धीराः ॥ એ પ્રસિદ્ધ ભતૃહરિને શોક લઈ, એને અર્થ સમજાવી, એનાં બે ઉદાહરણ અને એક પ્રત્યુદાહરણ રૂપે (૧) ઉત્તર રામચરિતને સીતાત્યાગ, (૨) ગૌતમબુદ્ધનું મહાભિનિષ્ક્રમણ, અને (૩) યુધિષ્ઠિરનું અશ્વત્થામાના મરણ સંબધી અવ્યક્ત અસત્યકથન-એ ત્રણ પ્રસંગે લીધા હતા. અને છેવટે, દઢતાથી નીતિ આચરવાને, તે માટે લક્ષ્મીની દરકાર ત્યજી સાદાઈ વગેરે ગુણ કેળવવાને તથા વસ્તુતઃ મરણ એવું કાંઈ છે જ નહિ એ સમજવાને ઉપદેશ કર્યો હતે.
મારે યુધિદિરના એ અસત્યકથનની કથા પર રા. નરસિંહરાવ જોડે જૂને મતભેદ છે–એ સંબંધી હું અન્ય પ્રસંગે કહીશ. અત્યારે તે હું માત્ર પહેલાં બે આખ્યાને સાંભળતાં મારા મનમાં જે જે ભાવ ઉભવ્યા તે જ અત્રે નોંધવા માગું છું. તેમ કરવામાં–રા. નરસિંહરાવના વિવેચનમાંથી મારી સમક્ષ ઉપસ્થિત થતા કેટલાક તત્ત્વજ્ઞાનના પ્રશ્નો ચર્ચવાને લાભ પણ હું બાજુપર રાખીશ-જેથી તે જ સમયની મારી હદયની સ્થિતિ એના સાદા રૂપમાં મારા વાચકે આગળ હું મૂકી શકું.
૧) મને રા. નરસિંહરાવના આ કીર્તિનમાં સૌથી વધારે સીતાત્યાગને પ્રસંગ ગમ્યો. હું જાણું છું કે વર્તમાન સમયમાં, જ્યારે આપણા લોકને પ્રાચીન રાજભાવના ઝાંખી થઈ ગઈ છે અને સ્ત્રી પ્રત્યેના આપણે ધર્મો વધારે સારી રીતે સમજાવા લાગ્યા છે, ત્યારે રાજધર્મની કલ્પના કરવા કરતાં પતિધર્મની કલ્પના કરવી વધારે સરળ પડે છે, અને તેથી રામે કરેલો સીતાત્યાગ રામમાં દૂષણરૂપે જ ઘણાને ભાસે છે. પણ આ વિષયમાં પ્રાચીન દષ્ટિબિન્દુને વળગી રહી, રા. નરસિંહરાવે રામમાં ઉગ્ર રાજધર્મની ભાવના મૂર્તિમન્ત થતી જોઈ એથી બહુ રાજી થયો. રામ પોતે જ પોતાને ન્યાય હાથમાં લે તે કેવું પરિણામ આવે ઈત્યાદિ દલીલનું શરણ ન લેતાં– ૨. નરસિંહરાવે બહુ અભુત કુશળતાથી–સંગીતથી તેમ જ એમની મનહર વાણુથી, શ્રોતાઓનાં હદય રામના સીતા પ્રત્યેના પ્રેમમાં એવાં એકતાને કર્યો કે વિવાદના આખા પ્રશ્નને બુદ્ધિની ભૂમિકામાંથી ઉપાડી હદયની ભૂમિકા ઉપર મૂકી દીધો.
રર
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૭૦
એક હરિકીર્તન
“હદય હે ! તે જ પ્રિયા પરહરી !—(ધ્રુવ ) બાળપણથી પ્રેમ ધરી મન ઉછેરી પોષણ કરી–હૃદય હો ! સખ્યયોગથી દૂર વસ્થાની લેશ વાત નવ ધરી હો ! કસાઈ પાળી પછી કપાતીઉર નિર્દય દે છરી, , તેમ કપટથી આજ પ્રિયાને
મૃત્યુમુખે દઉ, હરિ!–હૃદય હો! આ અને આવા બીજ વચને સંગીતકારો સાંભળીને જેને એકવાર રામને સીતા ઉપર કેવો પ્રેમ હતું એનું ભાન હૃદયમાં-મગજમાં નહિ પણ હૃદયમાં–જામી ગયું છે, તેને દસ સીતાત્યાગથી પણ એ ભાન શિથિલ થવાનું હતું? ઉલટું, એ પ્રેમ તે સ્ત્રીના સમાગમકાલનું સ્વાર્થી સુખ નહતું પણ વિગ–નિત્ય વિગ–ની કસોટીથી અધિક દીપી નીકળતા અનન્યભાવ હતો એ પ્રતીતિ વધારે તીવ્ર થતી હતી. બેશક, એ અનન્યભાવ હૃદયમાં ઉતાર્યા વિના પૂરેપૂરે કલ્પનામાં આવ કેવો મુશ્કેલ છે એ જાણીને જ વાલ્મિીકિએ કહ્યું છે કે –
___ " हृदयं त्वेव जानाति प्रीतियोग परस्परम्"
રામ અને સીતાનાં હૃદય–ભૂલ્યા, એમનું હૃદયએ જ તેઓને પરસ્પર પ્રીતિગ જાણે છે. અને રા. નરસિંહરાવ જેવાની મધુર વાણીથી, અને સંગીતની મદદથી, કે પ્રબળ કલ્પનાના પ્રભાવથી, એ હૃદય તે ક્ષણવાર આપણું થાય ત્યારે જ સીતાત્યાગનું યથાર્થ સ્વરૂપ સમજાય. બાકી નીતિશાસ્ત્રમાં કુશળ જને–વધારે લાભ સીતાને ત્યજવાથી થાય કે સીતાને રાખવાથી થાય, રાજધર્મ અધિક કે પતિધર્મ અધિક, હું એને ત્યજીશ તે એનું
અને એના ઉદરમાં બાળ છે તેનું શું થશે?—ઈત્યાદિ પરિણમના વિચારને નૈતિક ડહાપણ કહેનારા જનોના દષ્ટિબિન્દુથી રામે જોયું હેત તે એમને જુજ કરવું સૂઝત. પણ રામને તે નીતિશાસ્ત્રીઓની દરકાર નહતીઃ
- “નિરૂતુ નીતિનિપુvi ધિ કા રાવતુ” –એ એમનું દષ્ટિબન્દુ હતું. સીતા ક્યાં પિતાથી જુદાં હતાં કે એમના ધર્મને સવાલ એમને વિચારવો પડે ? એમને તે વાલ્મીકિ કહે છે તેમ પ્રત્યેક બિપા સીતા રામરચાનન મહારાજ !” સીતા પ્રકૃતિ થકી જ, સ્વભાવથી જ, નૈસર્ગિક રીતે જ વહાલાં હતાં. એ વહાલને એમને જગતને દેખાડો કરવાનો નહોતે.
Page #228
--------------------------------------------------------------------------
________________
એક હરિકીર્તન
K
જીતુ
(૨) મૂલમન્ત્રની ખીજી પંક્તિ—— જમી સાવિાતુ વા ચભેટ.”——એના ઉદાહરણમાં રા, નરસિહરાવે સિદ્ધાર્થે—ગૌતમજીદ્દના મહાભિનિષ્ક્રમણની કથા લીધી. આ ક્રમ શ્રોતાજનને ઠીક પડયા, કારણ કે મહાભિનિષ્ક્રમણમાં પણ સીતાત્યાગની માફક ધમઁઅર્થે સ્વસુખના ત્યાગની જ વાત છે—તથાપિ એમાં સીતાત્યાગ જેવા કર્તવ્યને વિકટ પ્રસંગ નથી, અને તેથી કલ્પનાશક્તિને પહેલા આપ્યાન કરતાં આમાં એછે શ્રમ પડે છે. એ માટે રા. નરસિંહરાવે પેાતે મૂળ એડવિન આર્નોલ્ડના “ Light of Asia ” ને આધારે, ગુજરાતીમાં કેટલાક કાવ્યખડ રચ્યા છે તેમાંના એકના ઉપયાગ કર્યો.
આ કથા——જે સીતાત્યાગ કરતાં સામાન્ય વાચકને ઓછી જાણીતી છે તે નીચેના ઉતારાથી જાણવામાં આવશેઃ—
(ઢારા )
નાથ સમીપ સૂતી હતી, મૃદુ શય્યામાં જે; અર્ધ ઊઠો ત્યહાઁ રાણી એ, ત” પ્રાવરણે દે. કરતલ એ ભાળે ધર્યાં, ઉર ઉછળે અવિરામ, ગરગર અર્થે ઢાળતી, સુન્દરી એ ગુણધામ; સિદ્ધાર્થતણા કર પછી, સુન્મ્યા કઈં ત્રણવાર, ત્રીજે ચુમ્બને કહ્યુરવ, કીધા મૃદું ઉચ્ચાર. “ નાથ ! જાગા । નાથ ! જાગા !
19
વાણી ઘો આશ્વાસની
C
શું છે? પ્રાણ 'શું? વ્હાલી! શું છે? પૂછતા ઉલ્લાસથી.
( ગીતિ )
તષિવે અવ્યક્ત જ, કે વાણી રહી કાંઈં અટકી; ડૂમા હ્રદય ભરાયા;અંતે રાણી વદી સુદીન ખની.
( કુતવિલમ્મિત )
મૂર્તી હું નાથ? સુખે મૃદુ નીંદરે; શિશુ વહું ઉદરે તુજ તે સ્ફુર્ર, વન, મેદ, અને વળી પ્રેમની, દ્વિગુણુ નાૐ વહી હ્રદયે રહી,
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૭ર
એક હરિકીર્તન
સુખદ ગાન જ તેણે હું સુણ, મધુર નીંદરમાં શમતી ઘણું; પણ અહા ! કંઈ સ્વમ જ કારમાં
અનુભવી છળી જાગી હું તે હવાં.” પછી રાણીએ પોતાને આવેલાં સ્વપ્ન સિદ્ધાર્થને કહ્યાં ત્યારે–
વદે સિદ્ધાથા–“એ મારી મધુરી પદ્મની કળી! સર્વ છે સ્વમ એ રૂડાં, દીઠાં જે હે ફરી ફરી.” રાણું હે –“સત્ય એ નાથ ! પણ એહ વિરામતાં,
ઘેર વાણી સુણી મહે ત–આવી એ વેળ?” એમ ત્યહાં.” સિદ્ધાર્થે ઘણું આશ્વાસન દીધું—પણ “આવી એ વેળ” એ શબ્દોને ભેદ રાણથી સમજાય નહિ, અને એ વધારે ને વધારે મૂંઝાવા લાગી. આખરે–
(અનુષ્ટ્ર) રેતી રેતી પડી નિદ્રા મહિ તેય નિસાસથી ઊછળે ઉર, જાણે એ સ્વપ્રવાણું પ્રકાશતી;
“વળ એ! આવી વેળ એ!” એ સમયની સિદ્ધાર્થની સ્થિતિ કવિ નીચે પ્રમાણે વર્ણવે છે –
(વિષમ હરિગીત) એ સમે સિદ્ધાર્થ ઊંચા વ્યોમમાંહિ નિહાળતે, ને, જે ! શશી તહિ કર્ક રાશિમાં રહ્યોછ વિરાજ, ને ગ્રહો ચિરકાળ પૂર્વે ભાખિયા ક્રમમાં ઊભા, વધતા જા–“આવી રજનિએ ! ઉદ્ધારવા, જન જે ડૂખ્યા; ભાર્ગ વર્ય તું પુણ્યને કે જગતકેરી વિભૂતિને, આ ક્ષણ જે નિર્ણય કઠિન કર્યું સુખદુઃખકેરી પ્રસુતિને; રાજને અધિરાજ બનીને આણુ નિજ વર્તાવવા, કે મુકુટ ગૃહ વિણ શન્ય ભટકી જગતને જ બચાવવા.
(વલણ ). વિશ્વ તારવા કાજ આ આવી પળ અણુમૂલ.” મનુષ્યને કર્તવ્ય કરવાની માત્ર એક જ પળ આવે છે–એ પળ એ સાચવે છે તો તરે છે અને ખુવે છે તે ડૂબે છે. “ આ અણમૂલ પળ” સિદ્ધાર્થે સાચવીઃ એ બોલી ઊઠયોઃ
Page #230
--------------------------------------------------------------------------
________________
એક હરિકીર્તન
( ગરમી )
દુઃખડૂબ્યા એ જગજંન ! આ હુ આવ્યેા રે; તમ કાજ તાં મુજ રાજ્ય, સુખા બહુ વિધિનાંરે, રાજમન્દિર સુખમય સાજ, રજનિદિન સુખનારે, ( સાખી )
66
૧૭૩
ક્ષણે સહુ થીં ક્રુત્યજ એક,
તનું સર્વ એ આ રાણૢ મધુરી ! તે તાં હવે તુજ ભુજવાઁ વ્હાલી સુરેખ, ”
પણ આખરે એ ‘ ક્રુત્યજ એક ' ને, અને તેની સાથે; એના ‘ ઉદરે આ વાર રે જે ઉભગેરે’~એને પણ, વિશ્વના ઉદ્દાર અર્થે ત્યજવાને એ તૈયાર થઈ ગયા અને—
( ચાપાઈ ત્રણ તાલની )
કરી યશેાધરાને પ્રણામ, સૂતી જે ભરનિદ્રામાં આમ, કાંઈં ભાવ અવણ્ય ભરેલાં, નાંખ્યાં તેને વન્દ્વનપર ઘેલાં, હજી અશ્રુથી ભીનું વદન, લેવા છેલ્લી વદાયનું મન, કીધી પ્રદક્ષિણા ત્રણવાર, શય્યા કરી ધરી ભક્તિભાર; જોડી, ધડકતે હ્રદયે પાણિ, ખેલ્યા સિદ્ધાર્થ અવિચલ વાણીઃ— કરી આ રમ્ય શય્યા માહિ, કરું શયન કદી હુ નાહિ.” ત્રણ વેળા ગયા રાજન, પાટે આવ્યા વળી વેળ ત્રણ; હેવું રાણીનું સૌન્દર્યપૂર, હેવા પ્રેમ હેના ભરપૂર; અન્તે ખળ કરી છૂટયા શયનથી, ધાર્યાં શાક પછી નવ મનથી; ચાલ્યા, શ્યામ રજનિમાં ચાલ્યા, માર્ગ જ્યંતિ અનુપના ઝાલ્યું.
66
આ આખ્યાનમાં અનેક રમણીય ચિત્રા છે. કાઈ એક ચિત્રથી આનન્દ પામ્યું હશે, તે કાઈ ખીજાથી. હું પણ કદાચ જુદે સમયે જુદા ચિત્રથી આનન્દ પામત. પણ આ સમયે વસ્તુતઃ મારા મન ઉપર સૌથી વધારે અસર, કરનાર નીચેની એ લીટી નીવડી
“ એ સમે સિદ્ધાર્થે ઊંચા વ્યેામમાંહિ નિહાળતા, ચાલ્યા, શ્યામ રજનિમાં ચાલ્યું..............'
"
“ એ સમે સિદ્ધાર્થ ઊંચા બ્યામ માંહિ નિહાળતા.” એ સંગીતમુખે સાંભળતાં જ~~~ એક તરફ્ ઊંચુ વ્યેામ અને ખીજી તરફ સિદ્ધાર્થે—એ એ વચ્ચેના ભેદ બહુ ઉત્કટ રીતે મારી ષ્ટિ આગળ ઉપસ્થિત થયા, અને મનમાં
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૭૪
એક હરીફકીર્તન પ્રશ્ન ઊઠો કે–આ બેમાં અધિક કેણુ?” કવિ કહે છે સિદ્ધાર્થને તારકવૃદ્ધે પ્રેર્યો. પણ મને લાગે છે કે પ્રકૃતિ અને જીવલોક ઉભયમાંથી સત્યનું દર્શન કરાવવાના લેભમાં કવિશ્રી સિદ્ધાર્થના જ્ઞાનનું વિશિષ્ટ સ્વરૂપ ભૂલાઈ ગયું છે. “હને પ્રેરતા તારકવૃન્દ ! આ હું આવ્યું.”એ નહિ; પણ
દુખડૂખ્યા એ જગજન! આ હું આવ્યો રે.” –એ જ સિદ્ધાર્થના અભિનિષ્ક્રમણને હેતુ છે. અને આ વાત સ્મરણમાં આવતાં એ તારકવૃન્દ અને સિદ્ધાર્થના અભિનિષ્ક્રમણના પ્રેરક બળરૂપે ન જણાતાં, સુદ ભૌતિક રજકણની માફક એ મારી દષ્ટિ આગળથી વળાઈ ગયા–અને સિદ્ધાર્થ એક્લો જ એની અભુત ભવ્યતાથી મારી દષ્ટિ આગળ ઉભેલે રહ્યો. “દુઃખદુખ્યા જગજન! આ હું આવ્યો રે!” – એ ઉગાર કદી પણ તારકવૃન્દ–“Nature red in tooth and claw'–ઉગારી શકવાનાં હતાં? અને એ–
ચાલ્યા શ્યામ રજનિમાં ચાલ્યો–' એમ કીર્તનકારે ગાયું, અને અંધારી રજની વિસ્તરેલી શ્રોતાજનને, કુશળ વ્યાખ્યાનના બે ચાર શબ્દથી, પ્રત્યક્ષ દેખાઈ. તે વારે એ શ્યામ રજનીને અન્ધકાર પણ મારાં નેત્ર આગળ ગૌતમ બુદ્ધના જ્ઞાનતેજથી ફેડાતો હોય એમ દીસવા લાગ્યું અને
___ या निशा सर्वभूतानां तस्यां जागति संयमी' એ પંક્તિને અર્થ બેવડા સત્યથી ભરાએલો મારી નજર આગળ આવે. (૩) ત્રીજું આખ્યાન યુધિષ્ઠિરના અસત્યકથનનું પ્રત્યેદાહરણ રૂપે હતું.
अथैव वा मरणमस्तु युगान्तरे वा।। એવી દઢતાને અભાવે–-યુધિષ્ઠિર જા હું બોલ્યા; એ બતાવી,
(૪) જીવનની તૃણું જે અનેક પાપનું મૂળ છે તે ટાળવા કીર્તનકારે નીચેની પંક્તિઓ વડે જગતની ક્ષણિકતા તરફ શ્રોતાજનનું બહુ અસરકારક રીતે ધ્યાન ખેંચ્યું –
જાય છે જગત ચાલ્યું રે એ જીવ ને. જેને તું પાટણ જેવાં સારાં હતાં શહેર કેવાં; આજ તે ઉજડ એ તે રે, એ જીવ જેને. રૂડા રૂડા રાણુંજાયા, મેળવી અથાગ ભાયા;
Page #232
--------------------------------------------------------------------------
________________
એક હરકીર્તન
૧૭૫
કાળે તેની પડી કાયા રે, ઓ જીવ જેને, છે જેને છાયા થતી, રૂડી જેની હતી રતી; ક્યાં ગયા કરોડપતિ રે, ઓ જીવ જેને. જરી જે આજારી થતા, હાજર હકીમ હતા; તેના તે ન લાગે પતા રે, ઓ જીવ જેને. નેક નામદાર નામે, ઠર્યાં જઈ સ્મશાન ઠામે;
દીઠા દલપતરામે રે, ઓ જીવ જેને.” આ વૈરાગ્યને ઉપદેશ એ રા. નરસિંહરાવના કીર્તનમાં એક હે દેષ હતું એમ એક અવલોકનકારે “The Oriental Review નામના પત્રમાં જાહેર કર્યું છે. એ અવલોકનકાર પૂછે છે કે શું મરણ કરતાં જન્મ ઓછા મહત્વને બનાવે છે કે ધર્મોપદેષ્ટાઓ જન્મનો આનન્દ વીસરી જઈ મરણનાં દુઃખ જ ગાયાં કરે છે? અને જગતના સઘળા ધર્મોમાં મૃત્યુ વિષે બહુ કહેવામાં આવે છે એ માટે એ ખેદ દર્શાવે છે. પણ હું પૂછું છું કે ધર્મને ઉદ્દેશ જે બીજી દુનીઆ તરફ મનુષ્યનાં નેત્ર ઊઘાડવાને હાયઆ જીવનને પણ અનન્ત જીવનના એક ભાગ તરીકે જ પવિત્ર ઠરાવવાને હેય–તે જે જે બનાવથી એ બીજી દુનીઆનું—એ અનન્ત જીવનનું ભાન વધારે ઉત્કટ થાય તે તે બનાવ ઉપર ધર્મોપદેશમાં વિશેષ લક્ષ અપાય એ સ્વાભાવિક નથી? આવા બનાવો કયા કયા છે એ વિશે Prof. James “Varieties of Religious Experience” જેવાથી, અને એમાં મૃત્યુનો બનાવ માણસના મન ઉપર કેવી અસર કરવા સમર્થ છે એ વિષેની વિગત વાંચવાથી–એ બનાવને ધર્મોપદેશમાં આટલે બધે મહિમા કેમ છે એ સમજાશે. મૃત્યુ એ બધા જીવનમાંથી પર જીવનમાં જવાનું દ્વાર છે; અને એ દ્વાર તરફ નજર થાય છે ત્યારે પરજીવનનું ભાન થાય છે. તેથી જ પ્લેટએ તત્વજ્ઞાનને મૃત્યુ ઉપરનું નિદિધ્યાસન કહ્યું છે, અને આપણાં ઉપનિષદમાં નચિકેતાએ પણતત્ત્વજ્ઞાન મૃત્યુદેવયમ–પાસેથી મેળવ્યાની આખ્યાયિકા છે.
આ પ્રમાણે વૈરાગ્યને ઉપદેશ કરવામાં રા. નરસિંહરાવને ઉદ્દેશ શ્રોતાજન ઉપર શેકની છાયા પ્રસારવાનો નહોતે. મૃત્યુના ભાનથી જીવનની ગંભીરતા પ્રકટ કરી, તુરત એમણે–
“ભરવાં સેહલાં રે, સંત સુખે જગતથી જાશે.” એમ બતાવી, મરણમાંથી શોકની છાયા ઊડાવી દીધી–અને મૃત્યુને ખરા અર્થ સમજાતાં જ જીવન અનન્ત થઈ ગયું, એટલે જ્ઞાનીની દૃષ્ટિએ તે
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૭૬
એક હરિકીર્તન
મૃત્યુ મરી ગયું રે લોલ.” પછી મરણને શોક ક્યાં રહો?—એમ બહુ ઉત્તમ રીતે છેવટને બોધ કર્યો.
હવે આ કીર્તનમાં મને એક ઊનતા લાગી તે કહું. નીતિની ઉગ્ર ભાવના-હરકીર્તનમાં, પ્રભુરસથી જેવી પીગળવી જોઈએ તેવી પીગાળવામાં આવી ન હતી. કર્તવ્યની અસિધારાને પ્રભુપ્રેમની પુષ્પમાળા બનાવવામાં આવી ન હતી. પશ્ચિમના ધાર્મિક ઇતિહાસમાંથી એક સ્થળ ભેદ ઉપયોગમાં લઈ તે– આખા કીર્તિનમાં “Old Testament” ને “New Testament” કરવામાં આવ્યું ન હતું–Law ને “Love” કરવામાં આવ્યો ન હતો.
રા. નરસિંહરાવનું કીર્તન સાંભળતાં મારા મનમાં જે ભાવ ઊગેલા તેની આ ભારી ટૂંક નોંધ. અત્યારે એ નોંધનું હું અવલોકન કરું છું તો એમાં તત્વજ્ઞાનના ચાર મહત્વના વિષયે સમાએલા મારી નજરે પડે છે –
(૧) બુદ્ધિ અને દય ( ૨ ) પ્રકૃતિ અને પુરુષ ( ૩ ) આ જીવન અને પરજીવન
( ૪ ) નીતિ અને પ્રેમ જેમ રા. નરસિંહરાવે તે કીર્તનમાં ચર્ચેલા કે ઉલ્લેખેલા તત્વજ્ઞાનના પ્રશ્નો મેં બાજુ પર મુક્યા છે, તેમ મારા પિતાના ભાવમાંથી ઉપસ્થિત થતા આ તત્ત્વજ્ઞાનના વિષયો પણ મારે છોડી દેવા પડે છે. એના અલ્પ નિરૂપણ માટે પણ અત્રે સ્થળ નથી. તેમ એને, રા. નરસિંહરાવના રસિક કીર્તનને, તત્વજ્ઞાનની વિષમ દલીલોમાં ગૂંચવી નાંખવું એ, આવાં કીર્તનના ઉદેશથી તેમ મારી નોંધના ઉદ્દેશથી વિરુદ્ધ હેઈ, મને અનુચિત લાગે છે.
[વસન્ત, આશ્વિન, ૧૯૬૮]
Page #234
--------------------------------------------------------------------------
________________
યુધિષ્ઠિરનું અસત્યકથન
૧૭૭
૨૩ યુધિષ્ઠિરનું અસત્યકથન આશ્વિન માસમાં રા. નરસિંહરાવના હરિકીર્તનનું અવલોકન કરતાં મેં જણાવ્યું હતું કે યુધિષ્ઠિરના અસત્યકથન પરત્વે મારે એમની સાથે જૂને મતભેદ છે. આ વાંચી કેટલાકને આશ્ચર્ય સાથે પ્રશ્ન થયો હશે કે શું હું અસત્યને બચાવ કરતે હઈશ? આ શંકાના ઉત્તરમાં હું આરંભે જ જણાવી દઉં કે હું અસત્યને લેશભાર પણ બચાવ કરતો નથી; એટલું જ નહિ પણ, મારે મતે, આવું અસત્ય–અર્ધસત્ય હાઈ સત્યમાં ભળી, સત્યનું મિથ્યા રૂપ ધારણ કરી–સંપૂર્ણ અને હડહડતા અસત્ય કરતાં પણ વધારે નુકસાનકારક છે. પણ પ્રકૃતિ પ્રસંગમાં અસત્યની નિન્દી કરવા જતાં ઘણા વ્યાખ્યાનકારે યુધિષ્ઠિરને અને મહાભારતકારને અણધારી રીતે કેટલોક અન્યાય કરે છે એ પ્રકટ કરવાનું મારું તાત્પર્ય છે. એ શી રીતે તે બતાવવા પહેલાં–એ અસત્યકથનના પ્રસંગને ટૂંકામાં અનુવાદ કરું. પ્રસંગ આવો છે.
દ્રોણ પાંડવની સેના સામે રણે ચઢયા છે, અને અસંખ્ય સૈનિકને નાશ કર્યો જાય છે—એ જોઈ પાંડવો કંપવા લાગ્યા. માત્ર અર્જુન દ્રણની સામે લઢી શકે એવે છે, પણ અર્જુન “ધર્મવિત’—ધર્મ, કાયીકાર્ય જાણનાર–છે, એટલે ગુરુ સામે એ કદી પણ શસ્ત્ર ઊપાડનાર નથી—એમ વિચારી “તિમાન રે સુa Rાજુનમત્રવત”—પાંડના શ્રેયમાં તત્પર અને બુદ્ધિમાન એવા કૃષ્ણ અર્જુનને કહ્યું –કે દ્રોણના હાથમાં જ્યાં સુધી શસ્ત્ર છે ત્યાં સુધી જયની આશા વ્યર્થ છે એટલું જ નહિ, પણ એ સર્વને નાશ કરી નાંખશે, માટે હવે તે કાંઈક યુક્તિ શોધી કાઢવી જોઈએ. મને લાગે છે કે અશ્વત્થામાને ભરાયો જાણે તે એ શસ્ત્ર ફેકી દે. માટે કઈક માણસ “અશ્વત્થામા ભરાય' એમ એને કહે તો ઠીક, અજુને આ સલાહ પસંદ ન કરી, ભીમે કરી. ભીમે માલવરાજના અશ્વત્થામા નામના હાથીને માર્યો અને કોણ પાસે જઈ “અશ્વથામા ત ત મુવાર
”—અશ્વત્થામા ભરાય” એમ ઊંચે સ્વરે જાહેર કર્યું. આ સાંભળી દ્રોણને શરીરે ક્ષણવાર પરસેવો છૂટી ગયા, પણ ભીમની વાણમાં એને શ્રદ્ધા નહોતી અને પિતાના પુત્રનું બળ એ જાણતો હતો એટલે એ વાત માની નહિ, અને બેવડા જુસ્સાથી શત્રુની સેનાને સંહાર ચાલ રાખ્યો. * માટે મતભેદ' કરતાં દષ્ટિભેદ કહું તો તે વધારે યથાર્થ જણાશે. ૨૩
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૭૮
યુધિષ્ઠિરનું અસત્યકથન આ જોઈ–ભારતકાર કહે છે કે–વિશ્વામિત્રાદિક ઋષિઓને ચિન્તા પડી કે પૃથ્વી ક્ષિત્રિય થઈ જશે અને તેથી તેઓએ દ્રોણુ સમક્ષ આવી બ્રાહ્મણ તરીકે એનો શો ધર્મ છે, અને શો અધર્મ કરવા બેઠે છે, એનું એને ભાન કરાવ્યું. એમાં “કર્મિત શત ચુદ =“તેં આ યુદ્ધ અધભંથી આદર્યું છે” ઈત્યાદિ કહેવા ઉપરાંત એક વાત એ બતાવી કે તારા જેવા વેદવેદાંગવિત બ્રાહ્મણને આ ક્રૂર કર્મ શોભે નહિ, એટલું જ નહિ પણ “રક્ષા તથા રાધા અનેaar સુવિ’–બ્રહ્માસ્ત્ર વડે તે અસ્ત્રવિદ્યા ન જાણનારા પૃથ્વી ઉપર હજારે પુરુષોને બાળી મૂક્યા એ કામ તેં સારું કર્યું નથી. માટે છોડી દે, અને શાશ્વત બ્રહ્મને માર્ગે ચઢ–મનુષ્યલોકમાં વસવાને તારે કાળ પણ પૂરો થયો છે. ભીમને પૂર્વોક્ત ઉચ્ચાર અને ઋષિઓનાં આ વચને સાંભળી દ્રણના મન ઉપર એટલી અસર થઈ કે પુત્ર મરી ગયો હોય તે હવે મારે શસ્ત્ર છેડી દેવાં. એમ એમણે વિચાર કર્યો. ભીમના વચનમાં તે એમને શ્રદ્ધા નહોતી, તેથી દ્રોણગુરુ–(રા. નરસિંહરાવે આ પછીની બધી હકીકત એમના હરિકીર્તનમાં લીધી છે તેથી તે એમના સુન્દર શબ્દમાં જ ઉતારું છું.)
ઢાળ યુધિષ્ઠિરને પૂછતે નિજ સુત હણુ કે નહિ, દ્રોણગુની પૂર્ણ શ્રદ્ધા પાર્થનાં વચનો મહિ; મળે રાજ્ય ત્રિકનું પણ એ વદે ન અસત્ય જે,
બાલ્યકાળથી સત્ય કેરી આશ હેની રાખતો. * વિસ્થાબિત્રો માર્યરબ્રાનડા નૌતમઃ | afg कश्यपोऽत्रिश्च ब्रह्मलोकं निनीषयः ॥ सिकताः पृश्नयो गर्गा वालखिल्या मरीचिपाः ॥ भृगवोऽङ्गिरसश्चैव सूक्ष्माश्चान्ये महर्षयः ॥ ते एनमब्रुवन्सवें द्रोणमाहवशोभिनम् ॥ अधर्मतः कृतं युद्धं समयो निधनस्य ते ॥ न्यस्यायुधं रणे द्रोण समीक्षास्मानवस्थितान् ॥ नातः क्रूरतरं कर्म पुनः कर्तुमिहार्हसि ॥ वेदवेदांगविदुषः सत्यधर्मरतस्यते ॥ ब्राह्मणस्य विशेषेण तवैतन्नोपपद्यते ॥ त्यजायुधममोघेषो तिष्ठ वत्मनि शाश्वते ॥ परिपूर्णश्च कालस्ते वस्तुं लोकेऽध मानुषे ॥ ब्रह्मास्त्रेण त्वया दग्धा अनत्रज्ञा नरा भुवि ॥ यदेतदीशं विप्र कृतं कर्म म साधु तत् ॥ न्यस्यायुधं रणे विप्र द्रोण मा त्वं चिरं कृथाः ।। मा पापिष्ठतरं कर्म करिष्यसि पुनर्विज ॥
Page #236
--------------------------------------------------------------------------
________________
યુધિષ્ઠિરનું અસત્યકથન
૧
ગોવિન્દ જોયું જે પૃથ્વી થાશે પાંડવહીન, સમરાંગણ જે દ્રોણ ઘૂમશે, તેથી વ્યથિત થ દીન; ધર્મરાજાને વદત વાણું –અર્ધ દિવસ જે દ્રોણ, ક્રોધ ધરીને ઝૂઝશે તે, સત્ય કહું રાજન. સેના હારી જશે ઘસડાઈ, વિનાશના મુખમધ્ય, માટે પ્રાણ થકી તું બચાવે, થોડું વદી જ અસત્ય; સત્ય થકી જ અસત્ય રૂપાળું, જીવન અર્થે કઈ
અવૃત ભાષણ કરે હેને પાપને સ્પર્શ ન હોય, આ પ્રમાણે વાત ચાલતી હતી ત્યાં ભીમે યુધિષ્ઠિરને કહ્યું કે-“મહારાજ! વાત એમ બની છે કે દ્રોણને મારવાને બીજે ઇલાજ ન જડવાથી ભાલવરાજ આપણું સિન્યમાં પેસતો હતો ત્યાં મેં એના અશ્વત્થામા નામના હાથીને માર્યો, અને અશ્વત્થામા ભરાયો !” એમ બૂમ પાડી. પણ આથી પિતાને પુત્ર મરાયો છે એમ એમને શ્રદ્ધા પડી નહિ. દ્રોણને તમારા શબ્દમાં શ્રદ્ધા છે, માટે એ તમને પૂછે કે “ખરી વાત શી છે?” ત્યારે તમે કહેજે કે અશ્વત્થામા (શુપુત્ર) મર.” તમારૂ કહ્યું એ માનશે અને એ યુદ્ધ બંધ કરશે કારણ કે ત્રણ લોકમાં “સત્યવાન” તરીકે તમારી કીર્તિ છે.”
(પાઈ ત્રણ તાલની ) સુણું હેવાં વચન વૃકોદરનાં, વળી માની વચન ભૂધરનાં; અને ભાવિ તણું જ પ્રભાવે, ધર્મરાજા વદે દૈધભાવે–
* संदिद्यमानो व्यथितः कुंतीपुत्रं युधिष्ठिरम् ॥ अहत वा हतं वेति पप्रच्छ सुतमात्मनः ।। स्थिरा वुद्धिर्हि द्रोणस्य न पार्थी वक्ष्यतेऽनृतम् ॥ त्रयाणामपि लोकानामैश्वर्याथै कथंचन ॥ तस्मात्तं परिपप्रच्छ नान्यं कंचिद्विजर्षभः ।। तस्मिस्तस्य हि सत्याशा बाल्यात्प्रभृति पांडव॥ ततो निष्पांडवामुर्वी करिष्यन्तं युधांपतिम् ॥ द्रोणं ज्ञात्वा धर्मराजं गोविंदो व्यथितोऽत्रवीत् ॥ यथर्धदियसं द्रोणो युद्धते मन्युमास्थितः ॥ सत्यं ब्रवीमि ते सेना विनाशं समुपैष्यति ॥ स भवांखातु नो द्रोणात्सत्याज्ज्यायोऽनृतं वचः ।। अनृतं जीवितस्यार्थं वदन्न स्पृश्यतेऽनृतैः॥
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૮૦
યુધિષ્ઠિરનું અસત્યકથન
કાંઈ ભીતિ અસત્યની ધારી, વળી વિજયને લોભ વિચારી; બે ધીરે યુધિષ્ઠિર,
પડે અશ્વત્થામા–કુંજર.
વ્યસંઘવીદ્રાના સૂર ર ાચુત ” –અશ્વત્થામા મરા” એમ કહ્યું પણ તે કહેવાની સાથે જ એના હય પુરુષે ”—અખ્તરાત્માએ એને ઠપ દીધો, તેથી એણે ઉમેર્યું કે “કુંજર'. આ અસત્યકથનને પરિણામે, તે જ વારે, યુધિષ્ઠિરને રથ જે અત્યાર સુધી જમીનથી ચાર આંગળ ઊંચે ચાલતું હતું તે પૃથ્વીને અડો!–
" तस्य पूर्व रथः पृथ्व्याश्चतुरङ्गलमुच्छ्रितः
बभूवैवं च तेऽनीकं तस्य वाहाः स्पृशन्महीम् !" –આ પ્રમાણે મહાભારતમાં કથા છે.
ધર્મરાજનું આ અસત્યકથન એમના જીવનમાં દુષણરૂપ મનાય છે એ ગ્ય જ છે. પણ મને ભય રહે છે કે આ વાર્તાના સામાન્ય શ્રોતાઓ માત્ર આટલી વાત સાંભળીને, અને એ ઉપર ઊંડે વિચાર ન કરીને, ધર્મરાજને અને મહાભારતકારને ઉભયને કાંઈક કાંઈક અન્યાય કરે છે. ધર્મરાજને તે અન્યાય ખુલ્લો જ છે—કારણ કે આ એક દૂષણના ભાનમાં તેઓ ધર્મરાજનું ભવ્ય નીતિથી ભરપૂર ચરિત્ર ભૂલી જાય છે. મને આ અન્યાયમાં રા. નરસિંહરાવે અન્ય સંબધમાં કહેલી એક મિથ્યા જનની ઉપહાસ વાત લાગુ પડતી દેખાય છે. જેનોને આદ્રી નક્ષત્રમાં કેરી ખાવાને બાધ છે, પણ એક મિથ્યા જૈન હતો તેણે હદ બાંધીને પ્રતિજ્ઞા કરી કે મારે હજારથી વધારે ન ખાવી. પહેલેથી જ હેટી સંખ્યા રાખી હતી એટલે મનમાની ખાવામાં કાંઈ હરકત આવે એમ નહોતુ ખૂબ ખાધી-ત્રણસો ખાધી; પણ આ છેડેથી ખાધી તે ન ગણતાં, બીજે છેડેથી, સાતસો ન ખાધી એ ગણું ! અને પોતે અદ્દભુત સંયમ કર્યો એમ માન્યું ! આ જ પ્રમાણે જ્યારે યુધિષ્ઠિરના અસત્યકથનની વાત સામાન્ય શ્રોતાજન સાંભળે છે ત્યારે આ છેડેથી, એમનાં નવાણું સત્ય ગણવાં જોઈએ તેને બદલે, બીજે છેડેથી, સામું અસત્ય જ ગણે છે, એ ઉપર જ એમની નજર ઠરે છે ! યુધિષ્ઠિરની આ સમયની દયામણી સ્થિતિ માટે દયા ધરવાને બદલે એને ઉપહાસ કરવામાં આનન્દ માને છે! વળી જેમ એ યુધિષ્ઠિરને અન્યાય કરે છે તેમ મહાભારતકારને પણ કરે છે. મહાભારતકારને જગતનાં ઊંડાં સત્યનું વિશાળ
રાખી હતી. આથી
ગણી. મારા
Page #238
--------------------------------------------------------------------------
________________
૧૮૧
યુધિષ્ઠિરનું અસત્યકથન જ્ઞાન હતું, અને તેથી ખરા કવિને શોભે તેમ એ સત્યને પૂર્ણ સ્વરૂપમાં દર્શાવવા એમણે યત્ન કર્યો છે. જગતનાં સો સાદાં નથી ઘણાં ગૂંચવણભરેલાં છે, એ ગૂંચે ઊકેલવાનું કામ કવિનું નથી, પણ એના ઉપર પ્રકાશ નાખી એનું સ્વરૂપ જેવું હોય તેવું વાચક આગળ મૂકવાનું કામ તે એનું છે જ. તદનુસાર આ મહાકવિએ યુધિષ્ઠિરના આ વિકટ પ્રસંગની કથામાં કેવાં ગૂઢ સત્ય પ્રકટ કર્યો છે તે જુવોઃ
૧ એક તે એ વાત પ્રગટ કરી છે કે કર્તવ્યના નિર્ણય સહેલા નથીઃ કર્તવ્યની પસંદગી હમેશાં સારા અને ખોટા વચ્ચે જ કરવાની હતી નથી, કેટલીક વાર સગુણ વચ્ચે પણ વિરોધ આવી પડે છે. એક તરફ સત્ય બેલવાની ફરજ છે–ઉઘાડી ફરજ છે; બીજી તરફ એવી જ ઉધાડી ફરજ પિતાને વિશ્વાસથી વળગેલા અસંખ્ય બધુઓ-સ્વજને અને અકારણ મિત્રો–ના જીવ બચાવવાની છે. આ બે પરસ્પરવિરોધી ફરજો વચ્ચે નિર્ણય સહેલો નથી; બલકે એમ પણ કહી શકાય કે યુધિષ્ઠિરે પિતાની સેનાને સંહાર થવા દઈ પિતાનું સત્ય સાચવ્યું હોત તો એમાં “selfishness of virtue અથવા તે “spiritual pride' જ પ્રકટ થાત. (આ ધર્મ સંકટમાંથી કતવ્યધર્મને નિર્ણય કઈ સહેલો માનતું હોય તો તેને “Paulsen's system of Ethics” માં Veracity(સત્ય)ઉપરનું પ્રકરણ વાંચવા મારી વિનંતિ છે.)
૨ હવે નીતિના આચરણની વ્યાસજીએ ધ્યાનમાં રાખેલી એક ઝીણું Psychology (માનસ સ્વરૂપ) લક્ષમાં લ્યો. કેટલાંક કર્તવ્યોનું અનુષ્ઠાન લગભગ બુદ્ધિના નિશ્ચયમાંથી જ નીકળે છે; બીજા કર્તવ્યના અનુષ્ઠાનમાં બુદ્ધિના નિશ્ચયને હૃદયની લાગણું (Emotion) ગતિ આપે છે. આ બે જાતનાં કર્તવ્ય વચ્ચે જ્યારે વિરોધ ઉત્પન્ન થાય છે ત્યારે ઘણું કરી જે કર્તવ્યને અનુષ્ઠાનમાં હદયની લાગણું મદદે હોય છે તેને જય થાય છે–કારણ કે એનું અનુષ્ઠાન સરળ બને છે. આથી જ્યારે યુધિષ્ઠિરની એક તરફ સત્યનું કર્તવ્ય હતું અને બીજી તરફ સ્વજનને ઉગારવાનું કર્તવ્ય હતું તે વખતે સત્યનું કર્તવ્ય કેરૂ પડતું હતું, અને સ્વજને પ્રત્યે પ્રેમ અને દયાની લાગણું બીજા કર્તવ્યને આ બનાવતી હતી–અને તેથી આ બીજા કર્તવ્યને જય પામવાની અનુકૂળતા મળી.
૩ આ પ્રસંગે હદયની ઉ –પ્રેમ અને દયાની–લાગણી જ કામ કરતી હોય છે એમ ન સમજવું. એ ઉચ્ચ લાગણી સાથે વિજયની સ્વાથ
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૪૨
યુધિષ્ઠિરનું અસત્યકથન
અભિલાષા પણ યુધિષ્ઠિરના મનમાં ભળેલી હતી. અને તેથી આ ઉચ્ચ લાગણીને બહાને આ અસત્યકથનને બચાવ કરવા મહાભારતકારે યત્ન કર્યો નથી. વસ્તુતઃ યુધિષ્ઠિર સ્વાર્થ ખાતર જ જા હું બેલ્યા ન હતા– બકે મૂળ પ્રેરકબળ તે દયાની લાગણીનું જ હતું, પણ આ પ્રસંગે ઘણું વાર બને છે તેમ મિશ્ર બળથી છેવટનું પગલું ભરાયું એમ બતાવવામાં "મહાભારતકાર, પાપની આપણું અત્તરમાં ગુપ્ત રીતે પસી જવાની કેવી યુક્તિ હોય છે એ સૂચવે છે. આમ ઉચ્ચ હેતુ સાથે યુદ્ધ હેતુ છાને માને કેવો ભળી ગયે–એમ કહેવામાં વ્યાસજી મનુષ્ય મનનું બંધારણુ બહુ ઊંડી દાઝથી બહાર આણું આપે છે,
૪ વળી એ પણ જોવાનું છે કે પ્રભુએ કરેલી આ સંસારની અદ્ભુત ઘટનામાં, ધર્મવડે અધર્મને પરાભવ થાય એમાં તે નવાઈ જ શી ? પણ કેઈકવાર અધર્મવડે પણ અધર્મને પરાભવ થાય છે. જેમકે –ઔરંગઝેબની ધમધ અનીતિને શિવાજીના છળથી વિનાશ થયો. અને આ જાતનાં—પાપે પાપને ખાધાનાં–દષ્ટાન્ત, ઈતિહાસમાં પુષ્કળ છે. પરિણામમાં ધર્મને જય અને પાપને ક્ષય કરાવનાર શક્તિ સદા સર્વત્ર જે પરમાત્મા જ છે, તે પાપ હામે પાપ ઉભું કરનાર શક્તિ પણ પરમાત્મા જ છે એમ માનવું સ્વત ફલિત થાય છે. આ વિચિત્ર ઘટનાને પ્રભુના નિર્દોષ સ્વરૂપ સાથે શી રીતે ઘટાવવી એ ધર્મના તત્ત્વજ્ઞાનને મહાપ્રશ્ન છે--જેને ખુલાસો કરવાની કવિને માથે ભાગ્યે જ ફરજ છે. એનું કામ તે, જગતની ઘટના ઉપર પ્રતિભાને પ્રકાશ નાંખી એ ઘટના જેવી છે તેવી વાચક આગળ પ્રત્યક્ષ કરવાનું છે; બલ્ક એ ઘટનાની પ્રભુના નિર્દોષ સ્વરૂપ સાથે સંગતિ કરવા જતાં જે વિરોધ આવે છે તે પ્રકટ કરી, એ વિરોધ વડે આ જગતની ઘટનાનું અભુતપણું દર્શાવવું એ એનું કામ છે. જેઓ આ વિશ્વની વ્યવસ્થામાં ઈશ્વર અને શેતાન એવી સમાન કક્ષાની પરસ્પર વિરુદ્ધ શક્તિએનું દૈત માનતા નથી તેઓ શેતાનનું અસ્તિત્વ સ્વીકારીને પણ છેવટે જ કોઈને કોઈ રીતે સર્વ ધર્મમાં આવા દૈતને નિષેધ થતે જોઈએ છીએ. અહુરમઝુદ અને અહિમાનને હામરહીમા ગોઠવનાર ધર્મમાં પણ અહિમાનની પાર અહુરમઝદને મૂકવાનો એક યત્ન થયો છે. દેવ અને અસુર પણુ પ્રજાપતિ (દેવાધિદેવ) માંથી ઉત્પન્ન થયા હતા એમ ઉપનિષહ કહે છે (“રેવાકુ હવે ચક તિરે એ પ્રજ્ઞાપત્યાઃ”), ખ્રિસ્તી ધર્મમાં પણ Manichanism ને ઈનકાર કરવામાં આવ્યું છે.
Page #240
--------------------------------------------------------------------------
________________
યુધિષ્ઠિરનું અસત્યકથન
૧૮૩
એની પાર ઈશ્વરને જ મૂકે છે–અર્થાત આ જગતના વ્યવહારમાં મનુષ્ય જે લાલચે અનુભવે છે એ ઈશ્વરે જ સજેલી છે, એ લાલચેના વિષય ઈશ્વરે જ સજ્યાં છે, એટલું જ નહિ પણ એ વિષયો મનુષ્યના મને ઉપર અસર કરે એવું વિષયનું સ્વરૂપ અને મનુષ્યના મનનું બંધારણ ઘડયું છે એ પણ ઈશ્વરની જ કૃતિ છે—માટે જ મહાભારતકાર કહે છે કે શ્રીકૃષ્ણ પરમાત્માએ યુધિષ્ઠિરને જયની લાલચ બતાવી. આમાં શ્રીકૃષ્ણને કાંઈ દેષ લાગતો હોય તો તે આ જગતમાં લાલચો ઉત્પન્ન કરીને તથા એ લાલચે મનુષ્યના મન ઉપર અસર કરે એવું એ લાલચેનું અને મનુષ્યના મનનું સ્વરૂપ ઘડીને પ્રભુએ પિતાને માથે જે દેષ વહે છે તે જ છે. વસ્તુતઃ સિદ્ધાન્તમાં, આ સદોષ જગત રચીને પણ પરમાત્મા નિર્દોષ જ રહે છે–આ પ્રપંચના ચાલક હેઈને પણ કૃષ્ણ યથાર્થ કહી શકે છે કે “નોપૂર્વ મચા મિથ્યા safજ વાવન."*
૫ વ્યાસજી, ઉપર પ્રમાણે કર્તવ્યની મુશ્કેલી, લાલચનું સ્વરૂપ, તથા એમાં પરમાત્માની અદ્ભુત રચના બતાવીને અટકયા નથી. એમ કર્યું હોત તે આપણને એમને અસત્યને ઉત્તેજન આપનાર તરીકે નિન્દવાનું કારણ રહેત. પણ એમણે તે આ અસત્યના પ્રસંગની વિકટતા બતાવવાની સાથે એ અસત્યને બિલકુલ બચાવ કર્યો નથી; બલકે એ અસત્ય બોલ્યાનું શું પરિણામ આવ્યું એ એક લીટીમાં પણ બહુ સચોટ નાપસંદગીથી જણાવી દીધું છે તે એ કે યુધિષ્ઠિરને તે જ ક્ષણે પ્રભાવ નષ્ટ થઈ ગયો–એમનો રથ જે અત્યાર સુધી જમીનથી ચાર આંગળ ઉચે ચાલતા હતા તે જમીનને અડો' આટલું જ નહિ પણ આ વાત ખાસ સ્મરણમાં રાખી મહાભારતકાર અસત્યની નિન્દાને એમના ગ્રન્થમાં ફરી એક પ્રસંગ રચે છે. સ્વરેહણુ પર્વમાં યુધિષ્ઠિરને કવિ નરકમાં ફેરવે છે–અને નરકમાં ભાઈઓને જોઈને એને દુઃખ થાય છે, ત્યારબાદ એ બધે નરકનો દેખાવ સ્વમવત ઊડી જાય છે એના કારણમાં ઈન્દ્ર યુધિકિરને કહે છે–
* ઉત્તરાના બાલકને અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રથી બાળી નાખે ત્યારે એ બાળકને ખોળામાં લઈ ઉત્તરા વિલાપ કરવા લાગી અને એને જીવતે કરવા કૃષ્ણને પ્રાર્થના કરી ત્યારે “સીગ્ન વિગુત્તારમાં સર્વ વિવાર જનતા નોપૂર્વ મયા મિશar std જાવન” એમ ભારતકાર કહે છે.
Page #241
--------------------------------------------------------------------------
________________
૧૮૪
યુધિષ્ઠિરનું અસત્યકથન " व्याजेन हि त्वया द्रोण उपचीर्णः सुतं प्रति । व्याजेनैव ततो राजन् दर्शितो नरकस्तव ॥"
=“હે રાજન! તે અશ્વત્થામાની બાબતમાં કાણને મિથ્યાભાન કરાવ્યું હતું, તેવું જ મિથ્યાભાન તને આજ–આ નરકદર્શનમાં–થયું.” તાત્પર્ય કે ધર્મરાજ જેવા સત્યવાદી જીવનમાં પણ અસત્યને એક નાને સરખો દેખાતે દોષ અને તે એ વિકટ પ્રસંગે થએલો કે એને દેષ કહેતાં પણ ક્ષણવાર થોભવું પડે, –એ દોષ પણ એનું ફળ ઉત્પન્ન કર્યા વિના રહેતે નથી. આ મનુષ્યના નૈતિક જીવન (moral life) ને એક દયાહ
tragedy” યાને કરુણરસજનક પ્રસંગ છે. અને એ જ મનુષ્યત્વનું ભાન કરાવનાર સાધન છે. કર્ણ જેવો અર્જુનની સમાનકોટિને વીર અસત્યને પરિણામે ખરે અણુને વખતે પિતાની અસ્ત્રવિદ્યા ભૂલી બેઠે એ પ્રસંગમાં કવિએ જે tragedy (કરુણચિત્ર) રચી છે તે કરતાં આ tragedy (કરુણુચિત્ર) જુદી જ જાતની છે, પણ જરાએ ન્યૂન નથી. કર્ણ તો પોતાની અસ્ત્રવિદ્યા ભૂલી બેઠે, પણ યુધિષ્ઠિર તે પિતાનું સ્વસ્વરૂપસત્યવાદિવ-ભૂલી બેઠે ! પહેલા કરતાં આ બીજું વિસ્મરણ ઘેડું નથી. વળી કર્ણના અસત્યનું ફળ તો આ લેકમાં જ ભગવાઈ ગયું-યુધિષ્ઠિરના, અસત્યનું ફળ સ્વર્ગમાં પણ એને નડ્યા વિના રહ્યું નહિ. આમ કલ્પવામાં કવિએ કર્મનાં ફળના નિયમની વિવિધરૂપતા દર્શાવી છે.
૭ વળી ધર્મરાજ યુધિષ્ઠિર શા માટે ડગે છે એને એક સ્કૂલ ખુલાસો મહાભારતકારે એ આપ્યો છે કે જેને માથે સગાંવહાલાં મિત્ર આશ્રિત વગેરે અસંખ્ય સ્વજનના પ્રાણ રક્ષવાની ફરજ છે તેને કર્તવ્યના અનેક વિકટ પ્રસંગે પ્રાપ્ત થાય છે, અને તેમાંથી એક “moral paradox' યાને નૈતિક વિષયની વિધગર્ભ સ્થિતિ એ ઉત્પન્ન થાય છે કે એક તરફથી એને માથે પાપ કરવાનું કર્તવ્ય (સ્વાથ સદ્ગણુ વૃત્તિથી કે વિશુ દ્વાઈના અભિમાનથી પ્રેરાઈએ ચેખો રહેવા માગે તે જુદી વાત ) આવી પડે છે અને બીજી તરફથી એ જ પાપરૂપ કર્તવ્ય (આ જ “paradox પાપને કર્તવ્ય કહેવું એ જ paradox) કરવા માટે એને શિક્ષા–નરક –ખમવું પડે છે ! આ વિષમ સ્થિતિ રાજધર્મને અંગે યુધિષ્ઠિરને પ્રાપ્ત થાય છે. માટે સ્વર્ગારેણુપર્વમાં કવિ કહે છે કે – + પરશુરામને હું બ્રાહ્મણ છું એમ મનાવી અસ્ત્રવિદ્યા શીખી લાવેલો હતે એ અસત્ય જાણવામાં આવતાં ગુરુએ શાપ દીધો કે ખરે વખતે તું વિદ્યા ભૂલી જઇશ.
Page #242
--------------------------------------------------------------------------
________________
યુધિષ્ઠિરનું અસત્યકથન
૧૮૫
“૩પરચું નરરતા દ્રઇસઃ સર્વરામિઃ”–રાજમાત્રને, અર્થાત, જેમને માથે લોકત– ચલાવવાની હેટી જવાબદારી છે તેવા સર્વને, નરક જોયા વિના છૂટકે નથી–અથત એમને પાપ કરવાની જરૂર પડ્યા વિના રહેતી નથી, અને પરિણામે પાપનાં ફળ પણ ભોગવવા પડે છે. યુદ્ધ એ પણ લોકત– ચલાવવાને અંગે ક્ષત્રિયને માથે આવી પડતું કર્તવ્ય છે, પણ એ કર્તવ્ય અનેક પ્રપંચ જૂઠ વગેરે દેષોથી સંકુલ છે, અને પરલોકમાં એની શિક્ષા ખમવાની–યુદ્ધમાં તરવાર ખમવાની એની જેવી ફરજ છે તેવી જ– ફરજ છે.
૮. પણ આ ઉપરાંત હજી એક ઊંડું સત્ય મહાભારતકારે આ કથામાં સૂચવ્યું છે–એ મનન કરવા જેવું છે. “અશ્વત્થામા મરાયો” એમ અસત્ય બોલતાં ભીમને જરાપણ સંકેચ આવતો નથી; યુધિષ્ઠિરને સંકેચ આવ્યો, પણ આખરે એ પણ બોલ્યાઃ ન બે એક અજુન. આ ભેદનું શું કારણ? આમાં મનુષ્યસ્વભાવનું એક ગૂઢ તત્વ કવિ તારવી આપે છે. આ પ્રમાણે ભીમ, વૃત્તિના વેગને–ઉપનિવઃ જેને “રા' વિરૂદ્ધ “ઇ” કહે છે તેને– જલદી તાબે થઈ જાય એ સ્વાભાવિક છે. યુધિષ્ઠિર ધર્મ (Law) ને અવતાર છે, પગલે પગલે કાર્યકાર્યને વિચાર કરીને ચાલનાર છે, પણ એને આ ધર્મબુદ્ધિ સિવાય વધારે ઊંચું અવલમ્બન નથી, અને તેથી એ આખરે ધર્મમાંથી યુત થાય છે. અર્જુન પરમાત્માને સખા છે, ભક્ત છે. એની ભાવના ધર્મ(Law)ની નથી, પ્રેમ( Love)ની છે; અને જેમ રાતદિવસ પિતાનું આરોગ્ય સાચવવાને બુદ્ધિપૂર્વક યત્ન કરનાર મનુષ્ય ભાગ્યે જ પોતાનું આરોગ્ય સાચવી શકે છે, તેમ રાતદિવસ નીતિ જાળવવાની ચિંતા રાખનાર મનુષ્ય ભાગ્યે જ નીતિનું બરાબર સંરક્ષણ કરી શકે છે. અને નીતિની દરકાર કરી નથી, પણ વીરત્વ કેળવ્યું છે અને પ્રભુ સાથે પ્રેમ બાંધ્યો છે–એ આ ક્ષણે યુધિષ્ઠિરના “અધર્મભીરુત્વ” કરતાં પણ એને વધારે કામ આવે છે. મનુષ્ય મનુષ્યત્વ કેળવતાં
દિવસ
દરકાર એ જ ના
* આ બાબત, વિશ્વામિત્રાદિક ઋષિઓ, દ્રોણને ચેતાવીને, અસત્ય સામે એને ફરિયાદને હક બંધ કરે છે એમ કહીએ તો ચાલે. યુદ્ધનાં અસંખ્ય પાપ અને સ્નેહવિધ્વંસને દર્શાવીને મહાભારતકારે બ્રાહ્મણ માટે–અર્થાત ઉચ્ચ સંસ્કારી છે માટે–યુદ્ધ પ્રતિ નિર્વેદ ઉત્પન્ન કરવાને આશય રાખે જણાય છે.
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૮૬
યુધિષ્ઠિરનું અસત્યકથન
જેવું દેવત્વ પ્રાપ્ત કરે છે, તેવું બુદ્ધિપૂર્વક દેવત્વ કેળવવા જતાં તે પ્રાપ્ત કરી શકતું નથી. બલ્ક એને પાત થાય છે.
પ્રભુ! મને મનુષ્ય જ રાખે, પણ તમારે રાખે–એ કરતાં હું અધિક ભાગ નથી.
[વસન્ત ભાર્ગશીર્ષ, સંવત ૧૯૬૯]
(ફરી ખુલાસો) માર્ગશીર્ષને વસન્તમાં “યુધિષ્ઠિરનું અસત્યકથન” એ વિષય ઉપર મેં એક પ્રાસંગિક નેધ લખી હતી. તેમાં, સાધારણ રીતે કેવા દષ્ટિબિંદુથી યુધિષ્ઠિરના જીવનને આ પ્રસંગ વિલોકવામાં આવે છે, અને ભારે મતેકવિ તેમ જ નાયકને ન્યાય થવા, કેવા દષ્ટિબિંદુથી એ વિલોક જોઈએ, એ વિષે મારા નમ્ર વિચારે મેં વાચક આગળ રજુ કર્યા હતા. અને, આમ દષ્ટિબિન્દુ બદલવાથી આ પ્રસંગ કેવું જુદું જ સ્વરૂપ ધરે છે એ બતાવવાને ઈરાદો હતો, તેથી મેં મારા વિચારને “મતભેદ ન કહેતાં “દષ્ટિભેદ કહેવાનું વધારે પસંદ કર્યું હતું. ટૂંકામાં, મારા એ લેખમાં યુધિષ્ઠિરના અસત્યકથનની પાછળ રહેલા નૈતિક અને ધાર્મિક સિદ્ધાતની ચર્ચા કરવાના કરતાં—એ પ્રસંગમાં કવિએ આલેખેલા એક ભવ્ય કરુણરસના ચિત્ર તરફ વાચકની દૃષ્ટિ દેરવાને વિશેષ ઉદ્દેશ હતિ.
મારા આ લેખનું રા. નરસિંહરાવે માઘના વસતમાં કાંઈક સ્નેહના પક્ષપાતપૂર્વક અને કાંઈક સ્વમતના સદાગ્રહ પૂર્વક, અવલોકન કર્યું છે. એમાં પ્રકટ કરેલા “સ્નેહભાવયુક્ત વિરોધ’ના વિરેાધ-અંશ તરફ લક્ષ દેતાં સ્નેહને અન્યાય (ક્ષતિને તો સંભવ જ નથી, પણ અન્યાય) થાય, તેથી ઉત્તર લખવાને ભારે પ્રથમ વિચાર ન હતો; પણ રા. નરસિંહરાવની પિતાની જ સ્નેહી માગણીથી પ્રેરાઈ તેમ જ એ ચર્ચાપત્રમાં રા. નરસિંહરાવ- આણંદશંકરને મતે–આ વાર્તાના સામાન્ય શ્રોતાઓ” ના ભેગે હું
પણ “માત્ર આટલી વાત સાંભળીને અને તે ઉપર ઊડે વિચાર ન કરીને, ધર્મરાજને અને મહાભારતકારને ઉભયને કાંઈક અન્યાય કરું છું. ધર્મરાજાના “આ એક દૂષણના ભાનમાં હું ધર્મરાજાનું દિવ્યતાથી
ભરપૂર ચરિત્ર ભૂલી જાઉં છું.”—ઈત્યાદિ, એમની વિચારશક્તિ માટે મને જે માન છે તેની અવગણના કરતે
Page #244
--------------------------------------------------------------------------
________________
યુધિષ્ઠિરનું અસત્યકથન
૧૮૭ આપ મને આપે છે, વગેરે બાબતો ધ્યાનમાં લેતાં ચચીપત્રના ઉત્તરમાં, બે શબ્દો લખવાની મને ઈચ્છા થઈ છે. વાચકને ઘણે કંટાળો ન આવે, (થોડેક તે આવશે) તેથી બનતા ને ટૂંકામાં હું મારો ઉત્તર આપીશ. બધી ચર્ચા ફરીથી ન ઊકેલતાં, હું એમનાથી ક્યાં ક્યાં જુદો પડું છું એ જ બતાવીશ.
૧ પ્રથમ તે એ જ કહેવાનું કે રા. નરસિંહરાવ ધારે છે તેમ હું એમને આ વાર્તાના સામાન્ય શ્રોતાઓ' ભેગા ગણતા જ નથીઃ મેં ખાસ વિવેક્ષાથી સામાન્ય” અને “શ્રોતા” એ શબ્દ પ્રયોજ્યા હતા, અને એ વડે ચૂમવિચારક શ્રોતાઓને અને વ્યાખ્યાનકર્તાઓને વ્યવચ્છેદ કરવાને મારે આશય હતો. મને લાગે છે કે હાલ આપણે જ્યાં વાચક– શબ્દ પ્રયોજીએ છીએ ત્યાં પૂર્વે શાતા’ શબ્દ પ્રયોજાતો તેથી મેં એ શબ્દ “વાચકના અર્થમાં વાપર્યો હશે એમ કદાચ રા. નરસિંહરાવે ધાર્યું હશે. પરંતુ વસ્તુતઃ એ શબ્દ મેં વ્યાખ્યાનકારના શ્રોતાઓના અર્થમાં વાપર્યો હતો, છતાં એમને આમ ભ્રમ થવાનું મેં કારણ આપ્યું તે માટે હું દિલગીર છું. ઘણું વ્યાખ્યાનકારે યુધિષ્ઠિરને અને મહાભારતકારને અણધારી રીતે કેટલોક અન્યાય કરે છે” એમ બીજે સ્થળે મેં કહ્યું છે તેમાં પણ અણધારી રીતે કહેવાને ભારે હેતુ એ જ હતો કે વિદ્વાન વ્યાખ્યાનકારે ધારતા નથી તેવી અસર આ જાતના નિરૂપણથી કેટલીકવાર–બકે ઘણીવાર શ્રોતાઓ ઉપર–સામાન્ય શ્રોતાઓ ઉપર–થાય છે. આવા અવિચારી જનમાં રા. નરસિંહરાવને ભેળવવાની મેં ધૃષ્ટ મૂર્ખતા કરી નહતી.
૨ “વાક્યાત થઃ વિચલિત vહું જ ધાએ રા. નરસિહરાવના વ્યાખ્યાનનું મુખ્ય સુત્ર હતું, અને એના પ્રભુદાહરણમાં યુધિષ્ઠિરને અસત્યને પ્રસંગ લેતાં એ “ અસત્યને જ આગળ કર્યા વિના બને એમ જ હેતુ”—એ હું કબૂલ કરું . પણ જ્યાં જ્યાં મેં આ કથા સાંભળી છે ત્યાં ત્યાં (ઉદાહરણ તરીકે અત્રેની હાઈસ્કૂલમાં પ્રસિદ્ધ નીતિશિક્ષક મિ. ગૂન્હે “સત્ય” ઉપર એક પાઠ આપ્યો હતો તેમાં પણ) મેં આ પ્રસંગની આ બાજુ જ દેખાડાતી જોઈ છે. તે યુધિષ્ઠિર અને વ્યાસજીને ન્યાય ખાતર આ વ્યાખ્યાનકારે સામે એક ફરિયાદ કરે તો તે શું ગેરવાજબી છે? રા. નરસિંહરાવે મુંબાઈ પ્રાર્થનાસમાજના મન્દિરમાં કીર્તન કર્યું તે વખતે હું હાજર નહોતું. પણ એ વખતે રા. નરસિંહરાવે આ પ્રસગને અંગે પોતે કહે છે તેમ યુધિષ્ઠિરના આ અસત્યકથન ઉપર ખેટ ભાર
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૮૮
યુધિષ્ઠિરનું અસત્યકથન મુકીને તેને અવળો અર્થ લેવો ના જોઈએ; યુધિષ્ઠિર અસત્ય બોલ્યા તે આપણે તેમ કરવાને શી અડચણ?––એમ સાર લેવાનું નથી. આપણે તે તેમના સત્યવાદિત્ય ઉપર જ લક્ષ રાખી અનુકરણ કરવું જોઈએ.” આટલે જ વિશેષ ઉપદેશ કર્યો હોય, તે તે તે હું જે કહેવા માગું છું તે કરતાં જુદું જ છે. શ્રોતાજને યુધિષ્ઠિરના નવ્વાણું સત્ય ઉપર ધ્યાન આપી સત્ય બોલતાં શીખવું જોઈએ કે એક અસત્ય ઉપર ધ્યાન આપી અસત્ય બોલતાં શીખવું જોઈએ એ સંબંધી વિવેચન ઉમેરવાથી મારી આકાંક્ષાની પૂર્તિ થતી નથી. હું માનું છું તે એ કે યુધિષ્ઠિરનાં નવ્વાણું સત્ય ઉપર ધ્યાન આપી એના આ સેમા અસત્ય માટે દયા ખાઓ-અને પ્રભુને પ્રાર્થના કરે કે “હે પ્રભુ! તું અમને-યુધિષ્ઠિર કરતાં હજારગણું નિર્બળ મનુષ્યને–એવા વિકટ પ્રસંગેથી તાવીશ નહિ. અને તાવે તે તું એવે વખતે અડગ રહેવા અમને બળ આપજે !” - ૩ હું કબૂલ કરું છું કે “ યુધિષ્ઠિરના આ અસત્યને તે બચાવ ના જ કરી સકાય.” બચાવ ન કરી શકાય, પણ મૂંઝવણ બતાવી શકાય ખરી. પ્રકૃતિ પ્રસગે કાંઈ જ મૂઝાવાનું કારણ નહોતુ અને “નિષ્પાંડવા પૃથ્વી થવા દઈને પોતાનું સત્ય સાચવ્યું હત” તે એ નિર્દોષ માર્ગ હતો એમ મારી નૈતિક બુદ્ધિ કબૂલ કરી શકતી નથી. યુધિષ્ઠિરને ખાતર મૂગે મહએ અસંખ્ય દુખ સહન કરનાર ભાઈઓને, તથા પોતાને આશ્રયે યુદ્ધમાં ઉતરનાર હજારે મનુષ્યોને, દ્રોણને હાથે મરવા દઈને પણ યુધિષ્ઠિરને માથે પિતાનું સત્યવાદિત જાળવવાનું કર્તવ્ય ખુલ્લું હતું, એમ હું કહી શકતું નથી. હું ફરીથી કહું છું કે મને તે એમાં “selfishness of virtue' અથવા ' spiritual pride (સ્વાથી સગુણવૃત્તિ કે વિશુદ્વાઈન અભિમાન) સ્પષ્ટ દીસે છે. રા. નરસિંહરાવને આમાં મતભેદ હોય તો એ મતભેદ ટાળવાને મને કાઈ માર્ગે જડતો નથી. ઘણું તો હું એટલું જ કહે કે મારા લેખમાં Paulsens “System of Ethics” ના veracity ઉપરના જે પ્રકરણને ઉલ્લેખ કર્યો છે તેમાં બતાવેલા પ્રસંગોએ સત્ય બોલવાનું કર્તવ્ય કેવી રીતે ખુલ્લ છે એ રા. નરસિંહરાવ બતાવશે તે તેથી વિષય ઉપર ઘણું અજવાળું પડશે.
૪ રા. નરસિંહરાવ કહે છે કે “ “અને ભાવિ તણું જ પ્રભાવે 'એ વચનમાં વ્યાસે પિતાના કાવ્યના નાયકને કાંઈક બચાવ કર્યા જેવું કર્યું છે.” મને આમાં યુધિષ્ઠિરને બચાવ કર્યો નથી લાગતું. વ્યાસજીએ આમાં--
Page #246
--------------------------------------------------------------------------
________________
યુધિષ્ઠિરનું અસત્યકથન
૧૮૯
એક દૃષ્ટિખિન્દુથી—એમને જે વસ્તુસ્થિતિ લાગી તે જ વર્ણવી છેઃ વાચકને પોતાની સાથે લઈ જાણે કહેવડાવે છે કે યુધિષ્ઠિર જેવા સત્યવાદી જેણે આખે! જન્મારા સત્ય ખેલવામાં જ કાઢયા હતા એ પણ આવે પ્રસંગે અસત્ય ખેાલ્યા ત્યારે ભાવિ' નિહ તે ખીજું શું? માલતીમાધવમાં માધવ જેવાના હૃદય ઉપર પણ કામદેવે અસર કરી એ જોઈ મકરન્દને થયુ કે “સચેંજા મળવતો મવિત−ત” અને પિતાએ રાજદરબારના લેભ ખાતર પેાતાને ઘરડા વરને પરણાવવા કબૂલ કર્યું એમ ધારી માલતીને થયું કે “નિત લહુ મોગરૢાચા' ત્યાં જેમ કર્તાની જવાબદારીને વસ્તુતઃ લાપ કર્યાં વગર, સામી પ્રબળ શક્તિનુ જોર બતાવવાના યત્ન છે, તેમ અત્રે યુધિષ્ઠિરની જવાબદારીને નિષેધ કર્યાં વગર છેવટે વિજય પામેલી શક્તિને અનિવાર્ય પ્રભાવ ખતાવવાના યત્ન છે. વળી કવિ એમ કરતે કરતે આટલાં કારણેા બતાવતા ગયા તે કાઇક ધર્મરાજા તરફ પક્ષપાતની દષ્ટિ દેખાડે છે’ એ સમજણુમાં પણ હું મળી શકતા નથી. મારી સમજણ પ્રમાણે વ્યાસજી પક્ષપાતની દષ્ટિએ નહિ, પણ એટલાં બધાં કારણેા હેાય ત્યારે જ સત્યકથનની સ્વતઃસિદ્ધ કર્તવ્યતા ઢંકાઈ મૂંઝવણ પેદા થાય છે તે માટે, એક પછી એક કારણુ ગણાવતા ગયા છે. એ કારણુપ્રદર્શનનુ દરેક પગલુ સત્યના મહત્ત્વમાં વધારા કરતુ જાય છે.
૫. રા. નરસિંહરાવ કહે છેઃ “રા. આણંદશંકર ‘શર્ટ પ્રતિ સાયં હ્રાંત' એ જાત્યને ઉપદેશ કરવા ઇચ્છતા હેાય એમ હુ માની સકતે નથી.” બેશક હુ એ જાતના ઉપદેશ બિલકુલ કરવા માગતા નથી. અને આમ મારા તાત્પર્યંને યથાર્થ સમજવા માટે હુ એમના ઉપકાર માનુ છુ. શાસ્ત્રના જવાનમાં જ શાક્ય કરનાર માણસ પણ કાંઈ દોષમુક્ત થતા નથી. પણ વિશ્વની કેાજના શી છે એ તે આમાંથી સમજવા જેવુ છે: આ વિશ્વની યાજનામાં ધર્મ અધર્મના વિનાશ કરે એમાં નવાઈ જ શી છે, પણ અધર્મ અધર્મને ખાય છે એવી અદ્દભુત ઘટના છે! અર્થાત, અધર્મે માત્ર ધર્મથકી જ નહિ, પણ પાતે પાતાનાથી પણ ઝ્હીવાનુ છે. અધર્મના ગર્ભમાં રહેલું એ સ્વવિઘાતક તત્ત્વનું સ્મરણ વાચકને દર્શાવવા માટે જ મે ઔરગઝેબની ધર્માંધ અનીતિના શિવાજીના છળથી વિનાશ થયે.” એમ દૃષ્ટાન્ત આપ્યુ હતુ. શાક્યને કાઇપણ પ્રકારે બચાવ કર્વા હું માગતા નહાતા.
Page #247
--------------------------------------------------------------------------
________________
યુધિષ્ઠિરનું અસત્યકથન ૬ છેવટે, મારી અને રા. નરસિંહરાવની વચ્ચે તત્વજ્ઞાનને એક બે મોટા મતભેદ આવીને ઊભા રહે છે. પાપ સામે પાપ ઊભું કરનાર શકિત પરમાત્મા જ છે એમ મારું માનવું છે. “પરમ પુરુષ પોતાના પવિત્ર સ્વરૂપની સાથે વિરોધ રાખનારા પાપને સાધનરૂપે પણ વાપરે એમાં રા. નરસિંહરાવને “એની શક્તિની ઊનતા જ” પ્રતીત થાય છે. પરમાત્માની આ રીતિ એની સર્વશક્તિમત્તા સાથે કેવી રીતે સંગત થાય છે એ પછી વિચારવાનું છે. પહેલું તો આપણે વસ્તુસ્થિતિ શી છે એટલું જ જોવાનું છે. એ જોતાં જણાય છે કે–પાપને પાપથી નાશ થાય છે એવી આ વિશ્વમાં એક યોજના છે. હવે, એ યોજનાને યશ પ્રકૃત દષ્ટાતમાં શિવાજીને આપી શકાતું નથી–એ યશ આપવો એને અર્થ તારું અતિ રાઠ્ય સુતિની નીતિનું જ અનમેદન આપવું એવો થાય. એ યોજના ભલે પરમાત્માની સર્વશક્તિમત્તા સાથે અસંગત –પણ એ પદ્ધતિએ કામ કરતી આ વિશ્વમાં કઈક શક્તિ વિરાજમાન છે એ અનુભવસિદ્ધ છે. અને તે મનુષ્ય કરતાં
અતિરિક્ત છે, યોજના(ચૈતન્ય સૂચવતી ઘટના)રૂપ છે, અને શુભકારી છે, તે તે પરમાત્માની જ છે એમ શબ્દાન્તરમાં કહ્યા વિના ચાલતુ નથી. હવે,
આ વિશ્વના બંધારણમાં કઈ વાત પરમાત્માના કેઈ ગુણ સાથે અસંગત દેખાય તો તેમાંથી બે પરિણામ ફલિત કરવામાં આવે છે. નિરીશ્વરવાદી એ અસંગતિને પરમાત્માના નિષેધ માટે ઉપયોગ કરે છે; ઈશ્વરવાદી એને પર#મારા અને રા. નરસિંહરાવના ઈશ્વરવાદમાં કેટલાક ફેર છે. પણ વિવાદનું કેકડું વધારે ગૂંચાઈ ન જાય તે માટે બહુધા હુ એમના ઈશ્વરવાદની ભૂમિકામાં રહીને જ બધી ચર્ચા કરશુ. + “The whole material and living world wages one ceaseless struggle in which infinite millions of living things are destroyed each instant amid infinite torture, infinite waste, and infinite confusion. If there be a God of Creation, there seems to be another God of Destruction. The universe seems to be an eternal war of infinite angelic or divine and demoniac or Satanic forces. A kind of Dualism between Ahrimanes and Oromasdes, with infinite subordinates on both sides, seems the more logical issue of contemplating the world an internecine warfare that never comes to any issue, never can end, and is nearly equally balanced. Ine Theist has to adinit that God the creator is also God the Destroyer" SRS 32466.
Page #248
--------------------------------------------------------------------------
________________
યુધિષ્ઠિરનું અસત્યકથન
૧૯૨
"
માત્માની અદ્ભુતતા અને ગહનતાના પ્રમાણુરૂપે જીવે છે. રા. નરસિંહરાવ નિરીશ્વરવાદી નથી—એટલે એમને માટે આ ખીજો કલ્પ જ રહે છે. વિશ્વમાં પ્રતિક્ષણુ અસંખ્ય જન્તુ એક ખીજાના સંહાર કરીને જીવે છે, અને એ જ સંહારમાંથી ઉત્તરાત્તર ચઢીઆતા જીવા ઉત્પન્ન થતા આવે છે. એ સ્થળે એ સંહારના નિરીશ્વરવાદી પરમાત્માના અભાવ સાધવામાં ઉપયાગ કરે છે; પણ ઈશ્વરવાદીને તે એમાં ખરાબ સાધનવડે સારૂં ફળ ઊપજાવનારી પરમાત્માની અચિત્ત્વ શક્તિ જ પ્રતીત થાય છે. ત્યાં · physical evil' (દુ:ખ) જેમ પરમાત્મામાં આધક થતું નથી, તેમ પ્રકૃત પ્રસંગે moral evil ' ( પાપ ) એને ખાધ કરી શકતું નથી. વળી એ “ physical evil 'માં તે! જીવાની જવાયદારી પણ નથી, અને ઈશ્વરનું કતૃત્વ સ્પષ્ટ છે. અને આ · moral evil' (પાપ) તા રા. નરસિંહરાવ માને છે તેમ જો સર્વથા જીવને જ ઊપજાવેલા પદાર્થ છે, તે જીવ જ એ માટે જવાબદાર છે, અને પરમાત્માને એને બિલકુલ ખાધ આવતા નથી. પણ આમ પાતપેાતાનાં પાપ માટે જીવાનું કર્તૃત્વ છે, છતાં એ જીઢાં જુદાં પાપ એક બીજા સાથે સમન્વમાં આવી એક બીજાના નાશ કરે અને જગતનું શ્રેય થાય એ ચેાજના તેા છવાની કરેલી નથી જ. તેમ એ આકસ્મિક* પણ નથી.—આ વિશ્વમાં વિરાજતી કાઈક અદ્ભુત ઘટનાશક્તિની એ કરેલી છે—જેને આપણે ‘ શ્વર' એવું નામ આપીએ છીએ.
૭ રા. નરસિહરાવ કહે છેઃ “પાપ તે સ્વતન્ત્ર અસ્તિત્વવાળા પદાર્થ નથી, મનુષ્યમાં આચરણને માટે સંભવરૂપે જ એ પદાર્થ નજરે પડે છે, એ વિચારીશું તે પાપના ભાર પ્રભુને માથે મૂકવાના દોષ આપણે હિં કરિયે. જગમાં લાલચે ઉત્પન્ન કરીને તથા એ લાલચેા મનુષ્યના મન ઉપર અસર કરે હેવુ એ લાલચેાનું અને મનુષ્યના મનનું સ્વરૂપ પ્રભુએ ધાયુ છે, એમ રા. આણંદશંકર કહે છે તે પાપના આ સંભવ સ્વરૂપ તથા મનુષ્યને સ્વેચ્છાસ્વીકારની કસેટીવડે ઉન્નત કરવાની પ્રભુની ગહન યેાજનાના અનાદર કરીશું તા જ સ્વીકારી સકાશે.” હુ પણ એ પાપના ૮ સંભવ 'માંથી પાપ ઊપજાવનાર મનુષ્યને જ જવાખદાર ગણું છું અને એ પાપના ભાર મનુષ્યને જ શિર રહેવા દઉં છું. અને તેથી જ મહાભારતકારે પણ એ ભાર કૃષ્ણને માથે ચઢાવ્યા નથી એ હું જોઉં છું, પણ રા. નરસિંહરાવ “ મનુષ્યને...
એ આકસ્મિક હાય તે વિશ્વની ‘physical forces' (ભૈતિક શક્તિએ−)ની પરસ્પર સંઘટના પણ આકસ્મિક રીતે જ થઈ ગઈ છે એમ કેમ ન કહેવાય?
Page #249
--------------------------------------------------------------------------
________________
૧૯૨
યુધિષ્ઠિરનું અસત્યકથન ઉન્નત કરવાની પ્રભુની ગહન યોજના” કહે છે તે જગતની લાલચે અને એ લાલચે અસર કરે એવું મનુષ્યના મનનું સ્વરૂપ રચ્યા વિના કેમ સંભવે એ હું સમજી શકતા નથી. અર્થાત એ યોજનાને હું અનાદર કરતું નથી એટલું જ નહિ પણ એને આદર કરું છું તેથી જ, એ જગતની લાલચેની અને એ લાલચો અસર કરે એવું મનુષ્યના મનના સ્વરૂપનું કર્તુત્વ પરમાત્માનું માનું છું, જીવનું નહિ. કારણ કે એ કર્તવ જીવનું હોય તે જીવ પોતે પોતાની મેળે પિતાની “ઉન્નતિની કસેટી' રચે છે એમ થયું, અને પછી કેસેટી જ ક્યાં રહી ? રા. નરસિંહરાવ પૂછશે કે યુધિષ્ઠિરને કસવા માટે પ્રભનનું અસ્તિત્વ જ બસ હતું, “કૃણ (પરમાત્મા)ના વાક્યની શી જરૂર હતી? આને ઉત્તર કે–પરમાત્મા વિશ્વની રજેરજમાં સભર ભર્યો ? છે અને સર્વત્ર એનું પ્રાકટ્ય છે, છતાં જેમ અમુક અમુક પદાર્થોમાં એ વિશેષ રીતે પ્રકટ થતે દેખાય છે, તે જ પ્રમાણે કસોટી વડે મનુષ્યને ઉન્નત કરવાની ગહન જનાને અંગે સર્વત્ર પ્રલોભને એણે પાથરી મૂક્યાં છે અને એ વડે પ્રતિક્ષણ આપણને એ કષ્યા જ કરે છે, છતાં જીવનના કેટલાક અસાધારણ પ્રસંગોએ એ કસોટી એવી તીવ્ર બને છે કે એ પ્રસંગે ઈશ્વર આપણું સામે ઊભું રહી આપણને તાવે છે એમ કહેવું જ પ્રાપ્ત થાય છે. પ્રલોભનના સમુદ્રમાંથી આ ઉછળતું ભેજું એ જ “વાક્ય.” જેઓ પરમાત્માથી સ્વતન્ત્ર સિદ્ધ શેતાન નામની દુષ્ટ શક્તિ સ્વીકારતા નથી તેઓને આ સમુદ્ર, આ સમુદ્રના મેજ, એમાં તરવાનું નાવ, અને એ નાવનું રક્ષણ કરનારી “ગુપ્તિ (રક્ષણજના–જેને જનો માગુપ્તિ,
વાગગુપ્તિ,' “કાય–ગુપ્તિ' કહે છે) સર્વ પ્રભુની જ કૃતિ છે. તેમજ માયા વિમદિન-એ મતલબનાં અસંખ્ય વાક્યમાં વિમાહિની માયા પણ પ્રભુની જ છે એ સિદ્ધાન્ત મહાભારત અને અષ્ટાદશ પુરાણમાં સર્વત્ર નજરે પડે છે. એ સિદ્ધાન્ત જેએને માન્ય ન હોય તેઓને પણ એ સિદ્ધાન્તાનુસાર વ્યાસજીએ જે કાવ્યરચના કરી તે સામે વાંધો ઊઠાવવાને હક નથી. મારા જ શબ્દો ફરી ઊતારવાની છૂટ લઉં તો “આ વિચિત્ર ઘટનાને પ્રભુના નિર્દોષ સ્વરૂપ સાથે શી રીતે ઘટાવવી એ ધર્મના તત્ત્વજ્ઞાનનો મહાપ્રશ્ન છે–જેને ખુલાસે કરવાની કવિને માથે ભાગ્યે જ ફરજ છે. એનું કામ તે, જગતની ઘટના ઉપર પ્રતિભાને પ્રકાશ નાંખી એ ઘટના જેવી છે તેવી વાચક આગળ પ્રત્યક્ષ કરવાનું છે; બલકે એ ઘટનાની પ્રભુના નિર્દોષ સ્વરૂપ સાથે * હું નથી ધારત કે રા. નરસિંહરાવ શેતાનનું અસ્તિત્વ માનતા હોય. તેથી એ કહ૫ હું છોડી દઉ છું.
Page #250
--------------------------------------------------------------------------
________________
યુધિષ્ઠિરનું અસત્યકથન
૧૯૩
સંગતિ કરવા જતાં જે વિરોધ આવે છે તે પ્રકટ કરી, એ વિરોધ વડે આ જગની ઘટનાનું અદ્ભુતપણું દશીવવું એ એનું કામ છે. આમ મારે નમ્ર મત છે.”
૮ અતમાં, રા. નરસિંહરાવ કહે છે “રા. આણંદશંકર કૃષ્ણના પરમાત્મારૂપની ઘટના બંધ બેસાડે છે એ ચાતુર્યયુક્ત છે; એથી વધારે નથી.” આ ઘટના મારી નથી; મહાભારતકારની છે. વ્યાસજીથી માંડી નરસિંહમહેતા સુધીના અનેક તત્ત્વજ્ઞાની ભક્તો જેને “કપટી” કહીને પૂજતા આવ્યા છે એ “કપટી” સાધારણ અર્થના કપટી કરતાં જુદો હોવો જોઈએ એ, એ ગ્રન્થકારેના કોઈ પણ અભ્યાસીને સ્પષ્ટ જણાયા વિના કેમ રહે એ હું સમજી શકતા નથી. જગતના ઈતિહાસમાં આટલે બધે કાળ સાધારણ અને કઈ પણ કપટી–અને તે પણ વળી એ કપટી છે એમ જણાઈને કપટી તરીકે !—પૂજાયો મેં જાણ્યું નથી. વળી બીજા કેઈ પણ ધર્મના ઇતિહાસમાં આવું વિશેષણુ–સામાન્ય અર્થમાં–પરમાત્માને લગાડેલું પણ મેં જોયું નથી. તે જ સાથે માયાને (“કપટ”) સિદ્ધાન્ત જેવો આ દેશમાં પ્રરૂપાય છે તેવો અન્ય કોઈ દેશમાં પ્રરૂપાય નથી. અને આપણું ગ્રન્થમાં પરમાત્માને આ “માયાને લઈ “ભાયાવી” (જાદુગર) કહેવાનો પ્રચાર મહાભારત પહેલાંના કાળથી ચાલતો આવ્યો છે એ સુવિદિત છે. આ બધી કુકણ સંબધી આખ્યાયિકાઓમાં અને તત્ત્વજ્ઞાનના સિદ્ધાન્ત રસિક આકારમાં મૂતિમત્ત થતા દેખાય છે. “જ્ઞા સુvળ સલાયા” એ કૃતિમાં વર્ણવેલા સખા જ, નર-નારાયણની જેડમાં, અને પછી નર-નારાયણના અવતારભૂત અર્જુન અને કૃષ્ણના સંબધમાં, મને પ્રતીત થાય છે; અને કૃષ્ણનું સારથિપણું અને યુદ્ધમાં શસ્ત્ર ન પકડવા પ્રતિજ્ઞા એ કઠોપનિષદના–“વત્તત્વ જ મffજ વાક્ય કૃતિ મુ” (મ)ના સિદ્ધાન્તમાં મને લઈ જાય છે. આ ઉપરાંત બીજી અગણિત વસ્તુઓએ કૃષ્ણમાં મને પરમાત્મબુદ્ધિ ઉપજાવી છે. આમ અર્થ સમજવાની રીતિને “ચાતુર્ય’ કહો, અગર એ કરતાં પણ વધારે અયથાર્થતાવાચક શબ્દ લગાડે, પણ સેંટ પોલના એ જ જાતના “ચાતુર્ય ઉપર અત્યારે આખો ખ્રિસ્તી ધર્મ ઊભો છે. અને સેંટ પોલની દષ્ટિને નિષેધ કરી
ઐતિહાસિક જીસસને જ માનવાને યુનિટેરિયન મત કદી પણ એ ખ્રિસ્તી ધર્મનું સ્થાન લઈ શકશે એમ હું માનતો નથી.
[ વસન્ત માર્ગશીર્ષ તથા ફાલ્યુન ૧૯૬૯] - તેથી જ એને “બાપા” કહી છે.
૨૫.
Page #251
--------------------------------------------------------------------------
________________
શgs: ફળ મમ”
૨૪.
suઃ શરણં મમ” swત પર મિ િતરવમહું ગાજે ?
આવું સૂત્ર મંગલાચરણ માટે, બલ્ક જીવનની દેવી તરીકે સ્વીકારવા માટે, બીજું મળવું કઠણ છે. એ ત્રણ વાર મેં ઉચ્ચાર્યું, તેમાં મહારું કાંઈક તાત્પર્ય છે. મહારી આગળ બે પંડિત કહ્યું છું. એમાંથી સગુણબ્રહ્મવાદી ભક્ત છે તે કહે છે: “કૃષ્ણથી પર–એની પાર એવું બીજું કોઈ તત્ત્વ હું જાણુ નથી.” સામા બેઠેલા નિર્ગુણ બ્રહ્મવાદીએ પણ એ જ પંક્તિ ઉચ્ચારી, અને કહ્યું. “કૃણથી પર” “કિમપિ”—નામ, અનિવચ્ચ-જે નિર્ગુણ બ્રહ્મ છે તેને હું જાણું શકતા નથી, અથત મહારા જ્ઞાનને વિષય કરી શકતો નથી; કારણ કે નિર્ગુણ બ્રહ્મ ય નથી, “અવામનસગોચર” છે—કૃતિ કહે છે તેમ “વિજ્ઞતારમ ન વિનાનીચત?જે સર્વજ્ઞાનમાં જ્ઞાતારૂપે રહે છે એને જ્ઞાનને વિષય કેવી રીતે કરી શકાય ? આમ સગુણ બ્રહ્મવાદી અને નિર્ગુણ બ્રહ્મવાદી વચ્ચે thesis અને antithesis પરસ્પર વિરુદ્ધ પક્ષને વિરોધ ચાલી રહ્યા છે, ત્યાં હું એમને શાંકરેદાન્તને સિદ્ધાન્ત અવલકવા, અને અવલોક્યો હોય તે ફરી જરા ઊંડા ઊતરીને અવલોકવા, વિનંતિ કરું છું. શંકરાચાર્ય ખરું જોતાં સગુણને નિષેધ કરતા નથી, પણ એમના દેખાતા નિષેધને ઊકેલીને જોવામાં આવે તે સ્પષ્ટ સમઝાય છે કે એમને મતે અધિકાન સતથી પૃથફ ગુણ એવી વસ્તુ છે જ નહિ, માત્ર આપણું બુદ્ધિએ નિમેલી પૃથક્કરણની કલ્પનાથી એને પૃથફ માની લીધી છે, કે વસ્તુતઃ એ અધિકાન સતથી અતિરિક્ત કોઈ પદાર્થ જ નથી, અધિકાન સતનું એ અમુક સ્વરૂપ જ * બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં દર રવિવારે હવારે ગીતાપ્રવચન થાય છે. કૃણ જન્માષ્ટમીના ઉત્સવ અનન્તર એક વાર મુખ્ય પ્રવચન થયા બાદ શ્રી કુલપતિજીની આજ્ઞા થઈ કે મહારે પણ કાંઈક કહેવું, તે ઉપરથી હિન્દીમાં આપેલું વ્યાખ્યાન. “ગીતાપ્રવચન” માટે નિયત કરેલા સમય કરતાં વધારે સમય ન થઈ જાય–જેથી કોઈ શ્રોતાજનને ગીતા ઉપર અનાદર થાય તે માટે હું કાળજી રાખું છું. અને તેથી મહારું વ્યાખ્યાન મહે ટૂંકું કર્યું છે.
Page #252
--------------------------------------------------------------------------
________________
છીsor
of ww”
છે, અને પછી અધિષ્ક્રય ન રહ્યું એટલે અધિકાન કહેવાની પણ જરૂર નથી. માત્ર સત બસ છે. ત્યારે કૃતિ અસંખ્યવાર જગતના સટ્ટા તરીકે બ્રહ્મનું પ્રતિપાદન કરે છે, અને વળી “જેતિ નેતિ” કહી એને સર્વ વિશેષણની પાર પણ મૂકી દે છે એનું શું? એ દેખાતા વિરોધમાં કૃતિનું તાત્પર્ય એમ કહેવાનું છે કે જે જગત છે તો એને અષ્ટા પણ છે, અને તે સગુણ બ્રહ; પણ જે જગત નથી તે એને સટ્ટા પણ નથી, બ્રા સગુણ નથી પણ નિષેધાતીત જે રહી જાય છે તે જ છે. ધ્યાનમાં રાખવું જોઈએ કે ગુણ એના કાર્યના ખુલાસા માટે જ કલ્પાય છે, અને તે કોઈ પણ પદાર્થમાં કલ્પવા હોય તે તે–અર્થાત અષ્ટવ–પ્રકૃતિ કે પરમાણમાં નહિ પણ બ્રામા જ કલ્પવા જોઈએ. આ સૂચન કરવા માટે શ્રુતિ બ્રહ્મનિર્ગુણતા નિર્દેશવાની સાથે બ્રહ્મક્વ નુ પણ કથન કરે છે. આમ શાંકર સિદ્ધાંત પ્રમાણે નિર્ગુણ અને સગુણ એવાં બે બ્રહ્મ નથી, તેમ એકલું નિણ છે અને સગુણ નથી એમ પણ નથી, પણ સગુણ જ ઠીક ઠીક વિચાર કરતા, અર્થાત પરમાર્થતઃ, નિર્ગુણ જ છે એમ સમઝાય છે. આમ હાઈ આપણું સર્વ વ્યવહાર માટે બ્રહ્મ સગુણ છે એમ માનીને ચાલીએ તે એમા શાકર વેદાન્તને વિરોધ નથી, પ્રત્યુત (ઉલટું ), ઉપર કહી તે thesis અને antithesisy synthesis માં, અર્થાત બે વિરોધી પક્ષને ત્રીજા ઊંચા અને ગ્રાહક સિદ્ધાન્તમાં સમાધાન–સમ્યક્તયા આધાન– થઈ જાય છે. તે માટે “suત પર વિમપિ તરવમહું જ સને” એ પંક્તિ ત્રણ વાર ત્રણ અર્થમાં હું ઉચ્ચારૂ છુ.
શ્રીમદભગવદ્દગીતામાં પરમાત્માને અનેક રૂપે વર્ણવ્યો છે. જગતના અષ્ટા રૂપે, પિતારૂપે, માતારૂપે, તત્ત્વરૂપે; એટલું જ નહિ, બલ્ક મનુષ્યસંસ્કૃતિ જેને માટે આપણે પ્રાચીન શબ્દ “ધર્મે” છે એના રક્ષકરૂપે એનું મુખ્ય પ્રતિપાદન કર્યું છે, અને એ બીજમાંથી મહાભારતના યુદ્ધની સર્વ ઘટના ઉત્પન્ન થએલી બતાવી છે.
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥ परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् । धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ॥
મ. , વિશેષ નિરૂપણ માટે હારૂ વડોદરામાં આપેલ વ્યાખ્યાન જુવે શ્રીમદ્ ભગવદ્ગીતા સંબંધી થોડુંક વ્યાખ્યાને.
Page #253
--------------------------------------------------------------------------
________________
“ શ્રી : રાળ મમ '
—આ એ શ્લાકમાં મનુજસંસ્કૃતિના ઇતિહાસનું તત્ત્વજ્ઞાન અર્ક સર્વે રહેસ્ય ભર્યું છે. મનુષ્યજાતિના ઇતિહાસમાં એનાં રાજ્યા, મહારાજ્યા, અતિરાજ્યાની ઉત્પત્તિ સ્થિતિ અને લય ૐવાં થાય છે, શાં કારણુથી થાય છે, એની પાછળ પરમાત્માના વા શુભ અને ભવ્ય હેતુ રહેલા છે એ આ શ્લાકમાં સૂચિત થાય છે. “ સાધુએ ” જે આ વિશ્વનું પરમ પ્રયેાજન સિદ્ધ કરવાને જન્મેલા છે એમનું રક્ષણ કરવું એ ભગવાનનેા મૂળ ઉદ્દેશ છે. એ ઉદ્દેશને અંગે એમને દુષ્કૃતા”ના—દુષ્કર્મ કરનારાઓના વિનાશ કરવા પડે છેઃ ખેતરમાંથી સારા પાક ઊતારવા માટે કંટકેાહરણ કરવું પડે છે—ગાખરૂ ઊખેડી નાંખવા પડે છે—તે રીતે, અને વસ્તુતઃ દુષ્કર્મકારીઓને દેખાતા વિનાશ એ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ જ છે. “ દુષ્કૃત્ ” કહેવામાં ગૂઢ સૂચના એ છે કે મનુષ્ય ખેાટાં કર્મો કરે છે ત્યારે પણુ, એનું આત્મસ્વરૂપ વિચારીએ તેા એ “ દુરાત્મા ” હાતા નથી; આ ઉપર જ શુદ્ધિ અને ક્ષમાના સિદ્ધાન્ત બંધાએલા છે. આત્મા હમેશાં શુદ્ધ-મુદ્દ–મુતવભાવ જ હોય છે, અને એના ઉપર પાપનાં આવરણુરૂપ મેલ લાગી જાય છે તાપણ તે મેલ કાને કાઈ કાળે ખસેડી શકાય છે અને તે વારે આત્માની સ્વાભાવિક શુદ્ધિ પ્રકટી આવે છે. રાવણુ–શિશુપાલાઠેિ મૂળમાં વિષ્લેાકના જ વાસી છે અને અન્તે એમનુ સ્થાન પાપાકમાં નહિ પણ વિષ્ણુલેાકમાં જ છે. પરંતુ સાધુઓનું રક્ષણ, અને દુષ્કર્મકારીના વિનાશ એ બંને ક્રિયાઓ જગતમાં ધર્મ સારી રીતે સ્થપાય તે માટે ધર્મ સ્થાપનાર્થાય '—છે. આમ અવતારનુ ત્રીજું કર્તવ્ય, જે બીજી બે ક્રિયાઓના ઉદ્દેશ છે—એ બતાવ્યું.
૧૯૬
..
પરમાત્માના અવતાર શકય છે ?———એ અવતારમાં સામાન્ય બુદ્ધિને જે વાંધા નડે છે, તે એ કે એમાં પરમાત્માને નીચે ઊતારી પાડવામાં આવે છે એમ એને લાગે છે. વસ્તુતઃ તેમ નથી. પરમાત્માને “ નૈતિ નૈતિ” (Transcendent) ની સાથે “ સર્જ સરિયત્ ન્ના ” (Immanent) એમ સૃષ્ટિમાં ઊતારવાથી એને “ ઊતારી પાડવામાં ” આવતા હોય તા જ પૂર્વોક્ત અવતારવાદમાં એને ઊતારી પાડવામાં આવે છે એમ કહેવાય. જે સ્થિતિ ખાદ્ય સૃષ્ટિની છે તે જ આન્તર જીવાત્માની છે, ઉભયમાં સમાન રીતે પરમાત્માના દર્શનની આવશ્યકતા છે. પરમાત્માને બાહ્ય સૃષ્ટિમાં અને આન્તર જીવાત્મામાં ઊતારવાથી એનું સ્વર્ગ ખાલી નથી પડતુંઃ ઐહિક થવાથી એ પર મટી નથી જતા, એ છઠ્ઠુ અને પર બંનેમાં ભરપૂર ભર્યાં રહે છે. એટલે થાય છે તે કેવળ એટલું જ કે સૃષ્ટિ પરમાત્માની મૂર્તિ રૂપેસમઝાતાં સૃષ્ટિ જેમ એની ભૌતિકતામાંથી નીકળી ઊંચે ચઢે છે—જેમ કે
Page #254
--------------------------------------------------------------------------
________________
“શs: સુર મ”
૧૯૭
વેદ સંહિતાના અનેક દેવામાં – તેમ મનુજ આત્મામાં પ્રભુનું દર્શન કરતાં મનુષ્ય શીખે છે ત્યારે મનુષ્ય આત્મા પણ ઊંચી ભૂમિકાએ ચઢે છેઃ એટલે સુધી કે બાહ્ય સૃષ્ટિ પણ એની સેવિકા રૂપે કલ્પાય છે. અર્થાત એ નવી દષ્ટિમાં મનુષ્ય મુખ્ય અને સૃષ્ટિ ગૌણ સ્થાને રહે છે. આથી જ બ્રાહ્મણ, જૈન, બૌદ્ધ ખ્રિસ્તી આદિ સર્વ ધર્મના અવતારવાદમાં બાહ્ય સૃષ્ટિના અધિષ્ઠાતા દેવો પણ (ખ્રિસ્તી ધર્મમાં ફિરસ્તાઓ પણુ) પ્રભુના અવતાર વખતે સ્વર્ગમાંથી ઉતરી એની સેવા માટે હાજર થાય છે. મનુજ આત્માની આ શ્રેષ્ઠતા અને પૂજા (apotheosis) થકી પ્રભુની ગૌણતા થતી નથી, પણ મનુજ આત્માની ઉચ્ચતા થાય છે એ અવતારવાદનું રહસ્ય છે. પરમાત્માને કઈ દૂર સ્વર્ગમાં બેઠેલ કલ્પીએ તે આ પૃથ્વી ઉપર એ શી રીતે અવતરે એ પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય જ. પણ કઈ પણ વિચારક પરમાત્માની એવી સ્થલ કલ્પના અત્યારે કરતો નથી. પરંતુ સ્વર્ગને કઈ દૈશિક ભૂમિરૂપે ન સમઝીએ અને એને નિરલંકાર આધ્યાત્મિક અર્થમાં જ લઈએ તે પણ એક પ્રશ્ન રહે છે કે પરમાત્મા છવાત્મા ન જ થઈ શકે ? ઠીક જ કહેવું છે કે “Infinite” યાને અપરિચ્છિન્ન તે “finite”યાને પરિચ્છિન્ન કેમ થાય? માટે અપરિચ્છિન્ન પરિચ્છિન્ન થવું એ ભાવ * દેશકૃત કાલકૃત અને વસ્તુકૃત પરિચ્છેદ યાને મર્યાદા રહિત. + વેદાન્તસૂત્રકાર બાદરાયણ મુનિના પહેલાં આ વિષયમાં ત્રણ મત હતા એમ જણાય છે. એક આશ્મરણ્યને મત કે જીવાત્મા પરમાત્માને વિકાર હઈ પરમાત્માથી ભિન્ન નથી જેમ મૃત્તિકાના પદાર્થો મૃત્તિકાથી ભિન્ન નથી તે રીતે. “બ્રહ્મને જાણવાથી સઘળું જણાઈ જાય છે” એ વ્યક્તિની પ્રતિજ્ઞા ત્યારે જ સિદ્ધ થાય જ્યારે (કારણને જાણવાથી કાર્ય જણાઈ જાય છે એ રીતે) જીવને બ્રહ્મનું કાર્ય માનીએ. બીજો મત ઔલોમિને છે; ઔલોમિ માને છે કે જીવાત્મા, અર્થાત જ્ઞાની જીવાત્મા, જ્યારે દેહ છોડીને જાય છે ત્યારે પરમાત્મા સાથે એક થાય છેઃ “યથા ન સચવાના સમુદ્ર એ ન્યાયે. આ રીતે, જીવાત્માને પરમાત્મા સાથે અભેદ સિદ્ધ નથી, પણ સાધ્ય છે. ત્રીજો મત કાશક7ને છે. એમના મત પ્રમાણે પરમાત્મા છે તે ને તે અવિકારી રહી, જીવાત્મા રૂપે અજ્ઞાને કરી અનુભવાય છે. અર્થાત જીવાત્મા તે પરમાત્મા છે જ, એણે પરમાત્મા થવાનું નથી, પણુ પરમાત્મા છું એમ જાણવાનું છે. આ ત્રીજે સિદ્ધાન્ત ઉપર સ્વીકારેલો છે. કૃતિ કહે છે: “૩ાન નરેનાતમનાડનુંવિર નામ સાથrm”–પરમાત્મા પોતે જ છવભાવે પ્રવેશ કરીને જુદાં જુદાં
Page #255
--------------------------------------------------------------------------
________________
૧૯૮
“શ્રીso i ” આપણે છેડી જ દેવો જોઈએ. અને એને બદલે પરિછિનમાં અપરિચ્છિનનું દર્શન કરવું એ જ વાસ્તવિક સ્થિતિ સ્વીકારવી જોઈએ. આ જ્ઞાનવાદ યાને સિદ્ધાર્થઅનુભવવાદઃ એ શાંકર વેદાન્તને એક મહાન સિદ્ધાન્ત છે. વસ્તુતર, પરિચ્છિન્નમાં અપરિચ્છિન્ન સભર ભર્યું છે અને તેથી એનું દર્શન સર્વત્ર સુલભ હોવું જોઈએ છતાં મનુષ્યની દૃષ્ટિ એવી સાંકડી અને ઉપરછલ્લી છે કે સામાન્ય રીતે એ પરિછિન્નમાં જ ભરાઈ રહે છે. છતાં, પરિચ્છિનમાં કેટલાંક બિન્દુ એવાં છે કે જ્યાં અપરિચ્છિન્ન સ્વયં ઝળકી ઊઠે છે. મનુષ્ય જ્યારે સામાન્યમાં કાંઈક વિશેષ, સામાન્ય કરતાં કાંઈક અધિક, જુવે છે ત્યારે એને એ અપરિચ્છિન્નનું દર્શન થાય છે. ભગવદ્ગીતાના દશમા–વિભૂતિયોગના–અધ્યાયમાં આવાં “વિશેષભવન'નાં સ્થાન ઉદાહરણ રૂપે આપ્યાં છે. અને એ સર્વ આપીને પણ છેવટે નિચેડ (નિષ્કર્ષ) કાઢયે છે કે –
" यद्यद् विभूतिमत्सरवं श्रीमदूर्जितमेव वा।। तत्तदेवावगच्छ त्वं मम तेजोंशसंभवम् ॥” भ. गी.
–જે જે પદાર્થમાં “વિભૂતિ'–અર્થાત વિશેષભવન, કાંઈને કાંઈ વિશિષ્ટતા,–જોવામાં આવે તે પરમાત્માના તેજના અંશમાંથી ઉત્પન્ન થઈ છે એમ સમઝવું. એ વિશિષ્ટતા બે પ્રકારની છે, “શ્રીમત” અને
નિત”, (“ોવિન”) અંગ્રેજીમાં જેમને ક્રમવાર “Beautiful અને “Sublime” કહે છે... અને જે માટે ગુજરાતીમાં આપણે હાલ “સુન્દર” અને “ભવ્ય” શબ્દો વાપરીએ છીએ.
આમ પરમાત્માને અવતાર શક્ય બલ્ક નિત્યસિદ્ધ હોઈને પણ કૃણુને “પૂર્ણાવતાર” “sureતુ માવાન કવચ” કેમ કહેવામાં આવે છે એ શી રીતે? અન્ય અવતારથી કૃણની વિશિષ્ટતા હું એ જોઉં છું કે રામનું પોતાનું જીવન જગત આગળ આદર્શ રૂપે રહેલું છે કે ગૌતમબુદ્ધને ઉપદેશ સંસારની તૃણું વિદારવાનું મહાન સાધન છે. કૃષ્ણમાં જીવન અને ઉપદેશ બને છે, અને બંને એકરૂપ છે. જે એમને ઉપદેશ સાંખ્યનામરૂપ કરે છે. અર્થાત આ ભેદમય સંસારમાં એ જીવ બનતું નથી, પણ જીવ એનું એક સ્વરૂપ છે. કે આ હિન્દી શબ્દ ગુજરાતીમાં લેવા જેવો છે,
આસાહિત્યને વિષય આગળ ઉપર ચર્ચીશું અહી એની ચર્ચા કરતાં વિષયાન્તર થઈ જશે. [બન્ને ઉપરની ટૂંકી નેધ માટે જુઓઃ કાવ્યતત્વ વિચાર પૃ. ૧૮]
Page #256
--------------------------------------------------------------------------
________________
“શન પર મમ”
૧૮ ગને છે, તેવું એમનું જીવન પણ સાંખ્યયોગીનું છે. ગીતાના ધ્યાનને અંગે એના અનુસંધાનને એક એક છે એમાં ગીતાને “તારવર્ષિ” કહી છે, ત્યાં “અત” પદથી જીવ-શિવનું અદ્વૈત આદિ ગમે તે અદ્વૈત વિવક્ષિત હે, પણ સહુ અદ્વૈતમાં એક અદ્વૈત જે ગીતાના ઉપદેશનું કેન્દ્ર છે તે પ્રવૃત્તિ અને નિવૃત્તિનું અત–અર્થાત, પ્રવૃત્તિ એક પાસ અને નિવૃત્તિ બીજી પાસ એમ બે અલગ અલગ જીવન નહિ; અમુક વયમાં પ્રવૃત્તિ અને પછી નિવૃત્તિ એવો કાલિક ક્રમ પણ નહિ; પણ એનું અદ્વૈત અર્થાત, બંનેને એકરૂપે અનુભવવાં એ છે.
"कर्मण्यकर्म यः पश्येदकर्मणि च कर्म यः। स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत् ॥"
મ. જી. કૃષ્ણનું જીવન ખરેખર એવું હતું, અને એ જીવનને મહાન આદર્શ પરમાત્મા પિતે છેઃ
उत्तीदेयुरिमे लोका न कुया कर्म चेदहम् ॥ नानवाप्तवाप्तव्यं वर्ते एव च कर्मणि ॥ तस्य कारमपि मां विद्धयकर्तारमव्ययम् ॥
મ. જા. –ઈત્યાદિ ભગવદ્ગીતાનાં અનેક વાકયમાં સંસાર અને સંસારાતીત દશાની પરમાત્મામાં એકતા બતાવી છે. આ તો વેદાન્તની દષ્ટિએ વસ્તુ વિચારી, પરંતુ કેઈ પણ ઈશ્વરવાદ લોઃ સર્વેમાં એ જ વિરોધી તવનો સમન્વય કરવાનું પ્રાપ્ત થશે. ઈશ્વરે જગત સર્યું છે, અર્થાત એ કર્મ કરે છે એ પ્રત્યક્ષ સિદ્ધ છે; તેમ એ નિત્ય શુદ્ધ હાઈ એ કર્મથી લિપ્ત
તે નથી એ પણ એટલું જ સ્પષ્ટ છે. અર્થાત, અશુદ્ધ જગતને ઉત્પન્ન કર્યા છતાં પરમાત્માની શુદ્ધિને બાધ આવતો નથી એમ હૈતી – અંતી સર્વ ઈશ્વરવાદીઓએ કહેવું પડે છે. આ “antinomy”+યાને વિરોધને જ લીલા” કહે, “માયા” કહે, “અવિવા” કહે, “અભુત શક્તિ” કહે, વા પ્રાણીઓના કર્મની સાપેક્ષતા” કપીને માર્ગ કાટવાને વન ४ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन प्रथितां पुराणमुनिना मध्येमहाभारतम् । अद्वैतामृतवर्षिणीभगवतीमष्टादशाध्यायिनीमम्ब वामनुसंदधामि भगवद्गीते भवपिणीम् ।। + કારના તત્વજ્ઞાનનો પ્રસિદ્ધ શબ્દ.
Page #257
--------------------------------------------------------------------------
________________
33
“ શ્રી ણ: શરણં મમ
૨૦૦
કહે: ચાહે। તેમ કહો, પણ વિષપરિહારની દૃષ્ટિએ સહુ એક જ છે. મહાભારતકારે કૃષ્ણનું આ સ્વરૂપ — કર્મ ( પ્રવ્રુત્તિ )માં અકર્મ (નિવૃત્તિ) અને અકર્મમાં કર્મ, કર્તા અને છતાં અકર્તા એ સ્વરૂપ — કૃષ્ણને મહાભારતકારે નિઃશસ્ત્ર રાખીને અને તે જ સાથે એમને અર્જુનના સારથિ અનાવીને, બલ્કે આખા મહાભારત યુદ્ધના સૂત્રધાર રૂપે વર્ણવીને, પ્રકટ કર્યું છે. આમાં જેમ એ મહાન કવિની કાવ્યકલાની કુશલતા છે તેમ પરમાત્માના ચિન્તનમાંથી પ્રકટ થતું તત્ત્વજ્ઞાનનું એક અદ્ભુત સત્ય છે.
વ્યાસનું મહાભારત તે શું, પણ આપણું જીવન જે એક ન્હાના પ્રમાણમાં મહાભારત જ છે એનું સૂત્ર પણ એ સૂત્રધારના જ હાથમાં છે. પણ એનું જ એને આપીએઃ આપણી અજ્ઞાન દશામાં જે સૂત્ર એના હાથમાં છે એ જ્ઞાનથી એના હાથમાં રહેલું જોઈ એ તા એ એ સ્થિતિ વચ્ચે તિમિર અને પ્રકાશ જેટલા ફેર જણાશેઃ અન્ધકારમાં ડૂબેલું જગત સૌંદય થતાં જેવું અવનવું દીસે છે તેમ એ પરમાત્માનું દર્શન થતાં મનુષ્યજીવન પણુ કાઈક અદ્ભુત સ્ફૂર્તિ અને પ્રકાશથી ઝળહળી રહે છે.
પરંતુ આ સ્થિતિ શી રીતે પ્રાપ્ત થાય? ઉત્તરઃ ચમચૈત્ર વૃત્તુતે સૈન જન્ય તથૈવાસ્મા વિષ્ણુગુત્તે તેનું સ્વામ્ ।' ( ઉપનિષદ્ ): એ જેને ચાહે તેને પાતાનું સ્વરૂપ પ્રકટ કરે છે, અને તે જ ભાગ્યવાન પુરુષ વા સ્ત્રી એને પામી શકે છે.
પણ એ સૂત્રધારના અનુગ્રહ મેળવવા માટે કાઈ ધારી મા છે? મનુષ્ય બુદ્ધિમાં જે પરમાત્માના પ્રકાશ રહેલા છે તે વડે મનુષ્ય એ માર્ગો જોઈ શકે છે ઘણા નાની સાધુ અને ભક્ત જનાએ જોયા છે અને * ઉન્હાળામાં—માર્ચ એપ્રિલમાં—ગગાનાં પાણી છાછરાં થઈ ગયાં હાય છે ત્યારે માલ ભરેલા નાવને સઢ ચઢાવીને અને એને લાંખે। દાર આંધીને, નાવિક એ દાર પકડી કાંઠા ઉપર દૂર દૂર ચાલે છે, અને એ રીતે નાવને દોરે છે. એ જ રીતે, આપણા જીવનની દેરી પણ એ જ પરમાત્માને જ હાથ નથી? ન હેાય તે આપણે સમપવી જોઈએ, અને પ્રાર્થના કરવી જોઈ એ કે
“ પ્રભુ ! નૌકા મ્હારી સરલ ચલવા રાખી કરુણા.” નરસિહ મહેતાના “ જાગીને જોઉ તા” એ પ્રભાતિના વ્યાખ્યાનરૂપમ્હારા પુરાણા ૬ દિવ્યપ્રભાત ” એ નામના લેખનું વાચકને સ્મરણ આપુ ? [ આ પુસ્તક પૃ. ૨૦૫]
--
Page #258
--------------------------------------------------------------------------
________________
શ્રીso
i મમ”
૨૦૧
પિતાના મનુષ્ય બધુઓને કરુણું કરી બતાવ્યા છે. એ માગે તેઓએ પિતાપિતાની બુદ્ધિ અનુભવ અને માનસબંધારણને અનુસરીને જોયા છે તથા બતાવ્યા છે, અને આપણે પણ એ જ પ્રમાણે એને આપણું બુદ્ધિમાં ઊતારી, અનુભવની સાથે એને મેળ થાય છે કે કેમ એ જોતા જઈ આપણું પિતાનું માનસબંધારણ ધ્યાનમાં રાખી, અધિકારાનુસાર એ સેવવાના છે. એ માર્ગ તે જ્ઞાન ભક્તિ અને કર્મઃ ભગવદગીતામાં એ ત્રણેના સ્વરૂપનું અને પરસ્પર સંબન્ધનું પુષ્કળ નિરૂપણ કર્યું છે. એ ત્રણેને
ગ્ય સમન્વય થતાં, મહારા જીવનનું સૂત્ર એનું જ છે, હું મારું હારું કહું છું એ વસ્તુતઃ એનું જ છે, હું પોતે એને જ છું, પછી મહારૂં સ્વતન્ન
આપું” (અખાને શબ્દ) કયાં રહ્યું આ જ ભક્તિની પરાકાષ્ઠા, "मन्मना भव मद्भक्तो मधाजी मां नमस्कुरु"। "सर्व धर्मान् परित्यકચ મ શર ” (ભ. ગી) એ સૂત્રમાં ઉપદેશેલો “પ્રપત્તિ
ગ.” એ જ પ્રપતિ-ગથી અજ્ઞાનના આવરણને ભંગ અને જ્ઞાનની સિદ્ધિ અને એને જ વ્યાવહારિક જીવનમાં પ્રવેશ આ જ “બ્રાહ્મી સ્થિતિ” અને એ જ ખરું “બ્રહ્મનિર્વાણ.” વસનત આશ્વિન સંવત ૧૯૯૦
Page #259
--------------------------------------------------------------------------
Page #260
--------------------------------------------------------------------------
________________
સિદ્ધાન્ત નિરૂપણ
વાતિ કે
Page #261
--------------------------------------------------------------------------
Page #262
--------------------------------------------------------------------------
________________
દિવ્યપ્રભાત
ર
ન
દિવ્યપ્રભાત જાગીને જોઉં તે જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ગ ભાસે; ચિત્ત ચૈતન્યવિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રા પાસે. જા, ટેક, પંચ મહાભૂત પરિબ્રહ્મ વિષે ઊપન્યાં, અણુ અણુ માંહિ રહ્યારે વળગી ફૂલને ફળ તે તે વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ તેનહિરે અળગી જાવ વેદ તે એમ વદે, કૃતિ સ્મૃતિ સાખ્ય દે, કનક કુંડલ વિષે ભેદ ને, ઘાટ ઘડયા પછી નામ રૂપ જૂજવાં, અંત્યે તે હેમનું હેમ હૈયે. જા જીવને શીવ તે આપ ઈચ્છાએ થયા, રચી પરપંચ ચૌદ લેક કીધા, ભણે નરસૈયે તે જ તું તે જ તું, એને સમયથી કઈ સંત સીધ્યા જાવ
નરસિંહ મહેતા (વ્યાખ્યાન) ઉપરના કાવ્યનું નામ આપણે “દિવ્યપ્રભાત પાડીશું. કારણ એક તે, “દિવ્ય શબ્દની સાથે આપણા હદયમાં બહુ ઉન્નત અને પવિત્ર ભાવો જોડાએલા છે. ફિ ’ ધાતુને અર્થ પ્રકાશ થાય છે, અને જે કે હાલ આપણું નિવાર્ય હદયને આ શબ્દના અલૌકિક અને ગંભીર અર્થને સાક્ષાત્કાર થાડે છે, તે પણ આપણને હજી એટલું તો સ્મરણ રહ્યું છે કે આપણું પ્રાચીન ઋષિજને વિશ્વની ભૌતિક અને આધ્યાત્મિક પ્રકાશ-શક્તિઓને “રેવ' શબ્દમાં અપક્ષ અનુભવ કરતા. વળી પાશ્ચાત્ય પ્રજાઓની ભાષાના Deus-Zeus શબ્દો આ દેવ’ શબ્દની સાથે સબન્ધ ધરાવે છે, એટલે સમસ્ત મનુષ્યજાતિની દેવ–માં–અર્થાત પ્રકાશમય બ્રહ્મમાં–એકતા અનુભવવાને ઉપદેશ પણ આ શબ્દમાથી નીકળી શકે છે. બીજું“પ્રભાત” કહેવાનું કારણ કે આ કાવ્ય પ્રભાતિયું છે, પ્રભાત થતાં પ્રભાત સંબધે ગવાયું છે; અને વિશેષમાં, “મr' ધાતુ જ્ઞાન અને પ્રકાશ ઉભયાર્થક હેઈ “પ્રભાત” શબ્દ પ્રકૃષ્ટ ભાન–એટલે અત્યંત ઉન્નત અને અપક્ષ એવા અનુભવ–નું સૂચન કરે છે. જાગીને જોઉં તે જગત સે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે
સામાન્ય રીતે હદયને રાત્રિને સમય ભય, અજ્ઞાન, અને પાપનો છે; પ્રભાતને આનન્દ, જ્ઞાન, અને પવિત્રતાને છે. પ્રભાતમાં ઉઠી ભક્ત કવિ
શબ્દની આપણે “દિવ્ય
ભાજપ
Page #263
--------------------------------------------------------------------------
________________
દિવ્યપ્રભાત
અને જી . ચર્મચક્ષુ
દિવસ લૌકિક છે, અહી શકાય
પણ પદાથ
ગાય છેઃ “જાગીને જોઉ તે જગત દીસે નહી, ઊધમાં અટપટા ભોગ ભાસે.” . અત્રે જાગીને એ ઉકિત માત્ર ભૌતિક જાગ્રદેવસ્થાને-પ્રભાતને જ લાગૂ છે એમ નથી. ચર્મચક્ષને જેમ રાત્રિદિવસ છે, તેમ આત્માને પણ છે. ભેદ એટલો છે કે ચર્મચક્ષુનાં રાત્રિદિવસ લૌકિક છે, અર્થાત ઈન્દ્રિયથી ગ્રહાય છે; આત્માનાં અલૌકિક છે, અર્થાત આત્માથી જ ગ્રહી શકાય છે. વ્યવહારતિમિરથી ઘેરાએલો આત્મા, ચર્મચક્ષુએ જેતે, ઈન્દ્રિયગ્રાહ્ય બ્રહ્માંડ વિના અન્ય કાંઈ દેખતો જ નથી. કેમકે એની દૃષ્ટિ વ્યવહારતિમિરથી દૂષિત છે. ઈન્દ્રિયથી પદાર્થનું સ્થૂલ સ્વરૂપ ગ્રહણ થાય છે; અન્વયવ્યતિરેકથી જુદા જુદા પદાર્થોને પરસ્પર કાર્યકારણુરૂપ સંબન્ધ ગ્રહણ થાય છે; પણ પદાર્થનું અંતસ્તત્વએનું આત્મસ્વરૂ૫–એ તો આત્મામાં દિવ્ય ચૈતન્યના પ્રાદુર્ભાવ સિવાય અન્ય માર્ગો ગ્રહી શકાતું જ નથી. જગતના ખરા કવિઓ, તત્ત્વચિતકે, ધર્મપ્રવર્તિકે, મહાન ભૌતિક પદાર્થશાસ્ત્રીઓ–જેમાં કાંઈ પણ અસાધારણુતા જોવામાં આવે છે તે સર્વમાં દિવ્ય ચૈતન્યના અંશની કલ્પના વિના એમની મહત્તાને ખુલાસો થઈ શકતો નથી. અખિલ ઈન્દ્રિયગ્રાહ્ય બ્રહ્માંડ જે “લોક” શબ્દથી વાચ્ય છે તેથી પર જે અલૌકિક તે “દિવ્ય'; જે માત્ર આ પૃથ્વીના જ નહિ પણ ભૌતિક પદાર્થ માત્રના નિયમથી અતીત છે તે રાતદિવસ વણિફવૃત્તિથી સંસારને નિર્વાહ કરનારા પ્રાકૃત જનેના અનુભવને દિવ્યતાનો અભાવ સાધવા આગળ ધરવામાં આવે, તે એ સાધનપદ્ધતિ અત્રે અગ્રાહ્ય છે, કારણ કે એવા જનોને અનુભવ આ વિષયમાં નકામો છે. દિવ્ય ધામ ચર્મચક્ષુથી ગ્રહી શકાતું નથી માટે તે નથી એમ કહેવું તે શબ્દ આંખે દેખી શકાતું નથી માટે નથી એમ કહેવા કરતાં અધિક આદરને પાત્ર નથી. અનાદિ કાળથી મનુષ્યજ્ઞાનના લૌકિક અને અલૌકિક (દિવ્ય) એવા વિભાગ પડયા છે, અને એ નિર્મલ હેય એ અસંભવિત છે.
અને માર્ગે રહી શકતે આત્મામાં
આ રીતે અલૌકિકતા એ માત્ર કલ્પિત પદાર્થ નથી એમ સિદ્ધ થાય છે. તે હવે વિચારવાને બીજો પ્રશ્ન એ છે કે લૌકિક અને અલૌકિક વચ્ચે પરસ્પર સંબંધ શું છે? ઉભય એક જ જ્ઞાતા સાથે સંબંધ ધરાવે છે, જ્ઞાનવિષય છે, અને સમુદિત થઈ “વિશ્વ–શબદવા છે, એટલા ઉપરથી એમને પરસ્પર સંબંધ તે સિદ્ધ જ છે. માત્ર જોવાનું એટલું જ રહે છે કે એ સંબંધ કેવા પ્રકારનો છે? બંને સત છે, માત્ર એમના સત્ત્વ (અસ્તિત્વ)ના પ્રકાર જુદા છે એ એક ઉત્તર છે; બંને સત નથી, અલૌકિક સત છે, લૌકિક અસત છે, અને એક બાધ કરી બીજું ઉદય પામે છે એ બીજે ઉત્તર છે.
Page #264
--------------------------------------------------------------------------
________________
દિવ્યપ્રભાત
૨૯૭
આ બેમાંથી બીજે ઉત્તર જ ખરે સમજાય છે. પ્રથમ ઉત્તરમાં ખામી એ છે કે એ રીતે તે જ્ઞાનના યથાર્થ અને મિથ્યા એવા વિભાગ જ ન પડે. જ્ઞાન માત્ર આત્માની ક્ષણિક અવસ્થિતિ રૂ૫ થાય અને યથાર્થ અને મિથ્યાસત્ય અને અસત્ય એવું કાંઈ સંભવે જ નહિ. સ્વપ્ન જેમ આત્માની એક સ્થિતિ છે તેમ જાગ્રત એક બીજી સ્થિતિ થાય, અને જાગ્રત સ્વમને બાધ કરી હુરે છે એ અનુભવની અયોગ્ય અવગણના થાય. વળી, એક ઉચ્ચ જીવનના મનુષ્યને જગત કેવું ભાસે છે, અને એક સ્વાર્થપરાયણ વણિકને કેવું ભાસે છે એ જરા કલ્પનામાં લાવો અને પછી કહે કે એ બે જગત માત્ર જુદા જુદા પ્રકારનાં પણ બંને ખરાં છે એમ કહેવું એ વસ્તુસ્થિતિનું યથાસ્થિત વર્ણન છે, કે એ બેમાંથી એક જ ખરું છે અને બીજી દેવથી ભાસે છે એ કહેવું યથાર્થ છે? એક મનુષ્યને સત-અસતને વિવેક કરનાર અંતર્દીપ પ્રકાશમાન છે, બીજાને અસ્ત વા અપ્રજવલિત છે. એ બંને કર્તવ્ય વિચારમાં પિતપોતાની રીતે ખરા જ છે એમ કહેવું ઉચિત ગણાશે? નહિ જ. ત્યારે સામાન્ય બુદ્ધિ અને કૃતિ વિષે જે સિદ્ધ છે, એ આત્મા વિશે–એટલે આત્માના ધાર્મિક તત્વ વિષે–પણ સિદ્ધ હોવું જ જોઈએ.
આપણું વ્યવહારાવસ્થા એક ગાઢ સુષુપ્તિ છે એ અનુભવ છેડે ઘણે ભાગે પ્રત્યેક ધાર્મિક હૃદયને છે. પ્રભુનો સાક્ષાત્કાર જેમ વધારે તીવ્ર, વધારે ઊંડે, વધારે ખરે તે ચાલે છે, તેમ આ અનુભવ આત્મામાં વધારે સ્થિર અને સૂત થ (સીવા) આવે છે. સર્વ ઉપદેશગ્રન્થના અગ્ર સ્થાને વિરાજનાર શ્રીમદ્ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે –
" या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी। ચર્ચા જાગ્રતિ મતાનિ ના નિur cરયતા મુજે (જે ભૂત માત્રની રાત્રિ છે તેમાં સંયમી જાગે છે, અને જેમાં સર્વ ભૂત જાગે છે તેમાં જ્ઞાનીની નિદ્રા છે. “અજ્ઞાની જન સબ સતે હય, ઉસમેં સંયમી જાગત હૈ વિષ્ણુદાસજી લોટત લેત સબમેં અલખ જગાવત હૈ.”) અને એ જ સિદ્ધાન્તને જુદા જુદા કવિઓએ તત્ત્વવેત્તાઓએ અને ધર્મોપદેશકાએ જુદી જુદી તરેહથી પ્રતિપાદન કર્યો છે, નરસિંહ મહેતાની માફક અખે કહે છે: “હું હું રૂપી વીતે રાત, તેને ટળતાં થાય પ્રભાત.” કાલિદાસ ४हे , " मरणं प्रकृतिः शरीरिणां विकृति वितमुच्यते युधैः । (મરણ એ પ્રાણુની પ્રકૃતિ છે; જીવિત એ જ વિકૃતિ છે.)” અને ભક્ત કવિ વવર્થ પ્લેટના સિદ્ધાન્તને અનુવાદ કરી લખે છેઃ
Page #265
--------------------------------------------------------------------------
________________
, ૨૦૮
દિવ્યપ્રભાત
" Our birth is but a sleep and a forgetting;
The soul that rises with us, our life's star Hath had elsewhere its setting And cometh from afar.”
" (“મર્યજીવન એક સુષુપ્તિ છે, સ્વ-સ્વરૂપનું વિસ્મરણ છે” ઈત્યાદિ.) બૌદ્ધધર્મનું “નિર્વાણુ” અને કિશ્ચિએનિટિને “Reconciliation” એટલે મનુષ્યઆત્મા ઈશ્વરથી વિમુખ થઈ એના કોપને પાત્ર થયો છે, પણ આખરે ક્રાઈસ્ટદ્વારા ધર્માચરણથી એ ઈશ્વરને તથા એના પ્રસાદને પામશે–એ બંને સિદ્ધાન્ત એક જ સત્યનાં સ્વરૂપ છે. અને એ જ વાત વેદાન્તીઓ ભાયા
અવિદ્યા, “અજ્ઞાન, વિવર્ત “અનિર્વચનીયતા ઇત્યાદિ પારિભાષિક શબ્દ વડે સમજાવે છે. “માયાવાદી ને આ રીતે સમજી લેતાં, એ સંબંધી અનેક મિથ્યા કલ્પનાઓ અનાયાસે દૂર થઈ જાય છે.
જ્ઞાનનાં દ્વાર જુદાં જુદાં સંભવે છે, જેવાં કે ઈન્દ્રિય, મન વગેરે. પણ જ્ઞાન પતે તે હમેશાં એકરૂપ જ છે. એટલે ધર્મવૃત્તિદ્વારા જે સત્ય મનુષ્યઆત્મામાં ઉદય પામે છે તે તર્કથી પણ સિદ્ધ કરી શકાય એવું હોવું જોઈએ; અર્થાત ધર્મવૃત્તિ એક વાત સ્થાપે અને તર્કવૃત્તિ એથી ઉલટી જ વાત સિદ્ધ કરે એ અસંભવિત છે. માટે પૂર્વોક્ત ધાર્મિક હૃદયને અનુભવ જે ભ્રમ નથી તો તેનું તર્કથી સમર્થન કરવું–એ કામ માત્ર વેદાન્તીઓનું જ નથી, પણ સમાન રીતે સર્વ સત્યાન્વેષી જનને શિર છે. વેદાનતને “ભાયાવાદી આ સિદ્ધ કરવાને યત્ન છે, તે એ “ભાયાવાદને ખેટ કરાવવા કેાઈ પણ ધાર્મિક આત્માને શા માટે આગ્રહ હોવો જોઈએ એ અમારાથી સમજાતું નથી.
(૧) અનુભવવિધ એ માયાવાદ ઉપર મૂકાતું એક દૂષણ છે. પણ જરા સૂકમતાથી વિચારતાં સમજાશે કે ભાયાવાદનું જગત નથી એવું સામાન્ય કહેવું નથી, પણ જગત જગત-રૂપે નથી એમ કહેવું છે, અને આ બે ઉક્તિ વચ્ચે ભેદ છે. અવરચ્છેદ વગર સામાન્ય રીતિએ જગતને છે વા નથી કહેવું એ બંને સરખી રીતે અર્થશન્ય વાકયો છે. જગતને અમુક અવચ્છેદ લઈને, એટલે અમુક રૂપે જ, “છે વા નથી કહેવામાં અર્થ છે. માયાવાદ સ્પષ્ટ રીતે કહે છે કે જગત જગરૂપે નથી. એમ કહેવાનું તાત્પર્ય એવું છે કે પ્રાકૃત જનને જગત જે રૂપે ભાસે છે તે કરતાં ધાર્મિક આત્માને એ જ રૂપે પ્રતીત થાય છે. અને એ બે પ્રકારમાં ધાર્મિક આત્માની જે દષ્ટિ છે તે જ ખરી છે, અને પ્રાકૃત જનની બેટી છે. એ જ વાત બીજી
Page #266
--------------------------------------------------------------------------
________________
દિવ્યપ્રભાત
૨૦e
રીતે મૂકીએ તે–પ્રાકૃત જનેનું જગત્ વસ્તુતઃ “નથી”, ધાર્મિક જનનું છે. જગત પણ છે, અને ઈશ્વર પણ છે એમ માનનારા ઈશ્વર સાક્ષાત્કારનું ખરું સ્વરૂપ સમજતા નથી, અથવા તે એમના ઊંડા અંતમાં એમને ઈશ્વર-સાક્ષાત્કાર થયો જ નથી એમ કહીએ તે પણ ચાલે. જગત (જગરૂપે જગત) અને ઈશ્વર એવું સમૂહાલંબન (એકઠું) જ્ઞાન હોય, અથવા ક્રમિક (એક પછી એક, એકબીજાથી સ્વતન્ન) જ્ઞાન હોય. સમૂહાલંબન સંભવે નહિ કેમકે જગત અને ઈશ્વર નહિ પણ જગમાં ઈશ્વર એવો અનુભવ થાય છે. વળી એકજ સાક્ષાત્કારના બંને વિષય પણ કેમ હોઈ શકે? જગત ઈન્દ્રિયથી ગ્રહાય છે, ઈશ્વર સર્વવિચ્છેદરહિત છે અને અતિક્રિય હોઈ આત્મદષ્ટિથી જ અનુભવાય છે. ઉકત જ્ઞાન, જગતપ્રત્યક્ષ અપક્ષ જગદનુભવ) તે એક, અને ઈશ્વરપ્રત્યક્ષ (અપક્ષ ઈશ્વર અનુભવ) બીજું, એમ બે ક્રમિક જ્ઞાન રૂપે ઉત્પન્ન થઈને પણ અટકે નહિ. ઈશ્વરપ્રત્યક્ષ ઉદય થતાં એને પ્રત્યાઘાત–એને પ્રકાશ–જગતપ્રત્યક્ષ ઉપર પડે છે, અને હવેનું જગતપ્રત્યક્ષ અજ્ઞાન અવસ્થાના જગતપ્રત્યક્ષથી જુદું જ છે એટલું જ નહિ, પણ એનું બાધક છે એમ અનુભવ કહે છે. C. G. Rossett નું કહેવું યથાર્થ છે કે –
And if that life is life, This is but a breath, The passage of a dream And the shadow of death; But a vain shadow If one considereth ; Vanity of vanities As the preacher saith.
“If one considereth” “વિચારી જોતાં”—એ શબ્દો ઉપર જરા લક્ષ દેવાનું છે. વ્યાવહારિક અનુભવમાં જગત નથી એમ વેદાન્તનું કદી કહેવું નથી. જે વ્યવહારસિદ્ધ છે તે તે તેમ છે જ. શાસ્ત્રદષ્ટિએ જે નવીન વાત સિદ્ધ થાય છે તે જ શાસ્ત્રને પ્રતિપાદન કરવાની છે. માટે “ત્રણ સત્ય” અને “કનિષદશા” એમ એ કહે છે. લોકદષ્ટિએ એટલે વ્યાવહારિક ભ્રભાત્મક પ્રતીતિમાં જગત ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાલમાં છે, શાસ્ત્રીય એટલે પારમાર્થિક દષ્ટિએ વિચારતાં એ કદાપિ નથી.
Page #267
--------------------------------------------------------------------------
________________
૧૦
દિવ્યપ્રભાત
એમ તે નહિ જ કહી શકાય કે વ્યાવહારિક અને પારમાર્થિક એવો ભેદ જ ખે છે, કેમકે એવો ભેદ ન હોય તે કોઈ પણ વિષયનું શાસ્ત્ર જ સંભવે નહિ. જેવાં ખગળ આદિ વિષયનાં શાસ્ત્રો છે, એવું જ બ્રહ્મજ્ઞાનનું શાસ્ત્ર છે. અને જેમ ખગોળવિદ્યા પૃથ્વીનું સ્થિર હોવું ભ્રમાત્મક છે એમ સિદ્ધ કરે છે, તેમ બ્રહ્મવિદ્યા જગતને જગતરૂપે ભ્રમાત્મક છે એમ ઠરાવે છે. પછી અનુભવવિધને–એટલે લૈકિક અનુભવવિધને–અવકાશ ક્યાં રહ્યો ? લૌકિક અનુભવવિધથી ભડકનારને તે એટલે જ ઉત્તર છે કે “No one has any genuine gift for philosophy who has never doubted the reality of material things."
(૨) માયાવાદ સંબંધે એક બીજી બ્રાતિ પ્રચલિત છે. જગતને અસત્ય, “અપ્રતિષ' કહેવું એ વેદાન્તને માયાવાદ છે એવી ભૂલ ઘણું મિથ્થા વેદાન્તીઓ અને વેદાન્તના પ્રતિપક્ષીઓ કરે છે. પણ તે ખરું જોતાં શ્રીકૃષ્ણ કહે છે તેમ અનીશ્વર–વાદ છે. માયાવાદ જગતને અસત્ય કહીને અટકતો નથી, પણ બ્રહ્મ એ જ “સત્ય છે, જગતની પ્રતિષ્ઠા” બ્રહ્મમાં છે એમ અધિક પ્રતિપાદન કરે છે, અને આ ભેદ છેડો નથી. જગતને નિષેધ અનુભવાતાં ઈશ્વરને મહિમા ઓછો થતો નથી. પણ તેને બદલે એ વધારે એશ્વર્યવાળા અને અપક્ષ થાય છે—જેનું એક અદ્વિતીય ચિત્ર ગુજરાતી ભાષામાં આલેખાયું છે.*
(ગીતિ) જે ' સહસા આ ફાટયું અપૂર્વને ભવ્ય શાન્ત તેજતણું, તદપિ નયન ઝંખવતું બ્રહ્માંડ જવલંત, જે દૂર ઘણું.
(ઉપજાતિ-વસંતતિલકા) અને અહિંથી કંઈ ભાનુ કેટિ
ઝંખાવી દેતે જ પ્રચંડ તિ + “મરચતિવું તે બહાદુરીશ્વર –
भ० गी० * પ્રાતઃકાલીન સૂર્યસ્પર્શ થતાં જેમ મેનની મૂર્તિમાંથી કઈક અલૌકિક સંગીત નીકળતું, તેમ અદ્વૈતનું દર્શન થતાં “કવિહૃદય નામ વિણું” માંથી આ સંગીત નીકળ્યું છે. કવિ કવિ મટી જઇ ટીકામાં કાંઈક કહે છે, પણ તે વાંચવા આપણી ઈચ્છા નથી. તેમ આપણે કામ પણ કવિનું નથી, પણ “કવિહૃદયનું છે.
Page #268
--------------------------------------------------------------------------
________________
દિવ્યપ્રભાત
-
-
-
-
-
-
-
-
-
તથાપિ ઊંડી કઈ શાનિત ધારી, જે ! આમ આ ઝળહળે શું અગાધ ભારી ! એ તિના પૂર અગાધ માહિ અનંત બ્રહ્માંડ ડૂબ્યાં જ કાંઈ; ડૂખ્યા બધા દિવ્ય ગણે તરત, ડૂબી વળી અમીતણું નદ વેગવંત. પ્રચંડ એ જયતિ અખંડ વહેતે વિશાળ આ વિશ્વવિલેપ તે; ના તિથી ભિન્ન દાસે જ કાઈ
આ પેરજે! પ્રકૃતિ ડૂબી પુરુષ માંહિ. જાગીને જોઉ તે જગત દીસે નહી” એ નરસિહ મહેતાનું વચન પણ આ અનુભવચિત્રની જ પ્રથમ રેખા જેવું છે. “પરાવરપરા મજયંત” એ જ્ઞાન આત્મામાં જેમ આંધક અધિક પ્રવેશ કરતુ આવે છે તેમ આત્મા એ જ્ઞાન રૂપ થતું જાય છે. અને ક્રમે કરીને એ જ્ઞાન અજ્ઞાનનું બાધક છે એ વૃત્તિને પણ વિલય થઈ જઈ, અને જ્ઞાન જ સ્વયે એકલું પ્રકાશે છે. પછી “ના તિથી ભિન્ન દીસે જ કાંઈ !” “ અમૃત पुरस्तात् ब्रह्म पश्चात् ब्रह्म दक्षिणतयोत्तरेण । अधश्चोय च પ્રવૃર્ત ત્રઢ વિશ્વમરં રિમા” એ અનુભવ દઢ થતાં “ઊંઘ”નો અવકાશ રહેતું નથી. જે “તિરૂપ થઈ સર્વત્ર “જ્યોતિ” નિહાળે છે, અને “તમે રૂપ જગતને જેણે “અસત’ કરી ફેકી દીધુ છે, તેને એ જગત ક્યાંથી “દીસે”? કદાચિત “દીસે” તે પણ ભૂતકાળમાં વિલીન મૂર્તિ રૂપે જ, એટલે એથી એને હાનિ પણ શી જ્ઞાનીને મન જગત ઊંઘમાં ભાસતા “અટપટા ભાગ” ની જાળ છે, અને જરા આગળ જતાં એને સમગ્ર વિશ્વમાં પરમ-આત્મ-સ્વરૂપને જ લાભ દેખાય છે, એટલે એને ભાગ એવી વસ્તુ જ રહેતી નથી. જ્યાં સુધી આ ભેગ છે, ત્યાંસુધી પણ એને નિશ્ચય છે કે એ ભેગ “અટપટા છે, અથાત અનિર્વાચ્ય છે, સમજવા દુર્ઘટ છે, અને આત્માને વિષયલાલસામાં દેરી સ્વરૂપહાનિ કરાવે છે. આ રીતે
જાગીને જોઉં તે જગત દીસે નહિ ઊંઘમાં અટપટા ગ ભાસે એ ઉક્તિનું તાત્પર્ય છે.
ભાયાવાદ ઉપર આખા વેદાન્તની રચના છે, અને એ વાદ ઉપર જ એના પ્રતિપક્ષીઓને સવિશેષ આક્ષેપ છે, માટે એ વાદની પ્રતિપાદક આ
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૧૨
, દિવ્યપ્રભાત પ્રથમ પંક્તિ ઉપર આપણે જરા વિસ્તારથી વિચાર કર્યો. બાકીની પંક્તિઓનું હવે ટૂંકામાં મનન કરી જઈશું. “ચિત્ત ચૈતન્યવિલાસ તદ્રુપ છે બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.”
ચિત્ત એ ચિત વિલાસથી ભિન્ન નથી–અર્થાત ચૈતન્યથી જ બન્યું રહ્યું છે. આત્મા વસ્તુતઃ વિકારરહિત છે, કેમકે સર્વવિકારો એ સાક્ષી છે. વિકાર એની દૃષ્ટિ આગળ હસ્તામલકવત વિષય થઈ ફુરે છે, છતાં એ વિકાર પિતાના છે અને પિતામાં છે એમ એ માને છે, એટલે કે પિતે તેને સાક્ષી છે છતાં ઉપાદાનરૂપે કલ્પાય છે. આ વિકારના ઉપાદાનભૂત આત્મ-સ્વરૂપનું નામ અત્રે “ચિત છે. ચિત્ત એ કાંઈ આત્માથી ભિન્ન વ્યક્તિ નથી. સુતાર અને વાંસલાનો સંબંધ છે એવો આત્મા અને ચિત્તને ભેદાત્મક બાહ્ય સંબધ નથી. પિતાનું કારણ પણ આત્મા પિતે પિતામાંથી જ ઉપજાવી કાઢે છે. માટે કવિ કહે છે—“ચિત્ત ચૈતન્યવિલાસ તદ્રુપ છે, અને આ રીતે
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.” આત્મા અને ચિત્ત ઉભય બ્રહ્મરૂપ હોવાથી ચિત્ત જે જે રમતે આત્મા આગળ રમે છે, આત્માને લોભાવવા માટે વિષય મોહિની – પ્રકૃતિનર્તકીનાં જે જે સ્વરૂપ એ ધારણ કરે છે તે સર્વ બ્રહ્મ” નાં “બ્રા” પાસેનાં “લટકા” જ છે. ભક્તા અને (ભોગસાધનસહિત) ભાગ્ય, પ્રમાતા અને પ્રમાણુસહિત) પ્રમેય સર્વ બ્રહ્મરૂપ છે, એમ સમજી લેતાં મેક્ષ હસ્તગત છે. ચિત્તને અને જે વાસનાઓને એમાં અન્તર્ભાવ છે એ વાસનાઓને “બ્રહ્મ' રૂ૫ માનવાને અત્રે જે ઉપદેશ છે તેનો અર્થ એ નથી કે ચિત્ત બ્રહ્મ છે એમ શબ્દમાં–માત્ર પરોક્ષ રીતે માનવું, પણ અપરોક્ષ રીતે એટલે બ્રહ્મપદાર્થોના સાક્ષાત્કારપૂર્વક ચિત્તને બ્રહ્મ માનવાનું છે. સર્વ શ્રેમ જાત્', “વાકુવઃ સમિતિ, એ સત્ય જ્યાં સુધી શબ્દમાં જ છે ત્યાં સુધી એથી કાંઈ લાભ નથી; કવચિત હાનિ પણ થાય છે. પણ જે ક્ષણે એ સત્ય શબ્દના પ્રદેશમાંથી ઉભરાઈ આત્મામાં પ્રવેશ કરે છે તે ક્ષણ અત્યન્ત શુદ્ધિ પ્રાપ્ત થઈ આત્મામાં પાપ કે અન્ય કોઈ પણ દેપને સંભવ રહેતું નથી. કેમકે “બ્રહ્મ' શબ્દવડે જે વસ્તુને નિર્દેશ છે તે અત્યંત “વિશુદ્ધ વિરજ, વિશક “અપાપવિદ્ધ પરમાત્મા છે. એક બીજી રીતે પણ આ પંક્તિ જી શકાય છે. ચિત્ત કહેતાં, અન્તઃકરણ (ચિત્ત)-અવચ્છિન્ન તન્ય, જે જીવાત્મા પણ કહેવાય છે તે, પરમાત્મસ્વરૂપને જ વિલાસ હઈ પરમાત્મસ્વરૂપ છે અને પરમાત્મા આગળ “લટકાં કરી રહ્યો છે.
Page #270
--------------------------------------------------------------------------
________________
દિવ્યપ્રભાત
૨૩
આ રીતે આન્તર જગતની બ્રહ્મરૂપતા બતાવી, બાહ્ય જગતની શ્રદ્ધારૂપતા બતાવે છે. પંચ મહાભૂત પરિબ્રહ્મ વિષે ઊપન્યાં,અણુ અણુ માંહિ રહ્યારે વળગી ફૂલ ને ફળ તે તે વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ તે નહિરે અળગી.”
પૃથિવ્યાદિ પંચ મહાભૂત પરિબ્રહ્મ,” એટલે પરબ્રહ્મ વા પરિઃ (આસપાસ) વિસ્તરી રહેલા બ્રહ્મા, વિષે ઉત્પન્ન થયાં છે; અને “અણુ અણુ પ્રત્યેક પરમાણુ, “બ્રહ્મમાંહી ” જ વળગી રહ્યાં છે. તાત્પર્ય કે જગતની ઉત્પત્તિ અને સ્થિતિ બંનેનું કારણ બ્રહ્મ છે, અને તે જગતથી તટસ્થ એટલે બહાર રહીને નહિ, પણ જગથી પર છતાં “વિષે એટલે અન્તમાં રહીને;અર્થાત્ જગતનું નિમિત્ત-ઉપાદાન–અને–અધિષ્ઠાન કારણ બ્રહ્મ છે. જેમ ફૂલ” અને “ફળ” વૃક્ષમાંથી જ ઉત્પન્ન થયાં છે, અને જેમ વૃક્ષથી “ડાળ અળગી નથી પણ વૃક્ષની જ અવયવભૂત છે, તેમ આ જગત પણ બ્રહ્માને જ વિલાસ (ફૂલ) છે, બ્રહ્મની જે રસનિષ્પત્તિ (“ળ”) છે, શ્રદ્ધાને જ એક અંશ (“ડાળ') છે. પંચ મહાભૂત પરિબ્રહ્મ વિષે “ઊપન્યાં” એટલે ઉત્પન્ન થયાં–ઉત્પન્ન કર્યા એમ નહિ. આમ કહેવામાં કદાચ સૂક્ષ્મ તાત્પર્ય એવું હોય કે બ્રહ્મ સ્વયં નિર્વિશેષ છે, સર્વ સંધરહિત છે, અને આ પ્રકામ છે એટલે એની સાથે ઉત્પત્તિ કરવાનો વિચાર અસંગત છે. જગત બ્રહ્મની “કેવલ લીલા” છે એમ વેદાન્ત તરફથી કઈ કઈ વાર કહેવામાં આવે છે, તેનું તાત્પર્ય એટલુ જ છે કે કઈ પણ પ્રકારના શ્રમ વિના એટલે માયારૂપી બ્રાના સ્વભાવથી જ આ જગતને આવિર્ભાવ છે, અને બ્રહ્મને આનન્દ એમાં મૂર્તિમાન થાય છે. બ્રહે અમુક સમયે જગન્સર્જનને આરભ કર્યો એમ માનતાં અનેક બાધ આવે છે. અદ્વૈતમાથી Àત કેમ થયુ? અમુક ક્ષણે જ જગતની ઉત્પત્તિ શા માટે થવી જોઈએ? એથી પહેલા કેમ નહિ ? અત્યાર સુધી વિલંબનું કારણ શું? કારણ હોય છે તે જ કારણ એ કરતાં અધિક વિલંબ કેમ ન કરે? ઈત્યાદિ. * વેદ તે એમ વદે, શ્રુતિ સમૃતિ સાખ દે, કનકકુંડળ વિષે ભેદ ને, ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવાં, અને તે હેમનું હેમ હોયે.
કાર્યકારણના અભેદ ન્યાયે, જગત, બ્રહ્ન થકી ભિન્ન નથી એ સિદ્ધાન્તનું વેદ પ્રતિપાદન કરે છે, અને શ્રુતિ-સ્મૃતિ પણ એમાં “સાખ્ય” પૂરે છે. - ડો. માર્ટિને પણ આ દેશ કબુલ કરે છે.
Page #271
--------------------------------------------------------------------------
________________
૧૪.
દિવ્યપ્રભાત
આપણે વ્યાવહારિક અનુભવ પણ કહે છે કે કનક કુંડળ વગેરે જુદાં જુદાં “નામરૂપ” “ઘાટ ઘડ્યા પછી” થાય છે, પણ આરંભમાં અને અંતમાં. તે સર્વ જહેમરૂપ” જ છે. અને વિચાર કરતાં મધ્યમાં પણ એ હેમ જ છે. શ્રી ગૌડપાદાચાર્ય કહે છે તેમ “સાવાવ = ચરિત વર્તનકપિ તરથા” જે આદિ અને અંતમાં નથી તે વર્તમાનમાં પણ નથી જ. અત્રે
વેદ” એટલે મન્નસંહિતા અને “કૃતિ” એટલે બ્રાહ્મણ-ઉપનિષદ્ એમ અર્થ હોય, અથવા “શ્રતિ” શબ્દને જરા અવિચારિત પુનરુકિતરૂપ પ્રયોગ થઈ ગયો હોય. ગમે તે હે. પણ અત્રે, કદાચ કવિને અનભિપ્રેત એવો નિગૂઢ ધ્વનિ રહ્યો છે તે એ છે કે વેદ એટલે જ્ઞાન, શબ્દાર્થજ્ઞાન; પછી એ જ્ઞાનનું શ્રવણ એટલે હૃદયમાં ઉતારવું; અને પછી એનું વારંવાર સ્મરણ એટલે પ્રીતિ પૂર્વક નિદિધ્યાસન—એ ત્રણ વિધિ થતાં પૂર્વોક્ત સત્યને યથાર્થ અનુભવ થાય છે. આ રીતે જોતાં, વેદ ફક્ત “દ છે” પણ એની “સાખ્ય” તે શ્રુતિ અને સ્મૃતિ જ પૂરે છે એ કહેવું એગ્ય છે. જીવને શિવ તે આપ ઈચ્છાએ થયા, રચી પરપંચ ચૌદ લોક કીધા ભણે નરસે તે જ તું તે જ તું, એને સમયથી કંઈ સંત સીધ્યા.
જીવ અને શિવ ઉભયનું અસ્તિત્વ “આ૫માં” કહેતાં આત્મામાં– નિર્વિશેષ બ્રહ્મમાં–છે; જેના ભાયારૂપી સ્વભાવથી ચૌદ લોકને “પરપંચ” એટલે “મિથ્યાબાજી વા પંચીકૃત જગત્ રચાયું છે. “હે ભાઈ! તે જ તું છે” “તરવ”િ એમ નરસૈયો સમજે છે અને તેને સમજાવે છે. એને સમયથી જ અનેક સંત સિદ્ધિને પામ્યા છે. અને એનું વિસ્મરણ એ આ જગત વૃક્ષનું આદિ કારણ છે.
સુદર્શન નવેમ્બર ઈ. સ. ૧૮૯૮
Page #272
--------------------------------------------------------------------------
________________
“માવતના”
૨૧૫
માવિતનમઃ”
सर्वभूतेषु यः पश्येद्भगवद्भावमात्मनः। भूतानि भगवत्यात्मन्येष भागवतोसमः॥
(માનવત) ભાષ્ય
(રાગ ધન્યાશ્રી) વળી વળી કહુછું ભક્તિ વિશેષજી, જે ન દેખે હરિ વિના રેષજી; પેખે સઘળા હરિને વેષજી, તે જન કહેને ન કરે ઉવેખજી.
(પૂર્વછાયા). ઉવેખ ન કરે કેયને, આત્મા વિલસી રહે; જેહને શ્રી ભાગવત ગાયે, ગીતા ઉપનિષદે જેને કહ્યો. ભાઈ ભક્ત તે જે એમ જાણે, જાણીને હૃદયે ધરે; સ્વામી મહારે રહ્યા સઘળે, અહર્નિશ ચિંતન એમ કરે. ભુવન ત્રણ્યમાં રહ્યો પૂરી, પૂરણ સ્વ પરમાતમા; પિતે તે પીયુજી નિરંતર પણ ભેદ દેખે ભાત્યમાં. માહરે રામ રમે છે સહુ વિષે, એમ હેતે હસે મન; હરિ કહે એ સાંભલે હરિ, હરિને સેપે તન. નિત્ય રાસ નારાયણ કેરે દેખે તે અનંત અપાર; જિહાં જેવો તિહાં તેહ, નારાયણ નરનાર. ગદગદ કંઠે ગાતે થકે, રોમાંચિત હેાયે ગાત્ર; હર્ષ આંસુ બહુ હેત હૃદય, પ્રેમકેરું તે પાત્ર. નવનીત સરખું હદે કમળ, કહ્યું ન જાયે હેત; આંખમાંહે અમૃત ભરિયું, હરિભકિત કેર ક્ષેત્ર. ખાતે પીતે બોલતો, દેખતો તે સઘળે રામ; વૈધ્યું મન રહે તેહનું, શીગળ સંસારી કામ.
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૧૬
“મારોત્તમઃ”
જેમ જારે લુબધી યુવતી, તેનું મન રહે પ્રીતમ પાસ; અહર્નિશ રહે આલોચતી, ભાઈ એહવું મન હરિદાસ. કહે અખો સહુ કે શુણે, હરિ લક્ષ લાગે ચિંત; મનન જેહને માહાવનું, તે સેવે હરિ–ગુરૂ–સંતને.
( અખે-ગીતા)
વાર્તિક મનુજ-આત્માના ઊંડામાં ઊંડા ભાવો શબ્દમાં પ્રદર્શિત કરી શકાતા નથી. જે છેડેક અંશે પણ એ કાર્ય સિદ્ધ કરવાનું સામર્થ્ય મનુષ્યવાણુમાં હોય તે તે “ક્રાન્તદશ' કવિની વાણીમાં જ છે, અન્યત્ર (ગદ્યમાં) નથી. માટે ઉપરના શ્રીમદ્ભાગવતમાંથી ઉતારેલા પરમ ગંભીર સૂત્રનું ભાષ્ય કવિ– અખાના–મુખેથી જ શ્રવણ કરાવી, એ સંબંધી કેટલાક પ્રાસંગિક વિચાર અને વાતિકરૂપે આરંભીશું.
જે સર્વ ભૂતમાં ભગવત--આત્માને જુવે છે. અને ભગવતઆત્મામાં સર્વ ભૂતને જુવે છે, તે ઉત્તમ ભાગવત–એટલે ભગવજન– સમજવો.”—આ રીતને આપણે ઉપર બતાવેલે વેદાન્તસિદ્ધાન્ત છે. આ સિદ્ધાન્ત ઇતરમતના સિદ્ધાન્ત કરતાં ઘણે દરજજે ચઢીઆતો છે એમ આપણે માનીએ છીએ, અને એ માનવું યથાર્થ છે. પરંતુ જ્યાં સુધી એ ઉપર સંભવતા કેટલાક આક્ષેપોનું સમાધાન ન થાય ત્યાં સુધી આપણે સિદ્ધાન્ત જ શ્રેષ્ઠ છે એમ માની બેસવું એ સત્યાન્વેષણને ઉચિત ન ગણાય. માટે એવા કેટલાક આક્ષેપને આ સ્થળે વિચાર કરવા પ્રાપ્ત થાય છે.
૧ પૂર્વોક્ત સિદ્ધાન્ત ઉપર એક પ્રશ્ન તે એ ઊઠે છે કે “જુવે છે– શબ્દવાચ્ય દષ્ટિજ્ઞાન–માં જ “ભાગવતત્વની પરિસમાપ્તિ કરવી એ યોગ્ય છે? સમ્યગ-જ્ઞાનને સદાચરણને સ્થાને મૂકી શકાય ખરું? જ્ઞાન અને ક્રિયા એ બે ભિન્ન શક્તિઓ છે, અને માત્ર જ્ઞાની થઈને વિરમવું અને નિષ્ક્રિય રહી કર્તવ્ય કરવામાં ચૂકવું એ દેપ નથી?
ભગવજનમાં જ્ઞાન ઉપરાંત કર્મની આવશ્યકતા છે એ સત્ય છે. વળી જ્ઞાન( અમુક અર્થમાં)અને ક્રિયા એ બે ભિન્ન શક્તિઓ છે એ પણ નિર્વિવાદ છે. મનુષ્ય સતકર્મનું જ્ઞાન મેળવ્યા છતાં પણ અસત્-પથમાં પ્રવૃત્ત થાય છે એ સર્વવિદિત છે, અને એથી એ સુચવાય છે કે જ્ઞાન અને ક્રિયા
Page #274
--------------------------------------------------------------------------
________________
ભાવોત્તમઃ”
૨૭
2 o 3 YELŮ en. 'Video meliora proboque, deteriora sequor', "=I see and approve of the better things, I follow the worse". "The spirit is willing, yet the flesh is weak". "The good that I would I do not : but the evil which I would not, that I do.” YAIC વચને પણ જ્ઞાન અને ક્રિયા વચ્ચે વારંવાર થતા વિરોધની જ સાક્ષી પૂરે છે. પરંતુ આ કની માફક જે વિદ્વાને જ્ઞાનમાં કર્તવ્યકરણની, “ભાગવત– આદિ ભાવનાઓની, પરિસમાપ્તિ કરે છે તેમનું તાત્પર્ય ક્રિયાવિરહિત જ્ઞાન-વિષયક હોય એમ લાગતું નથી. સેક્રેટિસે જ્ઞાન અને સદાચરણને એક માન્યાં હતાં એમ કહેવાય છે. પણ ખરું જોતાં એ પ્રતિપાદનની મતલબ એવી હશે કે કેમ એ શંકાસ્પદ છે. સ્પીઝા--જે સોક્રેટિસ પછી જ્ઞાન અને સદાચરણની એકતાહ પ્રતિપાદન કરનાર વિદ્વાનોમાં મુખ્ય છે–તેના ગ્રન્થ જોતાં તે આ વિષયમાં બિલકુલ સંદેહ રહેતો નથી. એ જ્ઞાનના
adequate” (પૂર્ણ) “inadequate” (અપૂર્ણ) એમ વિભાગ પાડે છે, અને માત્ર વિચારાત્મક જ્ઞાનને એ “અપૂર્ણ જ્ઞાન કહે છે. વેદાન્ત
- સદાચરણને જ્ઞાનરૂપે ઉપદેશવામાં સેક્રેટિસનું કદાચ એમ તાત્પર્ય હોય કે સદાચરણમાં ભ્રાન્તિ થવાનું મૂલ અજ્ઞાન છે અને તેથી જ્ઞાન સંપાદન થતાં, મનુષ્ય સ્વભાવની સ્વાભાવિક અદુષ્ટતાને લઈ, અથવા સદાચર ણમાં જ સુખ સમાયેલું છે અને સર્વ સુખાર્થે જ યત્ન કરે છે તેથી, જ્ઞાનમાંથી સદાચરણ ફલિત થવામાં વિલંબ થવાનો ભય નથી; અથવા તે એક બીજો ખુલાસો એમ થઈ શકે કે એના સમયમાં કેટલાક વિદ્વાન સદાચરણને અનિયત અને યાદચ્છિક માનતા હતા તેમ નહિ પણ સર્વ મનુષ્યો તે એકરૂપે ગ્રહણ કરી શકે એવું, અર્થાત જ્ઞાનવિષય, છે એમ દર્શાવવાને હેતુ હેય. આ સાથે એ પણ જવાનું છે કે સેક્રેટિસને ક્રિયારહિત જ્ઞાન ઉપદેશવાને આશય નહોત, પણ જ્ઞાનરહિત ક્રિયા અસાર છે એમ પ્રતિપાદન કરવાને મુખ્ય ઉદ્દેશ હતો. $ " The effort to understand is the first and sole basis of virtue."-Spinosa
"The knowledge which is divorced from will is not true knowledge, the will that is divorced from knowledge not really will" "Knowledge that is inert or inactive is not
૨૮
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૧૮
માવિતત્તમ”
શાસ્ત્ર આ બે પ્રકારનાં જ્ઞાનને પક્ષ” અને “અપક્ષ એવાં વિશેષણથી વ્યવહેરે છે. જ્ઞાન અને ક્રિયાને સર્વથા વિભિન્ન ન ગણતાં, એમને એક ચૈતન્યવ્યાપારના અવા-તર ભેદ માનવામાં લાભ એ છે કે ચિતન્યની શક્તિઓ એક એકથી સર્વથા અસંબદ્ધ નથી પણ એક એકમાં અનુસ્મૃત છે અને સર્વની આત્મામાં અખંડતા છે એ માનસશાસ્ત્ર (Psychology)ના સિદ્ધાન્ત સાથે સંગતિ રહે છે.
જ્ઞાન” શબ્દના અર્થમાં ક્રિયાને સમાવેશ કરવા સાથે હદયના ભાવ (પ્રેમ)ને પણ સમાવેશ કરવાને છે. અર્થાત, પ્રકૃત કમાં “ઘરથતિ= જુવે છે'પદ વડે જે દષ્ટિ વિવક્ષિત છે તેમાં મન-હૃદય-અને-ક્રિયાશકિતસાધ્ય જ્ઞાન ભકિત અને કર્મ ત્રણે આવી જાય છે. અને આ વ્યાખ્યાનને શ્રીમદ્ભાગવતનું મુખ્ય તાત્પર્ય વિચારતાં પુષ્ટિ મળે છે. આ રીતે મન, હૃદય અને ક્રિયા ત્રણેવડે ભૂતમાત્રમાં જે આત્મસ્વરૂપ ભગવાનનું દર્શન કરે છે તે જ ખરે–સંપૂર્ણ અર્થમાં– ભાગવત એટલે ભગવજન છે એમ ઉપરના સૂત્રનું તાત્પર્ય છે.
૨ એક બીજો પ્રશ્ન એ થશે કે જે ભૂતમાત્ર ભગવસ્વરૂપ છે તે દુષ્ટ પ્રતિ અનાદર અને તિરસ્કારને અવકાશ ક્યાં રહ્યો ? આ શંકાનું સમાધાન સહજ છે. વેદાન્તમતમાં ભગવત-સાક્ષાત્કાર શિવાય અન્ય સર્વ ભાવ અનિષ્ટ છે એ ખરું, પરંતુ ભાગવતની સર્વમયતાને લીધે એને સાક્ષાત્કાર વિશ્વના પ્રત્યેક પદાર્થમાં થવો જોઈએ, અને તેથી દુષ્ટ પ્રતિ તિરસ્કારમાં પણ એ સાક્ષાત્કાર થઈ શકે એ સ્પષ્ટ છે. દુષ્ટ પ્રતિ તિરસ્કારમાં ભગવતસાક્ષાત્કાર ઉપદેશવાને હેતુ એવો છે કે ઉક્ત તિરસ્કાર કેવલ તિરસ્કાર રૂપે વેદાન્તને અનિષ્ટ છે, પરંતુ એ જ ભગવત–સાક્ષાત્કારરૂપે ઈષ્ટ છે. આ રીતે વેદાન્ત,અમુક ક્રિયા કવચિત ઈષ્ટ છે અને કવચિત અનિષ્ટ છે એમ અનિયમ
real knowledge, it does not consist of adequate, but only of confused and imperfect ideas. When we see the right without willing it, our seeing is not the same seeing with that of the mind which both sees and wills" --Dr. J. Caird's "Spinoza."
( કર્તવ્યનું દર્શન થયાં છતાં તે તરફ પ્રવૃત્તિ થતી નથી તે દર્શન, અને કર્તવ્યનું દર્શન થઈ તે સાથે કર્તવ્ય તરફ પ્રવૃત્તિ થાય છે તે દર્શન–એ બે એક નથી.)
Page #276
--------------------------------------------------------------------------
________________
માનવતત્તમઃ”
૨૧૯
-
Tv
"
ન રાખતાં, અમુક સ્વરૂપે એ ઇષ્ટ છે અને અમુક સ્વરૂપે એ અનિષ્ટ છે એમ અંતરગત તાવિક નિયમનું પ્રતિપાદન કરે છે. વળી અન્ને સમજવાની એક બીજી બાબત એ છે કે હૃદયના અનિષ્ટ ભાવોમાં ભગવત-સાક્ષાત્કારનું માત્ર આરે પણ કરવાથી એ ઈષ્ટ બને છે એમ વેદાન્તનું માનવું નથીઃ અથત ઉક્ત સાક્ષાત્કારની બુદ્ધિ રાખી ગમે તે પાપ કરવામાં આવે તે અપાપ થઈ જાય છે એમ નથી. પરમાત્મા સત્યસ્વરૂપ હોવાથી આવું અસત્ય આરોપણ ભગવત –સાક્ષાસ્વરૂપ હોઈ શકતું જ નથી. પણ તિરસ્કાર જે સ્થૂલદષ્ટયા હમેશાં મલિન ભાવ ભાસે છે તેમાં યોગ્યતાદિ કારણને લઈ જ્યારે અવશ્યકર્તવ્યતા સમજાય છે, ત્યારે જ એમાં ભગવત–સાક્ષાત્કારને પ્રસંગ આવે છે; અને એ પ્રસંગે એમાં સદોષતા નથી. આ રીતે વિચારી જોતાં સમજાશે
કે વેદાનતમતમાં તિરસ્કારાદિ વૃત્તિને અવકાશ છે અને નથી–ભગવદર્શનરૂપે ' છે, તિરસ્કારરૂપે નથી.
૩ આપણે અનેકવાર જોઈ ગયા છીએ કે જીવ સર્વ જીવરૂપે એક છે એમ વેદાન્તનુ કદાપિ કહેવું નથી, કિન્તુ સર્વ જીવની પરમાત્મામાં એકતા છે એટલું જ કહેવું છે. તથાપિ એ વાતનું વિસ્મરણ કરી અદ્વૈતસિદ્ધાન્તને ગમે તેમ કલ્પી એના ઉપર આક્ષેપ કરવામાં આવે છે. અમારૂ એમ કહેવું નથી કે એ આક્ષેપ કરનારાઓને વેદાન્તનુ આ રહસ્ય અજ્ઞાત છે; અજ્ઞાત નહિ જ હેય, અને ન જ હોવું જોઈએ. પણ એ આક્ષેપની તર્કપદ્ધતિમાં તે ઉપર બતાવેલાં બે વિચારનાં સ્વરૂપ વચ્ચે વિવેક થતું નથી જ. આવો એક આક્ષેપ હમણાં–ગયા “જ્ઞાનસુધા' પત્રના અંકમાં– કર્તવ્યબુદ્ધિ” એ નામના લેખમાં જોવામાં આવ્યો છે. ત્યાં એક લેખક લખે છે કે –
સ્વ અને પર–પોતે અને બીજા–એ જુદા હોય ત્યારે જ પારકા અર્થે સ્વાર્થત્યાગને સંભવ રહે છે. સ્વ અને પરના અભેદજ્ઞાનમાં–સ્વ અને પરને એક અભિન્ન માનવામાં–સ્વાર્થત્યાગ છે એ મત ભ્રમિત છે. પારકાને પિતાના સરખા ગણવા, પારકાને પિતાના સરખા સુખ તથા માનને પાત્ર માનવા, અને તે માટે તેમને સારુ સ્વાર્થને ત્યાગ કરવો એ કર્તવ્ય છે પણ એ અભેદ નથી. પર–પાર–છે જ નહિ, સ્વ જે છે તે સિવાય બીજુ કંઈ છે જ નહિં, એ અભેદ હોય છે ત્યાગ સંભવે જ નહિ. કેણ શાને ત્યાગ કરે ? કેણ કેને માટે ત્યાગ કરે ? ભેદ હોય તો જ ત્યાગ હૈય, તો જ ત્યાગની કિસ્મત હોય. પિતાનું જે હોય, પિતાને જે સુખકર હોય તે બીજા માટે મૂકી દેવું, એટલે પિતાનું સુખ ઓછુ કરી બીજાના સુખની વિધિ
ET
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૨૦
“માનવોત્તમઃ”
કરવી એમાં ઉદારતા છે. એ ઉદારતા અભેદજ્ઞાનમાં–સ્વ તે જ વાસ્તવિક રીતે પર છે, પોતાની પાસેથી જઈ બીજાને મળે એમ બની શકે એ ભેદ જ નથી એવા જ્ઞાનમાં–હઈ શકતી નથી. એ અભેદજ્ઞાન તે સ્વાર્થત્યાગ નથી, તેમ જ એ અભેદજ્ઞાનથી સ્વાર્થત્યાગની વૃત્તિને ઉત્તેજન મળતું નથી.”
અત્રે માની લીધું છે એવો અદ્વૈતસિદ્ધાન્ત કયા પ્રતિષ્ઠિત વેદાન્તગ્રન્થમાં જોવામાં આવ્યો? તત–ત–વ્યક્તિરૂપે ચિતન્યને ભેદ વેદાન્તને અગ્રાહ્ય છે? એક વ્યક્તિએ બીજી વ્યક્તિના સુખ માટે પિતાના સુખનો ત્યાગ કરવો એ વાતને તતત–વ્યકિતની પાછળ એકતાનું તત્ત્વ સ્વીકારવાથી શો બાધ આવે છે? બાધ આવતું નથી એટલું જ નહિ, પણું કર્તવ્યભાવના પરિનિષ્પન્ન થવા માટે એવું તત્ત્વ સ્વીકારવાની જરૂર છે એ વિષે ગયા માર્ચ માસના
અંકમાં થોડીક ચર્ચા અમે કરી ગયા છીએ. અને એ ઉપર યોગ્ય આક્ષેપ થશે તો તે વિચારવા અને એ આક્ષેપમાં સત્ય લાગશે તે તે સ્વીકારવા પણ અમે તૈયાર છીએ. હાલમાં તે આ સ્થળે એટલું જ સ્મરણ કરાવવું બસ થશે કે અતવેદાન્તમાં આક્ષેપકારે માની લીધું છે તેવા અર્થમાં સ્વ અને પર એક પદાર્થ નથી, પણ એમના ભાસમાન ભેદમાં તત્ત્વદષ્ટિએ જોતાં જે અભેદનું તત્ત્વ રહેલું છે એ જ છુટ કરી આપવાને એને યત્ન છે.
હવે આ યત્ન સ્વાર્થત્યાગને શી રીતે વિરેાધી થઈ પડે છે એ સમજાતું નથી. સ્વાર્થનુસરણ જેટલે અંશે અભેદાનુભવમાં વિરોધી છે તેટલે અંશે એની અનિષ્ટતા અભેદવાદમાં સિદ્ધ છે એ વિષે તે કોઈ શંકા કરી શકે એમ છે જ નહિ. સ્વાર્થત્યાગપુરસર પરાર્થ માટે પ્રવૃત્ત થવું એ અભેદવાદમાં શી રીતે ઘટી શકે છે એ જુદો પ્રશ્ન છે. એ સંબંધે જ્ઞાનસુધા કહે છે કે
અભેદ હોય તે ત્યાગ સંભવે જ નહિ. કેણ શાનો ત્યાગ કરે ? કેણ કેને માટે ત્યાગ કરે -ઈત્યાદિ. પણ આ પ્રશ્નનો ઉત્તર કે અભેદબુદ્ધિ હોય ત્યાં ત્યાગબુદ્ધિ સંભવે નહિ એમ અત્રે વિવિક્ષત હોય તે વેદાન્તને ઈષ્ટાપતિ છે. કર્તવ્ય કરવામાં ત્યાગબુદ્ધિ–હું ત્યાગ કરું છું એવું ભાન–જ જોઈએ એમ કાંઈ નથી. એ લેખક પોતે જ આગળ જતાં લખે છે કે “ઈશ્વરપ્રીત્યર્થે જ મનુષ્ય કર્તવ્યપરાયણ થાય છે.” હવે ત્યાં અમે એટલું જ પુછીશું કે અમુક કર્તવ્ય ત્યાગબુદ્ધિવડે ન કરતાં ઈશ્વરને એ પ્રિય છે એવી બુદ્ધિથી જ કરવામાં આવે તો એ લેખકના મતમાં કર્તવ્ય કર્યું ગણુય કે કેમ ? અમારું તે એવું માનવું છે કે ત્યાગબુદ્ધિથી જ કર્તવ્ય થવું જોઈએ એમ નથી. અત્યન્ત + જુઓ આ પુસ્તકનાં પૃઢ ૧૧૩ થી ૧૧૫.
Page #278
--------------------------------------------------------------------------
________________
“માવતત્તમઃ”
૨૨૧
ઉનત ચારિત્રવાળા પુરુષોને તે પિતે સ્વાર્થ ત્યાગ કરે છે એવી બુદ્ધિ રહેતી જ નથી, કિત સ્વાર્થત્યાગ કરીને જ એ કૃત્યમાં એને આત્મા અભાભિંથી ઉલ્લાસે છે. વળી, ત્યાગબુદ્ધિમાં જ એ કર્તવ્યનું તત્ત્વ સમાએલું હોય તો સ્વા પ્રતિ કઈ પણ પ્રકારનું કર્તવ્ય સંભવે જ નહિ. કેવલ સ્વાર્થમાં કે કેવલ પરાર્થમાં કર્તવ્ય રહેલું નથી એ સુપ્રસિદ્ધ વાત છે. તે પછી પરાર્થે જ– સર્વાર્થે નહિ પણ પરાર્થે જ–પ્રવૃત્તિ થવી જોઈએ એવો આગ્રહ કરવાને કાંઈ કારણ જણાતું નથી. માટે ત્યાગબુદ્ધિ નહિ પણ ઉન્નત પ્રયાણ કે એવું જ બીજું કઈક શાસ્ત્રીય તત્વ કર્તવ્યભાવનાનું સારભૂત રહસ્ય માનવું ગ્ય છે.
આ તત્ત્વને વિરોધી સ્વાર્થ તે જ અનિષ્ટ સ્વાર્થ છે. જ્યાં અભેદ હોય ત્યાં ત્યાગ સંભવે નહિ એમ વિવક્ષિત હોય તે એ કહેવું ખોટું છે. કારણ કે જે અર્થમાં સ્વાર્થ અનિષ્ટ છે એ અર્થમાં સ્વાર્થને ત્યાગ થવા અતદાનમાં અવકાશ છે જ. અને પક્ષી અભેદને અપક્ષ કરી આપ એ એનું પ્રયોજન છે. સ્વથી પર બીજું કાંઈ છે જ નહિ એમ જ્યારે વેદાન્ત કહે છે ત્યારે “સ્વ” શબ્દને અર્થ “સ્વાર્થ શબ્દઅંગભૂત “રવ–શબ્દના અર્થથી જુદે જ છે. આ બે સ્વ-શબ્દ વચ્ચે એક પાશ્ચાત્ય વિદ્વાને બતાવ્યું છે તેમ, “Self” (હેટા વાળા) અને “self” (ન્હાના s વાળા) વચ્ચે જેટલો ભેદ છે તેટલો ભેદ છે. અર્થાત સ્વથી પર બીજું કાંઈ છે જ નહિ એમ જ્યાં કહેવામાં આવે છે ત્યાં સ્વ શબ્દનો અર્થ ભૂતમાત્રને 4 (આત્મા) એ પરમાત્મા છે; અને સ્વાર્થશબ્દઅંગભૂત સ્વશબ્દનો અર્થ અહંકારાસ્પદ રાગદ્વેષાદ્યવચ્છિન્ન બદ્ધ ચૈતન્ય એટલે જીવાત્મા છે.
વેદાન્ત જે આત્માનન્દ ઉપદેશે છે તે સ્વાર્થ, કે પ્રત્યેક સારાં ખોટાં સર્વ કૃત્યમાં તે આત્માનન્દ, નથી; પણ આત્માનું જે વિશુદ્ધ ખરું પરમાભભૂત સ્વરૂપ તે સ્વરૂપનો અનુભવ થતાં જે આનન્દ થાય છે તે છે, આ આનન્દ પરાર્થ-વિરોધી નથી, કિંતુ પરાર્થ-ઉપપાદક છે.*
. There is an obvious distinction between selfishness and self-realisation, between unselfishness and self-extinction Moral disinterestedness does not mean, even at the highest, the cessation of self-consciousness or self-satisfaction...... Even in self-sacrifice for another there is present a reference to sell,
Page #279
--------------------------------------------------------------------------
________________
भागवतोत्तमः
'
પરના આત્માને પેાતાને આત્મા સમજી લઈ ત્યાગ કરવાથી કર્તવ્યઆચરણમાં શી હિને આવે છે એ અમારાથી કલ્પી શકાતું નથી. અત્રે પરાર્થે સ્વાર્થનું સ્વરૂપ ધારણ કરે છે એમ, સ્વશબ્દનું ઉપરનું વિવેચન ધ્યાનમાં લીધા પછી કહી શકાશે નહિ. કારણ કે વેદાન્ત જ્યારે પરાર્થને સ્વાર્થરૂપે નિરૂપણ કરે છે ત્યારે એને આશય Universal Benevolence (સ્વાર્થવૃત્તિ)ને “Enlightened Self-interest” (ડાહી સ્વાર્થવૃત્તિ)માં પવસાન પમાડવાને નથી. પરાર્થનું સ્વાર્થરૂપે નિરૂપણુ વેટ્ટાન્તમાં જુદા જ તાત્પર્યંનું છે. સ્વ અને પરના અર્થ પરિણામમાં સ્વાર્થ જ છે એમ વેદાન્તનું કહેવું હેત, તે જ્ઞાનસુધાએ બતાવેલું દૂષણ લાગૂ પડત. પણ સ્વ અને પર ભયનું, એ બંનેથી પાર અને અંતમાં રહેલા ભગવ–રૂપી તત્ત્વ સાથે, તાદાત્મ્ય છે, અને એ તત્ત્વ સર્વનું આત્મ(સ્વ)ભૂત તત્ત્વ છે એમ સ્વ અને પરની એકતા પ્રતિપાદન કરવામાં વેદાન્તનું તાત્પર્ય રહેલું છે. આમ વિચારતાં સ્પષ્ટ જ છે કે સર્વનું આત્મભૂત જે અદ્રય પરમાત્મતત્ત્વ છે તેના સાક્ષાત્કાર સ્વાથૅત્યાગમાં થઈ શકે છે અને તેથી સ્વાર્થત્યાગને અદ્વૈતવેદાન્તમાં અવકાશ સારી રીતે રહે છે.
ΟΥ
સર
""
$
"1
વળી સ્વાર્થત્યાગ કરી કર્તવ્ય-કરણમાં આનંદવું એ એ લેખક ઇષ્ટ ગણે છે. એ વાતની ઉપપત્તિ પણ પરના આત્મા ને સ્વના આત્મા સાથે એક કર્યો શિવાય થઈ શકતી નથી. સ્વાર્થત્યાગમાં આત્મતાષ થતા ન હોય તે સ્વાર્થંત્યાગથી આનન્દ કૅમ આવે ? પરના આનંદથી પોતાના આત્માને આનન્દ ક્યારે થાય? જ્યારે પેાતાને અને પારકાના આત્મા એક અભિન્ન અનુભવાય ત્યારે. ‘અભિન્ન અનુભવાય એટલે તત્ત્વતઃ અભિન્ન અનુભવાય એમ અર્થે છે. આ તાત્ત્વિક અભેદ આપણા જ્ઞાન નીતિ આદિ સર્વે વ્યવહારના મૂલમાં પ્રતિષ્ઠિત છે. આ અભેદ વિના પદાર્થ પદાર્થની સાથે સબન્ધ ન ધરાવી શકે; અને જડચિદાત્મક સર્વ જગત્ વિશીભું થઈ જાય. પદાર્થને એક એકથી સર્વથા ભિન્ન માની એમની વચ્ચે સંબંધ માનવા એ અયુકત છે; કેમકે પદાર્થ ભિન્ન હાઈ પછી સંબન્ધ થતા નથી, પણ સ્વભાવથી જ સંમદ્દ છે અને આપણે કેવલ આપણી બેદમયી કલ્પના (abstraction) વડે જ એમને વિખૂટા પાડી ભિન્ન માનીએ છીએ. વસ્તુતઃ તેએમાં ભેદ નથી. આ વાત વેઢ્ઢાન્ત ભેદમાં અભેદ
an idea of an object to be attained in which the agent seeks self-satisfaction, Without such reference even the purest selfLernial is a conception that swines at the air ?'~Dr. J. Carid,
Page #280
--------------------------------------------------------------------------
________________
“માયાવતોત્તમ
૨૨૩
-
-
રૂપે–એટલે વ્યાવહારિક ભેદની પાછળ પારમાર્થિક અભેદરૂપે–પ્રતિપાદન કરે છે.
- જ્ઞાનસુધા કહે છે કે “એ અભેદજ્ઞાનથી સ્વાર્થત્યાગની વૃત્તિને ઉત્તેજન મળતું નથી.” અમને તો લાગે છે કે જે વખતે આ વાક્ય લખાયું તે વખતે આથી તરવજ્ઞાનની બીજી કેટલીક પરિભાષા ઉપર પણ કે વૃથા પ્રહાર થાય છે એ વાત તદ્દન ભૂલાઈ ગઈ છે. ગયા જ્ઞાનસુધામાં “આત્મઘાત” અને “આત્મપષણ” એ નામે બે ઉત્તમ વિષયો આવ્યા છે, જેની પરિભાષામાં સ્વાર્થત્યાગ એ “આત્મપષણ”માં અને સ્વાર્થીનુસરણ એ “આત્મઘાતમાં આવે છે. આ સ્થળે “આત્મ” શબ્દના પ્રયોગથી સ્વાર્થત્યાગની વૃત્તિને ઉત્તેજન મળવામાં કાંઈ બાધ આવે છે ? “Higher self” અને
Lower self” “અથવા “True self” અને “False self” અથવા “Rational self” અને “Irrational self” એમ વિભાગ 41541 4 Higher, True, Rational self al om lå (4291771 વિષય) તે સ્વાર્થ, અને Lower, False, Irrational selfને જે અર્થ (ઈચ્છાને વિષય) તે સ્વાર્થ;–એ બે જુદા જ પ્રતીત થાય છે. વળી બીજું–આ લેખકની તર્કસરણિએ ચઢીએ તે તો પરમાં આત્મબુદ્ધિ રાખી પરાર્થપરાયણ થવામાં દેષ છે એટલું જ નહિ, પણ પરમાં ભ્રાતૃભાવ રાખી પરાર્થે પ્રવર્તવું એ પણ ખોટું જ છે. પરમાં પરભાવ–બલકે દુશ્મનભાવ રાખીને એનું કલ્યાણ કરવા પ્રવૃત્ત થવાય તે જ કર્તવ્ય કર્યું ગણાય ! કેમકે ભ્રાતૃભાવ પણ કાંઈકે. તે સ્વલક્ષી છે જ. અમે નથી ધારતા કે જ્ઞાનસુધાના વિદ્વાન લેખક આટલે સુધી પણ જવા ખુશી હેાય. ત્યારે અત્રે દર્શાવેલા એમના અને આપણું મત વચ્ચે જે ભેદ છે તે ખરું જોતાં સ્વાર્થ અને પરાર્થના વિરોધથી નહિ પણ સર્વાર્થ અને પરાર્થના ભેદથી મપાય છે એમ કહી શકાશે અને જ્ઞાનસુધાને પ્રકૃત વિષયમાં સર્વ શ્રમ “સ્વ” શબ્દના બે જુદા જુદા અર્થ વચ્ચે વિવેક ન કરવામાંથી ઉદય પામે છે એ આથી સ્પષ્ટ છે.
છે આટલે Hegelના “Unity-in-difference” (ભેદમાં અભેદ)ના સિદ્ધાન્ત ઉપર અમારે સુધારો; અને એ સુધારાનું સમર્થન જોઈતું હોય તે માત્ર એક જ પ્રશ્ન કે –“Differencein-Unity(અભેદમાં ભેદ) ન કહેતાં “Unity-in-difference” (ભેદમાં અભેદ) શબ્દ જ સર્વત્ર વાપરે છે એનું શું કારણ?
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૨૪.
“માનવોત્તમઃ” આ પ્રમાણે આપણું સૂત્રાર્થ ઉપરના ત્રણ આક્ષેપને પરિહાર થતાં નીચેના સિદ્ધાન્તો અબાધ સ્થાપિત થાય છે –
૧. દષ્ટિ–એટલે જ્ઞાન–શબ્દના અર્થમાં જ્ઞાન કર્મ અને ભક્તિ ત્રણેને સમાવેશ કરવાનું છે.
૨. તિરસ્કાર–હનનાદિ ક્રિયા, જે સાધારણ રીતે જોતાં પાપરૂપ છે, તેમાં પણ કર્તવ્યબુદ્ધિ પ્રાપ્ત થતાં ભગવતસાક્ષાત્કાર થાય છે.
૩. સ્વાર્થત્યાગમાં અભેદાનુભવ થઈ શકે છે, અને તેથી કર્તવ્યપરાયણ થવું એ પૂર્વોક્ત સૂત્રમાં નિર્દેશેલા “તારમતિ” આદિ મહાવાક્યર્થના અનુભવને વિરોધી નથી, વુિ અનુરોધી છે.
વાંચનારને સહજ લક્ષમાં આવી ગયું હશે કે આ ત્રણ સિદ્ધાન્ત એ જ શ્રીમદ્ ભગવદ્ગીતાના ઉપદેશને પણ મુખ્ય સાર છે. અને એનું સ્પષ્ટીકરણ કરવા માટે જ આ વાર્તિકમાં અમુક ત્રણ આક્ષેપોને જ વિચાર કરવા યત્ન કર્યો છે.
સુદર્શન, મે ઈ. સ. ૧૮૯૯
Page #282
--------------------------------------------------------------------------
________________
આત્મનિવેદન
૨૨૫
આત્મનિવેન
(એક વ્યાખ્યાન) પરમાત્મા મનુષ્ય કરતાં અનન્તગુણ અધિક છે, અને એના મહિમાનો એક અણુમાત્ર અંશ પણ મનુષ્ય પોતાની કલ્પનામાં સંપૂર્ણ રીતે લઈ શકે એમ નથી; માટે માત્ર એનું અસ્તિત્વ સ્વીકારી એના સ્વરૂપની અયતાથી ઉદ્દભવતા આશ્ચર્યમાં વિરામવું,
" आश्चर्यवत् पश्यति कधिदेनम् आश्चर्यवत् वदति तथैव चान्यः । आश्चर्यवत् चैनमन्यः शृणोति
શુવાન વેર શિવ શ્ચિત છે"* –એમ ઉદ્દગાર કરી એની આશ્ચર્યશાલી ભવ્યતાનાં નિદિધ્યાસનમાં જ નિરતર વસવું, એ એક પક્ષ છે. બીજો પક્ષ એની ભવ્યતાને બદલે એના મધુર સૌન્દર્ય ઉપર, તેમ જ એવી અયતાને બદલે એના પ્રત્યક્ષ પ્રેમ ઉપર, હૃદય સ્થાપી એની સાથે પ્રેમ જોડ એ છે. પ્રથમ પક્ષ એક પ્રકારના જ્ઞાનમાર્ગને અને બીજો ભક્તિમાર્ગને છે. આ ઉભય અંશને વિરોધ ટાળી ઉભયને હૃદયમાં અવકાશ આપવો એ પરમાત્મ–અભિમુખ હૃદયની ઉચ્ચમાં ઉચ્ચ,-લગભગ અપ્રાપ્ય જેવી–સ્થિતિ છે; અને આ બે અંશમાંથી એકને પ્રાધાન્ય મળી જવું એ મનુષ્યહૃદયનું સ્વાભાવિક વલણ છે. પરંતુ આ બંને અંશ સ્વીકાર્યા છતાં દરેકમાં મન્દ રહેવું તે કરતાં તે આ બેમાંથી ગમે તે એક માર્ગે બરાબર ચઢી જવાથી પરમાત્માના સ્વરૂપનો વધારે સારે અનુભવ થઈ આવે છે. આવે, એકદેશી પણ અત્યંત તીવ્ર અને ઉત્કટ સાધનના પરિશીલનથી ઉત્પન્ન થએલ, એક અનુભવ નીચેના પદ્યમાં છે, જેને અમે “ આત્મનિવેદન” એવું નામ આપીશું –
(કમત-fણો). ૪ ૩૪ તો જોરા રામ , સૂવા જ ( 2 ) કમ. . . ૨ . ર૨. X H771ac: Lord, if I have only Thee, there is none 195 heaven or earth that I desire beside Thee. Mfy flesh and my heart failth; but the God is the strength of 118 heart, and many portion for ever." Psalms
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૨૬
આત્મનિવેદન माता छोडे पिता छोडे, छोडे सगा सोई; साधुसंग बेठ बेठ, लोकलाज खोई. अब तो०१ संत देखि दोड आई, जगत देखि रोई; प्रेमआंसु डार डार अमरवेल बोई. 'अब तो० २ मारगमें तारण मिले, संत राम दोई संत सदा शिश उपर, राम हृदय होई. अब तो०३ अंतमेंसे तंत काढयो, पिछे रही सोई राणे मेल्या बिखका प्याला, पीने मस्त होई. अब तो०४ अब तो बात फेल गइ, जाणे सब कोई; दास मीरां लाल गिरधर, होनीती सो होई. अब तो० ५
આ પદ્ય એક સુપ્રસિદ્ધ મેવાડની અબલાનું-મીરાંબાઈનું--છે એ છેલ્લી પંક્તિથી વાચકને જણાયું હશે જ. એ સાધ્વીનું સ્વાભાવિક “અબલાપણું માત્ર એની પરમાત્મપ્રેમીજન્ય વિવશતામાં જ, અને એનું મેવાડ-ઉચિત વિરપણું પ્રેમમાં વિદ્ઘભૂત સંસારબેડીને એક સૂતરના તાંતણ માફક તોડી
કી દેવામાં પ્રકાશે છે. આ “અબલા’ત્વ અને આ વીરત્વ–આ પ્રેમ અને આ વૈરાગ્ય–ઉભયનું યથાર્થે ચિત્ર આ પંક્તિઓ જ સ્વયં ઉત્તમ રીતે આલેખી શકે છે; એટલે વાચકના હૃદયમાં એ ઉપસ્થિત કરી આપવા વધારે શ્રમ લેવાની જરૂર જણાતી નથી. વળી, જે હદયમાં આ રસની ઝીણી ઝીણી પણ ઊર્મિઓ, કેઈક કોઈક કાળે પણ, વહેતી હશે તેને અત્રે ઉછળતા રસતરંગે આદરથી સ્વીકારવામાં વિલંબ થવાનું નથી. અને એ ભાવ જેને તદન અજ્ઞાત છે તેને કાટિ દલીલો પણ નકામી છે–એ જોતાં પણ આ સિદ્ધાન્તની પુષ્ટિ માટે બહુ યત્ન કરવાનું કારણ રહેતું નથી. તથાપિ આ મિશ્ર રસના પ્રવાહની ડીક અવાન્તર રસલહરીનું કાંઈક પૃથક પૃથફ અવલોકન કરવા યત્ન થાય તે તે અસ્થાને નહિ ગણાય.
વૈરાગ્ય અને દયા ૧ પરમાત્મ–પ્રાપ્તિ માટે સૌથી પહેલું અને આવશ્યક પગથિયું વૈરાગ્ય છે. જગતના વ્યવહાર તરફ કાંઈ પણ અરુચિ ઉત્પન્ન થયા વિના મનુષ્ય પરમાત્માભિમુખ થઈ શકતો નથી; અને જે કે પરિણામે જગતમાં પણ જ્ઞાનીને : પરમાત્મન જ થાય છે તથાપિ આરંભમાં જગત ઉપર જગતરૂપે ત્યાજ્ય
Page #284
--------------------------------------------------------------------------
________________
આત્મનિવેદન
૨૨૭
બુદ્ધિ થવી જરૂરની છે. જ્યારે જગત એના માયિક રૂપે સર્વથા મટી જાય છે ત્યારે કાંઈ પણ ત્યજવાનું રહેતું નથી, તે પણ જગતરૂપે (માયિકરૂપે) જગત ઉપરથી મમતા દૂર કરવાનો પ્રથમ પ્રયત્ન કર્યા વિના એ છેવટની દશા પ્રાપ્ત કરવી અશક્ય છે. જ્યાં સુધી આત્માને અહંતા મમતાની શૃંખલાઓ નિયન્દ્રિત કરી રાખે છે ત્યાં સુધી એને એવી સ્વાભાવિક વિશાલતા અનુભવમાં આવતી નથી. એ અનુભવ ત્યારે જ થાય છે કે જ્યારે એને એમ સમજાય છે કે – આ દેહ તે હું નથી, આ માતા પિતા તે મહારાં નથી, કારણ અનન્ત કાલમહેદધિમાં પાંચ પચાસ કે સો વર્ષ એ એક ક્ષણબિન્દુ–માત્ર જ છે, અને એટલા પરિમિત કાલ સુધી પ્રતીત થતી વસ્તુઓમાં અનાઘનત આ આત્માને શે રસ હોઈ શકે? એવા મહાન પદાર્થના રસનું સ્થાન કઈ મહાન પદાર્થ જ હોવો જોઈએ; અને એ પદાર્થ તે પરમાત્મા વિના અન્ય કેઈ નથી; એનામાં જ આ આત્માને ખરો આશ્રય છે, એ જ એનું પરમ પ્રયોજન–રસનું સ્થાન–છે, અને તેથી જ ભક્તજન વારંવાર ઉચ્ચારે છે કે“God is our home.” “(પરમાત્મા એ આપણુ ઘર છે)”, “ger हि मे विमन्यवः पतन्ति वस्य इष्टये वयो न वसतीरूप+ (भ પક્ષીઓ માળા તરફ પાછાં ફરે છે તેમ જ, તેટલા જ આનંદથી અને તેટલા જ ભાવથી, મહારી વૃત્તિઓ પરમાત્મા તરફ વળે છે.) આવી આત્માની ઉન્નત દશા પ્રાપ્ત થતાં મીરા કહે છે –
" माता छोडे पिता छोडे छोडे सगा सोई ।
अब तो मेरा रामनाम दूसरा न कोई ॥"
પરંતુ આમ સંસાર છોડવાની વાત સાભળી, ખાસ કરીને લોકમુખવાદના વર્તમાન સમયમાં, ઘણુકને ક્રોધ આવશે. જગતમાં રહીને પણ પરમાત્મચિંતન થઈ શકે છે, કર્તવ્ય કર્મ કરવા જ જોઈએ, પ્રવૃત્તિમાં જ ખરી નિવૃતિ છે, સંન્યાસ એના ખરા સ્વરૂપમાં સંન્યાસ (ત્યાગ) નથી પણ કર્મના ફલને સંન્યાસ છે, “સંસારમા સરસે રહે અને મને મારી પાસ” -ઇત્યાદિ અનેક ઉકિતઓ, બહુધા શ્રીભગવદ્ગીતાને આધારે, વારંવાર થતી આપણે સાંભળીએ છીએ અને એ ઉકિતઓમા બેશક ઘણુ સત્ય રહેલું છે. વેદાન્તસિદ્ધાન્ત પ્રમાણે પણ “બ્રાહી સ્થિતિ” જ્ઞાનાત્મક છે, કર્માત્મક નથી અર્થાત એમાં કાંઈ કરીને કે ન કરીને પ્રાપ્ત કરવાનું નથી પણ જે છે તે જ - વાદિતા.
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૨૮
આત્મનિવેદન
અમુક સ્વરૂપે યથાર્થ સમજવાનું છે. પણ એ સત્યને એવી ગ્ય મર્યાદાની બહાર ખેંચી જઈ મીરાંના જેવા ત્યાગને પણ નિદવામાં આવે, ત્યારે તે એટલું કહેવું જ પડે કે હાલના સમયમાં તે ઘણે ભાગે આ વિચારે સંસારની
લુપતા (worldliness)માંથી જ ઉત્પન્ન થઈ શ્રીભગવદ્દગીતાના દેખીતા આશય નીચે સમર્થન પામે છે. વસ્તુતઃ તે ધર્મભાવનામાં વૈરાગ્ય એક આવશ્યક અંશ છે, અને યદ્યપિ મહાન હદ જગતમાં વિચરતાં છતાં પણ અરણ્યસમ એકાન્તવાસ અનુભવી શકે છે, તથાપિ એ વસ્તુ તે વિરલ, હદ માટે જ, અસંખ્ય જન્મના વૈરાગ્યમય સંસ્કારને પરિણામે જ, ખરી છે. મીરાં જેવાં ઉત્કટ પરમાત્મ-પ્રેમવાળાં હૃદયો સંસાર ત્યજી ઇહલોકમાં જ પરમાત્મલોકને આપણને અનુભવ કરાવી શકે છે, અને એવા તારાઓ પૃથ્વીથી અસંખ્ય પેજનો દૂર હાઈ ને પણ આપણી સંસારસમુદ્રની હાની નહાની જીવન–નૌકાઓને એમના ઉદ્દેશ્ય સ્થાન તરફ દેરે છે. ધર્મભાવનામાં ત્યાગનું કેવું માહામ્ય છે એ સમજવા અકબરે ઉદ્ભવેલા ધર્મને દષ્ટાન્ત સારું છે. એ ધર્મમાં એક પ્લેટી ખામી વૈરાગ્યની હતી, અને એની નિષ્ફળતાનુ એ એક મુખ્ય કારણ હતું એમ સહજ કલ્પના થાય છે. બીજું, જગતના મહેોટા મોટા ધર્મધુરંધરેનાં જીવન પણ શું ત્યાગમય નહેતાં? ક્રાઈસ્ટ બુદ્ધ શંકર આદિ મહાત્માઓએ જગતમાં જે પ્રબળ ધાર્મિક પ્રેરણું ઉત્પન્ન કરી છે તે તેઓ સંસારમાં રહીને કદી પણ કરી શકત? વિચારમાં અમુક રીતે આ શક્ય જણાય છે ખરૂ પણ વાસ્તવિક રીતે તો આપણને–જગતના પામર જીને, સંસારકીટેન–સંસારત્યાગના ઉદ્દામ દષ્ટાન્ત વિના ધાર્મિક ભાવના તરફ પ્રવર્તવું અશક્ય છે. આ ત્યાગ ઘણુ વાર અનિષ્ટ પણ બને છે, પણ તે બે ત્રણ રીતે જ એક છે, આખું જનમંડળ સંસાર ત્યજવા તૈયાર થઈ જાય તે; પણું માયાનું બળ જોતાં આ ભય રાખવાનું કાંઈ કારણ છે ? બીજું, પિતાના હદયનું ખરું ધાર્મિક બળ લક્ષમાં લીધા વગર–અર્થાત એગ્ય અધિકાર પ્રાપ્ત કયાં વિના–તેમ કરવામાં આવે તેવું તથા ત્રીજું, (અને આ મુખ્ય દોષ છે), સંસારના કંટાળામાંથી–અર્થાત્ એક પ્રકારની આત્માની નિર્બળતામાંથી આ ઉદભવે તે જ. મીરાને વૈરાગ્ય અનન્યસાધારણ હતો, એને એ માટે અધિકાર એના દઢ નિશ્ચય થકી અને પરિણામના વિજય થકી સિદ્ધ છે, તથા એ વૈરાગ્ય શુષ્ક સસારના કંટાળામાંથી નહિ પણ પરમાત્મા પ્રત્યેના પ્રેમથી ઉત્પન્ન થયો હતો એ વિષ તો શંકાને અવકાશ જ નથી,
જગતથી વિરક્ત થઈ વસનાર મનુષ્ય જગત તરફ ઘણું વાર કઠોર દષ્ટિએ જુવે છે. પણ મીરાંના વૈરાગ્યમાં તો પરમાત્માના પ્રેમને રસ સીચાએ
રાગ્ય
વિસનાર મનુષ્ય
Page #286
--------------------------------------------------------------------------
________________
'
આત્મનિવેદન
હોવાથી એમાં નરમાશ આવી હતી, એનું હ્રદય અત્યન્ત કામલ હેાઈ જગત્ પ્રતિ દયાથી ઉભરાતું હતું. પણ આ દયા અલૌકિક પ્રકારની હતી; એ જગનાં વ્યાવહારિક દુઃખે। માટે નહિ, પણ પારમાર્થિક દુઃખા માટે હતી, જગનાં વ્યાવહારિક દુઃખા ઉપર આપણા વર્તમાન સમયના પરાપકારી પુરુષનું બહુ ધ્યાન રહે છે, અને તે રહેવું જ જોઇએ, પણ એનાં પારમાર્થિક દુઃખા એ કરતાં પણ અધિક ત્રાસદાયક છે એ ભૂલવું જોઈતું નથી. માત્ર સુન હાવાથી સ્થૂલ દૃષ્ટિને એ સહેજ પ્રતીત થતા નથી; પણ તેટલા માટે જ તે વધારે ભયકર છે. · જે પરમાત્મપ્રેમ મ્હારૂં હય અનુભવે છે તે સમસ્ત જગત્ ક્રમ ન અનુભવે ? ’એવી ઉત્કંઠા વિશાળ અને પરાપકારી હ્રદયને થયા વિના રહેતી નથી. અને એવી ઉત્કંઠાથી પ્રેરાઇને જ મીરાં~
"
""
૨૯
r
M
जगत देखि रोई.
આવી અનુક'પાવૃત્તિ બહુ વિરલ હૈાય છે; બુદ્ધને થઈ હતી, ક્રાઇસ્ટને થઈ હતી, મીરાંને થઈ. પણ મુદ્દે અને ક્રાઇસ્ટે એ દયાથી પ્રેરાઈ જગતને ઉધાર કરવાના માર્ગો રચ્યા, પ્રણાલિકાએ પાડી. આ અખલા, એમાંનું કાંઈ પણ ન કરતાં, માત્ર દૃષ્ટાન્તરૂપ થઈ ઊભી. પણ એ થાડું છે? મીરાં જેવી પરમાત્મપ્રેમની સ–રસ મૂર્તિ જગમાં મળવી બહુ જ કઠિન છે, અને એવાં દૃષ્ટાન્તા માત્ર જગત્ આગળ ઉપસ્થિત રહીને પણુ અત્યન્ત ઉપકાર કરી શકે છે.
અત્રે અમુક સર્વસામાન્ય દઢ નિયમને વળગી રહેનાર પ્રાકૃત હૃદય આક્ષેપ કરશે કે—જે સ્ત્રીએ પતિસેવા ન કરી તેના દાખલાથી જગતને કેટલું નુકશાન ! આ આક્ષેપના ઉત્તર કે ખરા પરમાત્મપ્રેમના વેગમાં પતિની ઉપેક્ષા પણ ક્ષન્તવ્ય છે. જેમ ક્ષુદ્ર કાવ્યકંકરના નિયમા અલૌકિક પ્રતિભાવાળાં કાવ્યરત્નાને લાગુ પડતા નથી, તેમ પ્રાકૃત મનુષ્યગાડરાંના નિયમે અલૌકિક પરાક્રમવાળા પુરુષસિંહાને નિયત્રી શકતા નથી. તાત્પર્ય કે—સામાન્ય નિયમને ભગ મનુષ્ય પાતાની જવાબદારી સાથે કરે છે, વિજય મેળવે તે એ ભગ ક્ષન્તવ્ય છે, અને ભ્રષ્ટ થાય તેા એ પેાતાના અધિકાર ન સમજ્યા તેટલા માટે સદોષ ઠરે છે; અને આ વ્યવસ્થા યેાગ્ય અને ન્યાય્ય છે. આ રીતે તપાસતાં, મીરાંએ જે સાહસ કર્યું એ દોષરૂપ નથી, પણ એની કીર્તિને અમર કરનાર તથા જગતને ઉન્નત ભાવના તરફ્ દારનાર એક ઉચ્ચ પરાક્રમ રૂપ છે—એમ સહેજ નિશ્ચય થશે
ભક્તિ—જ્ઞાન—અમૃતત્વ
૨ આપણે આગળ જોઈ ગયા કે મીરાંના વૈરાગ્યના મૂળ કાંઈ સંસાર ઉપરના સુદ્ર કઢાળામાં ન હતાં, પણ પરમાત્મા પ્રત્યેના એક દિવ્ય પ્રેમમાં
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૩૦
આત્મનિવેદન
હતાં. આ પરમાત્મપ્રેમનાં અનેકાનેક સ્વરૂપે સંભવે છે. કેટલાક એને પિતા રૂપે, કેટલાક માતારૂપે, કેટલાક બાલકરૂપે, કેટલાક પ્રિયારૂપે, તે કેટલાક પતિરૂપે પણ એને ભજે છે, અર્થાત, પિતાને કરી માને છે, અને એની સાથે પ્રેમ જોડી આખરે તન્મયતા સાથે છે. આ પ્રેમનાં યદ્યપિ આવાં લૌકિક પ્રેમને મળતાં સ્વરૂપ બંધાય છે, તથાપિ એ સર્વમાં તે તે લૌકિક પ્રેમનાં સ્વરૂપથી કાંઈક અનુપમ વિલક્ષણતા રહે છે, અને તેમ થવાનું કારણ પરમાભાની “પર”તા–હરેક પ્રકારના લૌકિક ભાવથી અતીત હોવું—એ છે. પરંતુ મનુષ્ય સર્વથા એ “પર”તા એટલે વિદુરતા સહન કરી શકતો નથી, અને વસ્તુતઃ એ કેવળ વિદૂર છે પણ નહિ, એટલે એ વિદૂરતા ટાળવા જે જે યત્ન થાય છે તે તે યથાર્થ વસ્તુસ્થિતિને અનુસરીને જ થાય છે. પિતાના હદયને પ્રિયમાં પ્રિય એવી વસ્તુનું રૂપક આપી પરમાત્માને ભજવામાં મનુ ધ્યને યત્ન કાંઈ એને એક સંકુચિત પ્રદેશમાં લાવી સંકડાવી નાખવાનો કે એને સ્થૂલવત લેખવાને નથી, પણ હૃદયની સમક્ષ ધરી એને ઉચ્ચમાં ઉચ્ચ ચૈતન્યઘન પ્રેમના સ્થાન તરીકે પૂજવાને અને અનુભવવાને છે. અને આ રીતે એ એના હૃદયની વસ્તુસ્થિતિને અનુસરતી એક આવશ્યક્તા પૂરી પાડે છે. ગોપિકાઓને કૃણ પ્રતિ પ્રેમ તે મનુષ્ય–આત્માની આ ધાર્મિક રસમય અવસ્થાનું દૃષ્ટાન્ત છે. નારદે આ ભકિતનું “ ઘરમ ” એવું * "Hence the Soul's devotion to the Deity is pictured by Radha's self-abandonment to her beloved Krishna, and all the hot blood of Oriental passion is encouraged to pour forth one mighty flood of praise and prayer to the Infinite Creator, who waits with loving, out-stretched arms to receive the worshipper into his bosom, and to convey bim safely to eternal rest across the seemingly shoreless Ocean of Existence. Yet I am persuaded that no indecent thought entered their minds when they wrote these burning words; and to those who would protest, as I have often heard the protest made, against using the images of the lupunar in dealing with the most sacred mysteries of the Soul, I can only answer :
Wer den Dichter will verstehen
DIuss in Dichters Lande gehen;"
dlr. Grierson, the author of "The Literature of Hindustan," in luis "Intruduchun tu the Satsaiya" of Biharilal.
Page #288
--------------------------------------------------------------------------
________________
આત્મનિવેદન
૨૩૧
લક્ષણ+'આપી એનું સ્વરૂપ ઠીક સમજાવ્યું છેઃ “તપતાવિઝાવાતા તમિર જાતિ ” અર્થાત પરમાત્મામાં અખિલ કર્મનું અર્પણ કરવું, અને એના ક્ષણમાત્ર વિસ્મરણમાં પણ અત્યન્ત વ્યાકુલતા અનુભવવી, એનું નામ પ્રેમ ના ભક્તિ, આવા અલૌકિક પ્રેમરસથી ભરપૂર થએલી મીરાં કહે છે –
જે-સાસુ રહાર ૩માવેસ્ટ વો.” . અર્થાત–હે તો પ્રેમ આંસુડાં ઢાળી ઢાળીને અમરવેલ વાવી છે !” આ “અમરવેલ” તે એ જ “૩મૃતવ” કે જે માટે ભક્તિમૂર્તિ મીરાંને મળતી જ્ઞાનમૂર્તિ મૈત્રેયીએ યાજ્ઞવક્યને કહ્યું હતું--“ના નામૃતારા તેને વિ : મહારે તો અમૃતત્વ જોઈએ. જે વિત્ત થકી અમૃતત્વની આશા નથી તો એ વિત્ત લઈને હું શું કરું? પ્રેમ–પરમાત્મપ્રેમ—એ જ “અમૃતત્વ” નું સાધન છે; કેમકે એ પ્રેમમાં જ આત્માને સ્વસ્વરૂપને સાક્ષાત્કાર થાય છે, અને સ્વસ્વરૂપને સાક્ષાત્કાર એ જ “અમૃતત્વ છે. અમૃતત્વ કાંઈ સ્વર્ગમાં–એટલે કોઈ અન્ય સ્થાનમાં––મેળવી શકાય એવો પદાર્થ નથી. તેમ એને એમ પણ અર્થ નથી કે આ પ્રકૃતિને થએલો દેહ તે નિત્ય નિરંતર કાયમ રહે એ બનાવી શકાય. વળી કાંઈ આજ પર્યત મરણશીલ હાઈ આજથી એટલે અમુક સમયથી એને મરણરહિત કરી શકાય એમ પણ નથી. અમૃતત્વ એ આત્માને નિત્યસિદ્ધ સ્વભાવ છે, અને એ સ્વભાવને જાણો, સાક્ષાત અનુભવવિષય કરવો–એનું નામ જ અમૃતત્વ સંપાદન કરવું એમ છે. અર્થાત્, “અમૃત” જ્ઞાનલભ્ય છે, ક્રિયાલભ્ય નથી; અને તે આત્મા સંબધે છે, દેહ સંબધે નથી. આત્માનું આ અમૃતત્વ સિદ્ધ કરવા અનેક ફિલસુફેએ અનેક યત્ન કર્યા છે. કેટલાકે એમ બતાવ્યું છે કે જડને વિનાશધર્મ ચેતનમાં ઘટી શકતો નથી; કેટલાક કહે છે કે પાપ પુણ્ય રૂ૫ નીતિ વ્યવસ્થા એના બદલા વિના સંભવતી નથી, અને એ બદલો આત્માના અમૃતત્વ વિના સંભવ નથી; કેટલાક કહે છે કે નીતિની ભાવના કોઈ પણ કાળે સંપૂર્ણ સિદ્ધ કરી શકાતી નથી માટે આત્માની નીતિસંબન્ધી અભિવૃદ્ધિ માટે અનન્ત કાળને અવકાશ જોઈએ; અને કેટલાક એમ બતાવે છે કે આત્મારૂપી નિત્ય પ્રમાતાને અભાવે જગત શુન્ય થઈ જાય. આ વિવિધ દલીલમાં કેટલું કેટલું સત્ય રહેલું છે એ નિર્ણત કરવા જતાં બહુ વિસ્તાર +જુ નારદભક્તિસૂત્ર: “સા(મારિકન પરમ9મા " સમૃતáRપ ૨,”
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૩૨
આત્મનિવેદન
થઈ જાય અને પ્રકૃત વિષયની ચર્ચામાં અસમતા આવે, માટે અત્રે એટલું જ યાદ રાખવું બસ થશે કે આપણે જે “અમૃતત્વ” અનુભવવાનું છે તે આત્માની અમુક ચાલુ સ્થિતિરૂપ નથી--અર્થાત, પૂર્વે કહ્યું તેમ દેશિક કે કાલિક અમૃતત્વ એ ખરું “અમૃતત્વ નથી. એવું અમૃતત્વ તે આત્માને તૃપ્તિને બદલે માત્ર કંટાળો જ આપે. કોટિ વર્ષ પર્યા, અત્રે કે ઉત્તમમાં ઉત્તમ સ્વર્ગભૂમિમાં રહીને પણ શું કરવું? વિષયતાના પ્રદેશથી આત્માનું પર હોવું એ જ એનું ખરું “અમૃતત્વ છે. એ જ આત્માનું, એટલે પ્રમેયનું નહિ પણ પ્રમાતાનું, અમૃતત્વ છે, અને એ પ્રમાતાનું અમૃતત્વ છે માટે જ એ વિષયતાના પ્રદેશથી અતીત હાઈ ક્રિયા સાધ્ય નથી પણ જ્ઞાનસાધ્ય છે.
આ જ્ઞાન કેમ સંપાદન થાય ? તર્ક તે બહુમાં બહુ આત્મા અમૃત છે એટલું સૂચવીને વિરમશે. પણ એ અમૃતત્વને સાક્ષાત અનુભવ શી રીતે થઈ શકશે? જ્ઞાનથી કે ભક્તિથી? પ્રેમલક્ષણા ભક્તિ તે જ “જ્ઞાન” અને અપક્ષ જ્ઞાન તે જ “ભક્તિ” એ સિદ્ધાન્ત હવે સુપ્રસિદ્ધ થઈ ગયું છે; તથાપિ ઉભયની એકતા કેવી રીતે છે એ જરા જોઈએ. ભક્તિનાં બે મુખ્ય અને આવશ્યક અંગ છે. પ્રેમ અને શ્રદ્ધા પ્રેમનું કાંઈક સ્વરૂપ “બુદ્ધિ અને હૃદય” નામના જૂન માસના લેખમાં, તેમજ આ લેખમાં ઉપર આપણે જોઈ ગયા; અને શ્રદ્ધા વિષે પણ “શ્રદ્ધા અને શંકા” એ નામના ન્હાના લેખમાં કેવલ દિગ્દર્શનમાત્ર અવલોકન થઈ ગયું. આ સ્થળે એટલું જ કહેવાનું છે કે શ્રદ્ધાએ કરી આત્મા ભયશંકા આદિદષમુક્ત થાય છે, પ્રેમથી એનામાં ચિતન્યને વિકાસ થઈ આનન્દનું ભાન થાય છે. જ્ઞાનવડે પણ આ જ પદાર્થ પ્રાપ્ત કરવાના છે, અને એમાં પણ શ્રદ્ધા અને પ્રેમ જુદી રીતે જરૂરનાં છે, કેમકે એ વિના જ્ઞાન અસ્થિર, શિથિલ, શુષ્ક અને પક્ષ રહે છે. અને કદાચ કેઈને પ્રથમ દષ્ટિએ એમ લાગશે કે આ ભક્તિ દ્વિત વિના સંભવતી નથી, કારણ કે જ્યાં આત્માએ પરમાત્મા ઉપર અવલંબ કરવાનો છે તથા પ્રેમ બાંધવાનું છે ત્યાં સ્વથી પર પદાર્થને એટલે તિનો સ્વીકાર અંતર્ગત રહે જ છે. પણ ખરું જોતાં દૈતને છેદવાનું સાધન જ આ ભક્તિ છે. પરમાત્મા સાથે પ્રેમ જોડાતાં પ્રેમી પિતાની અહંતામમિતાથી મુક્ત થઈ જાય છે, અને એ મુક્તિ તે જ અદ્વૈતવાદનું પરમ * પ્રેમમાં શ્રદ્ધા આવી જાય છે એમ કહીએ તો પણ ચાલે. અથવા શ્રદ્ધા પ્રેમનું એટલે ભક્તિનું સાધન છે એમ કહી શકાય. શ્રદ્ધા અને ભક્તિ એમ બે રવીન્દ્ર સાધન પણ બોલાય છે. જુવો–શાંડિલ્યમૂવ.
એજ આ લેખમાં )
ચા વિશે પણ
ના ન્હાના લેખમાં
Page #290
--------------------------------------------------------------------------
________________
આત્મનિવેદન
૨૩૩
સાધ્ય છે. જ્ઞાનવડે પણ આ જ દશા પ્રાપ્ત કરવાની છે. આત્માને વસ્તુતઃ અહંતામમતાનાં બંધન નથી એમ સમજવાને અર્થ પણ એ જ છે કે અહંતામમિતાથી રહિત આત્મસ્થિતિ પ્રાપ્ત કરવી. હવે આ અહંતામમિતાથી રહિત આત્મા એ અદ્વૈત વેદાન્ત પ્રમાણે પરમાત્મા–બ્રહ્મ–જ છે એટલું ધ્યાનમાં રાખીશું તે સમજાશે કે ઉભયમાં પરમાત્માને સમાન રીતે પ્રવેશ છે. અર્થાત ઉભય સાધનવડે એક જ સ્થિતિ સિદ્ધ કરવાની છે એટલું જ નહિ, પણ બંનેમાં ધાર્મિકતાને ભાવ પણ સમાન છે. તાત્પર્ય કે–એક જ તત્વ ઉપર બંનેને ઉદ્દેશ હોવા ઉપરાંત એક Philosophy (તત્ત્વજ્ઞાન) છે અને અન્ય Religion (ધર્મવૃત્તિ) છે એમ પણ નથી, ઉભય Religion (ધર્મવૃત્તિ) છે, અને એક જ પદાર્થનાં વિભિન્ન સ્વરૂપ છે.
ઉક્ત પ્રકારને પ્રેમ આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. તે એવી રીતે કે પ્રેમ થતાં જ્યારે હું એવો પદાર્થ જ રહેતો નથી, ત્યારે મરણશીલતા કોને બાધ કરી શકે? જેણે પિતાની અહમાકારવૃત્તિ બ્રહ્મને જ ખાળે મૂકી દીધી છે, અર્થાત “જેમ નદીઓ નામરૂપ ત્યજી સમુદ્રમાં લીન થાય છે” તેમ જેણે પોતાની ભેદમય અહેમૂર્તિ બ્રહ્મરૂપ પ્રેમસાગરમાં લય પમાડી દીધી છે, તેની દૃષ્ટિએ બ્રહ્મવિના અન્ય “હું” કહેવા લાયક કે પદાર્થ જ અવશેષ રહેતું નથી, એટલે બ્રહ્મનો વિનાશ થાય તે જ પિતાને વિનાશ એ થો માને. બીજી—-આ બ્રહ્મ પિતાથી ભિન્ન હોય તે કોઈ કાળે પણ પિતાને નાશ થવાનો સંભવ રહી એને ભય ઉત્પન્ન થાય, પણ જ્યારે એનું આત્મત્વ જ બ્રહ્મમાં છે ત્યારે પછી એને વિનાશને સંભવ જ શે? આ રીતે અદ્વૈત વેદાન્તમાં આત્માનું અમૃતત્વ અનુભવવાની પ્રક્રિયા છે. આ વિચારમાંથી પ્રસંગવશાત વાચકને એટલું સ્પષ્ટ થયું હશે કે જેઓ ભક્તિ મન્દાધિકારી માટે છે એમ માને છે તેઓ, તથા જેઓ પરમાત્માના જ્ઞાનને બદલે (અહંકારાસ્પદ) આત્માનું જ્ઞાન સંપાદન કરવામાં જ સિદ્ધિ માને છે તેઓ, વેદાન્તસિદ્ધાન્ત ખરી રીતે સમજ્યા નથી.
સાધુસંગ ૩ હવે ત્રીજો વિચાર એ કરવાને છે કે પરમાત્માને પહોંચવામાં સાધુસંગનું માહામ્ય કેટલું છે ? આ વિષયમાં મીરાંએ ઠીક કર્યું છે કે
“મારા તાજ મિસે, સંત રામ રોઉં. સંત રા રિારા ઉપર, રામ દુહા હું.”
૩૦
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૩૪
આત્મનિવેદન આ સંસારસમુદ્રમાંથી તારનાર બે જ પદાર્થ છે. એક “સંત” અને બીજે “”. તેમાં “સંત” નું સ્થાન “શિશ ઉપર છે, “રામ” નું
હદયમાં છે. સઃ માત્ર પક્ષ રીતે માર્ગ બતાવીને દૂર રહે છે, એના સહવાસથી જેટલી અસર થઈ શકે તેટલી કરે છે, પણ પરમાત્માને અપરોક્ષ અનુભવ કરે એ છેવટનું કામ હૃદયનું છે. એક (સન્ત) માટે માન કર્તવ્ય છે, બીજાને (રામને) હૃદયમાં લેવાનો છે. જાણે જગતમાં આવીને પરમસાધ્ય વસ્તુ ગુરૂની સેવા કરી પ્રસાદ મેળવો એ જ હોય એમ માનનારાઓની જાતિનું ઉપરનું વાક્ય ગર્ભિત રીતે ઠીક નિરાકરણ કરે છે. ગુરનું પ્રયોજન અમુક ભાગના ભેમિયા તરીકે છે, અને જેટલો એ વિષયમાં એનો અનુભવ અધિક તેટલું એને માન ઘટે છે, “શિશ ઉપર ચઢાવવા લાયક થાય છે. પણ જે ગામ જવું છે તે ગામનું વિસ્મરણ કરી જઈ ભોમિયાને જ પૂજવા બેશી જવું એ તે અત્યન્ત શોચનીય શ્રમ છે. બેશક સાધુના સમાગમથી બહુ લાભ છે. સાધુતા એ પરમાત્માનું પ્રત્યક્ષ સ્વરૂપ છે, અને એના સહવાસથી આત્મા સહજ નિમેળ થઈ જાય છે.
નિર્ગુણ બ્રહ્મ સગુણ સંત જાણવા વહિથી તેજવંત થાય દીવા. અગ્નિથી દીપ થાય બહુ જ આદર કર્યો, દીપથી દીપ તે થાય સહેલે; જ્ઞાનિની મૂર્ય તે જાણે ગોવિદની તહાં ભગવાન ભેટે જ વહેલે.”
પણ અમુક વ્યક્તિ સંત છે કે નહિ એ સંપૂર્ણ રીતે આંખ ઉઘાડીને જોવાની જરૂર છે. વળી પિતે પણ એ જ માર્ગ ચાલનાર સાથી મુસાફર છે, અને આ વિકટ ભાર્ગની સઘળી ગલીગુંચીઓ પિતાને પણ વિદિત નથી એ વાત પ્રસંગે પાત્ત સમય અને અધિકાર જોઈ શિષ્યને સમજાવવી એ સશુનુ કર્તવ્ય છે. + આમ જેમ એક પાસ ગુરુને અયોગ્ય મહત્ત્વ આપી એને અબ્ધ શ્રદ્ધાથી વળગી રહેવાને દોષ “પ્રાચીનમાર્ગીઓને છે, તેમ બીજી પાસ સર્વ જ્ઞાન હમેશ પુસ્તકથી જ કે તકૅબળથી જ ગમ્ય છે, ધર્મ પિપોતાની વતન્નતાથી જ આચરો ઠીક છે, ઈત્યાદિ વિચારની ભૂલથી ભરેલી વર્તણૂક નવીન”માર્ગીઓમાં જણાય છે. આથી પરિણામ એ થયું છે કે “પ્રાચીન વહેમમાથી છૂટતા નથી, અને “નવીન” માં ધાર્મિક વૃત્તિનું બળ આવતું નથી. એકે સુધરવાની જરૂર છે, અને બીજાએ સુધારવાનું કામ માથે લીધું છે, પણ બે પાને કોઈ પણ રીતે યોગ થતો નથી, અને આપણી ધાર્મિક અવનતિ હતી તે તેની કાયમ રહે છે. આપણું “નવીન વિદ્વાન જ્યાં
Page #292
--------------------------------------------------------------------------
________________
આત્મનિવેદન
૨૩૫
' આવા સાચા અને કૃપાળુ ગુરુ શેધવાની ઈચ્છા જિજ્ઞાસુ-હૃદયને 'સ્વાભાવિક રીતે થાય છે, અને એવા ગુરુ થવા લાયક મહાપુરુષને અભાવે,
સ્વસમાન પંક્તિના સમાનહદયથી પણ ઘણું શાતિ મળે છે. સત્તના સમાગમથી મનુષ્યની ઘરમાં ઘેર પશુવૃત્તિ પણ શમી જઈ ખરૂ મનુષ્યત્વ કેવું ખીલી આવે છે એ અખાએ બહુ સારી રીતે દર્શાવ્યું છે. અખો કહે છે –
“સંતસંગ કીધા વિના જન, જે વનમાંને પશુ; ઉ૫જે ખપે તે વન વનમાં, વસ્તિનું સુખ નહિ કશું. સંતસંગે સર્વ સમઝે, પશુ ટળી થાયે પાત્ર, સંત તે જ કૃપા કરે તે, નવપલ્લવ થાય ગાત્ર. કામ ક્રોધ લોભ મેહ તાપે, બળી રહ્યા છે જન;
તે જીવને ટાઢા થવાને, સંત તે પર્જન્ય.” આવા પર્જન્ય” માટે ઉત્સુક બનેલી મીરાંએ લોકાપવાદની પણ દરકાર ન કરી,
"माता छोडी पिता छोडे छोडे सगां सोई
साधु संग बेठ बेठ लोकलाजः खोई." સુધી નિરભિમાન વૃત્તિથી “પ્રાચીન”ની ભજનમ ડળીમાં ભળતાં આંચકે ખાશે ત્યાંસુધી હિંદુસ્તાનને ધાર્મિક ઉદ્ધાર દૂર છે. પ્રાચીન એ પણ એટલી ઉદારવૃત્તિ રાખવી ઉચિત છે કે આપણો ધર્મ બહુ વિશાળ છે, અને અસંખ્ય મહાન મગજે અને હૃદયમાંથી ઉદ્ભવ પામ્યો છે, અને તેથી જે માણસ “પ્રાચીન”ની અમુક રૂઢિને અનુસાર જે ધર્માચરણ કરતો નથી તે હિંદુ મટી જાય છે અને નાસ્તિક થઈ જાય છે એમ નથી. ઘણી વાર આવી દેખાતી નાસ્તિકતામાં પ્રાચીન ”ની પિતાની આસ્તિકતા કરતાં વધારે આસ્તિષ્પ સમાએલું હોય છે. સુધારકાએ એટલુ જેવાનું છે કે ચાલતી વ્યવસ્થામાં સુધારો કરવાને બદલે કેવળ અવ્યવસ્થા ઉત્પન્ન કરવી અને સમાજના પરમાણુઓને પોતાની વિનાશક પદ્ધતિ વડે છેક અસ્તવ્યસ્ત કરી નાંખવા એ અત્યન્ત અનિષ્ટ છે. આ સર્વ સત્યમાં કાંઈ જ નવીન શેધ નથી, તથાપિ એ પ્રમાણે આચરણ થતું નથી એવું અવિદ્યાનું બળ છે !
જીવન—ક્તિવિવેકમાં ત્રણ પ્રકારની વાસનાનું સવિસ્તર નિરૂપણ કર્યું છેઃ દેહવાસના, લોકવાસના, અને શાસ્ત્રવાસના; “લોકવાસના તે આ લોકલાજ,
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૩૬
આત્મનિવેદન લોકલાજ એ પ્રત્યેક મહાન કાર્યમાં બહુ વિઘકારી છે. એ છોડ્યા વિના સંસારસમુદ્ર તરવો અશકય છે. પણ આમ “ હા ” ખાતાં મીરાં જેવા વીરહદયને પણ સહેજ ધક્કો લાગ્યા વિના રહેતું નથી. એ ભાયાને પ્રભાવ છે ! આખરે એ તરફ પૂઠ ફેરવી બિચારી મીરાં કહે છે –
નીતી .” અને આ રીતે “વાર માં ઝાર ધિર” એ અસાધારણ પ્રતિષ્ઠા-અધિકાર–મીરાંએ પ્રાપ્ત કર્યો.
સાર–(૧) જગત તરફ વૈરાગ્ય અને દયા, (૨) પરમાત્મા તરફ જ્ઞાનમય પ્રેમ અને શ્રદ્ધા, (૩) સંત તરફ માન અને સંગની ઈચ્છા એ ભાગવત જનની સ્વાભાવિક વૃત્તિઓ છે.
સુદર્શન, ઈ. સ. ૧૮૯૯ સપ્ટેમ્બર
- યુરોપમાં St. Theresa કાંઈક મીરાંને મળતી આવે છે.
Page #294
--------------------------------------------------------------------------
________________
મુક્તિનાં સાધન
મુક્તિનાં સાધન “નાથ ! જે ચાર વર્ષ સુerगज और ग्राह लरत जलभीतर, . लरत लरत गज हार्यो.
નાથ લઇ ૨ शबरी के बेर सुदामाके तान्दुल, रुचि रुचि भोग लगायो.
નાથ વૈ૨ दुर्योधनका मेवा छांडके, भाजी विदुरघर पाया.
નાથ! જો રૂ”
શ્રીમદ્ભાગવતમાં શુકદેવજીએ પરિક્ષિત રાજાને “ગજેન્દ્ર નામનું એક ઉત્તમ આખ્યાન સંભળાવ્યું છે. વાર્તા આવી છે–ક્ષીરસમુદના મધ્યમાં * ત્રિકૂટાચળ ” નામે ત્રણ શિખરવાળા એક પર્વત હતો. એના ઉપર નાના પ્રકારનાં વૃક્ષો પવનથી ડાલતાં હતાં; અસંખ્ય પક્ષીઓ વિવિધ સ્વરે નાદ કરી રહ્યાં હતાં; સ્થળે સ્થળે નિર્મળ જળનાં સરવરે સ્ફટિકવત પ્રકાશતાં હતાં; એની બાજુએ પત્થરોમાં થઈને મધુર ઝરણાં ખળખળ વહેતા હતાં, અને ચોતરફ સમુદ્રનાં મેજ એના પાદને અથડાઈ દેતા હતાં. એ પર્વતના એક ભાગમાં વરુણદેવને બાગ હતું, એમાં દેવાંગનાઓ રમતી હતી. એ બાગમાં–ખજૂરી, આંબા, તાડ, મહુડાં, સાગ, વડ, ગુલાબ, ચંપા, કેળ. દ્રાક્ષ વગેરે વિવિધ જાતનાં ન્હાનાં હેટાં ફળકુલનાં ઝાડ અને વેલ ઊગેલાં હતાં. એની વચમાં એક સરેવર હતું. એની મનહરતાનું શું વર્ણન કરવું? શ્રીમદ્ભાગવતમાં એનું બહુ સુન્દર વર્ણન કર્યું છે. પણ ટૂંકામાં આ સ્થળે હું એટલું જ કહું છું કે બાણ કવિની કાદમ્બરીનું પંપા કે અચ્છેદ સરોવરનું વર્ણન કલ્પી લ્યો. એમાં એક ગધગજ–ઉમદા હાથી, જેના ગંડસ્થળમાંથી ઝરતા મદની સુગન્ધથી આખું વન મઘમઘી રહે છે–એ અનેક હાથણીઓને લઈ એ વનમાં ફરતો હતો; શ્રીમદ્ભાગવત કહે છે કે “થા ગૃg”=“ ગૃહસંસારી જીવ કુટુમ્બજનોથી વીટાઈ સંસારમાં વિચરે
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૩૮
મુક્તિનાં સાધન છે તેમ.” ફરતે ફરતે બપોરના તાપથી તપેલે એ ગજ એક સરેવરમાં હાથણુઓ સહવર્તમાન ન્હાવા પડે. ઉત્તરરામચરિતમાં ભવભૂતિએ વર્ણન કર્યું છે તે પ્રમાણે, એ હાથી સુંઢવતી પાણી લઈ હાથણીઓ ઉપર વરસાવે છે, હાથણુઓને પાય છે પોતે પીએ છે, અને એમ સૌ આનન્દ કરતાં કાળ નિગમે છે, એટલામાં એક મહામઘરે આવી હાથીને પગ ઝાલ્યો! હાથી જોરાવર હતો–મઘરથી સહેજવારમાં ખેંચાઈ જાય એ ન હતો. ઉપરની ચીજમાં કહ્યું છે તેમ, “મન કૌર પ્રા” વચ્ચે એક “હજાર વર્ષ” એ જળમાં લઢાઈ ચાલી. લઢતાં લઢતાં, શુકદેવજી પરીક્ષિતને કહે છે કે, એ ગજનાં મન બળ અને ઓજસ” ક્ષીણ થઈ ગયાં, પણ એ ગ્રાહના મુખમાંથી છૂટવાની પિતાની શક્તિ ન જણાઈઆખરે વિચાર કરી “અન્તકાળે જીવ વિવશ થઈ પ્રભુને સ્મરે છે તેમ' એ હાથીએ પ્રભુને સ્મય–ઉડી લાગણીથી સ્મ–તેથી સ્મરતાં વાત જ હૃદયમાં પ્રભુની છબી ખડી થઈ ગઈ! ખડી થઈ ગઈ કે બીજું કાંઈ જ નહિ, માત્ર “નામ” =હું નમસ્કાર કરું છું એટલે જ ઉચ્ચારઃ “તમને” એટલું ઉચ્ચારવાને પણ અવકાશ નથી, જરૂર નથી. નમસ્કારપૂર્વક ગજેન્દ્ર કહે છે – rzમા]િ તાતુરંગના તઃ થિઃ ઇમતિ વતુના ग्राहेण पाशेन विधातुरावृतोऽप्यहं च तं यामि परं परायणम् ॥ यः कश्चनेशो वलिनोऽन्तकोरगात् प्रचण्डवेगादभिधावतोभृशम् । भीतं प्रपन्नं परिपाति यद्भयान्मृत्युः प्रधावत्यरणं तमीमहि ॥" | મારા બધુઓ મને આ સંકટમાંથી છોડાવી શકે એમ નથી તે બિચારી અબળા હાથણીઓ તે શું જ કરે? આ ગ્રાહરૂપી વિધાતાના પાશમાં પકડાએલો હું “પરાતું પર’ ટામાં વ્હોટું ‘અયન–શરણાગતિને થાન–પ્રભુ–તેને હું પારણે જઉ છુ. પ્રચંડ વેગવાન મૃત્યરૂપી બળવાન અજગર પૂઠે પડ્યો છે તેનાથી બહીને એ પ્રભુને શરણે જે જાય છે તેનું એ ચારે તરફથી રક્ષણ કરે છે. મૃત્યુ સુદ્ધાંત જેના ભયથી હાસે છે—એ પ્રભુને અમે શરણે જઈએ છીએ.”
આમ ધ્યાન, યાન પછી નમસ્કાર, અને નમસ્કાર પછી પ્રપતિવરણાગતિ.
પછી રાજેન્દ્ર પ્રભુને ધર્મ અને તત્વજ્ઞાનને ભસિદ્ધાનથી ભરપૂર નિ કરે છે –
ઘણા
ટામાં મ્હાયરૂપી બળવાન
Page #296
--------------------------------------------------------------------------
________________
મુક્તિનાં સાધન
" ओं नमो भगवते तस्मै यत एतच्चिदात्मकम् । पुरुषायादिवीजाय परेशायाभिधीमहि ||
*****.......
...
नमो नमस्तेऽखिलकारणाय ।
सर्वागमाम्नायमहार्णवाय
********
निष्कारणायाद्भुतकारणाय ।
नमोऽपवर्गाय परायणाय ||
एकान्तिनो यस्य न कंचनार्थ
वाञ्छन्ति ये वै भगवत्प्रपन्नाः । अत्यद्भुतं तच्चरितं सुमङ्गलं
गायन्त आनन्दसमुद्रमनाः ॥
......00 300..............
स वै न देवासुरमर्त्यतिर्यङ्
न खी न षण्ढो न पुमान् न जन्तुः । नायं गुणः कर्म न सन चासनिषेधशेषो जयतादशेषः ॥
tr
૨૩૯
...... 33000.
ઋત્યાદિ. પ્રભુ ગરુડ ઉપર બેસી એ ગજની વ્હારે ધાય છે, એમને જોતાં વાંત જ ગજ એક કમળનું પુષ્પ સૂંઢમાં લઈ પ્રભુને અર્પે છે અને નારાયળાવિતગુત્તે મળવન્નમસ્તે'
~એમ કહી નમસ્કાર કરે છે. પાછળના કવિઓએ આ છેવટનું વર્ણન આ કરતાં પણ વધારે રાસક કર્યું છે. કહે છે કે પ્રભુ લક્ષ્મીજીની સાથે એકાન્તમાં બેઠા હતા, તે આ ગજેન્દ્રની ચીસ સાંભળી, લક્ષ્મીજીને પડતાં મૂકી, ક્યાં જાઉ છુ એટલું પણ કહેવા ન રહી, એકદમ ગરુડ ઉપર સ્વાર થયા, અને ગજના મુખમાંથી “ દરે ! '”—શબ્દના ‘દ' પૂરા થઈ ઉચ્ચારાય છે એટલામાં તે એ ગજેન્દ્રની સામે આવીને ઊભા ચક્ર વતી ગ્રાહનું વિદ્યારણ કર્યું, ગ્રાહ જે દેવલ ઋષિના શાપથી આ તિયાનિમાં પડયેા હતા તે પેાતાનું મૂળ દિવ્ય ગન્ધર્વરૂપ પામ્યા. અને ગજેન્દ્ર પણ ભગવાનના સ્પર્શ માત્રથી અજ્ઞાનના અન્ધમાંથી વિમુક્ત થઈ ભગવત્સ્યરૂપ બની ગયા. ’
1
:
Page #297
--------------------------------------------------------------------------
________________
મુક્તિનાં સાધન,
આ ક્ષીરસમુદ્ર તે શું ? ત્રિકૂટાચળ પર્વત તે શું ? એમાં વરુણના ખાગ અને સરાવર તે શું? એમાં હાથણીઓ સાથે વિહરતા તથા જળપાન અને સ્નાન કરતા ગજેન્દ્ર તે શું? એને પકડનાર ગ્રાહ તે શું ?—ઇત્યાદિ આ આખ્યાયિકાની અંગભૂત અતિશયેાક્તિના અર્થે વિચક્ષણ વાચક્ર યારનાએ પેાતાના મનમાં કરી દીધા હશે. છતાં અત્રે અધિક સ્પષ્ટતા ખાતર હું મારા તરથી એ અર્થ કરીશ, અને પછી ઉપલી કડીઓમાં રહેલા ધર્મ અને તત્ત્વજ્ઞાનના સિદ્ધાન્તા ઉપર આવીશ.
૨૪૦
ત્રણ શૃંગના ‘ત્રિકૂટાચળ' પર્વત તે સત્ત્વ રજસ્ અને તમમ્ એ ત્રણ ગુણેનું+ બનેલું આ જગત્ છે. એની આસપાસ અનન્તતારૂપી ક્ષીરસમુદ્ર પથરાએલા છે—જેમાં પરમાત્મા લક્ષ્મીજી સહવર્તમાન વિરાજે છે. એ અનન્તતાનાં માજા આ જગત્ સાથે હંમેશાં અથડાયાં જ કરે છે, અને આ જગત્ વે છે, પવિત્ર કરે છે. આ જગમાં પાપપુણ્યના ક્ષેત્રરૂપી જે સંસાર તે આખ્યાયિકામાં વસ્તુના ભાગ'. એ બાગમાં અનેક હાથણીએ સહવર્તમાન વિચરતા હાથી તે અનેક વૃત્તિથી વીંટાએલા જીવાત્મા. એ જીવાત્મા, સંસારના તાપને સંસારનાં જ સુખરૂપી શીતળ જળથી શમાવવા અને વૃત્તિએ સાથે મ્હાલવા, વિષયભેાગરૂપી સરાવરમાં ઊતરે છે. ત્યાં અમુક વખત તો પોતે અને પેાતાનાં સૌ એકઠાં ભળી આનન્દ કરે છે, પણુ આખરે જ્યારે મૃત્યુરૂપી ગ્રાહ એને પકડે છે, ત્યારે એ પ્રભુને સ્મરે છે— ખરા મનથી સ્મરે છે. સ્મરતાં વાંત જ પ્રભુ ભક્તની વ્હારે ધાય છે, મૃત્યુરૂપી ગ્રાહ' નું વિદારણ કરે છે, અને પ્રભુના સ્પર્શથી જીવાત્મા પર
માત્માસ્વરૂપ બની જાય છે.
આ આ આખ્યાયિકાના રહસ્યાર્થ છે. હવે એનું થાક મનન કરીએ. * ઉપમાન અને ઉપમેયમાંથી ઉપમેયને ગળી જઇને ઉપમેયનું ઉપમાનરૂપે જ વર્ણન કરવામાં આવે તે ‘અતિશયેક્તિ' અલંકાર કહેવાય છે. + " शृङ्गाणीमानि धिष्ण्यानि ब्रह्मणो मे शिवस्य च.
""
~~~ભાગવત.
ત્રણ સ્થાન—એટલે
આ ત્રણ શૃંગા તે બ્રહ્મા રજસ્ સત્ત્વ અને તમમ્ એ
* વેદમાં વરુણુને ‘ સત્ય ' દેવ કહ્યો છે.
વિષ્ણુ અને શિવનાં ત્રણ ગુણુ છે.
અને ‘ અનૃત ' યાને પાપ-પુણ્યના જોનાર
ગ
Page #298
--------------------------------------------------------------------------
________________
મુક્તિનાં સાધન
૨૪૧
આ સંસારરૂપી બાગ રમણીય છે, મોહક છે, છતાં એનાં શીતળ લાગતાં “સરોવર” અંદરથી ભયંકર અને દુઃખદાયક છે. રમણીયતા એ માત્ર એનું બાહ્ય સ્વરૂપ છે, પણ તે એવું ધ્યાન ખેંચનારું છે કે કવિએ જાણી જોઈને એ સ્વરૂપને આગળ પડતું ચીતર્યું છે, અને એ ચીતરવામાં પિતાની સઘળી વર્ણનશક્તિ વાપરી છે. સંસારની મધુર વિષમયતાને આ સિદ્ધાન્ત જેને એક શબ્દમાં આપણે વૈરાગ્યની ભાવના કહીએ તે કેટલાકને એ અરુચિકર થઈ પડે છે કે એના પ્રત્યે પિતાની અચિ દશવવામાં તેઓ એક પણ કટુ વિશેષણ વધારે પડતું ગણતા નથી, અને હિન્દુસ્થાનની અવનતિનું બીજ આ એક સિદ્ધાન્તમાં જ સમાએલું છે એમ માની લે છે. બીજા કેટલાક, જેઓ જરા વધારે શાતિથી વિચાર કરવાની ટેવવાળા છે, તેઓ આ ભાવનાને હિન્દુસ્થાનનાં આબોહવા અને એની પ્રજાના રાજકીય અને સાંસારિક ઈતિહાસથી ખુલાસો કરે છે. તેઓ કહે છે કે આ દેશનાં આબોહવાથી આર્ય પ્રજા તવાઈ ગઈ અને એના ઇતિહાસમાં અન્ધાધુધી ચાલીને એને સંસાર એ દુઃખમય થઈ ગયો કે એને સ્વાભાવિક રીતે “સર્વ સુરë રૂ ” એ સિવાય અન્ય સિદ્ધાન્ત સૂઝે એમ જ ન હતું ! આમ ચિતન્ય ઉપરથી દેવ કાઢી તેઓ જડ ઉપર ચઢાવે છે. જડ અને ચિતન્યને સંબન્ધ–જે આ ખુલાસાના ગર્ભમાં રહ્યો છે–તે વિષે અત્રે વિવેચન કરવાને અવકાશ નથી, પણ આ ખુલાસા સામે આપણે એટલું તે કહી શકીશું કે–પશ્ચિમની પ્રજા વર્તમાન યુગમાં ભોગવિલાસમાં રચી–પચી છે તેથી એને વૈરાગ્યને મહિમા સમજાતો નથી, અથવા તે પશ્ચિમ દેશમાં જીવનકલહ અત્યારે એ તીવ્ર બની રહ્યો છે કે ત્યાંના લેકને અથાગ પ્રવૃત્તિ કર્યા સિવાય જીવનનિર્વાહ કરે અશકય હાઈ નિવૃત્તિની કદર એનાથી થઈ શકતી નથી—એમ કઈ તરફથી કહેવામાં આવે તો તેમાં પૂર્વોક્ત ખુલાસા કરતાં ઓછું સત્ય છે એમ કાઈથી એકદમ કહી શકાશે નહિ.
મનુષ્યને સંસારને અનુભવ એ બેશક એના સિદ્ધાન્ત ઉપર અસર કરે છે પણ એ અનુભવ પૂરતો જ એ સિદ્ધાન્ત હેત નથી. તેમ એ અનુભવ પિતાને શિર ગુજાર્યો હોવો જોઈએ એમ પણ નિયમ નથી. મહાન આત્મામાં અનુભવથી સૂચવાએલો સિદ્ધાન્ત બુદ્ધિથી વિસ્તરે છે; અને અન્યને અનુભવ કલ્પનાશક્તિથી પિતાને કરી લેવાય છે. આ દેશમાં જે મહાત્માએ “સર્વ કુર્ણ સુકલક”એ સિદ્ધાન્ત, એક બૌદ્ધ ગ્રન્થ કહે છે તેમ, “આકાશમાં ઘંટ વગાડીને સૌને સંભળાવ્યું. તે મહાત્મા અન્નપાણી
૩૧
Page #299
--------------------------------------------------------------------------
________________
રર
મુક્તિનાં સાધન
ાવતા ટળવળતા કે કુટુમ્બનાં ખાનગી દુ:ખાથી પીડાતા એક પામર જીવ ન હતા. તેમ ક્ષમા નમ્રતા વગેરે સદ્ગુણીના એમણે ઉપદેશ કર્યાં તે વખતે આ હિન્દુ દેશ અનિવાય જુલમથી કચરાઈ ગએલા કે પરાધીન થઈ પડેલે હતા એમ પણ કાંઈ ન હતું, પણ જગતના સ્વરૂપ ઉપર ચિન્તન કરતાં એમને જે સત્ય લાગ્યું તે એમણે જણાવ્યું, અને તે પેાતાની અમેાધ શક્તિથી અન્ય જનને ગળે ઊતાર્યું, મુદ્ ભગવાન ઉત્તમ ક્ષત્રિય કુળમાં અને પૂર્ણ સમૃદ્ધિમાં ઉછર્યાં હતા પણ એમનું હૃદય એવું અનુકમ્પાભર્યું અને એમની કલ્પનાશક્તિ એવી તેજસ્વી હતી, કે પોતે રથમાં બેસીને કરવા ગયા ત્યાં અન્ય જીવાનાં જરા વ્યાધિ અને ભરણુનાં દર્શન થકી એમને વૈરાગ્ય થઈ આબ્યા, અને એને પરિણામે, વ્હાલી દ્વારા અને વ્હાલા સુતને ઊંધતાં મૂકી, તથા પામર જનતે પ્રાણસમાન વ્હાલી લક્ષ્મીને તૃણવત્ ત્યજી,—એ એક ‘શ્યામ રજની’માં મહેલ છેાડી ચાલી નીકળ્યા. આખરે પાતે જ્ઞાન પામ્યા, જગતને એ જ્ઞાન પમાડવુ, અને જે સ્ત્રી પુત્રને ઊંધતાં મૂકી એ ગયા હતા તેમને જગાડ્યાં, ખરા અર્થમાં જગાડ્યાં. આમ બુદ્ધ ભગવાનની વૈરાગ્યભાવના ખાયલા કે કાયર હૃદયમાં પ્રકટી ન હતી—પણુ સંસારમાં પારકાનાં દુઃખ જોઈ ને દ્રવતા કામળ હૃદયમાંથી જન્મી, પરદુ:ખભંજનની મહાપ્રવૃત્તિમાં પરિણત થઈ હતી.
ખાનગી સુખદુ:ખને અનુભવ અને જીવનના સિદ્ધાંત વચ્ચે નિયત કાર્યકારણુભાવતા સંબંધ નથી એ ખતાવવા ખીજો દાખલા રામચંદ્રજીના લ્યા: અંગત અનુભવથી જે કાઈ પણ સિદ્ધાન્ત રામને માટે સ્વાભાવિક હાય તા તે આ સંસારની દુઃખમયતાને અને તેને પરિણામે સંસાર છેડી વનમાં ચાલી નીકળવાના હતા. મહાવિ ભવભૂતિ ઉત્તરરામચરિતમાં રામને જ મ્હાંએ કહેવડાવે છે તેમ “તુલસંવેનચૈવ રામે ચિતમ્યમર્પિતમ્' = “ દુઃખ ભોગવવા માટે જ રામમાં ચૈતન્ય મૂકાયું હતું.” એકવાર વન સેવ* નીચે (Neitchze ) નામના એક પ્રસિદ્ધ અર્વાચીન યુરોપિઅન ફિલસુફ્ ક્રાઇસ્ટના મહાન ઉપદેશના આ રીતે ખુલાસા કરે છે! એના જીવન અને તત્ત્વજ્ઞાનને એક વિવરણકાર વર્તમાન યુરાપમાં એની પ્રસિદ્ધિ અને અસરનું બહુ વર્ણન કરે છે—એ વાંચી મને થયું કે જ્યાં સુધી આવું તત્ત્વજ્ઞાન વિચારને મેાખરે રહે ત્યાં સુધી યુરાપમાં નિત્ય યુદ્ધની ગર્જના વિના શું સંભળાય ? વૈશાખ, ૧૯૬૯ એટલે હાલમાં (૧૯૧૬માં) ચાલતા યુદ્ધની શરૂઆત થતાં પહેલાં આશરે દોઢ વર્ષ ઉપર આ નાટ લખાઈ હતી. ]
Page #300
--------------------------------------------------------------------------
________________
મુક્તિનાં સાધન
ર
વાને પ્રસંગ આવ્યું હતું ત્યારે પણ સંસારની પવિત્ર મીઠાશ-સીતા–એમણે પિતાની સાથે જ રાખી હતી. પિતે કહે છે તેમ “રાચ8 દિ
8 તાઃ શ્વધર્મ સંસારિપુ જ સુપુ વયં રક્ષાઃ” વનમાં ગૃહી અને વાનપ્રસ્થ ઉભયને રસ એમણે લીધો હતો. અને જ્યારે એ મીઠાશ દેવની કુટિલ ગતિએ પડાવી લીધી, ત્યારે પૂર્ણ વિરતાથી એ સામે પિતે લડયા, વિજય મેળવ્યું, અને સંસારી થયા. કાળ જતાં, સંસારની મીઠાશ અળગી કરવાની ફરજ પડી ત્યારે એ ફરજ બજાવી–પણ છતાં પણ એમણે ભગવાં ન કર્યો. અશ્વમેધ યજ્ઞમાં સીતાજીની સુવર્ણની મૂર્તિ કરીને પાસે બેસાડી, અને વ્યવહારની સ્થલ દષ્ટિએ જે ત્યાગ હતો તે ભાવનાની સૂક્ષ્મ દૃષ્ટિએ પરમાગરૂપ બની રહ્યો.
આમ બુદ્ધ અને રામના જીવનમાં વૈરાગ્યની ભાવના જુદે જુદે રૂપે સિદ્ધ થાય છે. ઉભય નિત્ય-શુદ્ધ-બુદ્ધ–મુક્તસ્વરૂપ પુરૂષ હતા, અને એમને આ સંસારસરાવરને “ગ્રાહે પકડી શકે એમ ન હતુંપણ આપણે પામર જી એ “ગ્રાહેથી પકડાએલા છીએ, અને એનાથી છૂટવા યતન કરવાનો છે. આ યત્ન કેવળ આપણું જ બળ વીર્ય અને પરાક્રમ ઉપર આધાર રાખીને કરવો જોઈએ એમ કેટલાક કહે છે. જેઓને સ્વબળ ઉપર એટલો વિશ્વાસ હોય તેમને ધન્ય છે. એ વિશ્વાસ યથાર્થ છે કે કેમ એ પરિણામથી જણાય, પણ એ વિશ્વાસ આપણા જેવા જીવોને માટે નિષ્ફર અને અહંતાભર્યો છે એ તો એને કસોટીએ ચઢાવતાં પહેલાં પણ કહેવામાં બાધ નથી. પ્રભુના અનુગ્રહની દરકાર ન કરતાં જે કેવળ ન્યાય જ માગે છે તેના સંબંધમાં કેડરિક હૅરિસને “The Positive Evolution of Religion” નામના પુસ્તકમાં એક સ્થળે કહેલું તે અત્રે યાદ આવે છે. એ કહે છે
“ He stands alone before his offended God-waiting for strict justice, prepared to meet his fate. I am not about to deny that the thought is one of tremendous power that must rouse and inspire some natures with desperate energy. The strong, resolute, proud nature, with hard brain and untamed self-confidence, may go to this dread ordeal with magnificent heroism. There have been snch natures: but are all men, all women, all the timid and the weak ones able to bear such a strain? I do not deny that some men can be raised to heroic mood by such a religion as this Theism. But I say the majo.
Page #301
--------------------------------------------------------------------------
________________
મુક્તિનાં સાધન
rity would be crushed and appalled by it. It is the religion of the strong, the independent, the masterful. It would be the purgatory of the feeble, the irresolute, the clinging natures."
હવે આ “ગ્રાહે તે શું?–અને એમાંથી મુક્તિ પામવાનાં શાં સાધન ? એ વિચારીએ. ઉપર કહ્યું કે ગ્રાહે તે મૃત્યુ, પણ હજી “મૃત્યુ ' તે શું એનું વિવેચન કરવું બાકી છે. આ શરીરીની હું જીવું નિત્ય જીવું એવી ઈચ્છા મૂખઈ ભરેલી છે. એમ નિત્ય જીવી શકાતું જ નથી, અને એમ જીવવામાં આનન્દ પણ નથી. એક ગ્રીક આખ્યાયિકા છે કે ઉષાએ પિતાના કાન્ત ટિનસ માટે દેવ પાસેથી અમૃતત્વ માગી લીધું, પણ યૌવન ભાગવું ન સૂઝયું–તેથી એ બિચારે નિત્ય ઘસાતે જ જાય પણ મૃત્યુ આવે નહિ! આ કેવી દુર્દશા ! વળી નિત્ય યૌવન, જેમાં વધારે નહિ અને ઘટાડે નહિ, એ પ્રાપ્ત થાય તે પણ શું?–નવીનતાને અભાવે એ પણ કંટાળો આપે. વસ્તુતઃ જે અમૃતત્વ માટે મહાત્માઓ મથે છે તે આ દૈહિક જીવનની નિયતા નહિ, ઉલટું એ જીવનને લેપ. કિસા ગાતમી બુદ્ધ ભગવાન પાસે ગઈ અને કહ્યું કે “મહારાજ ! મારા બાળકને જીવતું કરે.” ત્યારે બુદ્ધ ભગવાને એને મૂઠી રાઈને દાણ માગી લાવવા કહ્યું– પણ તે એવે ઘેરથી કે જ્યાં આજ પર્યન્ત કોઈ મરી ગયું ન હોય. બિચારી બહ, ભટકી, પણ બુદ્ધ ભગવાને માગી હતી તેવી રાઈ ન મળી. કોઈને ઘેર પિતા તે કેઈને ઘેર પુત્ર, કેઈને ઘેર પતિ તો કોઈને ઘેર પની. કેઈને ઘેર ભાઈ તે કેઈને ઘેર બેન–એમ ઘેરઘેર કેઈને કોઈ તે મરી ગએલું ખરું જ, આ અનુભવ કરાવીને કિસા ગોતમીને બુદ્ધ ભગવાને સમજણ પાડી કે મરણ જીવમાત્રને માટે આવશ્યક છે, અને એનાથી મુક્ત થવાનો માર્ગ એક જ છે કે જીવનું જીવપણું નાશ કરવું. એ જીવપણું શી રીતે નાશ પામે? તૃણનો નાશ કરવાથી + હું જીવું, જીવું, અન્યને મારીને પણ છવું એવી જે જીવનની તૃણ જીવ માત્રમાં રહેલી છે, તેને મૂળમાંથી નાશ કરવી જોઈએ. એ તૃણ વિષયમાં લપટાવાથી ઉત્પન્ન થાય છે. આ વિષય તે તે પદાર્થો નથી, પણ એ પદાર્થોમાં જે મોહકતા છે તે છે. એ મોહકતાનો નાશ કરવા સંબધી બ્રાહ્મણ શાસ્ત્રકારોએ એક પરમ - ઉપનિષદમાં ઈન્દ્રિયોને અને વિષયોને “ગ્રહ” અને “અતિગ્રહ” કહ્યા છે. ગ્રહ એ મૃત્યુ છે, પણ ઇન્દ્રિયોને અને વિષયને વશ થવું એ જ ખરું મૃત્યુ છે. આમ બંને અર્થની એકતા છે.
Page #302
--------------------------------------------------------------------------
________________
મુક્તિનાં સાધન
૨૪૫
સત્ય એ બતાવ્યું છે કે જ્યાં સુધી સકલ સૌન્દર્ય-નિધાન, પ્રેમનિધાન રસ–નિધાન પરમાત્માની છબી નેત્ર આગળ ખડી થઈ નથી ત્યાં સુધી જ એ મહકતા છે. સંસારની મહુડી ઉપરથી હેઠ–મહ ઊઠાવી એકવાર એ અમૃતકલશને લગાડે, પછી મહુડી તરફ વળવાનું તે શું, પણ એ અમૃતકલશને હોઠ આગળથી ખસેડવાનું પણ તમને મન નહિ થાય. પરમાત્માને રસ એ તે માતાના સ્તનનું દૂધ છે. બાળક એ સ્તનને વળગ્યું હેય તે વખતે એને બેલાવશે રમાડો તો એ તમારા સામે જોશે, હસશે, ખુશ થશે, પણ પાછું સ્તનને વળગશે–તેમ ધાર્મિક આત્માઓ પણ આ સંસાર સામું જોઈને, હશીને, રમીને, પણ પાછા પરમાત્મા તરફ પિોપણ માટે વળે છે. આમ પ્રભુ પ્રત્યે પ્રેમ એ જ વૈરાગ્યને ખરે અર્થ છે. એ પ્રેમ અને આર્તસ્વરે શરણાગતિ એ આ સંસારરૂપી “ગ્રાહ”ના મુખમાંથી છૂટવાનું પરમ સાધન છે. પ્રેમ, શરણાગતિ એ હૃદયનો ભાવ છે, પણું પરિણામમાં એ મનુષ્યના સર્વે સ્વરૂપને વ્યાપી નાંખે છે. મુખવડે સ્તુતિ એ એને વાચિક ઉદ્ગાર છે, અને હસ્તવડે અર્પણ એ એને કાયિક આવિર્ભાવ છે. ગજની પાસે કમળ વિના શું અર્પવાનું હતું? પણ જે અર્પવાનું હતું તે આહલાદ ભરી સૂઢ ઊંચી કરીને અને નમ્રતા ભર્યું મસ્તક નમાવીને આપ્યું, અને એટલાથી હજારે અશ્વમેધ કરતાં પણ અધિક એવી પ્રભુની સેવા થઈ ગઈ'
શબરીએ રામચન્દ્રજીને બેર અર્પણ કર્યા; ખરી ભક્તિથી રામ અને સીતાજી આગળ બેરનો પડીઓ મૂકી દીધો, ત્યારે લક્ષ્મણજીએ પૂછયુઃ “બાઈ! ખાટાં તે નથી ને ?” શબરીએ જવાબ દીધો: “મહારાજ ! એકે એક ચાખી ચાખીને મૂક્યું છે.”! લક્ષ્મણજી અને સીતાજી હસ્યા. ભોળી ભીલડીને અધકરડેલા ઉચ્છિષ્ટ બાર પ્રભુને ધરાવતાં કાઈ બાધ લાગે નહિ. શા માટે લાગે? સંસારનાં સુખ યાચે અને તે પરમાત્માને અર્પતા જાઓ એ ભક્તિનું ઉત્તમ સ્વરૂપ છે. પ્રભુ ભોળી ભીલડી જેવાં આપણું પામરજને પાસે એ કરતા અધિક માગતું નથી.
જે હોય તે આપ. સુદામાના ઘરમાં ખારા પહુવા સિવાય બીજું કાંઈ જ ન હતું. સ્ત્રીના આગ્રહથી ફાડ્યા તૂટ્યા લુગડામાં એ દારિદ્રય બાંધીને મિત્ર પાસે લઈ ગયા. અને બહુ દહાડે મળ્યા, તેથી પ્રેમથી ભેટી પ્રભુએ એમને પાસે બેસાડ્યા. સ્ત્રીએ પ્રભુને આપવાની ભેટ તે જોડે બંધાવી છે, પણ તે કેમ અપાય ?—એમ સંકેચમાં ને સંકોચમાં પેલું પિટકું
Page #303
--------------------------------------------------------------------------
________________
મુક્તિનાં સાધન સંતાડે પણ એ આપવાની હિંમત ચાલે નહિ. સર્વજ્ઞ પરમાત્માએ હસીને કહ્યું: “ભાઈ સુદામા ! ભાભીએ શું મેકવ્યું છે—જેવા દે.” સુદામા “કાંઈ નહિ,” “કાંઈ નહિ” કહેતા જાય, અને પેલું પિટકું દબાવે. ભગવાને પિટકું લેવા માંડયું–લીધુ–ડયું, અને એમાંથી પહુવા લઈ એક મહી, બીજી મૂડી એમ ખાવા માંડયા, ત્રીજી મૂઠી ભરવા જાય છે ત્યાં નરસિહ મહેતા કહે છે કે –
“રુકમણું કર ગ્રહો શીશ નામી એક રહ્યાં અમે, એક બીજા તમે, ભક્તને અઢળક દાન કરતાં “પ્રેમદાએ પ્રેમનાં વચન એવાં કહ્યાં, હાથ સાહો ત્રીજી મૂઠી ભરતાં.” પણ બે મૂડી થેડી નહતી. બે મૂડીમાં તે પ્રભુએ સુદામાનું દારિદ્રથ હર્યું, ઘર સેનાનું કરી દીધું, સકળ સમૃદિથી ભરી દીધું! દારિદ્રયથી શરમાશો નહિ. જે કાંઈ થોડું ઘણુંખારા પહુવા જેવું પણ–તમારી પાસે હેય તે પ્રભુને અર્પણ કરશે તે એ તમારું દારિદ્રય ટાળશે. આ દેશ પાસે મૂડી નથી, પણ પ્રભુને એ બાળમિત્ર છે, અને પોતાના દારિદ્રયનું પિટકું પણ એ પ્રભુ પાસે જઈને ધરશે તે પ્રભુ એ સ્વીકાર્યા વિના રહેશે નહિ–અને આ સુદામાની ઝુંપડીને સુવર્ણમય સુદામાપુરી જરૂર બનાવશે. આપણું ધન
જ્યાં સુધી આપણે પ્રભુને સમર્પતા નથી–સત્ય પ્રામાણિકતા લોકપકાર વગેરે ગુણેથી એને પવિત્ર કરતા નથી–ત્યાં સુધી જ જગતની સમૃદ્ધ પ્રજામાં સ્થાન પામવાને આપણને વિલંબ થાય છે.
પ્રભુ નમ્ર અને નીતિમાનને છે, અભિમાની અને દુષ્ટને નથી. વિદુરની ભાજી એને વધારે ગમે છે, દુર્યોધનના મેવા ગમતા નથી. વિદર યમરાજાને અવતાર હતા; એમ કહેવાય છે કે માંડવ્ય ઋષિએ છેક બાળપણમાં એક તીતીઘોડે વીં હતો. તે માટે જ્યારે યમરાજાએ એમને સજા કરી, ત્યારે ઋષિએ યમરાજાને શાપ દીધો કે “બાલ્યકાળની અજ્ઞાનાવસ્થામાં કરેલું પાપ કર્તાને વળગતું નથી એમ શાસ્ત્રની મર્યાદા છે, છતાં તમે અન્યાયથી મને સજા કરી તેથી મત્યેકમાં અવતર!” અર્થાત અદલ ઇન્સાફ એ યમરાજાની ભાવના છે, એ વિદુરમાં અવતરી હતી અને એ પરમાત્માને વહાલી છે. અન્યાયી દુર્યોધન પાંડવોનાં રાજપાટ પચાવી બેઠે છે, અને અન્યાયથી મેળવેલી લક્ષ્મીના મદથી એ આંધળે બની ગયો છે કે એ પ્રભુની મદદ લેવા દેડે છે ત્યારે પણ અર્જુનની પેઠે નમ્રતાથી પ્રભુના
Page #304
--------------------------------------------------------------------------
________________
મુક્તિનાં સાધન
૨૪૭
ચરણુ સેવવા બેસતા નથી, પણ અભિમાનથી મસ્તક આગળ અક્કડ થઈ બેસે છે, અને છેવટે જ્યારે મદદની માગણીના ઉત્તરમાં પ્રભુ એને કહે છે કે “ કહે તેા હું તારી તરફ રહું, અને કહે તેા આ સેના તને લઢવા આપું: પણ એટલી શરત કે હું જેની તરફ રહું તેની તરફથી શસ્ત્ર હાથમાં ઝાલીશ નહિ. ” ત્યારે એ મૂર્ખ અભિમાની જીવ પ્રભુને બદલે સેના પસંદ કરે છે! વસ્તુતઃ આ સંસારના યુદ્ધક્ષેત્રમાં પ્રભુ શસ્ત્ર લઈ ને લટતા નથી, પણ જે પક્ષ તરફ એ રહે છે તે જ પક્ષ વિજયી થાય છે. વીર્ય ઉદ્યોગ આદિ પ્રભુની જ સેના છે, પણ જે ઘડીએ એમાંથી પ્રભુનું પવિત્ર તત્ત્વ છૂટું પડે છે તે ઘડીએ એ આ જગત્તા યુદ્ધક્ષેત્રમાં વિજય મેળવવા માટે તદ્દન નિરર્થક નીવડે છે. દુર્યોધનની માફક ક્ષણિક ફત્તેહમન્દીથી કદી રાચવું નહિઃ છેવટે might is not right પ્રભુ બળવાનને નથી, ન્યાયવાનના છે—એ જ સાબીત થાય છે. અને એ સિદ્ધાન્ત જ દુૌંધનના દૃષ્ટાન્તમાં પ્રત્યક્ષ થાય છે.
એના અન્તમાં રહેલે જીવપણું, એ ‘ મૃત્યુ'
.
આ પ્રમાણે ટૂંકામાં, સંસારનું મેાહક સ્વરૂપ, · મૃત્યુ 'રૂપી મહાભય, ‘ મૃત્યુ ' ને અર્થ-જીવનું માંથી મુક્ત થવા માટેનાં સાધના—પ્રભુનું સ્મરણ, એના પ્રત્યે પ્રેમ અને પ્રપત્તિ, એની સ્તુતિ અને નૈવેદ્ય, નીતિ અને નમ્રતા——ઋત્યાદિ વિષયે અવકાશાનુસાર આપણે ચર્ચ્યા.
[ વસન્ત, વૈશાખ સંવત્ ૧૯૬૯ ]
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૪૮
એક અજવાળી રાત્રિ
૫
એક અજવાળી રાત્રિ
[O Moon ! the oldest shades 'mong oldest trees Feel palpitions when thou lookest in;
O Moon! old boughs lisp forth a holies din The while they feel thine airy fellowship. Thou dost bless every where, with silver lip Kissing dead things to life. The sleeping kine, Couched in thy brightness, dream of fields divine: Innumerable mountains rise, and rise, Ambitious for the hallowing of thine eyes; And yet thy benediction passeth not One obscure hiding place, one little spot Where pleasure may be sent; the nested wren Has thy fair face within its tranquil ken, And from beneath a sheltering ivy leaf Takes glimpses of thee, thou art a relief To the poor patient oyster, where it sleeps Within its pearly house.
~Keats
વ્ય ગ્યાર્થ—રે પ્રભા !—જેના રસને વેદ ‘સીમ' ‘વુ' નામે સ્તવે છે—તારી દિષ્ટ અન્તમાં પડતાં, આ જન્મના અનેક સાંસારિક અનુભવે અને લાલસાએથી ખવાઈ ગએલા, અરે ! અસંખ્ય જન્માની માયાજાળથી છવાએલા જર્જરિત, આત્માઓનાં હૃદયા પણુ ઉછળે છે. ૨ પ્રભા ! તારા દિવ્ય સમાગમ થતાં, અત્યંત શુષ્ક અને જીણું થઈ ગએલી આત્મવૃક્ષની શુભવ્રુત્તિરૂપી ડાળીએ પણ પુનઃ ધીમે ધીમે પવિત્ર ધ્વનિ ઉચ્ચારે છે, મૃત વસ્તુઓમાં—ખરા ચિત્રપદાથૅ ખાઈ એડેલા જીવામાં——પણ તારા શ્વેત શુભ્ર સત્ત્વગુણુમય પ્રકાશ અને પ્રેમમય ચુંબન અલૌકિક ચૈતન્ય પ્રેરે છે. આ ઇન્દ્રિયરૂપી ગાયા, તારા પ્રેમની ચન્દ્રિકામાં વીટાએલી, બ્રૂમાં પણ—આ સંસારનિદ્રામાં પણ દિવ્ય ક્ષેવાનાં સ્વમાં અનુભવે છે. અસંખ્ય મહાત્મારૂપી ગિરિવરા તારા દષ્ટિપાતથી પવિત્ર થવા મ્હોટી મ્હોટી
Page #306
--------------------------------------------------------------------------
________________
{ એક અજવાળી રાત્રિ
28
આકાંક્ષા ભય ઊભા રહે છે. અને તે છતાં, એક અલ્પમાં અલ્પ માનસગુહા, તારા આનન્દથી સીંચવા જોગ એક નાનામાં નાની જગા, પણ તારી પ્રેમચન્દ્રિકા પામ્યા વિના રહી જતી નથી; આ શરીરરૂપી ગાળામાં રહી પ્રવૃત્તિનિવૃત્તિરૂપ પાંખ ફફડાવતું આ જીવાત્મારૂપી પક્ષી પણ એની શાંત દષ્ટિવડે તારા મુખનું અવલોકન કરી શકે છે, અને એકાદ પવિત્ર ગ્રન્થરૂપી લતાપાના આશ્રય નીચે રહીને તારી ઝાંખી લઈ શકે છે. ભક્તિરૂપી મેતીની છીપમાં ન્હાની આ બીચારી શાંત થઈ પડી રહેલી મનરૂપી માછલી પણ તારી શાંતિ પામે છે.]
ગઈ કાલે સધ્યા સમયે હું મારા એક મિત્ર સાથે ખેતરોમાં ફરતે હતું. પ્રથમ તે, પશ્ચિમ દિશંડળમાં જે ચિત્રવિચિત્ર અને ઉમદા ઉમદા રંગેની સમૃદ્ધિ ઉભરાઈ રહી હતી તેના અવલોકનમાં અમારે વખત સરી ગયો.
પેલી જે! પશ્ચિમ આકાશ પ્રગટી વાળા રે' ફેલાઈ છે સહપાસ ઘુતિની માળા રે ! અન્ન અશ્વ સળગિયાં સર્વ દિસે રંગરામાં રે' ઠામે ઠામે દાડિમકુસુમ સરીખાં સુહાતાં રે!”
(કુસુમમાલા) એ પંક્તિઓ યાદ લાવતા લાવતા અમે ચાલીએ છીએ, એટલામાં એ રંગે ધીમે ઘીમે ઝાંખા થઈ વિલુપ્ત થતા ગયા, અને તેને બદલે કેટલાક તારાઓ અને ગ્રહો એક પછી એક ઊગવા લાગ્યા. છેવટે આખું આકાશ
તિગણના તેજથી છવાઈ ગયું. શરઋતુ હતી એટલે આકાશ ઘેરું ભૂરું હતું, અને તારાઓના તેજથી અતિશય ચળકતું હતું. આકાશગંગા પણ આડી, દૂધના પ્રવાહ જેવી, વિસ્તરી રહી હતી. અને એ સર્વની રમણીયતા પરિપૂર્ણ કરવાને થોડાક વખતમાં ચન્દ્ર પણ, વાદળાંથી આસપાસ ઘેરાએલ તથા સૌન્દર્યના પ્રભાવમાં વીટળાએલે, આકાશનિસરણીએ ચટ. સમસ્ત સુષ્ટિએ કાંઈક અલૌકિક જ સ્વરૂપ ધારણ કર્યું–
“ને ચંદા કરી વિશ્વ વ્યાપી વિભૂતિ રે” ચન્દ્ર, સફેદ તેજોમય, આકાશસમુદ્રમાં એક નાવડા જેવો તરત, નક્ષત્રમંડળમાં થઈને ચાલ્યો જાય છે; હું પણ એની સામે એકી નજરે જોઈ રહ્યો છું; એટલામાં મારા મિત્રે, જાણે મહાગ હદયને ભાવ સમજી જઈ,
Page #307
--------------------------------------------------------------------------
________________
પ૦
એક અજવાળી રાત્રિ
એ વિરુદ્ધ કાંઈક કહેવા માટે એમની પાસે એક પુસ્તક હતું તેમાંથી નીચેના શબ્દો વાંરયા. (વચમાં મારે કહી લેવું જોઈએ કે મહારા એ મિત્રને વાંચવાનો શોખ બહુ હતું, અને પુસ્તક વગર એ ભાગ્યે જ બહાર નીકળતા. વળી ચન્દ્રના અજવાળાથી વાંચી શકે એવી એમની નેત્રશક્તિ હતી.) પેલા શબ્દો આ પ્રમાણે હતાઃ–
"The heavens declare no other glory than that of Hipparchus, Kepler, Newton and the other illustrious astronomers who have interpreted the causal language that is uttered by the masses of matter that occupy space."
(આ ખગાલ જે કેઈને પણ મહિમા ગાય છે તે તે પરમેશ્વર કહેવાતા કલ્પિત પદાર્થને નહિ; પણ હિપર્કસ, કેપ્લર, ન્યૂટન, ભાસ્કરાચાર્ય વગેરે પ્રખ્યાત ખગોળશાસ્ત્રીઓને-કે જેઓ આકાશમાં વિસ્તરી રહેલા જડ પદાર્થોની કાર્યકારણભાવ સંબધી ભાષા સમજી શક્યા.). - જે ક્ષણે મારું હદય ભક્તિ અને ધ્યાનના રસમાં ડૂબેલું હતું તે ક્ષણે આવો તર્ક અને પ્રથમ તે અત્યન્ત દુઃખકર લાગે. પણ તર્ક અને હૃદય બેમાંથી એકેનો અનાદર કર મને પસંદ ન હતું, અને બંનેની એકવાક્યતા થવી જોઈએ એવો મહારે સિદ્ધાન્ત હોવાથી થોડા જ વખતમાં હું સ્વસ્થ થઈ શકે, અને પછી મારા મિત્રને મેં કહ્યું –“ભાઈ, આ દલીલને શો અર્થ થ એ જોયું? આ રીતે તે ત્યારે પ્રિન્સિપિયા” એ ન્યૂટનનો મહિમા ન દર્શાવતાં, મહારે તમારે–પ્રિન્સિપિયા” વાંચનારાઓને-મહિમા દર્શાવે છે ! ! માટે નિશ્ચય રાખો કે પ્રકૃતિલેખ એના લેખકનો–પરમાત્માનો –મહિમા દર્શાવે છે, ન્યૂટનને નહિ જ. વળી જેમ ન્યૂટને, પોતે આપણું કરતાં ચઢીઆ હાઈ, આપણને અગમ્ય એવાં સત્ય શોધી કાઢયાં, તેમ જગતના મહાત્માઓ-ઋષિજન, જેઓ પરમાત્માની વિભૂતિના ઉત્પન્ન કરનારા નથી પણ માત્ર વાંચનારા છે અને તેથી “ઋષિ એટલે દ્રષ્ટા કહેવાય છે–તેઓએ પ્રકૃતિલેખમાં એ પરમ સતને વેદ લખેલો છે. આ પરમાત્માથી અનુસ્મૃત બ્રહ્માંડ એ પુરાણમાં વર્ણવેલા બ્રહ્મા” છે. એનાં ચારે મુખમાંથી–ચારે દિશાએ, ચેતરફ–વેદના ધ્વનિ નીકળી રહ્યા છે, જેનું શ્રવણ કરવું એ આપણું પરમ સુખ કર્તવ્ય અને ભાગ્ય છે.”
મહાન ખગેલશાસ્ત્રી ન્યૂટનનો રચેલો ગ્રન્થ.
મહિમા ન કશી નથી રાખે . વળી જેમ
Page #308
--------------------------------------------------------------------------
________________
" એક અજવાળી રાત્રિ
૨૫.
આ ઉત્તરથી મહારા મિત્રને તે સંતોષ થયો. પણ તુરત જ પરમાત્માના દર્શન અર્થે ધ્યાનયોગમાંથી ખશી તકને એકવાર છૂટ આપવાથી કેવી તર્કપરંપરા ચાલે છે એમ સૂચવતા હારા મનમાં બીજો પ્રશ્ન ઊભો થયો. “આ બ્રહ્માંડ પરમાત્માનો મહિમા સૂચવે છે એ તે ખરું, પણ આ વિશાળ બ્રહ્માંડમાં મનુજની શી ગણતરી ? “અજવાળાનું એક કિરણ જે એક સેકન્ડે એક લાખ છન્યાશી હજાર માઈલ જેટલું અંતર કાપે છે તેને કેટલાક તારાથી નીકળી આપણું પૃથ્વી પર આવતાં વીશ હજાર વર્ષ જોઈએ છે ! અને હ્યુજિનિઅસ નામને ખગેલવેતા કહે છે તે ખરૂ હોય તો કેટલાક તારામાંનું અજવાળું તે હજી આપણું સુધી પહોંચ્યું પણ નથી ! ! તારાઓ અન્ય ખગેલેમાં સૂર્યસ્થાને છે, અને આપણું આ આખું સૂર્યચક્ર નાશ પામે તે પણ વિશ્વના સમાંથી સમુદ્રના તટની રેતીને એક કણ ઓછું થયું એમ સમજવું! ! ! ત્યાં મનુજ તે કેશુ? પરમાત્માને એની શી દરકાર?” આ વિચાર ખરેખર મને બહુ જ દુઃખદ થઈ પડત–પણ સુભાગ્યે તે જ ક્ષણે મને અંગ્રેજ કવિઓની કેટલીક પંક્તિઓ યાદ આવી.
“Look up to heavens ! the industrious sun Already half his race hath run, He cannot halt, nor go astray, But our immortal spirits may". " I am besides, the only one, Who can be bright without the sun."
“જુઓ ! સૂર્ય ચાલ્યા કરે છે. ન એનાથી ઉભા રહેવાય, ન એના ભાગમાંથી આડા જવાય. પણ આપણે અમર આત્મા બંને કરી શકે !”
વળી ફક્ત હું જ એવો છું કે જેને સૂર્ય વિના પણ પ્રકાશવાની શક્તિ છે.” અહે! કેવા ભવ્ય વિચાર ' આથી એક તરફ મને જેમ હારી મહત્તા અનુભવાઈ તેમ બીજી તરફ હારી જવાબદારી” નું મને તીવ્ર ભાન થયું. આ વૃત્તિએ મારા હૃદયને આકુળ વ્યાકુળ કર્યું. એમાં મને બહુ ગભીર અર્થ લાગેઃ વિશ્વતંત્રીમાંથી છુટા પડી ગએલા એક તારના જેવી, વા હરિના ટાળામાંથી વિખુટા પડેલા એક બાલહરિણના જેવી, મને મ્હારી સ્થિતિ લાગી. છેવટે, પ્રભુ કૃપા વિના ક્ષણવાર હું હારું કર્તવ્ય કરવાને સમર્થ નથી એમ મેં નિર્ણય કર્યો. આત્માના સ્વાતંત્ર્ય વિના પાપ પુણ્યની જવાબદારી, અને જવાબદારી વિના આસ્તિકતા સંભવતી નથી એમ કેટલાકનું માનવું છે, પણ આ સિદ્ધાન્ત મને અત્યન્ત શુષ્ક અને
Page #309
--------------------------------------------------------------------------
________________
ઉપર
એક અજવાળી રાત્રિ
અહંતાના અભિમાનથી ભરેલો લાગે છે. હું જે જે કરું છું તે પરમાત્માની પ્રેરણાથી જ કરું છું, હું કરતું નથી પણ પરમાત્મા જ કરે છે, એમ જે શુદ્ધ ભાવથી માનવામાં આવે તે મનુષ્ય હૃદયમાંથી પાપ સમૂલ નાશ પામી પુણ્યવૃત્તિ સ્વાભાવિક અને સરળ રીતે–પુષમાંથી સુગધ પ્રસરે છે તેમપ્રસરે એમાં સંદેહ નથી. પણ આ રીતે એક વખત સમાધાન થયા છતાં “પ્રભુને તારી શી દરકાર કે તારા ઉપર કૃપા કરી તેને સભાગે પ્રેરે ?” એ પ્રશ્ન પાછો–કાંઈક વિના હકે–આવી ઊભો રહ્યો. પણ જાણે આટલા શુભ વિચાર કરવાથી સશક્ત બન્યા હોય એમ મહારે આત્મા વેગથી ધશીને બોલી ઉઠ્યોઃ “શા માટે નહિં? એ સર્વવ્યાપક પ્રેમ ક્યાં નથી ?પ્રત્યે! હું તારે છું.” છેવટનું વાક્ય મહારા આત્માની ઊંડામાં ઊંડી ખીણમાંથી નીકળ્યું, અને હારા પ્રયત્ન વિના જ મારે મુખેથી નીકળી ગયું. મારા મિત્રે એ સાંભળ્યું અને મને પ્રશ્ન કર્યોઃ “આ તમારું શાંકરે–અત–વેદાન્ત કે?” હું આ વાક્યને ગર્ભિત ઉપાલંભ સમજી ગયો. મેં પણ દઢતાથી ઉત્તર આપે –“હા. અમારા શંકરાચાર્યે કહ્યું છે –
" सत्यपि भेदापगमे नाथ तवाहं न मामकीनस्त्वम् ।।
सामुद्रो हि तरङ्गः क्वचन समुद्रो न तारङ्गः" [હે પ્રભો ! હું તારે છું; તું હરે (આવિર્ભાવ) નથી. તરંગ સમુકને (વિકાર-આવિર્ભાવ), છે; સમુદ્ર તરંગને (વિકાર, આવિર્ભાવ) નથી.]
આ ઉત્તરે અમને સગુણ–નિર્ગુણના સંબધના વિચાર આગળ લાવી મૂક્યા. એમાં ઊતરવા જેટલે વખત ન હોવાથી એ ચર્ચા મેં ભવિષ્ય માટે રાખી. : આ વખતે ચન્દ્ર આકાશના મધ્ય ભાગે આવ્યો હતો. સમસ્ત વિશ્વ એના શ્વેત ઉજજવળ પૂરમાં એકરસ બની રેલાતું હતું; પણ મહારા અંતરાભાની ચન્દ્રિકા આગળ આ ચન્દ્રિકા પ્રાતઃકાલની ચન્દ્રિકા જેવી જ ઝાંખી અને શુષ્ક પડતી હતી.
[ઉપરની વિચારમાલા પ્રકૃતિમાં અને પુરુષમાં પરમાત્મદર્શન શી રીતે થઈ શકે છે અને તે કેવા સ્વરૂપમાં થઈ શકે છે એ સૂચવે છે. વાચકે ધ્યાનમાં લીધું જ હશે કે અત્રે સૂચવ્યા પ્રમાણે –
(૧) પરમાત્મા છે, અને તે પ્રકૃતિ–સૃષ્ટિ–રચીને પછી દૂર જઈ બેઠેલો નથી. તેમ જ વખતે વખત પ્રકૃતિના કાર્યમાં યથેચ્છ ફેરફાર કરવા વચ્ચે પડે છે એમ પણ નથી. સમસ્ત બ્રહ્માંડ પર માત્માનું કાવ્ય છે, એમાં એનું પ્રતિક્ષણ સ્વરૂપે પ્રગટ થાય છે,
Page #310
--------------------------------------------------------------------------
________________
એક અજવાળી રાત્રિ
રપરું
અને જેમ જેમ એ કાવ્યના અર્થો અનુભવગોચર થતા જાય છે તેમ તેમ એને દિવ્ય મહિમા પ્રત્યક્ષ થતો આવે છે,
(૨) સ્મરણમાં રાખવાનું છે કે–પ્રકૃતિ––જડ પ્રકૃતિ–એ પરમાત્માની “ અપરા” પ્રકૃતિ છે અને જીવાત્મા એ એની “પર કહેતાં ચઢીઆતી પ્રકૃતિ છે. પણ એ ઉત્કૃષ્ટતાની સાથે જ જવાબદારી પણ આવે છે—જે ભાર એ પોતે પિતાની મેળે સહન કરી શકે એમ નથી, ત્યાં પરમાત્માના આશ્રયની જરૂર પડે છે. એ આશ્રય પરમાત્મા બહાર રહીને આપી શકે નહિ. બહાર (વિષયભૂત) હોવું એ તે જડ (દસ્ય) ને ધર્મ છે. હું તમારા આત્માને વિષય કરતા નથી કારણ કે વિષયતા તે આત્મત્વથી વિરુદ્ધ છે. હું તે. માત્ર તમારા આત્માની બહારની છાયાને જ જ્ઞાનગોચર કરું છુ. એટલે બહાર–વિષયભૂત–હેવું એ જડને ધર્મ છે એ સિદ્ધાન્ત અબાધિત રહે છે.) ત્યારે એ આશય પરમાત્મા આન્તર રહીને જ આપે. અને આન્સર હોવું એ ખરું જોતાં આત્મભૂત હોવું એમ છે. જે જે આત્મભૂત નથી તે બહાર જ છે. આ અર્થમાં પરમાત્મા જીવાત્માને આત્મા છે; નહિ કે ઘણીવાર માની લેવાય છે તેમ છવામા તે જ પરમાત્મા
(૩) આ રીતે સમસ્ત વિશ્વ પ્રકૃતિ અને પુરુષ ઉભયાત્મક પરમાત્માનું–પરમાત્મરૂપ સિદ્ધ થઈ શકે છે. “પરમાત્મા” એને વાસ્તવિક અર્થ “પરમાત્મા–રૂપ” થાય છે. કારણ કે એનું તે એનાથી ભિન્ન રમકડાં જેવું નથી. આ રીતે સગુણમાંથી નિર્ગુણ સમજી લેવાનું છે. વિશેષ અન્ય પ્રસંગે. સુદર્શન, ઈ. સ. ૧૯૦૦, એપ્રિલ
જ એ સિદ્ધાન્ત શંકરાચાર્યનો ન દેખાતાં રામાનુજાચાર્યના જેવો દેખાય છે. પણ વસ્તુતઃ અત્ર શાંકર સિદ્ધાન્ત જ વિવિક્ષિત છે. તે આ રીતે કે– પરમાત્મા છવાત્માનો આત્મા છે, અને આત્મા એ આત્મા હોવાના કારણથી જ તત્ત્વભૂત હેઈ સત્ય પદાર્થ ગણાવા યોગ્ય છે, એટલે પરમાત્મા એ જ સત્ય છે અને જીવાત્મા મિથ્યા છે—માટે છેવટે, જીવાત્મા પોતે કાંઈ જ નથી, જીવાત્મા એ પરમાત્મા જ છે એમ આવી રહે છે.
Page #311
--------------------------------------------------------------------------
________________
ચાંદલિયે
૫૪
ચાંદલિયે” ઓ પેલે ચાંદલિયો મા મુને, રમવાને આલો; નક્ષત્રથી ચૂંટી લાવ, મારે શુંઝલડે ઘાલો,
વે રુવે ને રાતડે થાએ, ચાંદા સામું જૂવે, માતા જશોદાજી હરિનાં અસુડા હૂવે, લોકના અનેરાં છેયાં, ઘેલે તું કાં થાય; ચાંદલિયે આકાશે વહાલા, કયમ કરી લેવાય. થાળીમાં જળ ભરિયું માંહિ, ચાંદલિયો દાખે; નરસને સ્વામી શામળિયે, રડતે રાખે.
આ ચાર કડીઓ કવિ નરસિંહ મહેતાની છે, અને ગુજરાતમાં સ્ત્રીઓને મુખે અનેક વાર બહુ ભાવથી ગવાતી સંભળાય છે. એમાં એક બાલકના મુગ્ધત્વનું ચિત્ર છે, અને એ ચિત્ર અત્યન્ત સુંદર પ્રતિભાની પીંછીથી આલેખાયું છે એમ હરેક સહદયનું હૃદય સ્વીકારે છે. આ કાવ્યને વિવક્ષિત અર્થ તે આટલો જ છે, અને આટલે અર્થ લેતાં પણ જગતનાં પ્રથમ પંક્તિનાં સંગીતકામાં એનું સ્થાન સ્થપાઈ રહે છે. પરંતુ એક શાન્ત મનહર ચન્દ્રિકાની પાછલી રાત્રિએ ઉપરનું કાવ્ય સ્મરણ કરતાં કરતાં, એ “હદયવીણું'માંથી જે ઉચ્ચતર અને ગંભીરતર સૂરો આ કણે પડ્યા હતા એને વાંચકને કાંઈક પરિચય કરાવવાને અન્ને ઉદ્દેશ છે.
“એ પેલો ચાંદલિચ મા મુને, રમવાને આલે;
નક્ષત્રથી ચૂંટી લાવી, મારે શુંઝલડે ઘાલે.” આ પ્રમાણે પરમાત્મારૂપી “ચાંદલિયા”ને પિતાને કરવા ઇચ્છતા, ગઝલ ઘાલવા’ નહાની સરખી આત્મગુહામાં સાક્ષાત અનુભવવા ઈચ્છતા મનુજ આત્માનું ઉચ્ચ રુદનક છે, અને જેમ જેમ પરમાત્મા સામું એ અધિક જોતો જાય છે તેમ તેમ એ રુદન શમવાને બદલે અધિકતર થતું જાય છે.
રુવે રુવે ને રાત થાઓ, ચાંદા સામું જોવે;” " Wherefore hidest thou thyself ?" "O that I knew where I could find him !"--The Old Testament.
Page #312
--------------------------------------------------------------------------
________________
ચાંદલિયે
૨૫૫
એ પંક્તિ ભકત હદયની ભગવતપ્રાપ્તિ માટે તીવ્ર ઈચ્છા બેધે છે. યશોદા–ભાયા–ઠીક જ કહે છે –
“ચાંદલિયો આકાશે વહાલા, કયમ કરી લેવાય?” પરમાત્મા તે આપણું ઉભય થકી બહુ પર છે તે કેમ લેવાય?” પરંતુ આ ઉત્તરથી ભક્ત હૃદય શાન્ત થતું નથી. આખરે યશેદા થાળીમાં પાણું ભરી એમાં “ચાંદલિયે દેખાડે છે. મનુષ્યના અન્તઃકરણમાં પરમાભાનું પ્રતિબિંબ પડે છે, અને પ્રતિબિબનું દર્શન એના હદયને શાંતિ આપે છે.
આ રીતે ઉપરનું કાવ્ય (૧) મનુષ્ય-આત્માને પરમાત્માની કેવી આવશ્યકતા છે એ બતાવે છે; તથા (૨) એક તરફથી પરમાત્માની પરતા અને બીજી તરફથી પ્રતિબિંબ રૂપે એની પ્રત્યક્ષતા દર્શાવે છે. આ બંને સિદ્ધાતેનું વિશેષ વિવેચન કરવા જેવું છે.
જીવાત્મા પરમાત્મા માટે ઉત્સુક બની “સ” છે એ સિદ્ધાન્તમાં ધર્મના સ્વરૂપ સંબંધી કેવો અનુપમ બોધ સમાએલો છે! ધર્મ મનુષ્યને લાભકારી છે,–એથી એનું ઐહિક જીવન સુખી થાય છે અને પરલોકમાં પણ સ્વર્ગાદિક સુખ મળે છે–એવા હેતુથી ખરા ધાર્મિક આત્માની ધર્મમાં પ્રવૃત્તિ થતી નથી. તેમ જ, ધર્મ એ ઈશ્વરે મનુષ્ય ઉપર મૂકેલી ફરજ છે, એ ફરજ અદા ન કરીએ તે ઈશ્વરના ગુન્હેગાર થઈએ, એ વિચાર પણ પૂર્ણ ધાર્મિકતાને નથી. એકમાં નફા છેટાને હિસાબ હેઈ, ધર્મનું ખરું તત્વ જે સ્વાર્પણ એનો સર્વથા અભાવ છે; બીજામાં શુષ્કતા કરતા તાબેદારીના ભાવો આવી, ધર્મના સ્વરૂપમાં આવસ્યક જે ઉલ્લાસ આનન્દ અને વિશુદ્ધ સ્વાતંત્ર્ય તેની ખેટ રહે છે. આ બંને કરતાં જુદો જ સિદ્ધાન્ત ઉપરના કાવ્યને છે, અને એ સંતોષકારક છે. જીવાત્મા પરમાત્મા માટે “” છે અથત એની સર્વ ભાવના પરમાત્માભિમુખી છે. એની બુદ્ધિ પરમાત્માના સ્વીકાર વિના સંતોષ પામતી નથી; એનું હૃદય પિતાને પ્રેમરસ સંપૂર્ણ અનુભવવા માટે પરમાત્માને અવલંબે છે; એની કર્તવ્યભાવના પણ બીજ તેમ જ ફળ રૂપે ધર્મની અપેક્ષા કરે છે.
આ વિશ્વ જેમ લાંબુ પહોળું—અમુક આકૃતિવાળું–છે, તેમ જ એના સુખ ઉપર ચૈતન્યની ઝલક વ્યાપી રહી છે. એની આકૃતિને અર્થાત એને સંયોગવિભાગાદિ જડધર્મને ખુલાસો જેમ જડશાસ્ત્ર કરે છે, તેમ એ ચૈતન્યની ઝલકનો ખુલાસે, એના અંતસ્માં વિરાજતા પરમાત્માના સ્વીકારમુખે બ્રહ્મવિદ્યા કરે છે.
જે નિરીશ્વરવાદી એમ કહે છે કે ખુલાસો શોધવા જવું એ જ વ્યર્થ
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૫૬
ચાંદલિયો નિ સાધ્ય પ્રયત્ન છે, એને તે એટલું જ કહેવું બસ છે કે એ રીતે તે કઈ પણ વિષયમાં સાયન્સના વિષયમાં પણ ખુલાસાની શોધ બ્રાન્તિભૂલક છે. જે બ્રહ્મવિદ્યા અશક્ય છે, તો ભૌતિક શાસ્ત્રો પણ એટલાં જ અશક્ય છે. અને આ રીતે જે શાસ્ત્ર માત્ર અશય ઠરાવવામાં આવે તો એને અર્થ તે એટલે જ કે વિના કારણે બુદ્ધિરૂપી દીવાને જ હેલવી નાંખી સર્વત્ર અંધારું છે અને કોઈ પણ પદાર્થ છે જ નહિ એમ કહેવું ! આવો પ્રયત્ન બુદ્ધિને માટે આત્મઘાતી છે.
બીજે નિરીશ્વરવાદી કહે છે કે જગતના તે તે પદાર્થમાં તે કાર્યકારણભાવ છે, અને તેથી એક કાર્યને એના કારણદ્વારા ખુલાસે આપ એ ખોટું નથી, પણ સમસ્ત જગતનું એની પહેલાં આદિ કારણ માનવું એ તે અનવસ્થા ઉપજાવનાર પગલું છે; વળી કાર્યકારણુભાવ જગતમાં જ અનુભવાય છે, માટે જગતમાં જ એ પૂરાઈ રહે જોઈએ. આ શંકા યોગ્ય છે, અને જેઓ ઈશ્વરે જગતને અમુક કાળે ઉત્પન્ન કર્યું એમ માને છે તેમના સિદ્ધાન્તને બાધકારક છે. પણ જેઓ એને અધિકાન–કારણરૂપ સ્વીકારે છે તેમના મતને આ દલીલ સ્પર્શી શકતી નથી. વેદાન્તનું બ્રહ્મ એ કાર્યકારણ રૂપી સાંકળને પહેલો અંકેડે નથી, પણ એ સાંકળને અસ્તિત્વ અર્પના, એના ઉપાદાનરૂપે રહેલું એવું, સુવર્ણ છે.
ત્રીજે નિરીશ્વરવાદી કહે છે કે જડ પ્રકૃતિના સ્વીકારથી જ સમસ્ત જગતને ખુલાસે થઈ શકે છે. પણ આ સિદ્ધાન્તને સૂક્ષ્મતાથી તપાસતાં જણાય છે કે જેમ જાદૂગર સોનાની મહોર ચાલાકીથી તમારા ખીસામાં નાખી દઈ ત્યાંથી કાઢી આપ્યાને ડોળ કરે છે તેમ આ નિરીશ્વરવાદી જડપ્રકૃતિમાં વિશ્વચેતન્ય કલ્પી લઈ એમાંથી જ પાછું કાઢી બતાવે છે ! વસ્તુતઃ–જડમાં દશક્તિ નથી, અને તેથી દફશક્તિને વેગ્ય જે વિશ્વવ્યવસ્થા તે સ્વતઃ કરવા એ અસમર્થ છે. વિશ્વ એ ગમે તે રીતે ગમે તે માર્ગ પ્રવર્યું જાય છે એમ નથી, પણ એને ઉદ્દેશ—એનું ગન્તવ્યસ્થાન–એની આગળ ચળકી રહ્યું છે, અને એ ઉદેશને અનુકુલ ભાગે વિશ્વની પ્રવૃત્તિ ચાલે છે. આ ઉદ્દેશની અમુકતા ચેતનનું અસ્તિત્વ સિદ્ધ કરે છે.ડાર્વિન વગેરે “ઇવોલ્યુશનવાદીઓ પણ “Adaptation અને “Natural Selection” આદિના નિયમો દ્વારા જગતની વ્યવસ્થાને ખુલાસે કરવામાં પણ વસ્તુતઃ ચેતનશક્તિના સ્વીકારની જ પરિભાષા વાપરે છે. પ્રત્યેક પદાર્થ પિતતાને અનુકૂલ પરિસ્થિતિ પ્રાપ્ત કરે છે, એને યોગ્ય પિતે થાય છે, અનેકમાંથી એક પસંદ કરી લે છે, ઈત્યાદિ ભાવ ચેતનની પ્રવૃત્તિની સાથે જ બધબેસતા છે. વર્તમાન જડશાસ્ત્ર ચેતનશક્તિને નિધિ
Page #314
--------------------------------------------------------------------------
________________
ચાંદલિયો
૨૫૭ કર્યાને દંભ રાખે છે, પણ એ જ જડશાસ્ત્રોએ વગરજાયે ચેતનશક્તિની અધિકાધિક સિદ્ધિ કરી છે.
જડવાદીથી તદ્દન વિરુદ્ધ, છતાં ઈશ્વરને ન માનનારે એવો, ચોથો નિરીશ્વરવાદી કહે છે કે “સમસ્ત જગત એ હારી જ કરેલી સૃષ્ટિ છે.” વળી આજકાલ કેટલેક ઠેકાણે આ સિદ્ધાન્ત શાંકર વેદાન્તને નામે ચાલે છે એટલે એ વાદે કેટલીક પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત કરી છે. પણ વસ્તુતઃ શંકરાચાર્યને વા એમના મુખ્ય અનુયાયીઓનો પણ આ સિદ્ધાન્ત નથી એમ અમે પૂર્ણ આગ્રહથી પૂર્ણ વિચાર કરીને પ્રતિપાદન કરીએ છીએ. આ વાદની નિર્બળતા સ્વતઃસિદ્ધ છે. કેશુ કહેશે કે સમસ્ત જગત એ “હારી” શબ્દઅંતર્ગત “હું” શબ્દના સંકુચિત અર્થમાં મહારી જ કરેલી સૃષ્ટિ છે? એ હું જ એક રીતે એ સૃષ્ટિને ભાગ નથી? એ સૃષ્ટિમાં પ્રત્યક્ષ થતા અનેક નિયમોથી “હું” અનેક રીતે નિયમિત છું એમ પગલે પગલે અનુભવ થાય છે. આ અનુભવને વ્યાઘાત કરી “હું” જ આ જગતનું કારણ છું એમ માનવું એ તે શાંકરવિજ્ઞાનવાદરૂપી મધુર અને મનહર કાક્ષાને કહાવડાવી, શડાવી, એની મદિરા કરી, પી, મસ્ત બની યથાર્થ વસ્તુનું ભાન ભૂલી જવું એ શિવાય બીજું કાંઈ જ નથી. વળી જોવાનું છે કે હું શિવાય સર્વને ઉડાવી દેતાં “હું” પણ ઉડી જાય છે, અને અધિષ્ઠાન શિવાય બીજું કાંઈ પણ અવશેષ રહેતું નથી, અને આ અધિકાન એ તે હુ માં છતાં બહુ થી પર એવો પદાર્થ –અર્થાત બ્રહ્મા, હુ નહિ.
આ રીતે આપણે જોયું કે નિરીશ્વરવાદ બુદ્ધિને સર્વથા અગ્રાહ્ય છે. પણ જેમ બુદ્ધિને અગ્રાહ્ય છે તેમ જ–અને એક રીતે કહીએ તો એ કરતાં પણ વધારે–હદયને અગ્રાહ્ય છે. આ વાત જગતના પ્રથમ કવિ અને તત્ત્વ ચિન્તકથી માંડી છેક ટેનિસન અને સિજવિક જેવા વર્તમાન સમયના શાન્ત અને નિષ્પક્ષપાત કવિ અને તત્વચિન્તક પર્યન્ત અનેક મહાન પુના ઉતારથી સિદ્ધ કરી અપાય એમ છે. આ વિશે ભાગ્યે જ બહુ મતભેદ *"Speak to him thou for He hears, and spirit with Spirit can meet. Closer is He than breathing, and nearer than hands and feet.”
Tennysor. “ In Memorian has impressed upon him (Prof Sidgwick) the ineffaceable and ineradıcable conviction that humanity will not and cannot acquiesce in a godless world."
Mini (January 1901) p. 4. ૩૩
Page #315
--------------------------------------------------------------------------
________________
૫૮
ચાંદલિયે નજરે પડે છે, એટલે ઉપર બુદ્ધિની બાબતમાં જેટલા વિસ્તારથી ઉત્તર આપવો પડ્યો તેટલા વિસ્તારની અત્રે અપેક્ષા નથી. તથાપિ એટલું વિચારવું જરૂરનું છે કે પરમાત્માને બદલે “સત્ય” “સૌન્દર્ય” અને “સાધુતા' ની ભાવનાઓ જ પૂજવામાં આવે છે તેથી શું હૃદયને સૉષ ન થાય ? વિચાર કરતાં જણાય છે કે આ ભાવનાઓ ભાવી સ્થિતિની કલ્પના માત્ર હોય તો તે હૃદયને અવલંબ ન અપ શકે; એ અવલંબ મળવા માટે એ ભાવના નિત્ય સિદ્ધ હોવી જોઈએ—અને ભાવનાની નિત્યસિદ્ધતા એ જ પરમાત્માની સિદ્ધિ! “સત્ય” નથી તે ઉત્પન્ન કરવું એમ નહિ પણ “સત્ય છે તે બાળી કાઢવું એવા ઉદ્દેશથી સત્યાન્વેષીઓની પ્રવૃત્તિ થાય છે. અને આ સત એ ચિતને સાપેક્ષ હેઈ સત્યજ્ઞાનસ્વરૂપ પરમાત્માનું અસ્તિત્વ બતાવે છે. સૌન્દર્યને ઉત્તમોત્તમ નમૂને પણ સૌન્દર્યની પૂર્ણતાથી વિદૂર રહે છે. અને ઐહિક સૌન્દર્યનું ધ્યાન કરતાં કરતાં, એ સૌન્દર્યનું અધિષ્ઠાન માશુક, ધ્યાતાની આગળ પરમાત્મારૂપ બની જાય છે, એ એ જ બતાવે છે કે નિઃસીમ સૌન્દર્ય જ, પર અને પરમ સૌન્દર્ય જ–હદયને રસ પૂરેપૂરે ઝીલી શકે છે, એ જ એને સતાવી શકે છે. વળી સાધુ પુરૂષોનાં ઉત્તમોત્તમ દષ્ટાન લેશે તે એમાં પણ જણાશે કે જ્યારે સાધુતા જોડે બ્રહ્મભાવ જોડાય છે, ત્યારે જ એ સાધુતા હૃદયને પૂરેપૂરી સંતોષપ્રદ થાય છે. જૂઓ કે કૃણ બુદ્ધ ક્રાઈસ્ટ આદિ પુછો બ્રહ્મભાવે-–ઈશ્વરરૂપે- જ જગતમાં પૂજાય છે! પણ આ સાથે એ સ્મરણમાં રાખવાનું છે કે ભાવનાની પૂર્ણતા આ જગતથી તદ્દન વ્યતિરિક્ત સ્થાને –જગતથી ભિન્ન ઈશ્વરમાં–સિદ્ધ છે એમ નથીઃ જગતથી પર હોવા છતાં એ જગતમાં જ સિદ્ધ છે. અર્થાત જે ભાવના જગતથી પર છે તે જ ભાવના જગતનાં સત્ય સૌન્દર્ય અને સાધુત્વમાં, કુસુમમાં સૂત્રની માફક કે તણખામાં અગ્નિની માફક, પ્રવેશી રહી છે. અર્થાત આ જે જે સત્ય સન્દર્ય અને સાધુત્વનું દર્શન થાય છે એ વસ્તુતઃ એ પરમાત્મારૂપી સત્ય સુન્દર અને સાધુ પદાર્થનું જ દર્શન છે. માત્ર તે તે સત્ય સુન્દર અને સાધુ પદાર્થોને તે તે રૂપે ન ભજતાં એક અખંડ સચિત-આનન્દ પરમાત્મારૂપે ભજો એને સાક્ષાતકાર કરે, એ જીવનને, અસ્તિત્વનો પરમ ઉદ્દેશએમાં જ જીવનનું જીવનપણું, અસ્તિત્વનું અસ્તિત્વપણું.
દયને
જરાપ-
જ
ગતથી તે
વૈાર તે ત્યાં સુધી કહે છે “If there were no God, it would be necessary to invent one.” (ઈશ્વર છે, પણ કદાચ ન હોય તે કલ્પી લેવાની જરૂર છે.)
Page #316
--------------------------------------------------------------------------
________________
ચાંદલિયે
૨૫૯
બુદ્ધિ અને હૃદય પરમાત્માનું અસ્તિત્વ માગી લે છે એ આપણે જોયું. કર્તવ્યભાવના પણ એની જ અપેક્ષા કરે છે એ હવે જોઈએ. કર્તવ્ય કર્મ કરવું જ જોઈએ એ વિધિ ક્યાંથી આવ્યા?
એ વિધિ જનસમાજે કર્યો? આ જનસમાજ અમુક બાબતમાં વિષમગામી છે, અને એ કહે છે તે નહિ પણ મારું માનવું સત્ય છે” એમ આગ્રહપૂર્વક અનેક મહાન પુરૂએ કહ્યું છે, દુઃખ વેઠયાં છે, અને જનસમાજનો ઉદ્ધાર કરવા યત્ન કર્યો છે. એમની કર્તવ્યભાવના બતાવે છે કે વિધિનિષેધ જનસમાજમાંથી નહિ પણ બીજે જ કોઈ સ્થાનેથી આવે છે. વળી એ પણ જોવાનું છે કે વિધિનિષેધ જનસમાજમાંથી જ સિદ્ધ થતા હેય તે જનસમાજની ઉત્તરોત્તર વૃદ્ધિ જ ન સંભવે. જનસમાજમાં જે ચિતન્ય પ્રત્યક્ષ સિદ્ધ થએલું હોય છે એ કરતાં અધિક અને પરંતર ચૈતન્યશક્તિ છે કે જે એ જનસમાજની જરૂરીઆતો તૃપ્ત કરવા માટે અને ઉન્નત ભૂમિકાએ ચઢાવવા માટે એના અગ્રણે મહાપુના અંતમાં વિધિનિષેધ પ્રેરે છે. આ ચિતન્યશક્તિ તે જ પરમાત્મા.
આ કર્તવ્યભાવને પ્રકૃતિમાંથી આવે છે? પ્રકૃતિ તે સુખદુઃખના રાગદેવ ઉત્પન્ન કરી શકે, એ રાગદેવને અનાદર કરવાની આજ્ઞા પ્રકૃતિમાંથી મળતી નથી. કેટલીકવાર સુખને અનાદર કરવાનું એ આપણને કહે છે એમ લાગે છે, પણ જેશે તે એમાં પ્રયોજન એ એટલું જ બતાવે છે કે એ સુખ પરિણામે દુઃખરૂપ જ છે માટે; અર્થાત સુખદુઃખ કરતાં અન્ય દ્વન્દાતીત પરમ ઉદેશ દર્શાવવાની પ્રકૃતિમાં શક્તિ નથી; અને કર્તવ્યભાવના તે એ અતીત દશા પ્રાપ્ત કરવામાં જ રહેલી છે; માટે કર્તવ્યભાવના પ્રવૃતિજન્ય ન હોઈ શકે.
હજી એક કલ્પના સંભવે છે. એ વિધિ “મે' જ કર્યો એમ નહિ ? બે જ કર્યો હોય તે એ વિધિરૂપ કેમ અનુભવાય? ઇચ્છારૂપ અનુભવાવો જોઈએ ' વિધિનું વિધિત્વ એના અન્ય તરફથી વિહિત થવામાં, ઉતરી આવવામાં, સમાએલું છે. માટે સિદ્ધ છે કે આ વિધિ “મેં ઉત્પન્ન કરેલો નથી.
પરંતુ આ વિધિની વિલક્ષણતા જોતાં, જીવમાં એનાથી અત્યન્ત ભિન્ન એવો ઈશ્વર એ ભાવના ઉત્પન્ન કરે છે એમ પણ કહી શકાતું નથી. આ વિલક્ષણતા તે એ કે કર્તવ્યભાવના વિધિરૂપ છે, ઇચ્છારૂપ નથી, છતાં પણ
એ એક રાજાના હુકમ જેવો વિધિ નથી. એ વિધિ આચરવામાં આત્મા દબાણ અનુભવતા નથી પણ સ્વાતન્યને આનન્દ માને છે; “હવે જ હું મહારા ખરા તરવમાં આવ્ય” એમ અનુભવે છે–અર્થાત જીવથી પર
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૬૦.
ચાંદલિયે
અને જીવમાં એ કઈક પદાર્થ આ ભાવના પ્રેરે છે. એજ રીતે સમાજના ચાલતા નીતિનિયમો ઉપર મનન કરતાં એમાં પણ કેટલીક કર્તવ્યભાવના સિદ્ધ થએલી છે, તથા થવી બાકી રહે છે. પ્રકૃતિ પણ કર્તવ્યભાવના સિદ્ધ થવાનું
સ્થાન છે. એટલું જ નહિ પણ એમાંથી પણ એ સંબધે ઉપગી બેધ મળે છે. આ રીતે જેમાંથી એ ભાવનાને અવતાર છે એ તત્ત્વ સર્વથા જીવ સમાજ અને પ્રકૃતિથી ભિન્ન નથી, પણ તતરૂપ–સ્વતથી પર છતાં તરૂપ છે. આ વાત ઉપનિષદોમાં અનેક સ્થળે દર્શાવી છે.
આ પ્રમાણે મનુષ્ય આત્મા–એની બુદ્ધિ, એનું હૃદય, એની કર્તવ્યભાવના–સર્વેશે પરમાત્માની અપેક્ષા કરે છે, આપણું કાવ્યને શબ્દ વાપરી બેલીએ તે એને માટે એ ઉત્સુક બની રુવે છેએને પોતાને કરવા યત્ન કરે છે. પણ એને પિતાને કરી શકે છે ખરે?—એને ઉત્તર
ચાંદલિઓ આકાશે વહાલા કામ કરી લેવાય?” ન જ લેવાય. આગળ કવિ કહે છે –
“થાળીમાં જળ ભરિયું માંહિ, ચાંદલિયા દાખ્યો;
નરસેને સ્વામી શામળિયે, રડતો રાખ્યો.” ભાયામાં બ્રહ્મનું પ્રતિબિમ્બ પડી બ્રહ્મ સગુણ બને છે, ત્યારે જ એને મનુષ્ય ગ્રહી શકે છે, વિષય કરી શકે છે. પણ નિર્ગુણ અને સગુણ એવી બે ભિન્ન વસ્તુઓ નથી, એક જ વસ્તુનું બે રૂપે કથન છેઃ સ્વસ્વરૂપમાં, પરમાર્ચસ્વરૂપમાં, જે નિર્ગુણ છે તે જ આપણું જ્ઞાન ભક્તિ આદિના વિષયરૂપે સગુણ છે. એક જ વસ્તુનાં બે રૂપ છે એમ પણ નથી, કારણ એક અખંડ બ્રહ્મમાં બે રૂપ હોવાને સંભવ જ નથી. એક વસ્તુનું બે રૂપે કથન માત્ર છે. એમાં પણ સગુણ જ મુખ્ય કથનવિષય છે, નિર્ગુણ તે અધિકાન માત્ર હાઈ “નૈતિ નતિ આદિ વાકયો વડે ફક્ત લક્ષણાધારા કથાય છે. પણ આમ જે એ નિષેધમુખે જ સિદ્ધ હોય તો દૈતાપત્તિ થાય; કારણ કે એક સગુણ, અને બીજું સગુણ નહિ તે–અથાત નિર્ગુણ–એમ બે ઠરે. માટે અતિ “સચારા ગ્રા” “તમિર” “સાક્ષાત અપાત સ' ઇત્યાદિ વાકયો વડે એને ભાવસ્વરૂપે પ્રતિપાદન કરે છે, અને નિર્ગુણ એ જ સગુણ છે એમ વર્ણવે છે. આ રીતે “સર્વાધિક ” ઇત્યાદિ વાકાની “રામ પરમહvમચંદ” ઈત્યાદિની સાથે પૂર્ણ સંગતિ છે એટલું જ નહિ, પણ એક બીજા વિના હૅતાપતિ ઉત્પન્ન કરે છે.
Page #318
--------------------------------------------------------------------------
________________
ચાંદલિયા
૧
r
આ રીતે સદ્ગુણ-નિર્ગુણના સંબન્ધ સમજી લેતાં અનેક ભ્રાન્તિઓ દૂર થશે. એક તે એ સમજાશે કે સગુણ એ માણસને ભય દેખાડી ધર્માચરણમાં રાખવા માટે ઊભું કરેલેા પદાર્થ છે, એમ નથી. એક ‘ કલ્પિત ’ છે અને ખીજાં ‘વાસ્તવિક ' છે એમ કહેવાય છે ખરૂં પણ (૧) વેદાન્ત આવે પ્રસંગે જે કલ્પિત ' શબ્દ વાપરે છે તેમાં મૂલ અવિદ્યા થકી કલ્પિત' એમ કહેવા ઈચ્છે છે. (૨) ‘કલ્પના’ વસ્તુના દેખીતા સ્વરૂપની છે, અર્થાત્ ગુણાની છે, ગુણાથી પર ગાજતા પરમાર્થે અધિષ્ઠાન-રૂપ ઉદધિને એ સ્પર્શી શકતી નથી. તાત્પર્ય કે આ રીતે જીવ અને જગત્ મિથ્યા ડરે છે, પણ બ્રહ્મ નિલૈંપ સત્ય અખાષિત રહે છે. (૩) ત્યારે બ્રહ્મ ( નિ`ણ બ્રહ્મ ) તે કદી જણાવાનું જ નહિ? ન જણાય, જો એ જીવ અને જગતની પેલી પાર જ હાય તા. પણ જેમ એ પર છે તેમ જ એ પ્રત્યક્ષ છે; પ્રત્યક્ષથી પર એવી વસ્તુ છે; અને પર એ જ વસ્તુ પ્રત્યક્ષ છે. આ વસ્તુસ્થિતિ જાણવી, અનુભવવી એ વેદાન્તનું પરમ રહસ્ય છે. મનુષ્ય કલ્પે છે એવા જ પરમાત્મા છે, અથવા તેા એ નિત્ય અન્ધકારમાં વીટાએલા હાઈ મનુષ્યથી જણાઈ શકે એવા જ નથી, આ બંને સિદ્ધાન્ત ખેાટા છે. પણ બંનેના યેાગ્ય અંશાને જેમાં સંગ્રહ થાય છે તે આપણે વેદાન્ત સિદ્ધાન્ત છે અને તે ઉપરના કાવ્યમાં મતાવ્યા છે. પ્રેફેસર નાઇટ એક સ્થળે ડીક જ કહે છે કે"We need not reject a single anthropomorphic notion, but utilize each one, and then transcend them all, nay, we may use them with the view of transcending them and then returning to their use".
rr
तद्दूरे चान्तिकेऽपि तत् "
એ શાસ્ત્ર વાકય પણ એ જ પ્રતિપાદન કરે છે.
સુદર્શન. ઈ. સ. ૧૯૦૧ એપ્રિલ
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૧
“ દેવાસુર-સંગ્રામ કે
“દેવાસુર—સંગ્રામ”
ભક્તિને મેારચે ભડ ફ્રાય આંગમે, રણસંગ્રામે પદ કાક રાખે;
સત્યતણું પારખું જુએ જ્યારે શામળા, દુઃખ સુખ નાવે મરની ! દૈવ કાપે.
પ્રથમ સતયુગમાં પ્રહ્લાદને પીડિયા, ભીડિયેા થંભ તે લેાહ તાતા;
(તાયે) ધીર નવ ધડિયા ભયથી નવ ભડિકયેા, કિયા શેષ ત્રૈલોક્ય જાતા.
મારૂધ્વજને વે'રતાં મે'ર નાવી મા'વને, ઝેર આપ્યું તે બધી જગત્ જાણે; કહેા શિર ઉપર કરવત મે’લાવિયાં, એકી કારે દીકરા ને વહુ એય તાણે.
શેહેર છેડી ચાલિયાં મેલ્યાં મદિર ને માળિયાં, રાણી રાહીદાસ ને હરિશ્ચંદ્ર રાજા; ભક્તિને કારણે સ્વપચને ખારણે, નરપતિ નીર ભર્યું ન મેલી માઝા,
ખળી સાથે છળ કર્યાં, વામન થઈ પરવર્યાં, આગળ આવી કરગર્યાં ભૂમિ માગી; શુક્રાચાર્યે વારિયા તેાય હૈયેથી નવ હારિયે, રાખિયા ધર્મને તન ત્યાગી.
પાંડવ પણ ગ્રહી રહ્યા, અસામર્થે થઈ રહ્યા, હતા સામર્થ પણ વચને ચાલા; સતીતાં ચીર હર્યું. પાંચે વન પર્યાં, દુષ્ટ દુર્ગંધન માલુંમાં માલ્યા.
કરણ પાસે જાચવા કૃષ્ણુજી આવિયા, વિઠ્ઠલે વિઞનું રૂપ લીધું;
ભ॰૧
ભ॰ ૨
ભ॰ ૩
ભ॰ ૪
ભ॰ પ્
ભરું
Page #320
--------------------------------------------------------------------------
________________
દેવાસુર-સંગ્રામ”
૧૦. ૭
બાણની સજા કરી તેણે સામે આવ્યા હરિ, રક્ત ધૂઈ રેખુંનું દાન દીધું. સમન ને મેજન બે સંતના એલિગુ, મોટી દશામાં જેણે મન ગાળ્યાં; અપત્ત આવી ઘણું તે સમે આવી બણું, શીશ અર્પણ કરી સત્ય પાળ્યાં.
ભ. ૮ શેઠ સગાળને બાળ વૈધાવિયું, ધણું પધાયી જ એ ધર્મ જેવા; નરને નારી ભળી ખાંડવા બેઠાં વળી, કે, સત્યવાદી બેસે કેમ રવા.
ભ૦ ૯ ચોરાસી મતમાં સત્ય એમ પાળવું, તે ચાર જુગમાં તેને કેણુ લોપે; ભેજલ ભક્તિનું રૂપ બહુ ભાતનું, આ લોક પરલોકમાં એ જ એપે.
ભ૦ ૧૦
ભેજે જે વીર પુરુષો રુધિરની તૃણથી નહિ પણ સ્વદેશ ખાતર રણયજ્ઞમાં પ્રાણ હોમે છે તેઓને ધન્યવાદ હે' એમની ઉજ્જવલ કીર્તિ જગતને પાવન કરનારી છે, સ્વાર્થત્યાગને ઉપદેશ આપી સર્વાત્મભાવ તરફ દોરનારી છે. તથાપિ એમના પવિત્ર યશને જરા પણ ન્યૂન દર્શાવ્યા વિના, આપણે કહી શકીશું કે આ પૂલ રણસંગ્રામ કરતાં અનેક ઘણે વિકટ એવો સૂક્ષ્મ રણસંગ્રામ મનુષ્યહૃદયમાં વારંવાર ચાલ્યા કરે છે, અને તે હેલાઈથી દષ્ટિગેચર થતો નથી તેમાં એક કારણ એ છે કે, શ્રુતિ કહે છે તેમ આપણી ઇન્દ્રિયે પહેલેથી જ “પરાડુ”-મુખી નામ બહિર્મુખી બની રહી છે; અને અન્તર્મુખી વૃત્તિ કર્યા વિના આધ્યાત્મિક ઝઘડાઓ નજરે ન પડે એ સ્વાભાવિક છે. પણું આ ઉપરાન્ત, આમ થવાનું એક બીજું કારણ પણ વિચાર કરતાં સમજાય છે. અનેક પૂર્વ જન્મની આસુરી સંપતે આપણું આત્મા ઉપર પોતાનું સામ્રાજ્ય એવું તો જમ્બર સ્થાપી દીધું છે કે જે કે વાસ્તવિક રીતે એ–આત્મા–પિતે જ ગાદીને ધણી છે છતાં એ વાત ભૂલી જઈ એ આસુરી સંપતને વશ થઈ રહેવામાં જ પિતાની કૃતકૃત્યતા સમજે છે ! + " पराश्चि खानि व्यतृणत्स्वयंभूः" उपनिषद्
-
-
-
-
-
- -
-
-
- -
Page #321
--------------------------------------------------------------------------
________________
૧૬૪
“ દેવાસુર–સંગ્રામ ”
ખરેખર, આપણાં આંતર યુદ્દો લગભગ નહિ જેવાં જ પ્રતીત થાય છે. પણ તેમ થવાનું એક કારણ આપણું અજ્ઞાન, આપણી અધમતા, આપણા પારતન્ત્યમાં માનેલે ખાટા આનન્દ, એ જ છે.
યુદ્ધ કરતાં શાન્તિ એશક વધારે સારી, પણ તે ‘ સામ્રાજ્ય ’ની~~~પુરમાત્મારૂપે સંસ્થિત આત્માના સ્વરાજ્યની—શાન્તિ હેાય તે। જ. યુદ્ધની સ્થિતિ આ શાન્તિ કરતાં ઉતરતીઃ પણ · આસુરી સંપત 'ને શરણે પડી રહી, અનાત્મભાવમાં ડૂબી જઈ જે શાન્તિ મેળવાય છે એના કરતાં તા આ યુદ્ધ સહસ્રગણું સારૂં. આ રીતે આત્માની ત્રણ સ્થિતિ છે, જેમાંની પહેલી છેલ્લીના જેવી દેખાતી પણ વસ્તુતઃ એથી તદ્દન જૂદી જ છે.——— (૧) પારતન્ત્યરૂપ શાન્તિ
(૨) યુદ્ધ
(૩) સ્વાતન્ત્ય રૂપ શાન્તિ
આ વાત આપણા અન્તમાં વારવાર મનન કરી દ્રઢાવવા જેવી છે કે આપણા વેદાન્ત-સિદ્ધાન્ત ગમે તે રીતે ગમે તેવી શાંતિ પ્રાપ્ત કરવાના નથી, પણ આસુરી સંપત્ સાથે યુદ્ધ કરી, જય મેળવી, સ્વાતન્ત્યરૂપ શાંતિ પ્રાપ્ત કરવાના છે. સર્વ પુરાણે! સમસ્ત મહાભારત અને વિશેષે કરી ભગવદ્ ગીતામાંથી આપણને એ જ ઉપદેશ પ્રાપ્ત થાય છે.
પુરાણામાં “ દેવાસુરસંગ્રામ ” એ મુખ્ય વર્ણનના વિષય છે. ટૂંકામાં આ કથા આ પ્રમાણે છેઃ—વૃત્ર નામે દૈત્યાના રાજા છે, અને એની સાથે દેવાના રાજા ઈન્દ્રનું યુદ્ધ થાય છે. દધીચઋષિના અસ્થિનું વજ્ર બનાવવામાં આવે તે એ વજ્રથી વૃત્રાસુરને મારી શકાય એમ જણાતાં, ઇન્દ્ર દધીચઋષિ પાસે જઈ એમનાં અસ્થિની ભિક્ષા માગે છે. સ્વાથૅત્યાગની મૂર્તિરૂપ એ મહર્ષિ પેાતાના દેહ ત્યજી દે છે, ઇન્દ્ર એમના અસ્થિનું વજ્ર બનાવે છે અને એ વજ્રથી વૃત્રાસુરને મારે છે; વળી ઇન્દ્ર અને દૈત્યાના યુદ્ધમાં ઇન્દ્રને પગલે પગલે વિષ્ણુની મદદ લેવાની જરૂર પડે છે, અને એની મદથી જ એ દૈત્યા ઉપર જય મેળવે છે.
અત્રે “ દેવ ’૪ અને ‘ અસુર એ
આપણી શુભ અને અશુભ વૃત્તિઆ પ્રકારની આધ્યાત્મિક અર્થપતિ પેાલકલ્પિત છે એમ કાઈ કહેશે. પરન્તુ એમ કહેનારને એટલું ધ્યાનમાં લેવા વિન`તિ છે કે—નિરુકતકાર યાસ્કમુનિની પણ અગાઉ એ અર્થપદ્ધતિ પ્રચલિત હતીઃ છેક બ્રાહ્મણ અને ઉપનિષમાં પણ એ મળે છે. અને એ કૂંચી (working hypo
Page #322
--------------------------------------------------------------------------
________________
દેવાસુર-સંગ્રામ”
૨૬૫
એનાં રૂપક છે એ તે સર્વવિદિત છે. પણ એ દૈવાસુર સંગ્રામની વિશેષ હકીકતમાં ઉતરતાં, કેટલેક વધારે ઝીણે બોધ મળી શકે છે, જે વિચારવા જેવો છે. વૃત્ર અને ઇન્દ્ર વચ્ચેનું યુદ્ધ એ આવરણરૂપ અજ્ઞાન અને જીવાત્મા વચ્ચેનું યુદ્ધ છે. સ્વાર્થત્યાગ (દધીચઋષિ) વિના પાપ (9ત્ર)નો નાશ સંભવત નથી એટલું જ નહિ પણ વિશેષમાં, “ઈન્ડ (જીવાત્મા–, શુ ઉપરથી, જેના ઉપરથી વળી ઈન્દ્રિય’ શબ્દ પણ થયો છે) “વિષ્ણુ ( સર્વવ્યાપક પરમાત્મા, વિશ ધાતુ ઉપરથી) ના સામર્થ્ય થકી જ વૃત્ર દૈત્ય” (વો ખંડ-કકડા કરો, અને -આચ્છાદાન કરવું ઉપરથી ખંડ –તબુદ્ધિ–જન્ય આવરણરૂપ અજ્ઞાન, પાપવૃત્તિ) ને સંહાર કરવા શક્તિ માન થાય છે. કારણ સ્પષ્ટ છે. આત્મામાં કાંઈ પણ બ્રહ્મભાવ પ્રકટે ત્યારે
thesis) થી ઘણું તાળાં ઉઘડી જાય છે–ઘણું અસ્વાભાવિક લાગતી વાતે સ્વાભાવિક થઈ જાય છે. આ રીતે આધ્યાત્મિક સત્યો પ્રતિપાદન કરવાની રીત અત્યારે ચાલતી પાશ્ચાત્ય કેળવણીની અસરમાં આપણને ગમે તેટલી વિચિત્ર લાગે, પણ એટલું સ્મરણમાં રાખવાનું છે કે પ્રાચીનકાળમાં એ સર્વત્ર રૂઢ હતી એમ જગતના પ્રાચીન ગ્રન્થ જોતાં જણાય છે. કિચન થિઓલોજીના અભ્યાસકે પણ સાક્ષી પૂરી શકશે કે આ પદ્ધતિને એમાં સારી પેઠે ઉપયોગ થયો છે અને થાય છે, અને તે સ્વીડનબર્ગ જેવાના પંથમાં જ નહિ પણ ઈગ્લેંડના “સ્ટેટ ચર્ચ” (રાજ્ય માનેલા સંપ્રદાયે) તથા ટેનિસન વગેરે કવિઓએ પણ સ્વીકારી છે. શેકસ્પીઅરનાં નાટકની ખરી મહત્તા પણ આ પદ્ધતિને અનુસરતાં જ સમજાય છે. સર્વને સુવિદિત છે કે એનાં પાત્રો એ સ્ત્રીપુરૂષ જ નથી પણ મૂર્તિમન્ત ભાવો છે; એનાં નાટકે એ સ્થૂલ વ્યવહારનું વર્ણન નથી, પણ આધ્યાત્મિક સત્યનું પ્રત્યક્ષીકરણ છે. અને એ જ રીતે મહાભારત પુરાણું વગેરેનું પણ છે. જરૂર માત્ર એટલી જ છે કે જેટલા ભાન પ્રેમ અને આદરપૂર્વક પશ્ચિમ પ્રજાઓમાં શેકસ્પીઅરને અભ્યાસ થાય છે તેટલા જ માન પ્રેમ અને આદરપૂર્વક અને અભ્યાસ થવો જોઈએ. અત્રે એટલું ઉમેરવું જોઈએ કે જ્યાં ત્યાં એક કલ્પી બે અર્થ કાઢવા એમ અમારું કહેવું નથી. એ રીતે તે બહુધા કલકલ્પના જ ઉપજવા સંભવ છે. પણ ગ્રન્થકર્તાના ભાવમાં તન્મય થઈ ઊંડા ઊતરી જતાં, કેક એ અપૂર્વ પ્રકાશ સર્વત્ર વ્યાપી રહેલો ઉપલબ્ધ થાય છે કે જેણે કરી સ્થૂલ દષ્ટિને અગમ્ય એવા નિગૂઢ ભાવો હસ્તામલકત પ્રત્યક્ષ દેખાય છે. આ પ્રકાશ પ્રાપ્ત કર એટલું જ અને વક્તવ્ય છે.
૩૪
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૬૬
દેવાસુર-સંગ્રામ”
જ એ અજ્ઞાન–પાપ–ઉપર જય મેળવી શકે છે. જીવાત્મા ક્ષણવાર પાપ મહામે ઊભો રહે પણ જ્યાં સુધી એમાં છવભાવ–અહંભાવ–કાયમ છે, અને સર્વાત્મભાવ આવ્યો નથી, ત્યાં સુધી પાપને સંહારવા એ અશક્ત છે. અદ્વૈતભાવના એ જ એક એવો મન્ન છે કે જે વડે પાપવૃત્તિ ઉપર ખરેખર જય મેળવાય, અને એને મૂળમાંથી ઉચ્છિન્ન કરી શકાય. ટૂંકામાં ઈન્દ્રમાં વિષ્ણુ પ્રકટાવવા, પાપ હામે યુદ્ધમાં ઉતરનાર આત્મબળવાળા જીવમાં સર્વાત્મભાવ ઉપજાવો એ જ, “આસુરી સંપત’ ના વિનાશનું ખરું સાધન છે.
મહાભારતની કથા પણ આ યુદ્ધનું રૂપક છે. ધૃતરાષ્ટ્ર રૂપ અબ્ધ અજ્ઞાન આપણા આત્માનું “રાષ્ટ્ર (રાજ્ય) ધારી” (પકડી) બેઠેલો છે. પરંતુ એ એકલે કાંઈ પણ કરવા સમર્થ નથી. “દુર્યોધન' એ અજ્ઞાન-જન્ય પ્રબલ પાપાત્મક ભાવ છે, અને એ “આસુરી સંપત ' નો રાજા છે. જેમ એક પાસ “ભીમરૂપ અતુલબલવાળો આત્મા એને “સુયોધન” નામે સંબંધે એ ઉચિત છે, તેમ બીજી પાસ વિશ્વના અસંખ્ય જીવોને તે એની સાથે યુદ્ધ કરવું અતીવ કઠિન હોઈ એનું નામ “દુર્યોધન પડે એ પણ
ગ્ય જ છે. વળી અત્રે એ સમજવા જેવું છે કે કેવલ “દુર્યોધન રૂપ પાપ, એ યુધિષ્ઠિરરૂપ આત્માની સ્થિર ધર્મબુદ્ધિ, “અર્જુન રૂ૫ ઉજજવલ ગુણ, “ભીમરૂપ પ્રૌઢબલ અને સહદેવ–નકુલરૂપ કૌશલ્ય હામે ક્ષણવાર પણ ટકી શકવા અશક્ત છે. સામા યુદ્ધમાં ઉતરવા માટે એને મૂળ દેવી પ્રકૃતિવાળા પણ પિતાને ભૂલી બેઠેલા નિમકહલાલી વા અતિદયાથી દેરાએલા એવા કર્ણ-દ્રોણભમાદિકની જરૂર પડે છે. તાત્પર્ય કે પાપ પણ સવૃત્તિની મદદ લઈને જ પિતાનું શેડું ઘણું પણ કામ કરી શકે છે. આપણી આસપાસ તેમ જ આપણું અન્તર તરફ નજર ફેરવતાં જણાય છે કે અનેક દુરાચાર સદાચારને હાને વા સદાચારની સાથે ભળીને પ્રવર્તે છે. પણ આખરે કૃષ્ણ ભગવાન રૂપી પરમાત્માની સાહાસ્યથી શુભ વૃત્તિઓ અશુભ વૃત્તિઓ ઉપર જય મેળવે છે, અને આ રીતે મહાભારતનું યુદ્ધ સત્પક્ષના વિજયમાં પર્યવસાન પામે છે. આવાં આવાં અસંખ્ય રહસ્ય પાંડવ કૌરવના યુદ્ધ રૂપે આ મહાન ગ્રન્થમાંથી છુરી આવે છે.
શ્રીમદ્ભગવદિતાને પણ સ્પષ્ટ એ જ ઉપદેશ છે. અર્જુન રૂપી ઉજજવળ પણ અપૂર્ણ સમજણવાળે આત્મા યુદ્ધને પ્રસંગે ઉદાસીન થઈ બેસી રહેવું ગ્ય ધારે છે. વેદાન્તના અવિચારી પ્રતિપક્ષીઓ તથા કેટલાક સારા પણ ભ્રાન્ત વેદાન્તીઓ પણ આ રીતે જ ઉદાસીનતાને વેદાન્તસિદ્ધાન્ત સમજે
Page #324
--------------------------------------------------------------------------
________________
દેવાસુર-સંગ્રામ”
૨૬૭
છે. અર્થાત, ભલે કદાચિત પાપ થઈ જાઓ, એથી મને શું?” એમ ધારી પાપની હામે ન થતાં પાપની ઉપેક્ષા કરવામાં, પાપને વિજ્ય થતું હોય તે તેમાં પણ ઈષ્ટાપત્તિ માનવામાં, વેદાન્તસિદ્ધાન્તનું અનુસરણ થયુ માને છે. પણ વસ્તુતઃ એવો વેદાન્તસિદ્ધાન્ત જ નથી એમ સમજાવવાને વિશ્વગુરુ શ્રી કૃષ્ણ ભગવાનને આશય છે. કરવો ભલે જીતો –અર્થાત પાપ ભલે વિજયી થાઓ-એમ શાન્તિ માટે અતિ ઉત્સુક જનેની વૃત્તિ થાય; પણ પાપ ઉપર જય મેળવવો એ જ ખરૂ કર્તવ્ય છે, અને એમાં દેખાતી પ્રવૃત્તિ ખરું જોતાં વેદાન્તની શાન્તિને બાધક નથી એમ ગીતાને ઉપદેશ છે. અત્રે ધ્યાનમાં રાખવાનું છે કે ફલાભિસન્ધિરહિત ગમે તે પ્રવૃત્તિ થાઓ એમ ગીતાનું કહેવું નથી; ગીતાનું કહેવું એવું છે કે પરમાત્માની આજ્ઞારૂપી શાસ્ત્રને અનુસરવામાં, અને પાપપક્ષ કે જેને પરમાત્માએ વસ્તુતઃ પહેલેથી જ હણ મૂક છે એના વિનાશના “નિમિત્ત માત્ર’ થવામાં, આભા કલુષિત થત નથી; એટલું જ નહિ પણ એની ઈચ્છા જે હમેશાં પાપના વિનાશ માટે જાગ્રત હોય છે, તેને અનુસરવામાં સગાં સબન્ધીને પણ વિચાર કરવાનો નથીઃ પણ સર્વમા માત્ર શર્ત એટલી જ છે કે “મહું પાપ હામે યુદ્ધ કરી જય મેળવ્યો” એવું કર્તવાભિમાન હોવું ન જોઈએ, અને એ જયજન્ય જે ફળ તે બને છે એ ફલાભિસબ્ધિ હોવો ન જોઈએ. ઉલટું તેને બદલે, ઉપર સૂચવ્યું તેમ, “પાપને વિનાશ જે પરમાત્માએ આરંભથી જ નિમ મૂકે છે તેની સિદ્ધિમાં હું તો નિમિત્ત માત્ર છુ એમ જ પાપ ઉપર વિજય મેળવનારે ધારવું જોઈએ; તથા એ ખરું જોતા મેં મેળવ્યો નથી, પણ પરમાત્માએ જ મેળવ્યો છે, તે પછી એના ફળ ઉપર મારો હક પણ શો?” અર્થાત ફલાભિસન્ધિ પણ અયોગ્ય છે એમ એની સમજણ થવી જોઈએ. આ રીતે પાપ હામે યુદ્ધ કરી મેળવેલી શક્તિ એ જ ખરી
વેદાન્તની શાનિત છે. આ યુદ્ધ કેવી રીતે ઉદ્ભવે છે એ જોઈએ; આપણે બુદ્ધિપુરઃસર જે જે કૃ કરીએ છીએ તે કરવામાં આપણું આગળ બે માર્ગ ઉપસ્થિત હોય છે એક દિ ને અને એક “'ને–અર્થાત એક કર્તવ્યને અને એક સુખને. સુખ અને કર્તવ્ય એ બે ભિન્ન પદાર્થ છે. સુખ એ કર્તવ્ય હાઈ શકે, કર્તવ્ય એ સુખ હોઈ શકે પણ સઘળાં સુખ એ કર્તવ્ય નથી, અને સઘળાં કર્તવ્ય એ સુખ નથી; જો કે વસ્તુ તે કર્તવ્ય એ જ ખરું સુખ છે. વરતુગતિ એવી છે કે આપણે જ્યારે જ્યારે કર્તવ્ય અને સુખની વચ્ચે
Page #325
--------------------------------------------------------------------------
________________
૬૮
“દેવાસુર-સંગ્રામ” - આવી પડીએ છીએ ત્યારે આપણી મલિન વાસનાઓ આપણને કર્તવ્યને છાંડી સુખ સાધવા તરફ દોરે છે, અને કર્તવ્ય પિતાનું સ્વરૂપ આપણી આગળ પ્રક્ટ કરી તથા પિતાને હક નિવેદન કરી ઊભું રહે છે; પૂર્વનાં શુભ કર્મોથી વા પરમાત્માની કૃપાથી ઉત્પન્ન થએલી શુભ વાસના પિતાનું બળ મલિન વાસના હામે અજમાવે છે. આ શુભાશુભ––દૈવી અને આસુરીસંપત નું યુદ્ધ થાય છે, તે આપણે તટસ્થ રહીને જયાં જ કરવાનું છે એમ નથી. બેમાંથી એક તરફ થયા વિના આપણો છૂટકે નથી, અને એમાંથી કયી તરફ આપણે થઈએ છીએ એમાં આપણું સારાનરસાપણું, વેદાન્તની પરિભાષામાં આપણે “આત્મ-અનાત્મભાવ, આપણું શ્રેય”—રહેલું છે. યોગવાસિકમાં, જ્યારે રામે વસિષમુનિને કહ્યું કે –
" प्राक्तनं वासनानालं नियोजयति मां यथा । मुने तथैव तिष्ठामि कृपणः किं करोम्यहम् ॥"
“હે મુને ! પૂર્વ જન્મની વાસનાજાળ (ધમધર્મ-સંસ્કાર) અને જેમ પ્રેરે છે તેમ હું ઉભો રહું છું. હું કૃપણબિચારે શું કરું?”
ત્યારે વસિષ્ઠ ઉત્તર આપ્યો કે –
स्वप्रयत्नोपनीतेन पौरुषेणैव नान्यथा ॥"
ભાટે–પૂર્વ જન્મની વાસનાજાળથી તુ બદ્ધ છે અને એનો પ્રેર્યો પ્રેરાય છે માટે જ—એ જાળને છેદી શાશ્વત શ્રેય પામવા સારૂ સ્વપ્રયત્ન થકી પ્રાપ્ત કરેલા પૌરુપની જરૂર છે. એ વિના શ્રેય પ્રાપ્ત કરાતું નથી.” પછી વસિય મુનિ સવિસ્તર ઉપદેશ કરે છે કે –
“ ત્રિવિધ વાસનાગૂ સુમવાસુમ તે | प्राक्तनो विद्यते राम द्वयोरेकतरोऽथवा ॥ वासनौवेन शुद्धन तत्र चेदपनीयसे । तत्क्रमेणाशु तेनैव पदं प्राप्स्यसि शाश्वतम् ॥ अथ चेदशुभो भावस्त्वां योजयति सङ्कटे । प्राक्तनस्तदसौ यत्नाजेतव्यो भवता स्वयम् ॥ शुभाशुभाभ्यां मार्गाभ्यां वहन्ती वासनासरित् । पौरुषेण प्रयत्नेन योजनीया शुभे पथि ॥" ભાવાર્થ–પૂર્વ જન્મને વાસનાબૂહ બે પ્રકારને હેાય છેઃ શુભ અને અશુભ. શુભ વાસનાપ્રવાહથી ખેંચાવામાં બાધ નથી. એ વડે ક્રમે કરી
Page #326
--------------------------------------------------------------------------
________________
દેવાસુર-સંગ્રામ”
૨૬૯
શીધ્ર શાશ્વત પદ પ્રાપ્ત થાય છે. જે અશુભ વાસના ખેંચતી હોય તે યત્નપૂર્વક એ ઉપર જય મેળવ, અને એ વાસનાની સરિતાને શુભ માર્ગે વાળવી.
આ શુભ અને અશુભ વાસનાઓ જડ શકિતઓ તરીકે મહામહામી ઊભી રહીને બેમાં જે અધિક તે જીતે છે અને ન્યૂન એ હારે છે, અને આત્માને એમાં કાંઈજ લેવા દેવા નથી, એમ નથી; બંને પોતપિતાનું સામર્થ્ય લઈ આત્મા આગળ ઉપસ્થિત થાય છે, અને આત્મા એમના જ્યપરાજયમાં નિમિત્ત થઈ સારે ખોટે થાય છે. જેમ જેમ શુભ વાસના નવાં નવાં કર્તવ્ય કર્મો કરવાથી પુષ્ટ થતી જાય છે તેમ તેમ એને જય વધારે હેલે થાય છે, અને આખરે પૂર્ણ સંત પુરુષમાં એની શક્તિ એટલી બધી વધેલી હોય છે કે એનામાં અશુભ વાસનાના જ્યને પ્રસંગ સરખો પણ રહેતું નથી. એને આત્મા શુભ વાસનાથી જ ભરપૂર હોઈ એમાં પૂર્ણ શાન્તિ વ્યાપી રહે છે, અને તેથી આપણે જે “યુદ્ધ” કહ્યું તે એનામાં જરા પણ ઉત્પન્ન થતું નથી. જે સાધારણ સારા મનુષ્યમાં વિવેક-વિચારનું પરિણામ હોય છે એ જ પૂર્ણ સંત–દશામાં સ્વભાવસિદ્ધ થાય છે. કહ્યું છે કે –
" विधास्थितये प्राग्ये साधनभूताः प्रयत्ननिष्पाद्याः लक्षणभूतास्तु पुनः स्वाभावतस्ते स्थिताः स्थितप्रज्ञे ॥"
અર્થાત, પૂર્વે જે જ્ઞાનના સાધનભૂત ગુણે પ્રયત્ન કરી ઉત્પન્ન કરાય છે તે જ સ્થિતપ્રજ્ઞમાં લક્ષણ રૂ૫ થઈ સ્વભાવતઃ રહે છે.
પણ આ દશા પ્રાપ્ત કરતાં પહેલાં, અસંખ્ય “રણે લઢવાનાં છે; અને તે ભેજે કહે છે તેમ ભક્તિને મોરચે–અર્થાત પરમાત્મા પ્રતિ નિરતિશય પ્રેમ ખાતર લઢવાનાં છે; તે પણ જેમ તેમ શિથિલતાથી નહિ, પણ રણસંગ્રામમાં “પદ રોપી” ને લઢવાનાં છે. એ રણમાં અસંખ્ય દુઃખ આવવાનાં, અને પ્રહારે સહન કરવાના, અમાપ રુધિરની રેલ ચાલવાની, પણ એથી શું? “મરની દૈવ કેપે ! એ તે સુખ દુઃખ આવ્યાં માનતો જ નથી; એની એ વીરને લેશ ભાર પણ દરકાર નથી. એ “રણ”થી વિમુખ થવું એ કાયર પણું છે, એમાં “આગમવું–ઝંપલાવવું—એ ભડ'નું કામ છે.
"In the world's broad field of battle, In the bivouac of life, Be not like dumb driven cattle, Be a liero in the strife.”
Longfellow સુદર્શન, ઈ. સ. ૧૯૦૧-જૂન
Page #327
--------------------------------------------------------------------------
________________
ago
ચાર ગુરુઓ
ચાર ગુરુઓ What is that, Mother - The lark, my child !
The morn has but just looked out, and smiled, When he starts from his humble grassy nest, And is up and away, with the dew on his bieast, And a hymn in his heart to yon pure, bright sphere, To warble it out in his Maker's ear. Evei, my child, be thy morn's first lays, Turned, like the laik's, to thy Maker's praise,
What is that; Mother P-The dove, my son ! And that low, sweet voice, like a widow's moan, Is flowing out from her gentle breast, Constant and puie, by that lonely nest, As the wave is poured from some crystal urn, For her distant dear one's quick return: Ever, my son, be thou like the dove, In friendship as faithful, as constant in love. What is that, Mother --The eagle, boy! Proudly careering his course of joy: Firm, on his own mountain-vigour relying, Breasting the dark storm, the red bolt defying, His wing on the wind, and his eye on the sun, He swerves not a hair, but bears onward, right on. Roy, may the eagle's flight ever be thine, Onward, and upward, and true to the line. What is that, Mother ?--The swan, my love ! He is floating down from his native grove; No loved one now, no nestling nigh, He is floating down, by himself to die: Death darkens his eye, and unplumes his wings: Yet his sweetest song is the last he sings. Live so, my love, that when death shall come, Swan-like and sweet, it may waft thee home.
Doane
Page #328
--------------------------------------------------------------------------
________________
ચાર ગુરુઓ
૨૭
શ્રીમદ્ભાગવતમાં દત્તાત્રેય મહારાજની કથા છે–એમાં શ્રી દત્તાત્રેયે પૃથ્વી, પર્વત, સમુદ્ર ભ્રમર આદિ ચોવીસ વસ્તુઓને ગુરુ કર્યાની વાત છે. આપણું શાસ્ત્રોમાં છેક વેદના સમયથી, વિશ્વના વિવિધ પદાર્થોને અને આખા વિશ્વને ગુરુ કરી એમાંથી બેધ પ્રાપ્ત કરવાને સંપ્રદાય છે; અને જ્યાં સુધી પ્રાકૃત મનુષ્યને ગુરુસ્થાને સ્થાપી એની વિચારશંખલામાં શિષ્યોને આત્મા બધાતો નહોતો ત્યાં સુધી હિંદુસ્થાનની બુદિ પૂર્ણ જાહોજલાલીમાં હતી. શ્રીમત શંકરાચાર્યું જ્યારે સંન્યાસ દીક્ષા લીધી, ત્યારે એમના ગુરુએ એમને, એક અજવાળી રાત્રિએ નર્મદા કિનારે બેસી, આસપાસના ભવ્ય અને સુન્દર પદાર્થોમાંથી ઉત્તમ બોધ તારવી આપ્યો હતો. આ પ્રાચીન પદ્ધતિને અનુસરી ઉપરના અંગ્રેજી કાવ્યમાં બતાવે ઉપદેશ આપણે ગ્રહણ કરીશું.
એક બાલક એની માતાને પૂછે છે કે “મા, પેલું શું છે?” “મા, પેલું શું છે?”....એના ઉત્તરમાં માતા કહે છે કે આ ચંળ પક્ષી છે.”
આ કપત પક્ષી છે,' “આ ગરુડ છે,’ આ રાજહંસ છે : અને એ ચારેમાંથી જે જે બેધ લેવાના છે એ બહુ મધુર અને ગંભીર રીતે બતાવે છે. ખરેખર, મનુષ્યમાં જે ચડોળ પક્ષીની ઉચ્ચ–પરમાત્માભિમુખ–-અભિલાવા આવે, કપિત પક્ષીને દઢ એકનિક પ્રેમ આવે, ગરુડના જેવો અનેક તેકાનમાં થઈ પસાર થવાને કર્તવ્ય-આગ્રહ આવે, અને રાજહંસ જેવી મૃત્યુ સમયે શ્વેત શાન્ત અને ગંભીર શાન્તિ આવે–તે એનું જીવન કેવું પૂર્ણ થાય "
ચંડોળપક્ષી, પ્રાતઃકાળે, સૂર્યનાં કિરણ પૃથ્વીને રંગવા માંડે છે તે સમયે વા તેથી પણ કાંઈકે પહેલાં, એના માળામાંથી નીકળી પરોઢની ઝાકળથી છવાએલુ, આકાશ તરફ ઊડે છે–અને આનન્દપૂર્વક પરમાત્માના મહિમાનું ગાન કરે છે. શું મનુષ્ય ઉપર એ ફરજ નથી? “ફરજ શા માટે? મનુષ્યને ખરે, સ્વાભાવિક, ઉત્તમોત્તમ આનન્દ–એના આત્માનું ગાન–તે પરમાત્માભિમુખ થઈ વિશ્વની ભૂમિકામાં પ્રકટ થતાં એનાં નામદાર એનો મહિમા ગાવે એ જ છે. જે મનુષ્યને એ વિશાલ સત્ત્વ ચેતન્ય અને આનન્દનું ભાન નથી, એનું જીવન કેવું ખડિત, નિર્જીવ, નીરસ છે શ્રુતિ કહે છે કે “સવ સમિતિ ૩રતિ વેત”—જે બ્રહ્મ નથી એમ જાણે છે એ પોતે જ નથી થાય છે. યથાર્થ કહે છે. જે મનુષ્ય પિતા કરતાં અધિક સર્વ-શકિત સ્વીકારતા નથી; એ પોતાના અનુભવની વિરુદ્ધ જાય છે, અહંરૂપી હાની કુલડીમાં અખંડ બ્રહ્માંડનો સમાવેશ કરવા યત્ન કરે છે; અરે! એ પોતે પિતાના જ નિધિ કરે છે, કારણ કે વિશાલ
Page #329
--------------------------------------------------------------------------
________________
ર૭ર
ચાર ગુરુઓ
સર્વ-શક્તિ છે તે જ એનું સાપેક્ષ આ અલ્પ, મર્યાદિત છે. આ સત્ત્વશકિત જડ નથી, ચેતન છે, ચિતન્યઘન છે, ચેતન્યરૂપ છે, ચૈતન્યમાત્ર છે. શું મારી આસપાસ આ વિશાળ સચરાચર બ્રહ્માંડ પથરાએલું હું જોઉં છું, એ દફશક્તિહીન (અબ્ધ, blind ) છે?—એનામાં અણુએ અણુએ, અને આખા તન્નમાં એકત્રિત, કાંઈ અર્થ રહેલો નથી? એ અર્થ ખેંચી લે તે આખું વિશ્વ અસત અર્થહીન–જેને માટે શબ્દ પણ રહે નથી—એવું શૂન્ય થઈ રહે. પણ એ શુન્ય નથી એ આપણે જોઈએ છીએ, અનુભવીએ છીએ; તે એને અર્થહીન કેમ મનાય ? અર્થહીન નથી– તાત્પર્યહીન નથી એમ કહેવાની સાથે જ સ્વીકારાઈ જાય છે કે એમાં ચૈતન્ય પરેવાએલું છે. સર્વ શાસ્ત્રોઇતિહાસ, કાવ્ય, ફિલસુફી–એ આ ચૈતન્યની વ્યાપ્તિને અંગીકાર કરીને જ પ્રવર્તે છે. આ ચિતન્ય જડ સાથે બાહ્ય સંબન્ધથી જોડાએલું નથી, તેમ દાબડી અને હીરાની માફક એક બીજાની માંહ્ય નથી, પણ જડ એ ચૈતન્યનું પ્રતીક–મુખાકૃતિ છે. ચિતન્યની ભાષા છે–અર્થાત જડ અને ચિતન્ય એમ બે નથી, પણ ચિતન્ય માત્ર બેલે છે જ. એ વાતને, બીજી રીતે,–જૈતન્ય જડરૂપે પ્રકટ થાય છે એમ આપણે કહીએ છીએ. ચિતન્ય બેલે છે એનો અર્થ કે આપણે સમજી શકીએ એવા પ્રકારની પ્રવૃત્તિરૂપે દેખા દે છે, અને એ પ્રવૃત્તિમાં એનું સ્વરૂપ સમજાય છે; આમ પરમાત્માને પિતાને વિલાસ એ જ આ અખિલ બ્રહ્માંડ છેઃ બ્રહ્માંડ એ એના વિલાસનું પરિણામ નથી, પણ એના વિલાસ રૂપ જ છે. જે આ વિશ્વને એના વિલાસનું પરિણામ માને છે, એને પરમાભાનું પ્રત્યક્ષ દર્શન નથી; એ માણસ તે પરમાત્માને બદલે એ જડ સંચા તરફ નજર કરી રહ્યો છે. પણ જે આ વિશ્વને પરમાત્માના વિલાસરૂપ જ જૂએ છે, એ પરમાત્માની હામે આંખે આંખ મેળવી ઊભે છે–બંને આંખ મળતાં એક જ આંખ થઈ રહે છે–પોતાની આંખ એ એની જ આંખ છે એમ અનુભવે છેઃ “નાડારિત દ્રા જાડારિત થતા નાડતોડક્તિ કરતા જોડાતિ વિજ્ઞાત”—એના વિના બીજે દ્રષ્ટા નથી, શ્રોતા નથી, ભતા નથી, વિજ્ઞાતા નથી એ સિદ્ધાન્તને એના ભાવાત્મક (નગાત્મક-negative નહિ પણ positive) સ્વરૂપમાં અનુભવે છે.
આ વિલાસને અનુભવ એ એની આનન્દતા, અને એજ આપણું “આનન્દ”તા. જે આપણે આન્તરમાં આતર સ્વભાવ–જે આપણે એકરસ રસ, જે આપણી વિશુદ્ધિ અને જે આપણું અખંડતા–એમાં જ આવે
Page #330
--------------------------------------------------------------------------
________________
ચાર ગુરુઓ
૨૭૩
આનન્દની પરિસમાપ્તિ છે. કૃતિ કહે છે કે ઉત્તમોત્તમ મનુષ્યલોકના આનન્દ કરતાં તેમણે આનન્દ પિતૃલોકને છે; એ કરતાં તેમણે ગંધર્વ લોકને, એ કરતાં સગણે કર્મદેવને, એ કરતાં તેમણે આજનદેવને, એ કરતાં સગણે પ્રજાપતિલકને, અને એ કરતાં સેગણે બ્રહ્માને છે; અને એ જ, જેણે “ક્રિમીલે પુરત–આદિ શબ્દાર્થરાશિરૂપી તથા બાહ્ય અને આન્તર વિશ્વરૂપી મહાન વેદનું શ્રવણ કર્યું છે, તથા જે પાપરહિત થયો છે, અને જેને વિષયકામનાઓ હણતી નથી, તેને છે. આ આનન્દ પણ પરમાત્માના અનન્ત આનન્દને એક અંશ માત્ર છેઃ “પતન્ચવાનથાનિ તાનિ માત્રાપુનીવત્તિ”—આ આનન્દની જ એક માત્રા ઉપર અન્ય ભૂતો જીવે છે.
જ્ઞાની પુરુષે ચંડોળ પક્ષીવત જડ–પૃથ્વી ઉપરથી ઊંચે ચઢીને આપણું સર્વ વૃત્તિઓના પ્રકાશક અને પ્રેરક આ સચ્ચિદાનંદ પરમાત્મ
સવિતા”ના “વરેણ્ય"જ્ઞાનરૂપ તેજમાં ન્હાય છે, અને અયને સમતા” રૂપી આત્માગાનની સરિતા રેલાવે છે. આ સરિતા પરમાત્મ–સવિતાની ગાયત્રી–ગાન, સ્તવન છે, અને જગતના પવિત્રીકરણને મહામત્ર છે.
કપોતપક્ષી એ દઢ પ્રેમનું ઉપદેશક છે. મહમદ પયગમ્બરે એક કપાત પાળ્યું હતું, એ એને પ્રભુને સદેશ લાવી આપતું એમ જે કહેવાય છે એમાંથી ઊંડે વનિ એ નીકળે છે કે પ્રેમ એ મનુષ્યને પરમાત્મા સાથે જેડનાર પરમ સાધન છે. મનુષ્ય માત્ર, પ્રાણિમાત્ર, બલકે ભૂતમાત્ર-ઉપર પ્રેમ એ મનુષ્યાત્માને વિકસિત કરનાર, ઉચ્ચ કરનાર અને રસમય કરનાર પદાર્થ છે. પ્રેમ જગતના સર્વ દેવ કલહ પ્રપંચ આદિ ભાવને ફેડી
એ ભાવને પિતામાં–પ્રેમરૂપે–પરિણામ પમાડે છે, અને એ રીતે પિતાનું જે દિવ્ય પરમાત્મસ્વરૂપ તે સર્વત્ર પ્રકટાવે છે. તમારા શત્રુઓને ૧ જેઓ કમેં કરી દેવપદવીને પામ્યા છે. ૨ જેઓ મૂળથી જ દેવ છે. ૩ ઋગવેદની પ્રથમ ચા. ૪ ગાયત્રીમંત્રનું સ્મરણ કરે. ૫ વૃધાતુ ઉપરથી, પસન્દ કરવા ગ્ય, ઉત્તમ શ્રેય summum bonum ૨૫. ૬ “ામં ત્રH” “તમત્વે ચોમ ૩ 'ઇત્યાદિ ભગવદિતાનાં વાક જુઓ. ૭ આપણામાં જેમ ચક્રવાકના જોડાનું દષ્ટાન અપાય છે તેમ અંગ્રેજીમાં કતપક્ષીનું અપાય છે. ગુરુ દત્તાત્રેયે સાંસારિક પ્રેમપાશમાં મુગ્ધ જીવના દૃષ્ટાન્તરૂપે આ પક્ષી લીધુ છે. ૩૫
Page #331
--------------------------------------------------------------------------
________________
ર૭૪
* ચાર ગુરુઓ તમારા ઉપર ગમે તેટલે ઠેષ હશે પણ એ રહીમે જે તમે પ્રેમની તલવાર લઈને ઉભા રહેશો તે એ દેષ તમને બાધ કરી શકશે નહિ, એટલું જ નહિ પણ એ ઠેષ છિન્નભિન્ન થઈ પ્રેમરૂપે પરિણમી જશે. પણ મનુષ્ય ઉપર આ ઐકાન્તિક પ્રેમ ભગવાન ઉપરના પ્રેમમાંથી જ–વિષ્ણુના ચરણકમળમાંથી ગંગાની પિઠે–વહે છે. માટે મનુષ્ય પ્રેમનું પ્રભવસ્થાન જે પરમાત્મા એના ઉપર અચળ પ્રેમ બાંધવો જોઈએ. અને દુઃખના પ્રસંગે આવે તો પણું, એમાં ક્ષણ વાર પણ, અણુમાત્ર પણ, આ પ્રેમને શિથિલ થવા દેવ નહિ; અમુક દુખ પરમાત્માએ મહારા ઉપર નાંખ્યું નથી એટલી જ સમજણથી ન અટકતાં, સુખ દુઃખને વિચાર પરમાત્મા સંબંધી પ્રેમમાં અપ્રાસંગિક છે, એને એની સાથે કાંઈ જ લેવા દેવા નથી, એમ દૃઢનિશ્ચયપૂર્વક, એ વિચારને અત્રમાં પ્રવેશ પણ કરવા દેવા નહિ. આને જ આપણું શાસ્ત્રોમાં “નિગુણ્ય દશા” કહે છે–અથત એ એવી ભૂમિકા છે કે જ્યાં પ્રકૃતિનાં–સુખદુઃખનાં મોજાં પહોંચી શકતાં નથી; જ્યને આનન્દ માત્ર ઐહિક હોઈ દુઃખને દાબી દે એવો છે એમ નહિ; પણ જ્યાં દુઃખ જેવા પદાર્થોને હિસાબમાં આવવાનો પ્રસંગ જ નથી.
જેને આ પ્રેમ લાગે છે તેને સાંસારિક દુખ એ દુખ નથી, પણ પરમાત્માને વિરહ, મનુષ્યમાત્રના–ભૂતમાત્રના સુખની ન્યૂનતા, એ જ ખરેખર દુઃખકર થઈ પડે છે. અત્રે પ્રશ્ન થશે કે સર્વવ્યાપક પરમાત્માને વિરહ કે? જ્ઞાનમાર્ગમાં ભક્તિને સ્થાન કેવું? આને ઉત્તર કે પરમાત્માના વિરહને અનુભવ એ જ એની સર્વવ્યાપકતાના અનુભવનું પગથિયું છે; ભક્તિ એ જ્ઞાનનું સાધન છે. આપણી વર્તમાન સ્થિતિ તે પરમાત્માના વિરહની નથી પણ પરમાત્માના અજ્ઞાનની છે–ઘેર નિદ્રાની છે; પછી જેમ ઘોર નિદ્રામાં સ્વમ આવી આત્માને ખળભળાટ થઈ, જાગ્રદવસ્થા પ્રાપ્ત થાય છે–તેમ આ અજ્ઞાનાવસ્થામાંથી પરમાત્માથી હું વિખૂટે પડયો છે, એ કયાં હશે? એ કેમ મળે?-ઇત્યાદિ સ્વમની ઉત્કંઠા ઉત્પન્ન થાય છે; અને એ જ ઉત્કંઠાના વેગે કરી છેવટે આંખ ઉઘડી જાય છે, અને જાએ છે તો પરમાત્મા પિતાને આલિંગી રહેલો નજરે પડે છે. આ રીતે ભક્તિ એ જ્ઞાનને અનુકૂલે થાય છે. - જેને આ પ્રેમ પૂરેપૂરે છે એ, હૃદયના ભાવમાં સીંચાઈને–પલળીને બેસી રહેતો નથી, પણ કર્તવ્યપરાયણ થાય છે. જેમ ગરુડ પક્ષી એના પવંતી જુસ્સાથી ભરેલું, કાળા દરિયાઈ તોફાનને સહામે મુખે ભેદતું, સૂર્ય જ “રિવ”—ઉપનિષદ,
Page #332
--------------------------------------------------------------------------
________________
ચાર ગુરુઓ
. ૨૭પ
ઉપર દષ્ટિ રાખી, સીધું ઊડયું જાય છે, અને “એક વાળ માત્ર” પણ એના માર્ગમાંથી આડું અવળું જતું નથી, તેમ જેને “સવિતા”ના “વરેણ્ય” તેજ ઉપર ધ્યાન લાગ્યું છે, એ જગતના સંકટથી જરા પણ ન હારતાં પૂર્ણ જુસ્સાથી અને દઢતાથી કર્તવ્યને માર્ગે ચાલ્યા જાય છે.
" अथैव वा मरणमस्तु युगान्तरे वा । न्याय्यात् पथः प्रविचलन्ति पदं न धीराः ॥"
યુગાન્તરે થવાનું ભરણુ આજ થાય તેયે શુ? જે ન્યાય કર્તવ્ય–નો માર્ગ છે એમાંથી ધીર પુરુષે એક પગલુ પણ ખસતા નથી.
- આમ કર્તવ્યપરાયણ થવામાં આપણું સમસ્ત જીવન, આસપાસના સહામે હમેશાં લઢવામાં જ જવાનું? એમ હોય તે પણ શું? કર્તવ્યદષ્ટિએ તે કર્તવ્ય ઉપર જ કરવાનું છે, એણે સુખદુઃખ ઉપર–પરિણામ ઉપર જરા પણુ લક્ષ દેવાનું નથી; ટેનિસન કહે છે તેમ એને તો “Duty clear of consequences” એ જ સૂત્ર છે. કર્તવ્યપરાયણતા આમ અશાનિતની જ ભરેલી હોય તે પરમાત્માની આ વિશ્વવ્યવસ્થામાં ખામી આવે. વસ્તુતઃ એમ છે જ નહિ. મનુષ્ય જેમ જેમ કર્તવ્ય કરતે જાય છે તેમ તેમ તેને આત્મા તન્દુરસ્ત થતું જાય છે, અને પછી જેમ શરીર તન્દુરસ્ત હતાં રગેરગ ગભીર આનન્દ વ્યાપી રહે છે, તેમ આત્મા તન્દુરસ્ત હોતાં, એનાં પડે પડમાં શાન્ત–વિપુલ આનન્દ રેલાઈ રહે છે. જેમાં સમુદ્રની સપાટી ઉપર ગમે તેટલાં તેફાન થાય, પણ એનું તળીયું શાન્ત હોય છે, તેમ આ કર્તવ્યનિષ્ઠ પુરુષને ગમે તેટલા યુદ્ધના પ્રસંગો આવે પણ એ યુદ્ધ કર્યા છતાં એને આત્મા ઊંડી શાતિ અનુભવે છે.
શુષિ’ એ મન્નમાં વર્ણવેલો આ શુભ ઉજવળ હંસ મૃત્યુ સમયે ઉજજવળ, ગંભીર અને શાન્ત શાન્તિ અનુભવે છે, કારણ કે એના પવિત્ર આત્માને “અસુર” દમત નથી, એ રમણીય નૌકાને કઈ પણ તરેહના વાયુ આમ તેમ અફાળતા નથી. એ જીવન્મુક્તને જન્મભરણુ બંને સરખાં જ છે. લેક જેને જીવન કહે છે એ દરમિયાન એ જીવતું હતું, અને લોક જેને મૃત્યુ કહે છે એ દશામાં પણ એ જીવવાને જ છે ખરું જોતાં જે મૃત્યુમાં પણ જીવે છે એ જ ખરેખર જીવે છે બાકી બધા તે શ્રીમદ્ ભાગવતમાં એક સ્થળ ઉપમા આપી છે તેમ– ધમણની માફક શ્વાસોચ્છાસ લે છે, અને તે પણ અન્યને બાળવા માટે! માટે ખરું જીવન એ જ કે જે ત્રણે કના ઉત્તમોત્તમ પદાર્થોને તૃણવત
Page #333
--------------------------------------------------------------------------
________________
ચાર ગુરુઓ
લેખી સંસાર ઉપરથી વૈરાગ્ય લાવી પરમાત્મા ઉપર પ્રેમથી લૌકિક જીવન અને મૃત્યુ વચ્ચેના ભેદની પાર ચઢી ગયું છે. મૃત્યુ પછી જન્માન્તરનું જીવન છે, પણ જન્મમરણની ઘટમાળમાં આવેલું હોઈ, એ લૌકિક જીવન, મિથ્યા જીવન છે. ખરું જીવન લૌકિક જીવનની અન્તર્ છતાં પાર છે; જેની પરિપૂર્ણતા–જીવનતા આગળ લૌકિક જીવન મૃત્યુ સમાન છે. એ જીવન––જેમાં આત્માની પ્રત્યેક ગુહા—પ્રત્યેક રબ્ર–પરમાત્મ મહેદધિનાં મેજથી ભરાય છે–એની પરિપૂર્ણતા શી રીતે વર્ણન કરવી? જગતના મહાત્માઓએ આ જીવન અનુભવ્યું છે, અને તેઓ સાક્ષી પૂરે છે કે આ જીવનની જીવનતા નિસીમ છે.
નચિકેતસ યમ–વૈવસ્વતને કહે છે – श्वो भावा मर्त्यस्य यदन्तकैतत् सन्द्रियाणि जरयन्ति तेजः । अपि सर्व जीवितमलपमेव तवैव वाहास्तव नृत्यगीते ॥ न वित्तेन तर्पणीयो मनुष्यो लप्स्यामहे वित्तमद्राक्ष्म चेत्त्वा । जीविष्यामो यावदीशिष्यसि त्वं वरस्तु मे वरणीयः स एव ॥
આ પ્રમાણે (૧) ચંડળ, (૨) કપોત, (૩) ગરુડ, (૪) હંસ એ ચાર ગુરુઓ પાસેથી (૧) જ્ઞાન, (૨) ભક્તિ, (૩) કર્મ અને (૪) સવિરાગ શાંતિ, એ ચાર પરમાર્થ પ્રાપ્તિનાં સાધનને બેધ મળે છે—જે ચાર સાધને એક એક સાથે ગુંથાએલાં છે તથાપિ જુદાં જુદાં વર્ણવી શકાય એવાં છે.
[[વસન્તઃ વિ. સં. ૧૮૫૮ ભાદ્રપદ].
* “દષ્ટિવૃતાત્રયસરવા ”—ઉત્તરરામચરિત
Page #334
--------------------------------------------------------------------------
________________
ખાંડાની ધાર
૨૭૭
“ખાંડાની ધાર રાજા હરિશ્ચન્દ્ર છોડી ચાલ્યા શેર સત્યવાદી સતને કારણે જીરે, વેચ્યાં રાણીને કુંવર રોહીદાસ ચરી તારે વારણેજી રે. ૧ ત્યાં તે બંને પગ ન ઠેરાય શેરી નથી સોયલીજી રે, મારગ ખરે છે ખાંડાની ધાર દીસે વાટ દેહ્યલી રે. ૨ સીપને ઉપનીતી સત્ય અપાર ઊંડીથી ઉપર આવવાજી રે; માથે બેહના વૂક્યા મેઘ મોતીને મેળાવવાજી રે. સુને રન લાધ્યું રામનું નામ સદ્દગુરુજીના સાથમાંજી રે, ભેજલ નેહ રે કરીને ચિત્ત રાખ્ય હીરો આ હાથમાંજી રે
ભેજે સંસારમાં આવી રાત દિવસ અનેક વ્યાવહારિક વ્યવસાયમાં આપણે કાળ નિગમીએ છીએઃ કાળ એની મેળે વહ્યો જાય છે, અને એમાં આપણું જડ જીવન એક તૃણવત ખેંચાયું જાય છે એમ કહીએ તે ચાલે. કોઈ કાયમ ઉદેશ, અને એ ઉદ્દેશનું અનુસરણ –એ આપણને તદ્દન અજ્ઞાત છે. પરમાત્માએ આપણને જે સંસારના પ્રસંગે રૂપી અક્ષરો આપ્યા છે એ ગોઠવી એમાંથી આપણું જીવનનું એક અર્થવાળું પુસ્તક રચવાનું છે એ વાત આપણે તક્ત વિસરી જઈએ છીએ. કેઈક વાર કામને, કોઈક વાર ક્રોધને, કેઈક વાર લેભને, એમ અસંખ્ય વૃત્તિઓને વશ પડી રહીએ છીએ. એ
જ્યાં લઈ જાય ત્યાં દેરાઈએ છીએ, એ માંહોમાંહે કલહ કરે, આપણને સહામહામી ઊભી રહી ખેંચે, અને એ ક્રિયામાં આપણું કકડા થાય તે તે પણ આપણે વિવશ રહી થવા દઈએ છીએ ! આ વાત બરાબર થાય છે? આપણે કેણુ? આ દેહમાં અને આ વિશ્વમાં આત્માનું શું સ્થાન છે? આ દેહ મારાથી ઊભો રહ્યા છે, અને આખું વિશ્વ મારામાં પરોવાએલું છે. ઉભેય ઉપર રાજ્ય ચલાવવું એ હારે અધિકાર ખેઈ બેસું તે હું મારી જાતને ગુમાવું છું, આ દેહને અને આ વિશ્વને અર્થશન્ય કરી મૂકું છું, અને સર્વત્ર અંધકાર છાઈ રહે છે. વસ્તુતઃ હુ સત્ય-સ્વરૂ૫ છું, ચિતન્યસ્વરૂ૫ છું, અને આનન્દ-સ્વરૂપ છું. મ્હારો સિક્કો આખા જગતમાં
Page #335
--------------------------------------------------------------------------
________________
૨૭૮
“ખાડાની ધાર”
ચલાવ, મહારી “લિવરી” (પટેળા) આખા જગતને પહેરાવવી, કેઈને ઉપર જુલમ ન કરતાં સવને ખુશીથી મહારા સત-ચિત-અને આનન્દમય રાજ્યમાં ભાગ આપો, એ હારી અધ્યાત્મ રાજ્યભાવના છે.
લેક છેટું કહે છે કે હરિશ્ચન્દ્ર રાજ્યપાટ ત્યજ્યાં, અને રાણી-કુંવરને વેચ્યાં, અને પોતે પણ વેચાયો ! જડ શરીરને એક સ્થાનેથી ખશી બીજે
સ્થાને જતાં જોયાં, આ શરીરને પેલા શરીરની સેવા કરતાં જોયાં, અને એ ઉપરથી પોતાની ભાષામાં કહ્યું કે “હરિશ્ચન્દ્ર રાજ્ય ત્યર્યું ઇત્યાદિ! વસ્તુતઃ, હરિશ્ચન્દ્ર સત્યસ્વરૂપ ચિતન્યસ્વરૂપ અને આનન્દસ્વરૂપ હતા, એણે પિતાની અલૌકિક રાજ્યભાવના સિદ્ધ કરી, અને એ રાજ્યમાં પોતાને આત્મવત વહાલાં એવાં પિતાનાં પત્ની અને પુત્રને ભાગ આપે.
સ્મરણ રાખજો કે આ સઘળું પોતાના નાના સરખા હુ” ખાતર નહિ; હરિશ્ચન્દ્રનું રાજ્ય જેમ વિશાળ–દેશ કાલ પ્રસંગના અવધિ રહિત–હતું, તેમ એને “હું” પણ વિશાળ હતો. એના હાના “હું”ને તે એણે
બહુચરી”—અનન્ત વૈભવ અને લીલાવાળી ચૈતન્ય શક્તિને મેળે મૂકી દીધું હત; બહુચરાજીના સેવકે મા આગળ મરઘડું રમતું મૂકે છે એમ.
તમને થશે કે હરિશ્ચન્દ્ર જેવા આપણુથી શી રીતે થવાય? તમારી નમ્રતા હું વખાણું છું, અને એ નમ્રતા ખરા હૃદયની છે એ પણ હું સમજી છું—પણ હું તો બેધડક તમને કહું છું કે તમે હરિશ્ચન્દ્ર જેવા તે શું પણ હરિશ્ચન્દ્ર પિતે જ છે. વળી એ પણ કહેવું જોઈએ કે આ વિશ્વની નિયામક શક્તિ તમે માની લે છે એવી વૈષમ્ય અને નણ્યવાળી– અન્યાયી અને ક્રર–નથી. તમે હરિશ્ચન્દ્રને સ્ફોટો માન્યો છે તે ભલે મા. એ શક્તિએ એના ઉપર એને લાયક કસોટીના પ્રસંગ નાંખ્યા છે, અને તમારે લાયક તમારા ઉપર નાંખ્યા છે. બંને પોતપોતાના પ્રસંગમાંથી પાર ઉતરે, એટલે બંનેનો જય સમાન થાય છે.
એટલું તે ખરૂ કે કષ્ટ વિના રાજ્ય નથી. હમણાં થોડા જ દહાડા ઉપર તમે વાંચ્યું હશે કે જાપાનીઓએ કિચાઉ અને નાનશાનની સંગીભૂમિમાંથી રશિયનેને હઠાવ્યા. સાધારણ રીતે તે લઢાઈમાં એક લશ્કર બીજા લશ્કરના પડખા તરફથી હલો કરે છે; પણ એવા વિકટ પ્રસંગે પણ આવે છે કે જ્યારે દુશ્મન સાથે હામે સ્વામી આંખ મેળવી લઢવું પડે છે. માર્ગ સાંકડો હોય છે, અને દુશ્મની “ટ્રેચિંઝ”—ખાઈ–ઉપર ચાલીને જવું પડે છે. જ ખાસ પિપાક; “પટોળી; પ્રેમની પટોળાએ ભેજાનો શબ્દ છે.
Page #336
--------------------------------------------------------------------------
________________
'
ખાંડાની ધાર”
૨૭
મારગ ખરા છે ખાંડાની ધાર દીસે વાટ દાહ્યલી જી રે.”
'क्षुरस्य धारा निशिता दुरत्यया '
#1
उपनिषद्
“...strait is the gate, and narrow is the way which leadeth unto life, and few there be that find it.
38
—The Btble
અરે! પણ આવું બળ કેમ આવે? પાટૅ આર્થર લેવું છે એમ નિશ્ચય કરા એટલે જોઇતું ખળ એની મેળે આવશે. ‘ ભરીને માળવા લેવા ' હામે ઉપદેશ આપનારી કહેવત ખાયલાઓની છે. જેઓ પાર્ટ આર્થર લે છે, એ જીવીને નથી લેતા; મરીને જ લે છે. ‘ Into the Valley of Death rode the Six Hundred’—રશિયન સાથે ખેલેકલેવાની લઢાઈમાં સેંધોડેસ્વાર અંગ્રેજો હામીતાપે મૃત્યુની ખીણમાં પડયા । અને લેર્ડ રાખર્ટસે કંદહાર લીધુ તે વખતે ઇન્દ્રવીર નામના ગુરખા સિપાઈ એ દુશ્મનની અગ્નિ વર્ષાવી રહેલી તાપ ઉપર ધસી તાપને કબજે કરી ! એ પુરુષા’ • પુરુષા’ હતાઃ ઉદ્દેશ ઉપર દૃષ્ટિ ચોંટાડી હામી નજરે કામ કરનારાઓ હતા. કાલૌઈલ યેાગ્ય જ કહે છે કે “ Noking or man attempting anything considerable in this world need expect to achieve it except tacitly on those same terms, 'I will achieve it or die'."
પણ કિંચાઉ અને કંદહાર કરતાં પણ વધારે દારુણુ યુદ્ધના પ્રસંગ આપણા અન્તરમાં આવે છે, એમાં વધારે વિકટ યુદ્ધ કર્યું હશે એ વિષે તમને શકા રહે છે? શ’કા રહેતી હાય તા——થેાડાંક દૃષ્ટાંત વિચાર. રાવણ હજાર તાપથી પણ પાળેા હેઠે એવા હતા? છતાં કેવી અધમવૃત્તિ આગળ એ નમી પડયા ! યુધિષ્ઠિર રણમાંથી પાછું પગલું ભરે એવા હતા ? છતાં, એક વિષમ પ્રસંગે ‘ ના વા કુંજરા વા' એમ મેલાઈ ગયું ' એ વખતે એમના હૃદયમાં એવું પ્રચંડ યુદ્ધ થયું હતું કે જેની સરખામણીમાં માભારતના સાતે ાઠા રમત જેવા હતા.
જો પરમાત્મા મેળવવા હેાય તે એ મેળવવાને દૃઢ નિશ્ચય જોઈ એ. એ નિશ્ચય કાંઈ મગજના વિચાર માત્રથી ઉપજતા નથીઃ સમગ્ર આત્માએ ઉછળી ઊડવું જોઈએ; હનુમાનજી સૂર્ય તરફ ઊગ્યા હતા એટલા વેગે,
Page #337
--------------------------------------------------------------------------
________________
૨૮૦
ખાંડાની ધાર”
કવિ કહે છે કે સમુદ્ર તળીએ પડેલી છીપને વર્ષાંબિન્દુનું મેાતી ઝીલવાનું મન થાય છે ત્યારે તે ક્યાંથી ઉપડી યાં સુધી પહોંચે છે! એમ જે જીવાત્મારૂપી છીપને પરમાત્મારૂપી મેાતી અન્તમાં ઝીલવું છે, એને તે પૂરેપૂરા વેગ લાગવા જોઇએ, અને સદુપદેશ માટે એણે અન્તર્ ખુલ્લું રાખી બેસવું જોઈ એ. એમ કરવામાં આવે તે પરમાત્મારૂપી મેાતી અન્તમાં જામ્યા વિના નહિ રહે, અને એ મેાતાની જેને કિંમત છે એની દૃષ્ટિએ શૈલેાક્યના ખજાના પણ એક કાડી સમાન છે.
።
“મુને રત્ન લાધ્યું રામનું નામ, સદ્ગુરુજીના સાથમાં જી રે ! @ાજલ સ્નેહ રે કરીને ચિત્ત રાખ્ય, હીરા આવ્યા હાથમાં જી રે ” વસન્ત. વિ. સં. ૧૯૬૦ વૈશાખ
Page #338
--------------------------------------------------------------------------
________________
હડાળે
૨૮૧
હીંડળે “ત્રનના સુજાવું સા રેન” આ સંસાર રજનીરૂપ છે. આ સત્ય સહજ અનુભવમાં બેસતું હોય તે ઉત્તમ; નહિ તે આપણે જગતના મહાન આત્માઓના અનુભવની સાખ શ્રદ્ધાથી માની લેવી જોઈએ. પશ્ચિમમાં ઑટોથી માંડીને, અને આપણે ત્યાં વેદના મહર્ષિઓથી માંડીને–સર્વે ઊંડા અને ગાઢ અનુભવીઓએ આ જ વાત કહી છે; અને જે સામાન્ય બુદ્ધિ એ વાત કબૂલ રાખવા ના પાડતી હોય તે એના નિષેધને બાજુ પર મૂક–કારણ કે, આ મહાપ્રશ્ન પરત્વે પાકૃત ભતિ અનુભવહીન છે અને તેથી એના મતની કાંઈ જ કિંમત નથી. સામાન્ય બુદ્ધિનું–પ્રાકૃત મતિનું–જીવન તે કેવળ એન્દ્રિયક જીવન છે, અને એન્દ્રિયક જીવન એ મનુષ્યનું ખરું જીવન જ નથી. ખરું જીવન આત્માનું છે. અને આત્મા જ્યારે દીપી ઉઠે છે, ત્યારે ઇન્દ્રિયો પણ એના તેજથી સળગી ઉઠી, એ તેજના સ્કુલિંગ રૂપ થઈ આસપાસ વિસ્તરી રહેલા શ્યામ અન્ધારાને અનુભવગોચર કરે છે. વિના તેજે– નેત્રમાં પણ તેજ ન હોય તે–અંધારાનું અસ્તિત્વ સિદ્ધ થવું અશક્ય છે. એ જ પ્રમાણે, આત્માના કિરણ વિના આ સંસાર રજનીનું અંધારું છે એટલું પણ સમજાવું અશક્ય છે. માટે જ કહેવાનું કે આ વસ્તુમાં અન્ય પ્રાકૃત મતિને ન અનુસરતાં, પ્રદીપ્ત આત્મતિઓને અનુભવ પ્રમાણુ માને. આ અનુભવ-જે દરેક ખરા જિજ્ઞાસુને આછે કે ગાઢે કોઈક કોઈક વખત થયા વિના રહેતું નથી,-એ પરમાત્માની પહેલી ઝાંખી છે. વેદાનીઓને જ્યારે માયાનું અસ્તિત્વ સિદ્ધ કરવાનું કહેવામાં આવે છે, ત્યારે તેઓ “ દમ” “હું જાણતો નથી”—એ અનુભવની સાખ્ય બતાવે છે, અને એ અનુભવ તે માત્ર જ્ઞાનને અભાવ નથી, પણ ભાવાત્મક અજ્ઞાન છે એમ ઉમેરે છે. તેઓના ઉત્તરનું આ જ ઊડું તાત્પર્ય છે જેઓને આ સંસાર સ્પષ્ટ રજનીરૂપ સમજાય છે તેઓ જ આ તાત્પર્ય યથાર્થ રહી શકે છે.
હવે આ તવદર્શનના ક્રમમાં એક ભૂમિકા આગળ ચઢીએ. સંસાર રજનીરૂપ તે ખરે, પણ તે શું ઘોર અંધારી રજની? જ્યાં સુધી સાંખ્ય દષ્ટિ છે ત્યાં સુધી તે, ઘર અન્ધકાર અને એ અન્ધકારમાં ઊડી રહેલા
Page #339
--------------------------------------------------------------------------
________________
હીંડેબે
આ
સ્વાતિ પ્રથમ 2 પ્રકતિરૂપ અન્ય. રજની બેશક
આત્મારૂપી આગીઆઓ; પ્રકૃતિ અને પ્રકૃતિમાં વખતોવખત ચકી ઉઠનાર, સ્વાતિ પ્રકટાવનાર, અનેક પુરૂષોએ સિવાય બીજું કાંઈજ નહિ; વધારે સારું રૂપક લઈએ તે પ્રકૃતિરૂપ અન્ધકાર અને એ અન્યકારની પર વિરાજતા, અસંખ્ય અસ્મિારૂપી તારલાઓ. આવી રજની બેશક શાતિ અને ભવ્યતાનું ભાન પ્રેરે છે, પણ સૌન્દર્યની તરશી દૃષ્ટિને તે જુદી તરેહની રજની જોઈએ છે. જેવી જોઈએ છે તેવી એને મળે છે.
જે જથા માં પ્રાચરે તરતજૈવ માચમ,” એને માટે આ રજની કૃણચન્દ્રથી સોહામણું થઈ રહી છે. સાંખ્ય દષ્ટિને અન્ધકાર અને તારલાઓ જણાતા હતા તેને બદલે, ભક્તિદષ્ટિને અન્ધકાર છેદાઈ ગયો છે, કૃણચન્દ્રના પ્રેમરૂપી શાન્ત શીતળ અને નિર્મળું અજવાળું ચેતરફ રેલાઈ રહ્યું છે અને આત્મારૂપી તારલાઓ પણ પિતાનું ઉત્કટ અહંતા ભર્યું તેજ ત્યજી, કૃષ્ણચન્દ્રના તેજમાં પિતે ન્હાય છે. આ પ્રમાણે પ્રકૃતિ પુરુષ અને પરમાત્માના સંબંધનું જ્ઞાન એક ભૂમિકા આગળ ચઢે છે.
હજી એક ભૂમિકા આગળ વધીએ. દષ્ટિ તે માત્ર જુવે જ; ભક્તિદૃષ્ટિ કૃષ્ણચન્દ્રની શીતળતા જ અનુભવે; ભક્તિરસ વિશેષ નિકટ સંબંધ માંગે છે. એને “આકાશે ચન્દ્ર જોઈ સતેષ થતું નથી; એને તે ઇન્દ્રિ અને આત્મારૂપી જે “વ્રજ” તેના “નાથ”ને ઝુલાવવાનું મન છે. તેથી એ રસમય જીવન ઉછળી ગાય છે –
ત્રાનાથ સુદ્ધાવું નથી તેન” એ “બ્રજના “નાથ”ને ઘડી બે ઘડી ઝુલાબે એને સન્તોષ વળતે નથી; આખી રાત ઝુલાવું એમ થાય છે.
આને સાર કે – (૧) સંસાર એ પરમાર્થ સત્ય નથી એ વાત સંસારના સઘળા
વ્યવહારે વચ્ચે રહીને પણ ભૂલવી નહિ. સંસાર પરમાર્થ સત્ય નથી એટલું જ સમયે બસ નથી. સંસારમાં પણ પરમાત્માને વાસ છે એ જાણવાનું છે. વેદાન્તની પરિભાષામાં તરફ માયા વિસ્તરી રહી છે એટલું જ નહિ, પણુએ ભાયામાં બ્રહ્મને અનુપ્રવેશ છે; અને એથી જ ભાયા પણ
” એટલા અસ્તિત્વવાચક શબ્દની અધિકારિણી બને છે. સર્વત્ર પરમાત્માને વાસ છે એવું પરોક્ષ જ્ઞાન પણ બસ નથી. પરમાત્માને પોતાની પાસે લેવાનું મન હોવું જોઈએ. ગાપિકાઓ
Page #340
--------------------------------------------------------------------------
________________
હડાળો
૨૮૩
કૃષ્ણચન્દ્રના ચરણે કુચસ્થળ સાથે ચાંપતી, ચાંપી રાખતી, તે પણ, હજી રાખું, હજી એને ઊંડા ઉતારૂં એમ એમને થતું આપણી વૃત્તિઓ સાથે પરમાત્માને પરિવંગ એ રીતને થવો જોઈએ. સંસાર બહાર ઊડીને પરમાત્માને ખેળવા જવાનું નથી. પરમાત્માને આપણી પાસે લેવાને છે, અનુભવવાને છે. પરમાત્મા સંસારની બહાર હોય, તે ઊડવાની જરૂર રહે. જે “પ્રાણને પણ પ્રાણ છે એ નિકટ છે, એની શોધ માટે બહાર શું કરવા ઊડવું પડે? જ્યાં જુઓ ત્યાં એ છે, સંસારમાં પણ એ છે, માટે આ કહેવાતા સંસારમાં પણ જ્યાં ત્યાં એને જ “ઝુલાવ્યા” કરે–આપણે સર્વ સાથે રહી ઝુલાવીએ, અને
કૃતકૃત્ય થઈએ. વસન્ત–વૈશાખ, સંવત ૧૯૬૧
Page #341
--------------------------------------------------------------------------
________________
૨૮૪
પ્રેમધટા
નઃ સ્મરણ કરાવતા આનન્યને વ્યાપી શકાય તે પ્રભુને ભાગે
૧૧
પ્રેમઘટા “સત્ત જેરે, મઘરા કુવા
(વ્યાખ્યાન) એક અંગ્રેજ કવિ કહે છે કે – “Our little systems have their day They have their day and cease to be: They are but bioken lights of thee And thou, my Lord, art more than they."
આ પંક્તિઓ સુપ્રસિદ્ધ છે, અને પૂર્વે વસન્ત કે સુદર્શનમાં એક બે સ્થળે ઢંકાઈ પણ ચૂકી હશે–પણુ પરમાત્માના સ્વરૂપનો વિચાર કરવામાં એ એવું યથાર્થ દૃષ્ટિબિન્દુ આપે છે, તથા જગતને ધાર્મિક ઇતિહાસ એની દેશિક અને કાલિક વિશાલતામાં સમજવાનું છે એવું સારું સૂત્ર છે, કે એનું પુનઃ સ્મરણ કરાવવામાં બાધ નથી. એનુ તાત્પર્ય એમ છે કે મનુષ્યના અલ્પ વિચારે પરમાત્માના આનન્યને વ્યાપી શકતા નથી. પિતપતાને સમય ભેગવી, આખરે એ વિચારે વાશ પામે છે; એ વિચારે તે પ્રભુને ભાગ્યતૂટ્ય પ્રકાશ માત્ર છે; અને પ્રભુ પોતે એ સર્વ કરતાં અધિક છે. ટૂંકામાં કહેવાનું કે, મનુષ્યબુદ્ધિ પરમાત્માને પાર પામી શકતી નથી. પણ હવે પ્રશ્ન એ થાય છે કે જે કાર્ય કરવા મનુષ્ય બુદ્ધિ અસમર્થ છે, તે કરવાનું બીજુ કેઈ સાધન છે?
મનુષ્ય હૃદય એ કરી શકે એમ ઘણીવાર કહેવામાં આવે છે. જે પ્રભુ શ્રવણુ મનન અને નિદિધ્યાસનમાં કાલક્ષેપ કરનારા મુનિઓને ન મળ્યા તે પ્રેમથી ધસતી વ્રજની ગોપીઓને મળ્યા, એમ ભકિતગ્રન્થો કહે છે, અને * ઉપરની અનુભવભરી વાણીનું સમગ્ર રહસ્ય હું વ્યાખ્યાન રૂપે વાચકને આપી શકીશ એમ માનવાનું હું જરા પણ ધાર્યા કરતો નથી. એ “પ્રેમઘટા” પ્રેમી હૃદય જ અનુભવી શકે છે. અને કોઈ પણ હદયને વ્યાખ્યાનથી પ્રેમ કરી શકાય એ સંભવતું નથી. તથાપિ આ ઉપક્રમ કરવાનું મુખ્ય પ્રયોજન એટલું જ છે કે–આ મથાળાની પંક્તિ વાંચી તથા એનો મધુર આલાપ હૃદયમાં ભરી, એકાદ કઈકે વાચક પણ પરમાત્મદષ્ટિ પામશે એમ આ લેખકને આશા છે. અને એ દષ્ટિ વધારે વિશદ-ચેખી કરવાના સાધન રૂપે આ ટૂંકું વ્યાખ્યાન યોજેલું છે.
Page #342
--------------------------------------------------------------------------
________________
પ્રેમઘટા
૨૮૫
એ જ ભાવથી થોડા દિવસ ઉપર આપણું હૃદયે અન્તમાંથી ઊછળી ભાગ્યે હતું કે–ત્રકના કુલ્હાવું સારી ” આજ તે દિવસના હદયતરંગ તરફ પાછી દષ્ટિ ફેરવીને જોઈએ છીએ તે હદયતરંગ પણ પરમાત્માના સ્વરૂપને યથાર્થ રીતે ગ્રહવા અપયu–ઓછા પડતા લાગે છે.
શું આપણું હદય પરમાત્માને પ્રેમથી વળગે, સમસ્ત જીંદગીભર એને ઝુલાવું એમ ઇચ્છયા કરે, એટલામાં જ એ હૃદયની કૃતાર્થતા? જેઓ ધાર્મિક વૃત્તિને મનુષ્યની ફક્ત અનિવાર્ય વૃત્તિ સમજે છે અર્થાત એ વૃત્તિ સત્યને ગ્રહતી નથી પણ અન્ધવત શન્ય પ્રતિ અનિવાર્ય રીતે ઘસે જાય છે એમ માને છે, તેઓને તે પૂર્વોક્ત ઇચ્છાના અસ્તિત્વમાં જ કદાચ પૂર્ણ સવ થાય. તેમ જ, જેઓ ધાર્મિક વૃત્તિને કઈક નિર્ગુણ પદાર્થને વિષય કરતી અને એને હળામાં અબેલા પદાર્થની માફક ઝુલાવવાની ઈચ્છામાં સમાપ્ત થતી ગણે છે, તેઓ પણ એ વૃત્તિને–કાંઠા ઉપર સમુદ્રનુ મેજું પથરાય તેમ–પરમાત્મા ઉપર પથરાતી કલ્પ. પણ પરમાત્મા છે એમ જેને નિશ્ચય છે–અને એમ જેને નિશ્ચય છે તેવાને લક્ષીને જ આ વ્યાખ્યાન છે–તેવાના હૃદયમાં તે શૂન્ય ભક્તિને અવકાશ છે જ નહિ તેમ જ વળી પરમાત્માને એવો જડ વિષય જેવો પણ કેમ મનાય કે જેથી આપણું હદયને ભાવ એના ઉપર રેડ્યાં કરીએ અને છતાં એ એના નિર્ગુણત્વ અને અકર્તવમાં રહી આપણા પ્રેમને જવાબ ન વાળે ? શંકરાચાર્ય યથાર્થ માને છે કે નિર્ગુણની ભક્તિ સંભવતી નથી. નિર્ગુણ સગુણ થઈ ભકતને પોષે છેઃ આવી “પુષ્ટિ” અનુભવ કરતાં એક ભક્તજન એના બધુઓને સંબધી કહે છે કે “સાત જે પ્રેમઘા શુ સારૂં”. ભકતજનને અનુભવ થાય છે કે પરમાત્મા છે, વિશ્વની પાર કઈક સ્થળે છે એમ નહિ, પણ પિતા પ્રતિ એની “પ્રેમઘટા” ઝુકી આવે છે. આ અનુભવની કાંઈક ઝાંખી લેવા માટે–એકાદ મેદાનમાં ઉભા રહેલા અને આકાશમાં અભુત દેખાવ વિસ્તારતી ઘનઘટ નીરખતા તમને પિતાને કલ્પ. આપણું ઐહિક જીવન એક મભૂમિનું રણ છે—જ્યાં સુધી એમાં પરમાત્મપ્રેમની ઘનઘટાનું જળ સીચાયું નથી ત્યાં સુધી; એ જળ સીચાતા, એ જ ભૂમિ અલૌકિક વસ્ત્ર ધારણ કરે છે અને મનુષ્ય જીવનનું “અન” પૂરું પાડે છે. આપણી વિવિધ ધર્મ સંસ્થાઓયજ્ઞ, દાન, વ્રત, અર્ચન, ઉત્સવ, વર્ણાશ્રમના ધર્મ એ સર્વ–આ પરમાત્મરસથી સીચાઈ આપણું વ્યષ્ટિ અને સમષ્ટિની
સંસ્કૃતમાં મેઘના સમૂહને ઘટા” કહે છે.
Page #343
--------------------------------------------------------------------------
________________
૨૮૬
પ્રેમધટા
હૃદયભૂમિમાં ઊગેલી વિવિધ વનસ્પતિઓ છે એના થકી એ આપણું જીવનનું પિષણ થાય છે.
પણ આ “પ્રેમઘટા” ઝુકી આવતી સર્વ કઈને કેમ દેખાતી નથી ? આ પ્રશ્નનો ઉત્તર આપો કઠણ છે. કઠણ છે એનું કારણ એમ નથી કે એના સત્યમાં કાંઈ ખામી છે, પણ એના સ્વરૂપમાં વિશિષ્ટતા છે. તે એ કે જેને એ પ્રેમનો અનુભવ છે તેને એ સિદ્ધ કરી આપવાની જરૂર રહેતી નથી અને જેને અનુભવ નથી તેને એની પ્રતીતિ થવી કઠણ છે. છતાં–જરા પરમાત્મા તરફ હૃદય ફેરવશો અને તે સાથે કેટલાંક ચિહને ઉપર દૃષ્ટિ કરશો તે એના પ્રેમની ઘનઘટા ક્ષિતિજ ઉપરથી ચઢી આવતી દેખાવા માંડશે.
૧ પરમાત્માના મનુષ્ય ઉપરના પ્રેમની પહેલી નિશાની શી? આને ઉત્તર જરા વિરોધાભાસી લાગશે. પણ તે વાસ્તવિક છે–અને તે એ કે દુઃખ, સંસારના દુઃખ. પરમાત્માની જેના ઉપર કૃપા થાય છે તેના ઉપર જ એ દુઃખ નાંખે છે, અસંખ્ય વિકટ પ્રસંગે અને આપત્તિઓના અનુભવ મેળવી એ અનુભવથી પવિત્ર થઈ કુન્તી કૃષ્ણ પ્રત્યે કહે છે – “વિપવા સતુ નઃ શાશ્વત તા તા [શુ ” -
હે જગતના પ્રભુ! હમેશાં અમારા ઉપર આવી વિપત્તિઓ જ હજો, જેથી અમને તમારું નિત્ય દર્શન રહ્યા કરે.”
જેઓનાં હદય કૃપણુતા અને કાતરતાથી ભરેલાં છે તેઓ સાંસારિક સુખનું એક ટ૫કું ચાટયાં કરે છે. કૂતરું હાડકું ચાટયાં કરે તેમ ! કદી જન્મારામાં જાણે એ જોયું જ ન હોય ! જો કે કરડે જો ભોગવ્યાં કર્યું છે, છતાં! એવા મનુષ્યોના બાયલાપણાનો ખ્યાલ લાવો, અને તે સાથે ક્ષત્રિય માતા કુન્તીની વીરવ ભરેલી ઉક્તિ સરખાવો–અને કહો કે બેમાંથી
યે ભાવ વધારે ઉચ્ચ? અરે ! આવા બે વિરુદ્ધ ભાવ વચ્ચે “વધારે વિશ્વએવી સરખામણીના શબ્દો પણ શોભે છે? એક ભાવ કબૂલ કરતાં પણ આપણે શરમાઈએ છીએ, અને બીજે જ આપણું પુરુષત્વને છાજતો લાગે છે.
અને સાંસારિક દુઃખ, એમ કહેવાનો મતલબ એવી છે કે દેહદમતમાં ધર્મ સમાયેલે માની જેઓ વિવિધ તપશ્ચર્યા રૂપી કત્રિમ દુઃખો –હાથે ઉપજાવી–વેઠે છે, તેઓની એ તપશ્ચર્યા તે ખરી તપશ્ચયી નથી. આપણે માટે પરમાત્માએ તપત્રયનાં અસંખ્ય સાધને સાંસારિક દુઃખ રૂપે, રચી
Page #344
--------------------------------------------------------------------------
________________
પ્રેમઘટા
૨૮૭
મૂકયાં છે, એને અનુભવ કરી પવિત્ર થવું, એ દુઃખની “તસમુદા” લઈ પરમાત્માનાં સાંનિધ્યમાં જવું એ મનુષ્યને મનુષ્ય તરીકે પરમ ધર્મ અને અધિકાર છે. શું પશુઓ પિતાના દુઃખમાં પરમાત્માના પ્રેમનું ઝરણુજેશે? તેઓ તો પીડા પામશે અને પામીને વીસરી જશે, ફરી પામશે, ફરી વીસરશે ઇત્યાદિ. મનુષ્યમાં જ એવી શક્તિ છે કે એ દુઃખ ભેગવવાં એટલું જ નહિ પણું એ દુઃખને અર્થ કર –એટલે કે એનું સ્વરૂપ સમજવું તથા પ્રોજન તપાસવું; એની આગળ પાછળની કડીઓ તપાસી કાર્યકારશુની સંકલનામાં એનું ક્યાં સ્થાન છે તથા એ શી ગરજ સારે છે એ નક્કી કરવું. જેમ જગતના કેઈ પણ પદાર્થનું “સાયન્ટિફિક (શાસ્ત્રીય) રહસ્ય યથાર્થ સમજવા માટે એની આગળ પાછળ તથા આસપાસ જેવાની જરૂર પડે છે, તેમ આ બાબતમાં પણ છે. દુઃખમાં ગરકાવ થઈ ન જતાં, અથત એના વર્તમાન કાળમાં જ સર્વ દૃષ્ટિ સમાવી ન દેતાં, એનાં ભૂતભવિષ્ય તરફ નજર કરીશું તે તુરત જણાશે કે દુખ એ ભૂતકાળની મલિનતાનું વિશાધન છે, અને ભવિષ્યકાળની આત્મોન્નતિને અરુણોદય છે. ખરી વાત છે કે સર્વ કાઈના જીવનમાં દુઃખ આવી ઉમદા સેવા બજાવતું જણાતું નથીપણ કહે કે સમૃદ્ધ અનાજ ઉગાડવામાં આવશ્યક એવું જે ખાતર તેને ઉપયોગ કેટલા કરે છે? છતાં શું ખરે ખેડૂત કે કૃષિશાસ્ત્રી ક્ષણવાર પણ કબૂલ કરશે કે ખાતર એ પરમાત્માની સૃષ્ટિમાં નિરર્થક પદાર્થ છે? તે જ પ્રમાણે, જેને મનુષ્યજીવન પામી એ જીવન સફળ કરવાની ઈચ્છા છે અને જેણે એ જીવનની સુઘટિત ઘટના ઉપર વિચાર કર્યો છે– એને સાંસારિક દુખ તે પરમાત્માની કૃપા સિવાય અન્યરૂપે કદી પણ ભાસશે નહિ.
૨ પરમાત્માના અનુગ્રહનું બીજું ચિહુનશુભવાસના અને શુભઆત્મબળ છે. મનુષ્ય જીવનની ક્ષણેક્ષણ કર્તવ્યથી ભરેલી છે. એ કર્તવ્યો કરવા માટે શુભવાસના અને શુભ આત્મબળની અપેક્ષા છે...અને તે પર માત્મામાંથી મનુષ્યને પ્રાપ્ત થાય છે. જ્યારે જ્યારે આપણું હૃદયમાં દેવાસુર સંગ્રામ થઈ દેવા જીતે છે અને અસુરો હારે છે ત્યારે નક્કી સમજવું કે–જીવાત્મા રૂપી ઈન્દ્ર પોતાના બળથી જી નથી પણ વિષ્ણુ પરમાત્માના બળથી જ તે વિજય મેળવી શકો છે; વૃતિ યથાર્થ કહે છે કે “પ તે સાધુ વર્ષ અતિ .”=જેને એ ઉચ્ચ ભૂમિકાએ લઈ જવા માગે છે તેની પાસે એ સારું કર્મ કરાવે છે અર્પીત કે સર્વ શુભ વાસના અને તજન્ય કર્મ કુરાવનાર પ્રભુ પોતે જ છે.
Page #345
--------------------------------------------------------------------------
________________
૨૮૮
પ્રેમટા
"But most it is presumption in us, when The help of heaven we count the act of men, All's well that Ends well
'
અત્રે પ્રશ્ન થશે કે મનુષ્યને સ્વતન્ત્ર કર્તૃત્વ ખરૂં કે નહિ ? અને નહિ; તા અને જે સ્વતન્ત્ર કર્તૃત્વનું ભાન છે તેને શે! ખુલાસા ?
આ ભાનની દલીલ સામાન્ય પ્રવૃત્તિએ માટે ચાલે, પણ આપણા પ્રકૃત વિષયમાં તે બહુ વજનદાર નથી. પરમાત્માનું જેને ભાન નથી તેને શી ખખર કે અમુક કાર્ય પાતે કરે છે કે પરમાત્મા કરે છે? જેને એ તેજસ્વી ભાન પ્રાપ્ત થયું છે તેમના સિદ્ધાન્ત તો બહુધા એ જ જોવામાં આવે છે કે હું કરતા નથી, પણ પરમાત્મા કરે છે;' કારણ કે એમનમાંથી અહંકતૃત્વભુદ્ધિ વિલય પામી ગઈ છે. આ સંબન્ધમાં વેદાન્તસૂત્રકારને સિદ્ધાન્ત ઉભય કાટિને ઠીક ન્યાય કરે છે. વેદાન્ત સૂત્રકાર એવા સિદ્ધાન્ત ખાંધે છે કે જીવને ઉપાધિકૃત કર્તૃત્વ છે, પણ કારયેતૃત્વ તો શ્વિરનું જ છે કરે છે જીવ, કરાવે છે શ્વર. કરાવે છે’ એટલે પ્રય્યલ પવન કે જળને આધ તૃણને પાછળથી ધકેલે એ રોતે નહિ, પણ જીવના ચૈતન્યને અનુસરીને, રાગદ્વેષાદ્વિ એની સમક્ષ ધરીનેઃ એ રીતે જ વિધિનિષેધમાં અર્થે રહે છે.+
**
ઈશ્વર પર્જન્યવત્ સર્વે પ્રતિ સમાન છેઃ જેવી ભૂમિ અને ખીજ તે પ્રમાણે અનાજના પાક. પણ જેમ એ પાકમાં ભૂમિ અને ખીજ ઉપરાંત પર્જન્યની કારણતા છે, તેમ પ્રવૃત્તિ માત્રમાં જીવના પ્રયત્ન ઉપરાંત પરમાત્માની અપેક્ષા છે. એ પ્રયત્ન પૂર્વે સંસ્કારથી નિયમાય છે, પૂર્વ સંસ્કાર પૂર્વતર પ્રયત્નથી બંધાય છે, એમ પાછળ અનાદિ સંકલના વિસ્તરી રહી છે. કાઈ કહેશે કે આ રીતે અનવસ્થા પ્રાપ્ત થાય—તે એના ઉત્તર કે આ અનવસ્થા પ્રામાણિકી છે એટલું જ નહિ પણ જરૂરની છે; જરૂરની એટલા માટે છે કે સંસારની કોઈ પણ કાળે શરૂઆત માનીએ તા પ્રશ્ન ઊભા રહે છે કે તે તારીખ પહેલાંના કાળ શૂન્ય ક્રમ રહ્યો અને અમુક તારીખથી સહેસા સંસારના આરંભ કેમ થયા? આમ સહસેાત્પત્તિ નિવારવા માટે "परायत्तेऽपि हि कर्तृत्वे करोत्येव जीवः कुर्वन्तं हि तमीश्वरः कारयति" શંકરાચાર્યે
+ ''न दीश्वरः प्रबलतरपवन इव जन्तुम्प्रवर्तयत्यपि तु तच्चैतन्यमनुरुध्यमानो रागायुपहारमुखेनैव । चेष्टानिष्टप्राप्तिपरिहारार्थिनो विधिनिषेधावर्थवन्तौ भवत : "
વાચસ્પતિમિશ્ર
Page #346
--------------------------------------------------------------------------
________________
પ્રેમઘટા
૨૮૯
અનાદિ અને અનત કાળ અનાદિ અને અનન્ત સંસારથી ભરેલો માનવ જોઈએ. આમ હોવાથી અનવસ્થાપબાધક થતું નથી–બલકે સાધક થાય છે.
- હજી એક શંકા સંભવે છે. જો કે જીવની વર્તમાન પ્રવૃત્તિમાં એના પૂર્વ સંસ્કારાનુસાર ઈશ્વરનું કારયિતૃત્વ છે, પણ એ પૂર્વ સંસ્કાર એના સ્વતેન્દ્ર પ્રયત્નજન્ય ખરા કે નહિ? ખરા, તે પછી જીવનું સ્વતન્ચ કર્તવ વર્તમાનમાં પણ સ્વીકારવામાં શો બાધ ? આને ઉત્તર કે પૂર્વ સંસ્કાર છવના સ્વતંત્ર પ્રયત્નજન્ય નહિ; (એમ હોય તે પૂર્વેક્ત અનવસ્થાની અપેક્ષા જ શી હતી?) તુિ એમાં પણ ઈશ્વરનું કારયિત્વ ખરું. કેઈ કહેશે કે ભલે સર્વત્ર ઈશ્વરનું કારયિતૃત્વ રહે, એથી જીવના કર્તુત્વને શો બાધ આવે છે? જીવના કર્તુત્વને બાધ આવતું નથી, પણ જીવના સ્વતન્નકર્તુત્વને આવે છે; અને એકનું કર્તુત્વ બીજાના કારયિતૃત્વમાં વિલીન થઈ જાય છે, અને આ રીતે જીવના કર્તત્વને ઈશ્વરના કારયિતૃત્વમાં સમાવેશ થઈ, છેવટનું કર્તવ ઈશ્વરનું જ રહે છે; જીવનું કતૃત્વ ઈશ્વરકર્તક સૃષ્ટિમાંનું જ છે–તે એવી રીતે કે જેમ અમુક મહાનિયમોથી જડ સૃષ્ટિ બંધાએલી છે તેમ અમુક મહાનિયમથી જીવનું કર્તૃત્વ પણ બંધાએલું છે–એ કર્તવ પરમાત્માના મહાનિયમોને ઉથાપીને બનેલું નથીઃ ઉદાહરણ તરીકે, એક આ નિયમ સુપ્રસિદ્ધ છે કે જેમ આપણે ખેટાં કર્મો કરીએ છીએ તેમ તેમ આપણુમાં ખાટી લાલચે–રાગદ્વેષાદિ–રહામે ટક્કર ઝીલવાનું સામર્થ્ય ઘટે છે; તેમ જ, જેમ જેમ આપણે સત્કર્મો કરીએ છીએ તેમ તેમ આપણે ઊર્ધ્વ પન્થઉત્સર્પિણું મતિ–સરળ થાય છે. હવે, કહો કે આ નિયમ આપણે પોતે રચ્યા છે? ના જ. આપણું બહાર કઈક શક્તિ છે જેણે રચી મૂકેલા નિયમોને અન્યથા કરીને કાંઈ પણ કરી શકવાનું આપણું સ્વાતન્ય નથી. એ શક્તિને લઈ, પરમાત્માનું કતૃત્વ સર્વત્ર–જ્યાં આપણું કર્તુત્વ ભાસે છે ત્યાં પણ સિદ્ધ છે.
આ સામાન્ય નિરૂપણ આપણે પ્રકૃત વિષયને લાગુ પાડીએ. મનુષ્યમાં જે કાંઈ શુભ વાસનાને ઉદય થાય છે અને એ પ્રમાણે આચરવાનું શુભ બળ ઉપજે છે તે કરનાર ઈશ્વર પોતે જ છે. આપણે એક શુભ કર્મ કરીએ એટલાથી એવી વાસના બંધાય કે બીજી વખતે શુભ કર્મ કરવામાં આપણને તે મદદગાર થાય અને આપણે પ્રયત્ન સફળ કરે, એ નિયમ– જે આપણો પિતાને કરેલ નથી પણ ઈશ્વરનો કરેલો છે–એ નિયમ પોતે જ પ્રભુની કૃપાનું ચિહન નથી? કર્મ અને વાસનાના પરસ્પર સંબન્ધને ૩૭
Page #347
--------------------------------------------------------------------------
________________
૨૯૦
પ્રેમઘટા
મહાનિયમ લુપ્ત થએલો ક, અને પછી વિચારે કે મનુષ્યની શુભ પ્રવૃત્તિ કેટલી શક્ય રહે છે? એ નિયમને અભાવે મનુષ્યની સંસ્કૃતિ અને ઉત્કર્ષ (Civilization) સર્વથા અશક્ય થઈ જાય છે એ, વિચાર કરતાં, સહજ સમજાઈ આવશે. માટે જ, જ્યારે જ્યારે હદયમાં શુભ વાસનાને અંકુર કુટે અને તદનુસાર શુભ કર્મ કરવાનું બળ માલુમ પડે ત્યારે એ શુભ સંપત રૂપે પરમાત્માની પ્રેમઘટા” સુકી આવતી જેવી એમ શાસ્ત્રકારે ઉપદેશે છે.
૩ પરમાત્માના પ્રેમનું ત્રીજું ચિહ્ન, બીજા સાથે જોડાએલું પણ એથી કાંઈક વિશિષ્ટતર હોઈ પૃથફ ગણનાને પાત્ર છે. તે એ કે જેના ઉપર પરમાત્માને પ્રેમ ઢળે છે તેને સર્વ જતુ ઉપર પોતાપણાને ભાવ ઉપજે છે; કોઈનું પણ હું કલ્યાણ કરું “કેઈને પણ હું ઉપયોગી થાઉં એવી ઉત્કટ ઈચ્છા એના મનમાં રહ્યાં કરે છે. એક હિંદુસ્તાની કવિ ઠીક કહે છે કે જે માણસે જન્મીને કેઈને ઉપકાર કર્યો નથી એ પશુ કરતાં પણ નપાટ છેઃ પશુ મરીને એનાં હાડકાં ચામડાં પણ કઈકને કામ આવવા દે છે; જે માણસ જીવતાં કેઈને ઉપયોગી ન થયો તેનું જમ્મુ તે નકામું જ સમજવું, કારણ કે એનાં તો હાડકાં–ચામડાં પણ કેઈને કામ આવતાં નથી. આ લોકોપયોગી થવાની બુદ્ધિ એ હિંદુસ્થાનની વર્તભાન દશામાં પરમાત્માના પ્રેમને ખાસ આવિર્ભાવ છે. આપણું દેશમાં
જ્યાં નજર ફેરવશો ત્યાં અસંખ્ય રીતે લેપયોગી થવાના પ્રસંગે તમને નજરે પડશે–અને એ સર્વેમાં કાંઈને કાંઈ કરી શકવાનું આપણું દરેકનું સામર્થ્ય છે
આ દેશમાં આપણે જન્મ થયે છે એ આપણું અહોભાગ્ય છે. એ ભાગ્યને લાભ લેવો કે એને વૃથા વહી જવા દેવું એ ઉપર આપણું ભવિષ્યના સ્વરૂપને આધાર છે. ઘણું કહે છે કે હિંદુસ્તાનમાં જન્મ લેવો એ હતભાગ્યની નિશાની છે. પણ મને લાગે છે કે આવું સદ્દભાગ્ય મનુષ્યને જવલ્લે જ પ્રાપ્ત થતું હશે. પ્રાચીન કાળમાં હિંદુસ્તાને જગતની કેવી અનપમ સેવા કરી છે એ વાત બાજુ પર રહેવા દે, અને વર્તમાનકાળ જ વિચારો આપણા દેશમાં આજકાલ આપણને જે કર્તવ્ય કરવાના પ્રસંગે પ્રાપ્ત થયા છે એવા બીજા ક્યાં છે? આને જ અનુલક્ષીને હું કહું તેપણ પૂર્ણ યથાર્થતાથી કહી શકું કે –
" सन्तो मेरे, प्रेमघटा झुक आई"
Page #348
--------------------------------------------------------------------------
________________
પ્રેમટા
૧
એ “પ્રેમઘટા” રવીકારવી, એને જોઈ મયૂરવત, નૃત્ય કરવું કે કેકારવ ઉગારવા એટલું જ નહિ, પણ એક દૃઢ અને ખતીલા ખેડૂતની માફક હરખભર્યાં નેત્રે એ ઘટા સામું જોવું અને હળ કાદાળી અને પાવડા લઈ ઉગ્ર શ્રમ ઉઠાવી ખેતી કરવી એ આપણું કામ છે. એ કામ કરતાં પરસેવા તા ઉતરશે પણ તેટલા માટે કયેા જાતવાન ખેડૂત કહેશે કે ચેામાસું હાય તા સારૂં?
જે અન્ધુભાવથી આપણા કવિએ એના સન્તભાઈ ને સંમેાધ્યા હતા એ જ ભાવથી, જો કે મારી અલ્પતાના પૂર્ણ ભાન સાથે, હું મ્હારા વાચક્રાને સંખાયું છું કેઃ—
-
“ સન્તો મેને, પ્રેમવવા ધ્રુષ્ઠ આદું ”
આ તકના લાભ લેા; મનુષ્ય જન્મ સફળ કરવાના આવા પ્રસંગા ફ્રી ફ્રીને નિહ મળે.
વસન્ત વિ. સં. ૧૯૬૧ ભાદ્ર. ૪
Page #349
--------------------------------------------------------------------------
________________
૨૯૨
હારી
૧૧
“ હારી”
૧.
રા—( જાળી—તારીપચંદ્દી )
कृष्ण कैसी होरी मचाई, अचरज लखियो न जाई; असत सत कर दिखलाई, रे कृष्ण कैसी० (टेक) एक समय श्रीकृष्णदेवके, होरी खेलन मन आई, एकसें होरी मचै नहि कबहुँ, यातें करूं बहुताई;
यहि प्रभुने ठहराई, रे कृष्ण कैसी० पांच भूतकी धातु मिलाकर, अंड पचकारी बनाई, चौद भुवन रंग भीतर भरकर, नाना रूप धराई; प्रकट भये कृष्ण कन्हाई, रे कृष्ण कैसी०
ર
पांच विषयको गुलाल बनाकर, बीच ब्रह्मांड उडाई, जिस जिस नेंन गुलाल पडी वह, सुधबुध सब विसराई; नहि झत अपनाई, रे कृष्ण कैसी०
३
वेद - अंत अंजनकी सिलाका, जिसने नेंनमें पाई, ब्रह्मानंद तिसका तम नाइयो, सूझ पडी अपनाई; होरी कछु बनी न बनाई, रे कृष्ण कैसी० (અધ્યાત્મણજનમાલા)
( મનન )
યુરાપમાં સેાળમી સદ્દીના આર્ભમાં શરૂ થએલી અને દિન પરદિન વધતી જતી જડ પ્રકૃતિના અચળ નિયમેાની શેાધેાથી મુગ્ધ બની અરાઢમી સીનું યુરાપ પ્રકૃતિમાં પરમાત્માને જોઈ શક્યું નહિ; તેથી તે સમયના યુરેાપની ઉન્મત્ત મનુષ્યષુદ્ધિએ કાં તે પરમાત્માના સર્વથા નિષેધ કર્યો; અથવા તા, એક વખત એનાથી શક્તિ પામેલી પ્રકૃતિ ત્યાર બાદ હમેશાં સ્વતન્ત્ર નિયમેાથી પ્રવા કરે છે . અને પરમાત્મા તેા કાણુ જાણે ક્યાં યાગનિદ્રામાં પડ્યો હશે એવી અર્ધનાસ્તિકતાથી ભરેલા દ્વૈતવાદ સ્વીકાર્યાં. આપણે ત્યાં નૈયાયિક દ્વૈતવાદીઓ પરમાત્માને આ કરતાં વધારે નિકટ સમજતા હતા. તથાપિ તેઓ પણ ધરાના નિર્માતા' અને ‘ત્રિભુવન-વિધાતા’ના પેાતાના ♦ કાર્ય સાથેના સંબંધ એક સરખા જ કલ્પતા. જે પરમાત્માને એક કુંભકારવત્ ખુદ્દાર ત્શો ત્રિલેાકીને પોતાની ઇચ્છાશક્તિ વડે કાલમહાચક્ર ઉપર
Page #350
--------------------------------------------------------------------------
________________
હેરી”
૨૦૩
ફેરવત જોતા હોય, અને તેમાં જેમની બુદ્ધિને કે હૃદયને સંપ થત હોય, તેઓ ભલે એ કલ્પનાને વળગી રહે. અમારી બુદ્ધિ તે પરમાત્માના સ્વરૂપની બહાર, એની અનન્તતામાં વિરોધી એવા પરિચ્છેદન પ્રસંગ ઉત્પન્ન કરનારી, કઈ પણ વસ્તુને માની શકતી નથી; અને અમારું હદય પણ સહી શકતું નથી કે બ્રહ્માંડરૂપી ઉમરડામાં કાટિ જીવને પૂરી પરમાત્મા એની બહાર એ જીવોથી અલગે પડી રહ્યો હોય. અમે તે જગતમાં સર્વત્ર પરમાત્માની હેરી” મચી રહેલી જોઈએ છીએ. એ બહેરી” એ પોતે પૂર્ણ રસથી રમે છે, અને જીવને રમાડે છે. એ બહેરી”ની અભુતતા વર્ણવી જાય એવી નથી. એના આશ્ચર્યને ફેડવાને સાયન્સને પ્રત્યેક પ્રયત્ન એ આશ્ચર્યને વધારે ગંભીર અને વધારે ઉદ્દીપ્ત કરતો આવે છે. કવિ યથાર્થ કહે છે – “વન ચિ જાઉં.”
પરમાત્મા ઇશકૃત કાલકૃત અને વસ્તુત એમ ત્રિવિધ પરિચ્છેદ રહિત છે; એટલે કે, એ અહી છે ને ત્યાં નથી વા ત્યાં છે કે અહી નથી એમ નથી; એટલું જ નહિ પણ સર્વ સ્થળે છે એમ કહેતાં પણ સ્થળ એનું
અધિકાન બની જાય છે એ ખોટું થાય છેઃ દેશ–સ્થળમાં એ આશ્રય કરી રહેલ નથી, ઉલટે દેશ એને લીધે બન્યો રહે છે. એ જ પ્રમાણે પરમાત્મા ભૂત ભવિષ્ય કે વર્તમાન કેઈ પણ કાળે નહોતા નથી વા નહિ હોય એમ નથી; એટલુ જ નહિ પણ કાળમાં એને રહેલો માનવાથી કાળ એનો આશય બને–જે પરમાત્માની સવશ્રયતા સાથે અસંગત છે. વળી સૌથી હોટી સમજવાની વાત એ છે કે પરમાત્માથી ભિન્ન કઈ પણ વસ્તુ નથી કે જેના અસ્તિત્વને ખુલાસે પરમાત્મામાથી ન નીકળતો હોયઃ વસ્તુમાત્ર પરમાત્મામાંથી અસ્તિત્વ પામે છે એમ જે કબૂલ કરતા હો તે પરમાણુઓ કે પ્રકૃતિ એવી કઈ પણ વસ્તુ પરમાત્માની સાથે સાથે પોતીકું સ્વતંત્ર સ્વભાવસિદ્ધ અસ્તિત્વ ભગવતી માની શકાતી નથી. આને અર્થ એ થયો કે જગત અણુઓમાંથી કે પ્રકૃતિમાંથી નીપજેલું નથી–અસતમાંથી સત થએલું છે.* પણ તે ઉપર પ્રશ્ન થશે કે “ ઉથમસતા ”—અસતમાંથી * કહેવાતા અસતમાંથી સત થએલું છેઃ વસ્તુતઃ તે અસતમાંથી સતું નથી થતું અને સતમાંથી અસત પણ નથી થતું–અસતમાંથી અસત થાય છે એમ કહેવું તદ્દન અથહીન છે, અને સતમાંથી સત પણ થાય છે કહી શકતું નથી; એટલે જે સત છે તે છે જ છે. અન્ય કાંઈ જ નથી. આ સિદ્ધાન્ત આગળ સ્પષ્ટ થશે. * ઉપનિષ
Page #351
--------------------------------------------------------------------------
________________
૨૯૪
બહારી”
સત કેમ થાય? પ્રશ્ન બરાબર છે. પણ આ અસત્ તે શું છે? પ્રકૃતિનું ન હેવું, અણુઓનું ન લેવું, જગતનું ન હોવું, એ જ કે બીજું કાંઈ? પરમાત્મા પોતે સત ક્યાં નથી કે અસતમાંથી સત્ થાય છે એમ માનવાને પ્રસંગ આવે ? અર્થાત પરમાત્મા પિતામાંથી જ, એક અદ્વિતીય સતમાંથી, જગત, ઉપજાવે છે. શ્રુતિએ એ માટે ઊર્ણનાભિ કરેળીઆ–નું દષ્ટાન આપ્યું છેઃ કરેળીઓ જેમ પિતામાંથી જાળ પસારે છે તેમ પરમાત્મા પણ પિતામાંથી જગતની જાળ પાથરે છે. પણ ખરું જોતાં આ દષ્ટાન્ત પણ પૂર્ણ રીતે લાગુ પાડવાનું નથી;કોળીઓ પિતાના શરીરમાંથી જાળ કાઢે છે, અને પરમાત્માને તે શરીર નથી; તેમ પરમાત્મા પોતે વિકાર પામીને જગત રૂપ બને એમ પણ નથી કહેવાતું, કારણ કે પરમાત્મામાં વિકાર સંભવતા નથી. માટે માનવું પડે છે કે એ અસતને સત કરતું નથી, માત્ર સત કરી દેખાડે છે “અર7 સત્ વાર વિલા” પિતે પિતામાંથી–એક અદ્વિતીય સતમાંથી કાંઈ વિકાર, ઉપજાવતે નથી, ઉપજાવતો દેખાય છે. આને કાઈ પરમાત્માની પ્રભુતાઈકહે છે, કઈ “લીલા કહે છે, કઈ “માયા' કહે છે, યા માયાની એક કલા -વિક્ષેપશકિત’–કહે છે. આપણે એને આજ બહેરીને નામે ઓળખીશું.
જે દેખાય છે તેને દેખાવા પૂરતું સત્ય માની લઈ એને પરમાત્માએ શા માટે ઉત્પન્ન કર્યું અને શી રીતે ઉત્પન્ન કર્યું એ વિચારીએ. કવિ કહે છે કે –
"एकसमय श्रीकृष्णदेवके, होरी खेलन मन आई, एकसे होरी मचे नहि कबहुं, यातें करूं बहुताई
સદ્ધિ અને સહજાઉં” શ્રતિ પણ કવિતાની વાણીમાં કહે છે–“પ્રજ્ઞાપતિ ઘડશેડ સિત જામત” “ઘોડ૬ =રચાં પ્રાય” તાત્પર્ય કે
પરમાત્માને એકલા ગમ્યું નહિ ત્યારે એણે વિચાર કર્યો કે હું એક છું તે બહુ થાઉ.” અને કિશ્ચયને પણ માને છે કે પ્રભુએ પ્રેમથી ઉભરાઈ સૃષ્ટિ ઉત્પન્ન કરી. એ સર્વ વચનનું તાત્પર્ય એ છે કે જગત ઉપર વિચાર કરી જેનારને સમજાયા વિના રહે એવું નથી કે જગત પરમાત્માથી વિખૂટું, શુષ્ક અરણ્ય જેવું નથીઃ બલ્ક એના અણુઅણુમાં એની જ સત-ચિતઅને આનન્દરસની મૂર્તિ પ્રકાશ થાય છે, એના જ પ્રેમની મધુર અને લવિન લહરીઓ સર્વત્ર રમ્યા કરે છે. આ બહુ” થઈ પિતાને
Page #352
--------------------------------------------------------------------------
________________
બહારી”
આનન્દ આપવા-લેવાની,આપવામાં લેવાની અને લેવામાં આપવાની – ઈચ્છાથી એણે પંચમહાભૂતની ધાતુ મેળવીને બ્રહ્માંડરૂપી પિચકારી બનાવી; એમાં ચૌદભુવનરૂપી વિવિધ રંગ ભયી અને એની રંગબેરંગી સેરેથી જીવમાત્રને હુવરાવ્યા, વચમાં શબ્દ-સ્પર્શ-રૂપ-રસ અને ગબ્ધ એ પાંચ વિષયને ગુલાલ પણ ઉરાડ્યો–અને આમ રસમૂર્તિ “છી ss વળ્યા હોરી ખે! જેની આંખમાં એ વિષયરૂપી ગુલાલ પડ્યો, તે “સુધબુધ' બેઈ પિતાપણને–આત્મસ્વરૂપને–ભૂલી બેઠે. આ એની “આવરણશક્તિ': વિક્ષેપશક્તિ એક ડાંખળી, અને આ બીજી ડાંખળી. એ બે શકિતઓનું સ્વરૂપ અને એમને પરસ્પર સંબન્ધ વિચારીએ.
સામાન્ય રીતે પરમાત્માની સર્ગકરી (સૃષ્ટયુત્પાદક) શક્તિ તેને વિક્ષેપશક્તિ કહે છે; અને બન્ધકરી (સ્વસ્વરૂપ-આચ્છાદક) શક્તિ તેને આવરણશકિત કહે છે; પરમાત્માએ જગત મેજિક ભેંન્ટ” એટલે કે ભૂતાવળના ચિત્ર માફક આપણી દૃષ્ટિ આગળ ખડું કર્યું છે, અને મેજિક ટ્વેન્ટનના મેજિક' (જાદુ) કરતાં એનું મૅજિક અનન્તગણું અધિક છે–એટલે, ગવાસિકમાં કહ્યું છે, તેમ “વગર ભીંતે” આ ચિત્ર ઊભું કર્યું છે. આ એની વિક્ષેપશક્તિનું પરિણામ છે. અને આપણે અને એની વચ્ચે એ ચિત્ર આડું પડેલું હોવાથી એનું ખરું સ્વરૂપ સમજાતું નથી એ એની આવરણશક્તિનું પરિણામ છે. આવરણ વિના વિક્ષેપ એકલો રહી શકતો હોય તે ભલે રહે; આપણું કામ માત્ર આવરણ ફેડવાનું છે. વિદ્યારણ્યમુનિ પણ ઈશ્વરસૃષ્ટિ અને જીવસૃષ્ટિ એવા સૃષ્ટિના બે ભેદ પાડીને કહે છે કે જ્ઞાને કરીને જીવસૃષ્ટિને નાશ કરી શકાય છે, ઈશ્વરસૃષ્ટિને નાશ કરી શકાતું નથી, અને કરવાની જરૂર પણ નથી. જ્ઞાન થતાં, આ જગતના તે તે પદાર્થો નાશ પામશે વા દેખાતા અટકશે એમ સમજવાનું નથી; પદાર્થો તે રહેશે અને દેખાશે, પણ એ પદાર્થોમાંથી જ્ઞાનીને મોહ ઊઠી જશે, એટલે પછી એ બંધનકર્તા રહેશે નહિ; વિષયનું ઝેર નીકળી ગયું એટલે બસ. ઉપરની હોરીનું રૂપક લઈ એ તે–પરમાત્માની આ બ્રહ્માંડરૂપી પીચકારી ભલે પિતાનું કામ કર્યું જાય,એથી હાનિ નથી; એ પીચકારી'ના જળમાં જે “ગુલાલ ભળે છે એ જ માણસને અબ્ધ કરી નાંખે છે. માટે એ “ગુલાલ” ને આંખમાંથી કાઢ એમ ઉપદેશ લેવાને છે.
અત્રે પ્રશ્ન થશે કે પરમાત્મામાં આવરણશક્તિ કેમ સંભવે? એને વિચાર આપણે પછીથી કરીશું–પ્રથમ તે એટલી ખાતરી કરી લઈએ કે
Page #353
--------------------------------------------------------------------------
________________
૨૬.
હેરી” એ અનુભવાય છે કે નહિ. અનુભવાય છે એ વાતની કઈ જ ના નહિ કહી શકે. જેઓ શાંકરદાન્તને આ શબ્દ (આવરણશક્તિ) નહિ વાપરતા હોય તેઓ બીજા શબ્દમાં પણ એની એ જ વાત કહેતા જણાશે. ક્રિશ્ચયને કહે છે કે પરમાત્માએ મનુષ્યને કસવા માટે “Temptations – જગતની લાલચે–ઊભી કરી છે, અને એમાંથી શુદ્ધ થઈ મનુષ્ય પરમાભાની સમીપે જાય છે. પ્રાર્થનાસમાજના પન્થના આપણું વર્તમાન કવિ રા. નરસિંહરાવ પણ ગંભીર સ્વરે કહે છે કે –
“વિપ્રલંભી વિષયમેહની મધુસ્વરા દિવ્યધામપંથ જતાં આવી વિષધરા;
વિપથ દેરવા મથે.............” એ “વિષધર” મનુષ્ય પોતે બનાવેલી નથી. તેમ મનુષ્યને “વિપથ દરવા” મથવાની એની શક્તિ, વા એ જ વસ્તુની બીજી બાજુ–મનુષ્યની વિપથ દેરાઈ જવાવાની શક્તિ–એ મનુષ્ય પોતે કરેલી નથી. એકની દેરવાની શક્તિ અને બીજાની દેરાવાની શકિત-જે એક જ વસ્તુસ્થિતિની બે બાજુઓ છે–તેની કારણુતા અન્યને–પરમાત્માને–આપ્યા શિવાય ચાલતું નથી. અર્થાત પરમાત્મામાં આવરણશક્તિ છે એ સિદ્ધ વાત છે.
આવરણુશક્તિનું અસ્તિત્વ સિદ્ધ કર્યા પછી બીજો પ્રશ્ન એ ઊઠે છે કે પરમાત્મામાં એ સંભવે કેમ ? સગુણબ્રહ્મવાદની ભાષામાં બેલીએ તે, પરમ દયાકરા પ્રભુ સાથે મનુષ્ય પ્રત્યે આવી વિપ્રલંભી ક્રૂરતા કેમ ઘટી શકે ? એને ઉત્તર સગુણબ્રહ્મવાદી એ કરે છે કે વિષયની લાલચેને તાબે થવું કે નહિ એ બાબતમાં પ્રભુએ મનુષ્યને સ્વતંત્રતા બક્ષી છે. શાંકરવેદાન્તીઓમાંના કેટલાક માયા અને અવિદ્યા એમ બે ભેદ પાડીને ભાયા પ્રભુની ગણે છે અને અવિદ્યા જીવની ગણે છે–એટલે માયામાં લપટાવા–રૂપી અવિદ્યામાં જીવ પોતે જ કારણ રહે છે, અને ઈશ્વરને માથે એને દેવ ચઢતો નથી. વિષય પ્રત્યેના રાગદ્વેષાદિને જીવની સૃષ્ટિરૂપે માનવાથી પણ એ જ કાર્ય સધાય છે. પણ ખરું જોતાં આ ઉત્તરથી છેવટનું સમાધાન થઈ જતું નથી. આ લાલચાને તાબે થવું, રાગદ્વેષાદિ ધરવા–એમાં જીવ કારણ છે ખરે; પણ આપણે પ્રશ્ન તે એ છે કે જીવ ઉપર અ તેફાન આવે છે ક્યાંથી? એ તોફાન વચ્ચે અડગ રહેવું એ ભલે જીવના સામર્થ્યની વાત છે, પણ આપણે તો એ તોફાનના કારણને વિચાર કરવા બેઠા છીએ, તેને ખુલાસો ઉપરના જવાબમાં આવતો નથી.
Page #354
--------------------------------------------------------------------------
________________
હરી”
૨૯૭
કેટલાક આ તેફાન ઈશ્વરથી જુદી શેતાન” (Satan) નામની શક્તિથી ઉત્પન્ન થએલું માને છે. કેટલાક ઈશ્વરને છેવટને ઇરાદે મનુષ્યને વિજયી કરવાનું હોવાથી અત્યારના તેફાનને પરિણામની દૃષ્ટિએ બચાવ કરે છે. પણુ આ બંને માર્ગ ખામી ભરેલા છે. શેતાન નામની ઈશ્વરે ઉત્પન્ન ન કરેલી એવી શક્તિ માનવાથી ઈશ્વરની અપરિચ્છિન્ન પ્રભુતાને બાધ આવે છે. વળી, પરિણામ(સાધ્ય)ની દષ્ટિએ સાધનને બચાવ કરવો, એ મનુષ્ય માટે ચાલે–પણ તે પ્રભુમાં શોભતે નથી. માત્ર પરિણામ સારું આવશે એટલાથી સંતોષ માનવા કહેવું એ અત્યારની સ્થિતિને સન્તવ્ય ગણવાની ઈશ્વર તરફથી અરજી કરવા જેવું, ક્ષમા યાચવા જેવું, થાય છે.
આ છેવટની મુશીબતની જાળ કેવી ગુંચવણભરેલી છે એ આટલા મનનથી સમજાયું હશે જ. એ જાળના છેદન માટે બીજા જે જે યત્ન થયા છે તે બધાનું એક માસિકપત્રમાં નિરૂપણ કરવાને લભ રાખો અગ્ય છે, તથાપિ છેવટ જતાં જતાં બે મહત્ત્વના ખુલાસા નોંધીશું.
એક ખુલાસો એવો છે કે રાગદ્વેષાદિ વૃત્તિઓ અવિદ્યાથી ઉપજેલી છે, અને એ અવિદ્યા જીવનાં પિતાનાં જ પૂર્વ પૂર્વ જન્મનાં કર્મોનું ફળ છે. પણ તે હામે એક વધે સુલભ છે. અત્યારની અવિદ્યા એ પૂર્વ જન્મના કર્મથી; પૂર્વ જન્મનું કર્મ તે પહેલાંની અવિદ્યાથી; એ અવિદ્યા તે પહેલાંના કર્મથી એમ પાછળ અનવસ્થા ચાલશે! આ દેશને પરિહાર શાંકરદાન્તી એવો કરશે કે–અનવસ્થા ભલે ચાલે; ચાલવી જ જોઈએ; જગતની કઈ પણ કાળે શરૂઆત થયેલી માનીએ તે તે પહેલાંને કાળ કેમ ખાલી પડી રહ્યો હતો એમ નિત્તર પ્રશ્ન થાય, માટે પાછળ જન્મજન્મની હાર ચાલ્યા કરવી જ જોઈએ, એટલે પૂર્વોકત અવિદ્યા અને કર્મની કાર્યકારણતાની લીટી પાછળ લંબાયાં જ કરે તો તેથી બાધ નથી, બલકે તેમ થવાની જરૂર છે. પણ આ ખુલાસો ઉપર જણાવેલા ખુલાસાથી બહુ આગળ વધતો નથી. એમાં મનુષ્ય, અજ્ઞાન માટેની જવાબદારી પરમાત્માને વળગવા ન દેતાં, પિતાને માથે રાખવાને યત્ન કરે છે; અને જેમ રજુને સર્પ જાણનાર મનુષ્યની ભ્રાન્તિ માટે રજુ જવાબદાર નથી તેમ રાગદ્વેષરૂપી પરમાત્મવિષયક અજ્ઞાનને માટે પરમાત્મા જવાબદાર નથી એમ બતાવે છે. પણ ખરું જોતાં, હજી હેટો પ્રશ્ન તે રહે છે જ કે કર્મ અને અવિદ્યાની ગડમથલ છવને વળગાડનાર કોણ? આ વૃક્ષનું બીજ પહેલાંના વૃક્ષમાંથી, એ વૃક્ષ તેનાથી પણ પહેલાંના બીજમાંથી, એમ હાલની અવિદ્યા પૂર્વ
૩૮
એમ પાળ અને પહેલાંની આકારની અવિશ્વ
Page #355
--------------------------------------------------------------------------
________________
૨૯૮
બહારી”
જન્મનાં કર્મોથી, એ કર્મો તે પહેલાંની અવિદ્યાથી એમ જવાબ દેવામાં આવ્યો ખરે; અને એવી અવસ્થામાં ઈષ્ટાપત્તિ છે એ ઉત્તર પણ ઠીક છે; પરંતુ જરા અવિદ્યાનું સ્વરૂપ તપાસી જોશે તે જણાશે કે એક અવિદ્યા બીજી અવિદ્યા ત્રીજી અવિદ્યા એવા, એક બીજ બીજુ બીજ ત્રીજું બીજ એના જેવા, જુદા જુદા નંબરે નથી કે જે પૂર્વ જન્મનાં કર્મોને ખુલાસે આપી શકે. અવિદ્યા એક જ ચાલી આવે છે; અને અવિદ્યાથી બનેલાં કર્મોને અવિદ્યાના કારણરૂપે સ્થાપવાં એમાં અન્યોન્યાશ્રય દોષ રહેલો છે. તેથી શાંકરદાન્તી રામાનુજાચાર્યની માફક અવિદ્યાને પૂર્વ જન્મનાં કમની કરેલી ન માનતાં અનાદિ માને છે.
હવે આપણે પૂર્વોક્ત દૂષણનું છેવટનું સમાધાન સાંભળીએ. શાંકરવેદાન્તી કહે છે કે–તમે જે દૂષણ બતાવ્યું એ જ મારું ભૂષણ છે. હું કબૂલ કરું છું કે પરમાત્મા અવિદ્યાને ઉત્પન્ન કરે એ સંભવતું નથી; તેમ, પરમાત્માની હામે બાથ ભીડીને સરખા અસ્તિત્વના હકથી અનાદિ કાળથી એ ચાલતી આવતી હોય એ પણ સંભવતું નથી. પરમાત્માની સાથે એને જોડતાં પગલે પગલે દેષ આવે છે એમાં પણ ના કહેવાય એમ નથી; પણ એ સાથે એ પણ સિદ્ધ વાત છે કે અવિદ્યા અનુભવાય છે તો ખરી; તે હવે, આ બે વાત જેવી છે તેવી છે, અને એને સાથે મૂકી એમાંથી જે ફલિત થતું હોય તે બેધડક કાઢે. અવિદ્યા અનુભવાય છે અને છતાં એનું અસ્તિત્વ અસંખ્ય દૂષણોથી ભરેલું છે–એનું જ નામ “Irrationability', Unreason” “અવિદ્યા.” જેનો ખુલાસો થઈ શકે, જેને કાર્યકારણની સાંકળમાં જોડી શકાય, જેને પરમાત્મામાંથી ફલિત કરી શકાય, એ “અવિદ્યા' જ ન કહેવાય. એ પરમ સતમાંથી ફલિત નથી થતી, અને છતાં પ્રતીત થાય છે, માટે જ એને “સત–અસત અનિર્વચનીય” જેને સત પણ ન કહેવાય અને અસત પણ ન કહેવાય એવી વર્ણવીએ છીએ. તમે કહેશો કે આ તો યથાર્થ જવાબ ન થયો. ન થયો; જે તમે જેવા જવાબની આશા રાખી બેઠા હતા તેવો જ જવાબ યથાર્થ ગણતો હોય . બાકી, ખરી વાત તો એ છે કે જેવી વસ્તુ હોય તેવી કહેવી એ જ યથાર્થ જવાબ છે. અવિદ્યાનું ખરું સ્વરૂપ જ અનિર્વચનીય હોવું ઘટે છે. અને છે પણ તેવું જ, એટલે અમારે ઉત્તર સર્વથા બરાબર છે. નિર્ગુણબ્રહ્મવાદીના આ અનિર્વચનીયતાવાદને સગુણબ્રહ્મવાદીના અવતાવાદથી પૃથફ કરીને સમજવો જોઈએ. સગુણવા વિશ્વમાં અવિદ્યાનું અસ્તિત્વ સ્વીકારે છે,
Page #356
--------------------------------------------------------------------------
________________
બહેરી"
અને જ્યારે અવિદ્યા પરમાત્માની દયા સાથે અસંગત છે એમ બતાવવામાં આવે છે ત્યારે એ એવો ઉત્તર વાળે છે કે પરમ દયાળુ પરમાત્માને એ અવિદ્યા સર્જવામાં હેતુ હશે એ આપણે આપણું અલ્પજ્ઞતાને લીધે સમજતા નથી–૫ણુ માની લેવું જ જોઈએ કે એ દયાઘના ને હેતુ કાંઈક સારે જ હશે. પણ મનુષ્યબુદ્ધિને આમ એક વખત ઉત્થાન પામવા દઈ પછી એને એકદમ દબાવી દેવી એ અયોગ્ય છેઃ “આપણે જાણતા નથી” એવા અયતાવાદનું જ જે છેવટે શરણ લેવું વાજબી હોય તે આરંભમાં જ કેમ ન લેવું? જગતને કર્તા ઈશ્વર છે એટલે સુધી જવાની પણ શી જરૂર ? આપણે અલ્પજ્ઞ મનુષ્ય જાણતા નથી કે આ જગત કેણે ઉત્પન્ન કર્યું વા શી રીતે ઉત્પન્ન થયુંએમ અજ્ઞેયતાવાદ પ્રાપ્ત થઈ ઈશ્વરના અસ્તિત્વના સિદ્ધાન્તને બાધ આવે. માટે મનુષ્યબુદ્ધિરૂપી જે ડાળ ઉપર આપણે બેઠા છીએ તે જ ડાળને કાપવી એ બરાબર નથી. નિર્ગુણ બ્રહ્મવાદીને અનિર્વચનીયતાવાદ આવી નથી. એ વાદ પ્રમાણે, આપણે અવિદ્યાના અસ્તિત્વમાં પરમાત્માને શે હેતુ રહેલ હશે એ સમજતા નથી એમ નહિ, પણ અવિદ્યાને વાસ્તવિક અસ્તિત્વ જ નથી અને જે મિથ્યા છે તેના ખુલાસાની જરૂર નથી, કારણકે તેને ખુલાસે સંભવ જ નથી.
અનિર્વચનીય અસ્તિત્વ એ અસ્તિત્વ જ નથી. છતાં એમાં સહજ પણ અસ્તિત્વને ગબ્ધ રહેતે હેય તે તેને નિધિ કરી બીજા શાંકતીઓ એ કરતાં પણ આગળ જાય છે. તેઓના સિદ્ધાન્ત પ્રમાણે આ અવિદ્યા જેમ પરમાત્માની કરેલી નથી, અને મિથ્યા હઈ પરમાત્માના અદિતીયવને બાધ કરતી નથી, તેમ એ જીવની ઉપજાવેલી પણ નથી–જીવનું છત્વ જ એનાથી બન્યુ રહ્યું છે. ત્યારે શું એ જીવ થકી પ્રાફિસિદ્ધ છે ? એમ પણ નથી. અવિદ્યાને લઈ ને જીવ છે અને જીવને લઈને અવિદ્યા છે. અને છતાં અ ન્યાશ્રય દેપ આવતું નથી; તે એવી રીતે કે, જીવન જીવપણું એનું જ નામાન્તર અવિદ્યા છે, અને અવિદ્યાનું પ્રતીત થવું એમાં જ જીવન જીવપણું છે–અર્થાત જ્યાં છવભાવ અને અવિદ્યા એક જ વસ્તુસ્થિતિનાં બે નામ છે, ત્યાં કાર્યકારણુભાવની મુશ્કેલીને કે અન્યન્યાશ્રય દેવને પ્રસંગ જ છે? બીજુ એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે
અવિદ્યા એ નામે કઈ વસ્તુસત પદાર્થ નથી કે જેને જીવ સાથે સંબન્ધ કેણે કર્યો એવો પ્રશ્ન વાજબી ગણાય. જીવે પિતાને જીવ જાણવો અને જગતને જગત જાણવું, અને એ રીતે પરમાત્માનું ખરૂ સ્વરૂપ જોતાં છતાં
Page #357
--------------------------------------------------------------------------
________________
અે હારી ’
૩૦૦
ન જોવું—એનું જ નામ અવિદ્યા છે, એટલે કે એ ત્રણ અક્ષરના શબ્દવડે જીવ અને જગતના વાસ્તવિક અસ્તિત્વના નિષેધ કરવા એ શિવાય ખીજાં તાત્પર્ય નથી. અવિદ્યા કાઈ એવી શક્તિ નથી કે જેણે અત્યાર સુધી જગત્ નહેાતું તેને અત્યારે ઉપજાવ્યું હાય, અને જેના નાશદ્વારા હવે પછી જગતને નાશ કરવાના હોય. જે અર્થમાં એ અત્યારે છે એ અર્થમાં એ પૂર્વે પણ હતું અને ભવિષ્યમાં પણ હશે જ; અને જે અર્થમાં એ પૂર્વે નહોતું અને ભવિષ્યમાં નહિ હોય એ અર્થમાં એ અત્યારે પણ નથી. માટે ગૌડપાદકારિકામાં કહેલું છે કે “બ્રાદ્દાવતે ય ચન્નાસ્તિ વર્તમાનેઽપિ તન્નથા;” એને એના જ અનુવાદ કરી કવિ કહે છેઃ
CAL F
66
“ દોરી વાળુ નની ન વનારૂં.
એ હૈારી” અવિદ્યાના વિલાસ—કાંઈ બન્યા નથી અને બનાવાયા નથી. ‘અવિદ્યા’ એ તેા નામ માત્ર છે, જગત માત્ર ભાસે છે; પણ ભાસે છે એમ કહેવામાં જ, ચિત્ (ભાસ ) અને છત ( છે)ની સાથે એની એકતાનું પ્રતિપાદન થઈ જાય છે; કારણ કે સપ્તિ અને માતિ——àાવું અને ભાસવું—એ બ્રહ્મનું જ સ્વરૂપ છે.
Vom wh
“ હારી ’
(રાજાજી, તાજ ફીવરન્ટ્રી)
शाम कैसी खेलत होरी, अचरज खूब बनोरी, कोई जन भेद लहोरी शाम कैसी०
(ૐ)
तन रंगभूमि बनी अति सुंदर, बालन बाग लगोरी, नाडी अनेक गली जहां शोभत, खेले तहां सांवरोरी; संग वृषभान किशोरी. शाम कैसी०
पांच सखी मिल पांच रंग भर देत बहोर बहोरी, राधिका लेकर डारे शाम पर, सब तन दीन भिगोरी; शाममन मोद भयोरी. शाम कैसी०
Page #358
--------------------------------------------------------------------------
________________
હારી”
૩૦૧
होरीमें मोद मानकर शामने, राधिकावेष धरोरी, मिल सखियन संग फाग मचायो, खेलत मगन भयोरी3B
आप सुध भूल गयोरी. शाम कैसी० ३ खेलत खेलत जान न पायो, दीर्घ काल गयोरी, वन वन फिरत मिले जब सतगुरु, सखियन संग विछोरी; शाम ब्रह्मानंद मिलोरी. शाम कैसी०४
(મનન) પહેલી હરીમાં આપણે પરમાત્માની માયા–જેમાંથી આ સઘળું જગત ઊભું થયેલું છે–તેના સ્વરૂપને વિચાર કર્યો. આજ આપણે, આ બીજી હેરીના મનનરૂપે, પરમાત્મા અને જીવાત્માના સંબધને વિચાર કરીશું.
પરમાત્મા જગત સજીને આઘા રહેલ નથી, પણ એ જગતદ્વારા, તેમ જ સાક્ષાત, મનુષ્યઆત્મા સાથે નિત્ય સંબધ ધરાવે છે. અને એ સંબન્ધને સ્વીકાર કરી તદનુસાર જે આચારવિચાર કરવામાં આવે છે એનું નામ ધર્મ કહેવાય છે. આ સંબન્ધ કેવો માનો રાજા–પ્રજાને, કે પિતાપુત્રને, મિત્ર-મિત્રને, કે સ્વામી સેવકને, કે પતિ-પત્નીને કે સર્વથા અનન્યતાને કે બીજી જ કેઈરીતને—એ વિષે મતભેદ જોવામાં આવે છે, અને એ ઉપર કેટલીકવાર કટુ વાદવિવાદ થતો પણ આપણે સાંભળીએ છીએ; પરંતુ એ સંબન્ધને સર્વથા નિષેધ થતે જણાતું નથી. સ્પેન્સર જેવા “The Unknowable'= અયના માનનારા, અને તેતિ નેતિ કહી વિરમનારા કેવલાદ્વૈતવેદાન્તીઓ પણ આત્મા સાથે એ પર-પદાર્થને કોઈક તરેહને સંબન્ધ તે માને છે જ. જેઓ એને “અય’ કહે છે તેઓ એને અસ્તિત્વ સાથે જોડાએલા હેવા પૂરતે એની સાથે મનુષ્યઆત્માને સંબધ સ્વીકારે છે, અને “અફેય પદાર્થ હૃદયમાં જેવા ભાવ પૂરી શકે તેવા ભાવને ધર્મરૂપે સ્વીકાર્યા સિવાય તેઓને છૂટકે થતો નથી. કેવલાદ્વૈતવેદાન્તીઓ એને નિષેધમુખી વાણીએ વર્ણવે છે, પરંતુ તેઓ પણ મનુષ્યઆત્માને આ તરફ સ્વતન્ન રહેવા દઈ, બ્રહ્મને પેલી પાર મૂકતા નથી– કિંતુ મનુષ્યઆત્માના અનન્ય–આત્મ-રૂપે એને માને છે, અને અનન્યભાવમાં જે ધાર્મિકતા રહી છે તે ધામિકતા તેઓ સાધવા ઇચ્છે છે. પણ આ અનન્યભાવનું સ્વરૂપ તપાસતા પહેલાં, એનાથી અવર–એની આ બાજુએ રહેલા–ડાક વિચારે અવકીએ; અને એ વિચારે, અનન્યભાવથી
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૦૧
“ હારી. ”
ઉતરતી પંક્તિના છતાં, પરમાત્માના હાઈ સર્વથા ખાટા તેા હોઈ જ ન શકે એટલું સ્મરણમાં રાખી, દરેકમાં જે જે સત્ય રહેલું હેાય તે “ સવંતઃ સામાવયાત છુપેન્ચ ચ પપ્પલ:” એમ પુષ્પભ્રમરન્યાયે ગ્રહણ કરીએ.
પરમાત્મા સંબન્ધી એક અતિપ્રાચીન ભાવના રાજા તરીકેની છે. પરમાત્મા જગતના સ્રષ્ટા માત્ર જ નથી, પણ આપણા રાજા છે—આપણને નિયમમાં રાખનાર છે, આપણાં પાપપુણ્યના દાતા છેઃ આ ભાવનામાંથી ગ્રહણ કરવા જેવા અંશ એ છે કે—પરમાત્મા ધરતીકંપ કે દરિયાઈ તાકાન જેવી જડ શક્તિ રૂપ નથી; એને આપણી સાથે વ્યવહાર છે; એના નિયમ એ પેાતે પાળે છે, અને આપણને પાળવા ફરમાવે છે. આ સત્ય આપણે ગ્રહણ કર્યું છે ? ગ્રહણ કર્યું ત્યારે જ કહેવાય કે જ્યારે આપણું જીવન એ સત્યને પ્રત્યક્ષ કરી આપતું હોય. પણ આપણે તે રાતદિવસ એવી રીતે હજારા પ્રવૃત્તિએ મચાવ્યાં કરીએ છીએ કે જાણે આપણા ઉપર પરમાત્માનું રાજ્ય જ ન હેાય ! માણસે કર્યેા કર્મ ભાગવવાનાં છે; પાપ કર્યાં વગર પાપનું મૂળ એ ન્યાયી મહારાજા કદી ભાગવાવતા જ નથી; અને પુણ્યનું ફળ કદી આપ્યા વિના રહેતા જ નથી—આટલી વાત જો આપણા જીવનમાં આપણે વણી લીધી હાય તા દુષ્ટ કર્મ તરફ આપણી પ્રવૃત્તિ જ થવી ન જોઇએ, અને સત્કર્મ તરફ આપણેા ઉત્સાહ પૂર્ણ વેગથી વહ્યાં કરવા જોઈ એ. પરમાત્માનું આ રાજ્ય સ્થૂલ દૃષ્ટિએ કેટલાક ક્રિશ્ચયના માને છે તેમ ભવિષ્યમાં આવવાનું છે એમ નથી. પણ નિત્ય નિરન્તર ચાલ્યાં કરે છે. પરમાત્માની આ ભાવના, અને કર્મ એજ આ વિશ્વનું ખરેખર તત્ત્વ છે એ સિદ્ધાન્ત, શ્રતિસિદ્ધ છે. ઋગ્વેદસંહિતા કહે છે કે વરુણુ રાજા’ જે આ સંસારસમુદ્રના અને સંસારરાત્રિનેા અધિષ્ઠાતા દેવ છે—તે પાતે 'ધૃતવ્રત' છે. અર્થાત્ એ પેાતાના નિયમ પાળે છે, અને મનુષ્યા પણ ધૃતવ્રત' થાય એમ એ ઇચ્છે છે. અને ઉપનિષનાં યાજ્ઞવલ્ક્ય અને આતભાગના સંવાદમાં છેવટના તત્ત્વ તરીકે ‘કર્મ’—સારી ખેાટી કરણી—જ તાવેલી છે.
પણ પરમાત્મા તે કેવલ રાજા જ નથી; પિતા પણ છે. રાજા નથી, અને પિતા છે એમ નથી. પણ રાજા અને પિતા ઉભય છે. એના ઘરમાં ન્યાય છે તેમ પ્રેમ પણ છે. જીસસના પહેલાના યાહુદી ધર્મમાં પરમાત્માની રાજા તરીકેની ભાવના પ્રધાન હતી, તેને બદલીને જીસસે પિતા તરીકેની ભાવના સ્થાપી; એથી યાહુદી ધર્મની પરમાત્માની ભાવનામાં રાજાના અકરુણુ
Page #360
--------------------------------------------------------------------------
________________
"C
હારી
૩૦૩
'
,,
ન્યાયને બન્ને દયા પ્રેમ દાખલ થયા એમ કહેવાય છે. કેટલાક ટ્રાક આ ભાવનાને વલ ખ્રિસ્તી સમજે છે, પણ તેમ નથી. ભગવદ્ગીતામાં એક સ્થળે પરમાત્માને સચરાચર લેાકના ‘પિતા’ કહેયેા છે, એને ઋગ્વેદસંહિતામાં પણ પિતાનું રૂપક અજાણ્યું નથી. એક ઋષિ કહે છે કે પિતા પુત્રને ખેાળામાં લે તેમ તું એને ખેાળામાં લે છે;”+ અને ખીજા એક ઋષિ કહે છે કે આ મીઠી વાણીવડે હે ઇન્દ્ર ' હું તને પકડી રાખું છું,—પુત્ર પિતાને વસ્ત્રના છેડે ઝાલી પકડી રાખે છે તેમ”. પરમાત્મા તે કેવળ પિતા જ નથી; પિતા છે તેમ માતા પણ છે. આ ઉભય સ્વરૂપ જે આ પ્રાકૃતિક જગમાં એકત્ર જોવામાં નથી આવતાં તે પરમાત્મામાં એકઠાં અને છે, પરમાત્મા પિતાની માફક પ્રેમપુરઃસર આપણા ઉત્કર્ષ ઇચ્છે છે એટલું જ નહિ પણ ‘શિવાનુધ્યાનપરા' માતાની ઉપમા પણ એને સારી રીતે લાગુ પડે છે. જગન્માતા અદિતિ' ઋગ્વેદમાં પ્રસિદ્ધ છે. “ સૈય વૈવñક્ષત ઇત્યાદિ ઉપનિષવાક્યમાં પરમાત્માના ‘દેવતા' તરીકે ( સ્ત્રીલિંગમાં ) પરામર્શ કર્યો છે. અને પરમાત્મયૈતિરૂપ અગ્નિહેાત્ર પરત્વે શ્રુતિ કહે છે કે “ જેમ ભૂખ્યાં છેકરાં માની આસપાસ વીંટળાઈ વળે છે તેમ સર્વ ભૂત માત્ર અગ્નિહેાત્રને ઉપાસે છે. ” અને પુરાણા તા ‘ જગદમ્બિકા 'નાં એવાં મધુર અને ભવ્ય સ્તન્નેાથી ભરેલાં છે કે જેની મરામરીમાં ક્રિશ્ચયન ધર્મની મેરીની કલ્પના પણ મૂકી શકાય એમ નથી.'શ્રીમદ્ભગવદ્ગીતામાં પરમાત્મા એકી વખતે “માતા ધાતા અને પિતામહ”રૂપે પાતાને જણાવે છે. પરમાત્માના આપણી સાથેના આ સંબંધ આટલા બધા પ્રસિદ્ધ છતાં વાસ્તવિક રીતે આપણા જીવનમાં આપણે એને કેટલા સ્વીકારીએ છીએ ? આપણે જો કે પરમાત્માથી વિમુખ રહીએ છીએ—તથાપિ એના પ્રેમ તે અનન્ત છે. આ વાતનું પ્રમાણ એટલું જ કે આપણે જો કે કાર્ટિ પાપ આચરીએ છીએ તે પણ એ સર્વ પાપને પાછળ મૂકી સારા માર્ગ લેવાની છૂટ આપણને રહ્યાજ કરે છે. અર્થાત્ પરમાત્માના ધરનાં દ્વાર આપણે માટે હમેશાં ખુલ્લાં જ છે, પરમાત્મા માતાપિતા તરીકે પ્રકૃતિ અને મનુજબાળકને, પરસ્પર જોડાઈ, મનુ અને શતરૂપા મા—આનન્દ લેતાં જોવાને ખુશી છે; આપણા સંસારવ્યવવહાર અને અનિષ્ટ નથી; પણ એ વ્યવહારનું કુળ પરમાત્માના વંશની વૃદ્ધિ રૂપ થવું જોઈએ. આપણે એના રિથના
39
+ પિતય પુત્રમવિમર્શે
: पिर्तुन पुत्रः सिचमारभे त इन्द्र स्वादिष्ठया गिरा शचीवः ।
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૦૪
બહેરી”
અધિકારી ત્યારે જ થઈએ કે જ્યારે આપણું જીવન પરમાત્માનાં બાળકને શોભતું થાય.
પણ માતાપિતા હંમેશાં પુત્રની સાથે સાથે જ ફર્યા કરતાં નથી. તેમ પુત્રથી હૃદયની બધી બાંધછોડ એમની સાથે થઈ શકતી નથી. વળી જીવાત્મા ! અને પરમાત્મા ઉભય નિત્યસિદ્ધ પદાર્થ તરીકે શ્રુતિને માન્ય છે–આ સર્વ ધ્યાનમાં લઈ શ્રુતિએ એ બેને “a gyo Rયુના તણાયા” ઈત્યાદિ વાક્યમાં સખા રૂપે વર્ણવ્યા છે. એ જ ભાવે પછીનાં શાસ્ત્રોએ નર નારાયણ અને કૃષ્ણ-અર્જુનના સંબંધથી બતાવ્યો છે અને કૃષ્ણ પ્રત્યેની સુદામાની અને ઉદ્ધવની ભક્તિ પણ એ જ ભાવનું મનહર ફળ છે. પણ આગળ જણાવેલા સંબધના કરતાં આ સંબધને અનુભવ વધારે ઉચ્ચ અધિકારી માટે છે. જ્યારે વારંવાર દેષ કરીને માતાપિતાની માફક પરમાત્મા પાસેથી ક્ષમા ભાગવાની ન રહે, અને જ્યારે સદાચરણ માટે ફક્ત એની સલાહની જ જરૂર રહેતી હોય, તથા સાધારણ રીતે આપણે એવું સદાચરણબળ સંપાદન કર્યું હોય કે જેથી અણીને વખતે એ આપણને સહાય થઈ ઉગારી લે એટલો આપણે અધિકાર થયે હેય—-ત્યારે જ આ સખા-ભાવ ખીલી ઉઠે છે.
પણુ પરમાત્માને સખા સમજીને એની અવજ્ઞા કરવાની આપણને છૂટ નથી. તેથી અર્જુનને જ્યારે પરમાત્માનું વિશ્વરૂપદર્શન થયું, ત્યારે તેણે પશ્ચાત્તાપપૂર્વક કહ્યું કે “હે અશ્રુત ! (નિર્વિકાર, સનાતન પરમાત્મન ! ) તને સખા સમજીને અને તારે પ્રભાવ ન જાણીને, પ્રમાદથી કે મંત્રીની છૂટથી, મેં તને “હે કૃષ્ણ! હે યાદવ ! હે સખે” એમ દમ ભરાવીને બોલાવ્યો છે; રમત ગમતમાં, ખાતાં પીતાં, સૂતાં બેસતાં, એકાન્તમાં કે જનસમુદાયમાં, મશ્કરીમાં મેં તારું અપમાન કર્યું છે, તે માટે હું તારી ક્ષમા માગું છું.”
આ કારણથી ભક્તરાજ હનુમાને પરમાત્માને સ્વામીબુદ્ધિએ સેવ્યો છે. પરમાત્માના સખાઓ––અર્જુનની માફક–પરમાત્માની સહાયતાથી આસુરી સંપત હામે પોતે જય મેળવવા લઢે છે; પણ પરમાત્માના દાસ તે-- હનુમાનની માફક–પરમાત્માના વાવટા નીચે રહી પરમાત્માની સેવા અર્થ યુદ્ધે ચડે છે અને અતુલ શ્રમથી પરમાત્માની સવપ્રકૃતિને અસુરના બન્ધનમાંથી છોડાવવામાં પિતે ઉપયોગી થાય છે. જ્ઞાન વૈરાગ્ય અને બ્રહ્મચર્યથી તેઓનાં શરીર અને મન વજ જેવાં દઢ બનેલાં હોય છે, અને ધન
Page #362
--------------------------------------------------------------------------
________________
હારી”
૩૦૫
સંપત્તિ આદિ મેહકમાં મેહક વસ્તુ પણ જો તેમાં “રામ”ની છબીનું દર્શન ન થાય તે તેને કાંકરા સમાન ગણું તેડીને તેઓ ફેકી દે છે. એમના રૂવામાં રામનામની ધૂન અહર્નિશ ચાલ્યા કરે છે. આવા પુષે “ચિરનિર્વિણુ છવલોકને સંકટમાંથી ઉદારી હંમેશ માટે જગત ઉપર એક ભારે ઉપકાર કરી જાય છે.
પણુ પરમાત્માની આવી ઉગ્ર દાસ્યભક્તિ આચરવી સહેલી નથી. તેમ કેટલાંક હદયો એવાં નાજુક રસભીનાં હેય છે કે તેઓને સેવક માફક દાસ્ય કરીને જ સતેષ વળતો નથી; તેઓના અંગે પરમાત્મા સાથે પતિપત્નીના જેવો વધારે નિકટ સંબન્ધ પામી એને આલિગવા અને એનાથી આલિંગન પામવા ઉછળે છે. એવા જનેની સ્થિતિ આપણું શાસ્ત્રકારોએ ગેપીઓની ભક્તિમાં દષ્ટિગોચર કરી છે. આ પ્રેમલક્ષણા ભક્તિમાં પરમાત્માને સારથિ રાખી આત્મકલ્યાણ સાધવાને કે પરમાત્માના સેવક બની પરમાત્માની લક્ષ્મીને પુનઃ ઉદ્ધારવાને લેભ નથી. પણ સ્વાભાવિક પ્રેમથી તણુઈ પ્રેમળ પરમાત્મા તરફ હદય ધસે જાય છે; એને પરમાત્માની સેવાની કે આત્મકલ્યાણની કશાની ખબર નથી; એને તે માત્ર પરમાત્માને જ–પરમાત્માના રસને જ–ખપ છે, અને એ રસથી એનાં અંગે અંગ ભીજાય છે.
પણુ જીવાત્મા અને પરમાત્માના સંબધ પરત્વે આ સર્વે રૂપકે ખરાં છે? ખરાં છે તેમ જ ખોટાં છે. ખરાં એવી રીતે છે કે, જે (વ્યાવહારિક) અર્થમાં આપણે છીએ તે અર્થમાં આપણાથી જુદો પરમાત્મા પણ છે, અને બે વચ્ચે સંબન્ધ ઉપરનાં રૂપકે વડે પ્રદર્શિત થાય છે. પણ બીજી રીતે જોઈએ તે, એ રૂપકે ખોટાં છે. ખોટાં બે પ્રકારે છેઃ એક તો એ સંબન્ધ એવો વિવિધ છે કે એ રૂપકમાંનું કોઈ પણ વસ્તુસ્થિતિને પૂરેપૂરી નિરૂપવા અસમર્થ છે; બીજું, જીવાત્મા અને પરમાત્માને બે પદાર્થો માની એમને સંબન્ધ સમજવા માટે એ રૂપકે કપ્યાં છે. પણ ખરી વાત તે એવી છે કે જીવાત્મા અને પરમાત્મા એમ બે જુદા પદાર્થો જ નથી. આ (વાત સમજવા માટે થોડુંક તત્ત્વચિન્તન કરવાની જરૂર છે.
અર્વાચીન યુરોપના પ્રસિદ્ધ તત્વચિન્તક કાન્ટ–એણે “મનુષ્યજ્ઞાનમી મર્યાદા'ના વિચારને અંગે બતાવ્યું છે કે આપણા એન્દ્રિયક જ્ઞાનમાં, એટલે કે પ્રત્યક્ષ જ્ઞાનમાં–વિષયને જે દેશ અને કાલ રૂપી બે ઉપાધિઓ હોય છે તે ખરું જોતાં વિષયગત નથી. પણ ઇન્દ્રિયથકી વિષયમાં આરોપાય છે; ૩
Page #363
--------------------------------------------------------------------------
________________
“ હારી
99
૩૦૬
અર્થાત્, જે પદાર્થનું પ્રત્યક્ષ થાય છે તે પદાર્થ સ્વતઃ દેશકાલાવચ્છિન્ન નથી, પણ ઇન્દ્રિય સાથેના સંબન્ધ કરી એનામાં દેશકાલની કલ્પના ઉપજે છે. કાન્ટની પછીના વખતમાં આ સિદ્ધાન્તમાં એટલે ફેરફાર સૂચવવામાં આવ્યા છે કે—પ્રથમ સ્વતઃ પદાર્થ છે અને પછીથી ઇન્દ્રિયાના સંબન્ધ થતાં એનામાં દેશ અને કાલના ઉપાધએ ઉપજે છે એમ નથી, પણ ઇન્દ્રિયા સાથે સંબંધ રૂપે જ એ પદાર્થનું અસ્તિત્વ છે, એટલે કે જો એ પદાર્થ છે તે તેને દેશકાલ લાગેલા જ છે. પણ આ સિદ્ધાન્તનાં અંતે રૂપે લેતાં એમાંથી એટલું તે કુલિત થયું જ કે જે પદાર્થ ઇન્દ્રિયાતીત છે તે દેશગત કે કાલગત હોઈ ન શકે. આથી આટલી વાત સ્પષ્ટ છે કે આત્મા જીવાત્મા તેમ જ પરમાત્મા—જે ઇન્દ્રિયાતીત છે. તેને દેશગત કે કાલગત માનવા એ ભૂલ છે. અને જો આત્માને દેશ કે કાલના ઉપાધિ લાગતા નથી, તે પછી જીવાત્મા અને પરમાત્માને એક ખીજાથી પૃથક્ પાડવા એ સંભવતું નથી. વળી કાન્ટે બીજું એ બતાવ્યું છે કે જેમ મનુષ્યનું ઐન્દ્રિયક જ્ઞાન વિષય માત્રને દેશ અને કાલનાં બીમાંમાં ઢાળે છે, તેમ સૂનુષ્યની મુદ્ધિ પણ વિષયને અમુક ખીમાંમાં જ ઉતારી લે છે—અર્થાત્ એ અમુક આકારે જ વિષયને ક૨ે છે. આ આકાર તે દ્રવ્ય-ગુણુ-કારણસંખ્યા વગેરે છે. કાન્તના આ સિદ્ધાન્તમાં પણ પાછળથી એવા સુધારા આવ્યા છે કે વિષય સ્વતઃ—સ્વતન્ત્ર—કાઈ પદાર્થ નથી, પણ બુદ્ધિના વિષય રૂપે જ એનું અસ્તિત્વ છે, એટલે પ્રથમ પદાર્થ સ્વતન્ત્ર સિદ્ધ હાય અને પછીથી એ બુદ્ધિના વિષય અને એમ થતું નથી. પણ આ મૂળ સિદ્ધાન્ત લા યા એના સુધારા લેા, ઉભયમાંથી એટલું કુલિત થાય છે કે જે પદાર્થ મનુષ્યષુદ્ધિના વિષય જ નથી એની સાથે દ્રવ્ય ગુણુ કારણ સંખ્યા વગેરેના વિચારા જોડવા એ ભૂલ છે. પણ સગુણવાદી અને દ્વૈતવાદી કહેશે કે એ પદાર્થ મનુષ્યમુદ્ધિને વિષય નથી એમ કાણુ કહે છે? આના ઉત્તર કે તત્ત્વજ્ઞાનને પ્રયાસ મનુષ્યષુદ્ધિને વિષય શેાધીને વિરમતા નથીઃ તત્ત્વજ્ઞાન સમક્ષ મહાપ્રશ્ન પડેલા છે તે એ કે મનુષ્યમુદ્ધિ પાતે જ શેના થકી ખની રહી છે? અર્થાત્ મનુષ્યષુદ્ધિની હામે વિષય રૂપે એક પદાર્થ બતાવવાથી એ બુદ્ધિના ખુલાસે। થતા નથી; એ ખુલાસા માટે તે એ અદ્દિની પાછળ જવું જોઈ એ, અર્થાત્ અધિષ્ઠાન રૂપે કાઈક પદાર્થ માનવે જોઈ એ. અને તેથી દ્રવ્ય ગુણ સંખ્યા આદિ બુદ્ધિના આકારા જે બુદ્ધિથી શરૂ થાય છે તેને બુદ્ધિની પેલી પારના—અધિષ્ઠાનભૂત-પદાર્થને લગાડવા એ ભ્રમ છે. બુદ્ધિની પાછળ—પેલી પાર——જવું અશક્ય લાગતું હાય તા એના અને અધિષ્ઠાનના
Page #364
--------------------------------------------------------------------------
________________
હોરી ”
૩૦૭
એટલે ચિત અને સતને અભેદ માને; પણ બુદ્ધિ અને બુદ્ધિના વિષયને એક સંકલનામાં જેડયા વિના, અર્થાત બંનેની એક અધિકાનમાં એકતા ફર્યા વિના, કે નથી.
આ અધિકાન-પદાર્થ જગત રૂપે કેમ બન્યો એને વિચાર પહેલી “હરી "માં થઈ ગયે. બીજી બહેરી”માં એ પદાર્થ છવભાવ શી રીતે પામ્યો એને વિચાર ચાલે છે. તેમાં આટલી ચર્ચાને અને હવે આપણે એના ખાસ સિદ્ધાન્ત ઉપર આવ્યા.
એક મત એ છે કે જીવ અને જગત એ બે બ્રહ્મના વિકારે છે. આ મત “પરિણામવાદ” અને “વિકારવાદ’ને નામે સુપ્રસિદ્ધ છે, અને એ મત શંકરાચાર્યની પૂર્વે પણ હતો, અને પાછળથી શ્રીવલ્લભાચાર્યે એને અવલંબ કર્યો છે. બીજા મત પ્રમાણે, જીવ અને જગત બે બ્રહ્મની શક્તિઓ છે. આ મતને “શક્તિવાદને નામે શંકરાચાર્યે એક સ્થળે ઉલ્લેખ કર્યો છે, અને પાછળથી રામાનુજાચાર્યે ચિત અને અચિતને બ્રહ્મની શક્તિઓ માની છે તે આ જ મત છે. ત્રીજે “અવસ્થાવાદ” છે, તે પ્રમાણે બ્રહ્મા “અપ્રચલિતસ્વરૂપ” સમુદ્રસ્થાને છે, અને એની “પત (જરા) પ્રચલિતાવસ્થા” તે અન્તર્યામી (ઈશ્વર) છે, અને અત્યન્ત પ્રચલિતાવસ્થા” તે જીવ છે. આ ત્રણે વાદમાં છવને વિકારરૂપે વા શક્તિરૂપે વા અવસ્થારૂપે સત્ય માનવામાં આવ્યો છે.
જીવાત્માને પરમાત્માના વિકાર રૂપે વા અન્ય રૂપે સત્ય માનીને પણ એ પરમાત્માથી ભિન્ન છે કે અભિન્ન એ વિષે ત્રણ મુખ્ય વાદ ઉત્પન્ન થયા છે. જીવ અત્યારે પરમાત્માથી ભિન્ન છે, અને તે મેક્ષાવસ્થામાં પરમાત્મા સાથે એકતા પામશે–નદીઓ સમુદ્રમાં ભળી જાય છે તે રીતે, એ એક વાદ છે; અને તે લોમિ નામના આચાર્યને નામે વ્યાસ મહર્ષિ વેદાન્તસૂત્રમાં નેધા છે. બીજો એક વાર એ છે કે અત્યારે પણ જીવ પરમાત્માથી અત્યન્ત ભિન્ન નથી, તેમ અત્યન્ત અભિન્ન પણ નથી–જેમ અગ્નિના તણખા અગ્નિ છે, અને છતાં અગ્નિથી જુદા પણ છે અથવા તે, જેમ ઘટ એ મૃત્તિકા જ છે, અને મૃત્તિકાથી જુદે પણ છે, એ રીતે. આ ભેદભેદવાદ વેદાન્તસૂત્રમાં વ્યાસ પહેલાંના આશ્મરણ્ય આચાર્યને કહેવામાં આવ્યો છે. ત્રીજે વાદ એવો છે કે અત્યારે જીવ પરમાત્માથી ભિન્ન નથી, તેમ ભિન્ન અને અભિન્ન એમ પરસ્પરવિરુદ્ધ ધર્મવાળ પણ નથી. અત્યારે જે અવસ્થામાં છે તે અવસ્થામાં પણ એ પર
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૦૮
'
હેરી”
માત્માથી અભિન્ન જ છે. આ વાદ વેદાન્તસૂત્રમાં જણાવ્યા પ્રમાણે કાશકૃત્ન ઋષિને છે.
પણ અત્યારે જે અવસ્થામાં છે તે અવસ્થામાં પણ એ પરમાત્માથી અભિન્ન જ છે એ વાદ પણ બે રીતે સમજી શકાય. એક અવસ્થિતિવાદ એ છે કે અચિત તેમ જ ચિત પરમાત્માનાં વિશેષણ રૂપે અવસ્થિત છે, અને પરમાત્મા એ થકી વિશિષ્ટ છે. આ રામાનુજાચાર્યને “યથાવસ્થિત ( છે તે રૂપે જ–અવિદ્યાની કલ્પના કર્યા વિનાને) વિશિષ્ટાદ્વૈતવાદ, બીજે અવસ્થિતિવાદ એવો છે કે અત્યારે છે તે રૂપે પણ જીવ પરમાત્માથી અભિન્ન જ છે, છતાં ભિન્ન ભાસે છે તે અવિદ્યાએ કરીને–આ શંકરાચા ર્યને સુપ્રસિદ્ધ કેવલાદૈતવાદ.
જીવાત્માની આ દેખાતી ભિન્નતા અનેક રીતે સમજાવવામાં આવી, જેમ દર્પણમાં દેખાતું મુખ વાસ્તવિક મુખથી ભિન્ન નથી; વા જળમાં દેખાતું ચન્દ્રનું પ્રતિબિમ્બ ખરા ચન્દ્રથી ભિન્ન નથી–અર્થાત એમ દેખાયા છતાં બે મુખ કે બે ચન્દ્ર થતા નથી–-તેમ બ્રહ્મનું અવિદ્યાત્મિક અન્તાકરણમાં પ્રતિબિમ્સ પડવાથી બ્રહ્મથી જુદે જીવ ભાસે છે, પણ વસ્તુતઃ બ્રહ્મ એકલું જ છે. આ બિમ્બપ્રતિબિમ્બવાદ.
પણ ચન્દ્ર આકાશમાં છે અને એનું પ્રતિબિમ્બ જળમાં છે–એટલું તે દૈત ખરું ને? આમ શંકા સંભવે, તેથી બીજા શાંકરેદાન્તીઓ અન્ય દષ્ટાતથી જીવ-બ્રહ્માને સંબન્ધ સમજાવે છે. જેમ ઘટાકાશ અને મહાકાશ જુદાં નથી–એકનું એક આકાશ છૂટે રૂપે (અનવછિન્ન-રૂપે) મહાકાશ હેય છે, અને તે જ ઘટના સંબન્ધ કરી (ઘટમાં ઘેરાએલા તરીકે) ઘટાકાશ કહેવાય છે, તેમ અનવચ્છિન્ન (વગર ઘેરાએલુ) ચેતન્ય તે બ્રહ્મ, અને અન્ત:કરણવચ્છિન્ન (બુદ્ધિથી ઘેરાએલું) ચૈતન્ય તે જીવ. આ અવચ્છેદવાદ.
પણ આ વાદમાં પણ–જેમ આકાશને ઘેરનાર ઘટ નામનો પદાર્થ આકાશથી જુદે છે તેમ-તન્યને ઘેરનાર બુદ્ધિ યા અન્તઃકરણને ચૈતન્યથી જુદું માનવું પડે, અને એટલા પૂરતું અદ્વૈતવાદમાં છિદ્ર પડે. આ શંકા નિવારવા માટે કેટલાક શાંકરદાન્તીઓ કર્ણ “રાધેય'ના દષ્ટાન્તથી જીવબ્રાને સંબન્ધ સમજાવે છે. જેમ કર્ણ પૃથાને પુત્ર હતો, પણ અજ્ઞાને કરી પોતાને રાધાને પુત્ર જાણતો હતો, તેમ બ્રહ્મ વસ્તુતઃ બ્રહ્મા છતાં અજ્ઞાને કરી પિતાને જીવ સમજે છે.
આ સર્વ દષ્ટાન્ત જે કે એક બીજા ઉપર સુધારો કરતાં દેખાય છે– તથાપિ ખરું જોતાં સર્વનું તાત્પર્ય એક જ છે, અને તે ગમે તે રીતે
Page #366
--------------------------------------------------------------------------
________________
“ 3137"
306
અદ્વૈત પ્રતિપાદન કરવાનું. શંકરાચાર્યે વિવિધ દષ્ટા આવા જ આશયથી
જ્યાં છે. પણ પાછળના વખતમાં તે તે દષ્ટાન્તને વળગી પડીને જુદા જુદા વાદને વિરોધ ઉપજાવવામાં આવ્યું છે તે આ તાત્પર્ય ન સમજવાથી જ. બ્રહ્મને કઈ પણ દષ્ટાન્ત લાગુ પડી શકે જ નહિ–જડને ચિંતન્ય દષ્ટાન્તથી કથવું, કે ચૈતન્યને જડના દૃષ્ટાન્તથી કથવું એ ખોટું
છે, અને છતાં એમનાં સ્વરૂપ સમજાવવા માટે એવાં દષ્ટાન્ત લીધા વિના ચાલતું નથી. દષ્ટાને લઈને યાદ રાખવાની વાત એટલી જ છે કે દષ્ટાન્ત
* The dread of anthropomorphism is childish. We cannot help the use of figures of speech, and if we discard some, we are sure to make use of others. Who but a pedant would object to our speaking allegorically and metaphorically of the sun rising, of the sea roaring, of the wind whispering; or of the mind as clear, or calm, or cloudy? All human speech is a mosaic of symbols, which we use consciously or unconsciously. Do yon know more or less of the sun or the sea, when we describe them in figurative language gathered from human nature, or when we adopt the strictly scientific phrases of astronomy or physiography ? Similarly, do we know more or less of the soul when we describe it in terms fetched from outward Nature, or from its own interior realm ? It would seem that we discern the state of the case most clearly, and record our insight best, when we gather our phrases in each instance from the opposite realm; when we describe Mind in teims of matter, and Matter in teims of mind. If this be so, it will also be found that, in thc moments of highest insight into what is mysterious, and hidden from our faculties, we instinctively clothe our insight in the raiment of metaphor, While we perhaps feel that "all that we know is that we know nothing," we nevertheless succeed best, in expressing the little we do know when we set it forth symbolically. We get behind the metaphor, we break the shell of allegory, to extract the kerrnnel of fact; but we approach far nearer to the centre of things, when we make use of concrete aids to abstract thought, than when we discard them, and try to reach the shrine of pure beug, per saltunz"-Prof. Fraser,
Page #367
--------------------------------------------------------------------------
________________
૧૦
“ હારી ”.
જીવ-બ્રાને સંબન્ધ સિદ્ધ કરવા માટે નથી, પણ એ સંમન્ય સમજાવવા માટે છે. આ રીતે જોતાં પૂર્વોક્ત સર્વ દૃષ્ટાન્તમાંથી સમજવાની વાત એક જ છે કે બ્રહ્મ અજ્ઞાને કરી અન્યથા ( છવરૂપે ) ભાસે છે, પણ અન્યથા શબ્દના પ્રયાગથી પણુ એમ સમજવાનું નથી કે કાઈ અન્ય બ્રહ્માથી જુદા—પદાર્થે છે. અન્યથા ભાસે છે—એટલે કે અન્યથા નથી અને છતાં ભાસે છે; આમ નથી કહીને ભાસે છે. કહેવાથી દ્વૈતાપત્તિ થતી નથી. પૃથ્વી સ્થિર નથી અને છતાં સ્થિર ભાસે છે એમ કહેવાથી એ સ્થિર થઈ જતી નથી; સૂર્ય પૃથ્વીની આસપાસ ક્રૂરતા નથી અને છતાં કરતા ભાસે છે એમ કહેવાથી તે કરતા થતા નથી—એ રીતે. તાત્પર્ય એટલું જ છે કે લેાકેામાં અનાદિ કાળથી ચાલતી આવેલી સમજણ ખેાટી છે—અનાદિ કાળથી આપણે ‘જીવ’ ‘જીવ' એવા અધ્યારેાપ ( બ્રહ્મમાં આરેાપ ) કરતા આવ્યા છીએ, એ અધ્યારેાપને જ્ઞાનવડે અપવાદ' કરવાના છે—એ અધ્યારાપ તે અધ્યારાપ છે, અર્થાત્ ખાટા છે એમ સમજવાનું છે, અને જે નથી તે ભાસે છે એમ કહેવાથી દ્વૈત પ્રાપ્ત થતું નથી; પણ ઉલટું, પહેલી ‘હારી” ને અન્તે બતાવ્યું હતું તેમ, પિત (ભાસે ) અને સત્ (છે) સાથે અદ્વૈત પ્રતિપાદિત થાય છે.
"
આમ, દ્વૈતવાદ—વિશિષ્ટાદ્વૈતવાદ-અને કેવલાદ્વૈતવાદ એમ ત્રણ ભૂમિકાના પ્રાસાદમનુષ્યની ધાર્મિક બુદ્ધિએ રચેલે છે. એની ત્રીજી ભૂમિકાએ ચઢી બ્રહ્માનન્દસ્વામી કહે છે કે આ ‘તન' રૂપી ગલીઓમાં શ્રીકૃષ્ણ પરમાત્મા પુદ્ધિ રૂપી ‘વૃષમાનજિચોરી ’—રાધિકા સાથે હારી” ખેલી રહ્યો છે. પાંચ ઇન્દ્રિયા રૂપી ‘સખી' પાંચ વિષયેા રૂપી રંગ ભરી ભરીને ‘રાધિકા ' ને આપે છે; અને ‘ રાધિકા ' એ ર્ગ લઈ ને શ્યામ' ઉપર નાંખે છે; એથી એનું સઘળુ શરીર ભીજાઈ જાય છે-અને એ ભીજાવામાં પેતે આનન્દ માને છે. એ આનન્દમાં એ ‘ રાધિકા ' ના વેષ ધરે છે, એટલે કે પરમાત્મા બુદ્ધિ સાથે તન્મયતા પામે છે. અને એમ ચેાતરક્ · અવિદ્યા ' । ‘જ્ઞાન' મચી રહેતાં મુદ્દિના વૈષધારી પરમાત્મા સ્વરૂપનું ભાન ભૂલી ખેસે છે. એમ સંસારવનમાં રમતાં રમતાં ઘણા કાળ વીતી ગયા, પણ તેની એને ખબર પડી નહિ. આખરે જ્યારે કાઈ સત્ ગુરુ મળ્યો ત્યારે એને ‘સખીએ’ના સંગ છૂટયા, અને એ સ્વ-સ્વરૂપભૂત યજ્ઞાનન્દ પામ્યા. અત્રે એટલું સમજવા જેવું છે કે રાધિકા ' એ સાત્ત્વિક મુદ્દિનું રૂપક છે; અર્થાત્ પંચેન્દ્રિયના વિષયે પણ સાત્ત્વિકબુદ્ધિપુરઃસર ભાગવવામાં આવે તે જ પરિણામે જ્ઞાન ઉપચ્છ બ્રહ્માનન્દ પ્રાપ્ત
>
Page #368
--------------------------------------------------------------------------
________________
“ હારી,
૧૧
થાય. વળી, જેમ કૃષ્ણનું રાધિકા સાથે રમવું તે કેવળ નિષિ-નિક્ષેપ રમત રૂપ હતું, તેમ પરમાત્મા પણ બુદ્ધિના સંગમાં ચિદાભાસ બનેલા દેખાતાં છતાં, બુદ્ધિથી નિર્લિપ્ત અને સ` આભાસરહિત કૈવલ ચૈતન્યધન કાયમ રહે છે. વળી, ક્રાઇને એમ શકા થતી હોય કે જગદ્ગુરુ કૃષ્ણ ભગવાનને ગુરુ કેવા ?—તા એ શંકા વાસ્તવિક છે. પણ બ્રહ્માનન્દ સ્વામીને આ અસંભવ અજાણ્યા નહતાઃ જેને ગુરુ સંભવી જ ન શકે તેને ગુરુ આરપવામાં એમનું સૂક્ષ્મ તાત્પર્ય એવા ધ્વનિ ઉપજાવવાનું છે ખરી વસ્તુ સ્થિતિમાં તે ન રચાતા ન ચાલૢ ને શિો ન શિક્ષા” ગુરુ નથી, શિષ્ય નથી, શાસ્ત્ર નથી, શાસ્ત્રના ઉપદેશ નથી—છતાં એ સર્વ કલ્પના જ્યાં સુધી આપણે અન્યને ખરેા માનીએ ત્યાં સુધી આવશ્યક છે; પણ પરમાભામાં વસ્તુતઃ અન્ધ નથી તેમ મેાક્ષ પણ નથી, એટલે ગુરુ વગેરે વાત કેવળ અધ્યારાપ જ છે. વસ્તુતઃ તા—
""
k
न निरोधो न चोत्पत्तिर्न बद्धो न च साधकः न मुमुक्षुर्न वै मुक्त इत्येषा परमार्थता |”
“ નાશ નથી, ઉત્પત્તિ નથી; અદ્દ નથી, સાધક નથી; મુમુક્ષુ નથી, મુક્ત નથી—એ જ ખરેખરી વાત છે.”
અને તેથી પૂર્વોક્ત પ્રાસાદની ભૂમિકાના ધ્વજાગ્રંથી, અને તે પણ નીચે કે ઊંચે નહિ પણ એક અખંડાકાર દૃષ્ટિ નાંખીને, અવાડ્મનસગેાચર આકાશની ભવ્યતાથી મૂક બનતાં બનતાં શ્રી શંકરાચાય ઉચ્ચારી જાય છે કેन चकं तदन्यद्वितीयं कुतः स्यात्
66
न वा केवलत्वं न चाकेवलत्वम् ।
न शून्यं न चाशून्यम द्वैतकत्वात् कथं सर्ववेदान्तसिद्धं ब्रवीमि ॥ "
,,
( એક નથી ત્યાં એ ક્યાંથી હોય ?; ધ્રુવલ નથી તેમ અકેવલ પણ નથી; શૂન્ય નથી, તેમ જ અન્ય પણ નથી. કારણ કે એનામાં એકખે, કેવલ–અકૈવલ, શૂન્ય-અશન્ય એવું દ્વૈત નથી. સ` વેફ્રાન્ત થકી સિદ્ધ એવા એને હું શી રીતે કશુ ? )
[ વસન્ત, વૈશાખ, સં. ૧૯૬૨ ]
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૧૨
વામિનાવતાર
* * ૧૩
વામનાવતાર विष्णोर्नु के वीर्याणि प्रवोच यः पार्थिवानि विममे रजांसि । यो अस्कमायदुसरं सधस्थं विचक्रमाणनेधोरुगायः॥
यस्य श्री पूर्णा मधुना पदान्यक्षीयमाणा स्वधया मदंति। य उ त्रिधातु पृथिवीमुत द्यामेको दाधार भुवनानि विश्वा ।
उरुक्रमस्य स हि बन्धुरित्था વિડvie vલે ઘર અદા કરૂ છે
( વેવસંહિતા –૧૯૪) આપણુમાં વામનબલિરાજાનું આખ્યાન સુપ્રસિદ્ધ છે. એમ કહેવાય છે કે જ્યારે ભગવાન વામન અવતાર લઈ બલિરાજા પાસે ભિક્ષા યાચવા આવ્યા, અને બલિરાજાએ એ આપવા કબૂલ કર્યું, ત્યારે ભગવાને સાડાત્રણ પગલાં ભૂમિ માગીઃ બલિરાજાએ એ આપી. ભગવાને એક પગલે પૃથ્વીનું, બીજે પગલે સ્વર્ગાદિ(મધ્યલોક)નું, અને ત્રીજે પગલે દુકનું આક્રમણ કરી, અડધું પગલું ક્યાં મૂકવું એમ પ્રશ્ન કર્યો. ત્યારે બલિરાજાએ પિતાનું શિર ધર્યું, જે ઉપર ભગવાને પોતાનું ચરણકમલ મૂક્યું, અને એ રીતે બલિરાજાને કૃતાર્થ કર્યો.
આ કથામાંથી જે અનેક સત્યોનું સન્દહન થઈ શકે છે તેમાંનું એક આ પ્રમાણે છે –ભગવાન પરમાત્મા સ્વાર્થત્યાગીને ઘેર આવી ઊભા રહે છે; અને એક વખત વામન–હાના–સ્વરૂપમાં પણ જો એ મનુષ્ય આગળ પ્રત્યક્ષ થાય છે તો પછી જેમ જેમ મનુષ્ય સ્વાર્થ ત્યાગ કરવા તત્પર થતું જાય છે તેમ તેમ પરમાત્માનું સ્વરૂપ ક્રમે ક્રમે વિસ્તરી સમસ્ત જગતને–પ્રથમ આ લોકને, પછી સ્વર્ગને, અને છેવટે બ્રહ્મલોકને–ભરી
Page #370
--------------------------------------------------------------------------
________________
વામનાવતાર
૩૧૩
નાંખે છે; અને એની પાસે પરમાત્માને અર્પણ કરવા માટે પેાતાની ગણી શકાય એવી એક પણ વસ્તુ અવશિષ્ટ રહેતી નથી. આખરે એ પેાતાના આત્મા પણ એને સમપી દે છે, અને એ સમર્પણમાં જ એ કૃતકૃત્યતા પામે છે. તાત્પર્ય કે (૧) મનુષ્યે ઈશ્વરને શેાધવા ભટકવું પડે એમ નથી. એનામાં સ્વાર્થત્યાગની વૃત્તિ હશે તો ન્હેલે મેાડે એ સ્વયં આવી ઊભે રહેશે. (૨) ધર્મભાવના પ્રથમ આ ઇન્દ્રિયગ્રાહ્ય જડ જગતને; પછી આ ઉભયથી, પર ~~ વિશ્વની ન્યાયમય વ્યવસ્થા ખાતર સ્વીકારેલા—સ્વર્ગને; પછી ઉભયથી પર પણ છવથી ભિન્ન માનેલા એવા સગુણબ્રહ્મરૂપી છાલેાકને; અને આખરે જીવાત્માને પરમાત્માના સ્વરૂપથી ભરી નાંખે છે.
આ રીતે આ આખ્યાયિકામાંથી આપણુને ધર્મના (૧) નિદાન ( Origin )સમ્બન્ધ અને (૨) વિકાસ ( Growth ) સબંધે બહુ ઉપયેાગી ખેાધ મળે છે, જેનું વિશેષ સ્પષ્ટીકરણું અને કરવા જેવું છે. ધર્મના નિદાન વિષે અનાદિકાળથી અનેક તર્કી થતા આવ્યા છે. લેાકાયતિકા ધર્મને ધૃત જનેાએ કલ્પેલી વ્યવસ્થા માનતા. પ્લિનિનું એવું કહેવું હતું કે ધર્મ કેવલ અશક્તિ અને ભયમાંથી જ ઉત્પન્ન થાય છે, અને આ જગથી પર કાઈ ઈશ્વર એવા પદાર્થ હાય તા પણ એનું જ્ઞાન થવું સર્વથા અશક્ય છે. આપણા ણા ગ્રેડયુએટા પણ વિચારેઅવિ ચારે કાંઈક આવા જ મતનું ગ્રહણ કરી લે છે. વર્તમાન સૈકામાં યૂરોપના કેટલાક અનીશ્વરવાદી તથા જડવાદી વિદ્વાનાએ ધર્મની ઉત્પત્તિ સમન્યે અનેકાનેક કલ્પનાઓ રચી છે, અને એમાં તે જંગલી પ્રજાએાના અવલેાકનનું પ્રમાણ આપે છે. તેઓના સામાન્ય રીતે એમ બતાવવાના યત્ન છે કે ધર્મ એ એક વખત ઉપયાગી વ્યવસ્થા હતી; કદાચ હેજી પણ ઉપચેાગી છે એમ કહી શકાય, પણ એમાં યથાર્થતાનું કે આવશ્યકતાનું કાંઈ તત્ત્વ નથીઃ · પરમેશ્વર, આત્મા,’ અમૃતત્વ, ' · કર્તવ્ય, ' ( પરમતત્ત્વ પ્રતિ જવાબદારી )આદિ વિચારા મનુષ્યને સામાજિક નિયત્રણમાં રાખવા માટે માત્ર ઉપયેગી યુક્તિઓ છે; એ કરતાં એમાં અધિક ગંભીરતા કે સત્ત્વ નથી. કેટલાકના મતમાં, સ્વપ્નના અનુભવમાંથી પ્રેતની, પ્રેતમાંથી આત્માની, અને આત્મામાંથી પરમાત્માની કલ્પના થઈ; તા ખીજા કેટલાક, પડછાયા અને પ્રતિબિંબ જેવા મનાવાને જ એ કલ્પનાનું પ્રથમ કાર માને છે. કેટલાક કહે છે કે જંગલી અવસ્થામાં મનુષ્યને પ્રકૃતિના સંક્ષેાભક અનાવા જોઈ ને ભય ઉત્પન્ન થાય છે તેમાંથી ધર્મના ઉદય છેઃ તા કેટલાક બતાવે છે કે ગગનમ`ડળની ભવ્ય અને સુન્દર રચના જોઈ થતા આશ્ચર્ય
" "
" "
૪૦
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૧૪
વામનાવતાર
માંથી ધર્મના પ્રાદુર્ભાવ છે. કેટલાક પિતૃપૂજાને ધર્મનું આદિસ્વરૂપ માને છે. તા કેટલાક વારાપણુરૂપી–સર્વત્ર પેાતાનું પ્રતિબિંબ જોવાના મનુષ્યમુદ્ધિના એક સ્વાભાવિક વલણુમાંથી જગતના પદાર્થોમાં મનુષ્યને શ્વરભાવના થઈ આવી, અને એ રીતે અનેકદેવવાદ પ્રથમ ઉત્પન્ન થયા એમ કહે છે. આવા આવા અનેક તર્કો (જે સુપ્રસિદ્ધ છતાં, મનુષ્યમુદ્દિને અનીશ્વરવાદ કેટલા જોરથી વમળમાં નાંખીને મથે છે, અને કેવા તરેહતરેહવાર વિચારા ઝાડે છે એનું પૂરતું ભાન કરાવવા માટે અન્ને એકઠા કરેલા છે—એવા અનેક તર્કો ) કરી તે ભય આશ્ચર્ય કલ્પના કે સ્વમાદિકની ભ્રાન્તિને સમગ્ર ધર્મભાવનાનું નિદાન માને છે. પણ વસ્તુતઃ આ સર્વ તાઁ અપ્રતિતિ છે, કૃત્રિમ છે, સહસા એકાદ સામાન્ય નિયમ ઘડી કાઢવાના પ્રયત્નમાંથી જ ઉપજી આવ્યા છે, અને ઇતિહાસમાં પ્રત્યક્ષ થતા મનુષ્યસ્વભાવ જ એમને અસિદ્ધ ઠરાવવા માટે મસ છે. “ દ્રૌપદીનાં ચીર ” જેવા ધર્મભાવનાના દિવ્યપટા કુતર્કરૂપી દુઃશાસનને હાથે જેમ જેમ ઉતારવામાં આવે છે તેમ તેમ પ્રતિયને પરમાત્માની ચાજનાથકી નવા પેટા પૂરાતા જાય છે, અને કેટલીકવાર તેા એ પટે। એવી અનુપમ સુન્દરતા અને ભવ્યતાના તેજમાં પ્રકાશે છે કે દુષ્ટમાં દુષ્ટ અને નાસ્તિકમાં નાસ્તિક હૃદય પણ એ તરફ દૃષ્ટિ નાંખતાં, ક્ષણવાર એની અદ્ભુતતાના ચમત્કારથી વિસ્મિત થઈ સ્તબ્ધ અને છે.
ભેાજાની વીરવાણીમાં—
“ પ્રથમ સતયુગમાં પ્રહલાદને પીયેિ, ભીડિયા થંભ તે લેાહ તાતા;
( તાયે ) ધીર નવ ડિકયા, ભયથી નવ ભકિયા, કિયા શેષ શૈલેાય જાતે. ! ! ! -
હવે કહા કે જે વૃત્તિમાં આવું અદ્ભુત બળ પ્રેરવાની શક્તિ છે, તે ધ્રુવળ, ‘ સેાસાઇટી’ ( જનમડળ ) ને નિયત્રણમાં રાખવા માટે ઊભી કરેલી યુક્તિ જ ? સ્વપ્ન, પ્રતિબિંબ આદિના દર્શનમાંથી નીપજેલી એક મ્હોટી ભૂલ જ ? કે હિન્દુસ્થાનને ડૂમાવનારી એક ભ્રાન્તિ જ ? પણ એમ માનવું અશક્ય છે.
ત્યારે ધર્મનું નિદાન શું ? મનુષ્યની ધાર્મિક વૃત્તિ. આથી ખુલાસે શા થયા? ધર્મ કયાંથી આવ્યા તે ધર્મમાંથી, એમ કહેવા સમાન આ ઉત્તર છે. એથી ધર્મના નિદાન ઉપર કાંઈ જ અજવાળુ' પડયું નહિ'—એમ
Page #372
--------------------------------------------------------------------------
________________
વામનાતાર
૧૫
કદાચ કહેવાશે. પરંતુ એના સમાધાનમાં કહેવાનું કે વસ્તુસ્થિતિ જ એવી છે. ધર્મ મનુષ્યને સહજ છે, અમુક અમુક વૃત્તિમાંથી ભ્રાન્તિ થઈને ધર્મ ઉત્પન્ન થયે એમ નથી. પણ જેમ મનુષ્યને જેવું સાંભળવું ખાવું પીવું હળવું મળવું ઇત્યાદિથી આરંભી, ગૃહ રાજ્ય સાહિત્ય કલા આદિ મહાન તન્નો વિસ્તારવાં, એમાં ભાગ લેવો, એમાં આત્માનુભવ અને આત્મસંતોષ કરવો એ સ્વાભાવિક છે, તેમ ધર્મને આવિર્ભાવ પણ એનામાં સ્વભાવથકી જ થાય છે. હેમર ઠીક જ કહે છે કે –
“As young birds open their mouths for food, all men crave for the gods."
(=“જેમ પક્ષીનાં બચ્ચાં ખોરાક માટે ચાંચ ઉઘાડે છે, તેમ સર્વ મનુષ્યને ઈશ્વરની આકાંક્ષા રહે છે.)
પૂર્વોક્ત વિદ્વાની ભૂલ એ થાય છે કે જેને તેઓ ધર્મનું આદિ કારણ કહે છે તે વસ્તુતઃ એના આવિર્ભાવના માત્ર પ્રસંગે જ છે—જેને વેદાન્તની પરિભાષામાં આવિભાવના ઉપાધિઓ કહીએ તે છે. અમુક દેશકાળમાં પરમ તત્ત્વની ભાવનાએ અમુક સ્વરૂપ લીધુ, બીજે બીજું લીધું ઇત્યાદિથી સિદ્ધ એ થાય છે કે તે તે દેશકાળાદિ ઉપાધિઓ ધર્મના આકારની વિવિધતામાં હેતુભૂત છે, ધર્મના અસ્તિત્વમાં નહિ–અર્થાત એથી ધર્મના આવિભવનું વૈચિય ફલિત થાય છે, ધર્મની સ્વભાવસિદ્ધતાને નિષેધ થતું નથી. મનુષ્ય ગગનમંડળની ભવ્યતા કે શાંતિ જોઈ પરમ તત્વના સ્વરૂ૫ની અમુક કલ્પના કરી, પ્રચંડ વાયુ પ્રકોપ જોઈ બીજી કરી, પિતા– પુત્રને નેહ જોઈ ત્રીજી કરી, પરંતુ એ સર્વમાં પરમ તત્ત્વનું અસ્તિત્વ તે સમાન રીતે સ્વીકારાએલુ જ છે.
પરંતુ હજી એક શંકા ઊભી રહે છે કે ધર્મ સ્વભાવસિહ ભલે હોય પણ જ્યાં સુધી વિચારષ્ટિએ એની યથાર્થતા સિદ્ધ થઈ નથી ત્યાં સુધી બુદ્ધિમાન મનુષ્ય સ્વીકારવા જેવો એ પદાર્થ નથી. આ શંકાના ઉત્તરમાં કહી શકાશે કે એનું સ્વભાવસિદ્ધ અનિવાર્ય—હેવું એ જ વિચારમાં લેવાની એક સાધારણ દલીલ નથી. પણ ખરું જોતા એ જેમ સ્વભાવસિદ્ધ છે, તેમ વિચારસિદ્ધ પણ સારી રીતે છે. મનુષ્યને સમગ્ર આત્મા પwતરા સાથે નિકટ સંબધ ધરાવે છે. એની ઈન્દ્રિયોને વ્યાપાર પરમ તત્ત્વના સિબ્ધ ઉપર જ ચાલે છે. જે જે વિષયોનું એ ગ્રહણ કરે છે એ એ મહાન સિબ્ધ ઉપર તરતા દ્વીપ જેવા, અથવા વધારે ઘટતું ઉપમાન
Page #373
--------------------------------------------------------------------------
________________
કોઈક (
અનાથનન દેશ
ભવે છે? વળી આ
તે મા
મા અસ્તિત્વ વિશ્વની કઈ
ક આભામાંથી કેમ
૩૧૬
વામનરાવતાર લઈએ તે બુદ્દબુ જેવા છે. ઘટપટાદિ વિષયજાતને એની આસપાસ વિસ્તરતા તેમ જ એના અંતરમાં પ્રવેશી રહેલા અનcતાના સાગરથી પૃથક્ પાડી ગ્રહણ કરવા યત્ન કરે એટલે તરત જણાશે કે એના વિના તે , તમારી દૃષ્ટિ આગળ કેવળ અંધકાર-જ્ઞાનહીન, વ્યવસ્થાહીન, સ્વરૂપ હીન કાંઈક (–એટલું જ છે, જે છે એટલું કહેવું પણ શક્ય નથી. વળી સમગ્ર વિશ્વનું વિશ્વરૂપે–અનાદનન્ત દેશકાળમાં પરસ્પર સંબદ્ધ પદાર્થોની એકતાની મૂર્તિરૂપે ગ્રહણ થવું આત્મા વિના સંભવે છે? વળી આ આત્મા તે મારે જ (અન્ત:કરણવચ્છિન્નચિત રૂપ) આત્મા? મારા ( અન્તઃ કરાવચ્છિન્ન) આત્માનું અસ્તિત્વ વિશ્વની કાંઈક અનુભવવિષયતાનો ખુલાસો કરી શકે, પણ વિશ્વ છે–સર્વને માટે “છે–એમ એ આત્મામાંથી કેમ સિદ્ધ થાય? માટે એ આત્મા–પરમ આત્મા–સ્વીકારવો જોઈએ કે જેનું આ સમગ્ર વિશ્વ દશ્ય છે, અને જેની દૃષ્ટિ સદા યથાર્થ છે; અને જેની એ યથાર્થ દષ્ટિ સાથે મારી દૃષ્ટિ મેળવવી એનું નામ વિશ્વનું યથાર્થે જ્ઞાન પ્રાપ્ત કરવું છે. તાત્પર્ય કે જ્ઞાનમાં જે પ્રમા–અપ્રમાને ભેદ પડે છે તેને એકજીવવાદ સ્વીકારવાથી, અથવા તો અન્તમાં એકતારહિત અનેક જીવોનું પ્રતિવ્યક્તિ સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારવાથી, ખુલાસો થઈ શકતું નથીઃ અનેક જીવો આગળ પ્રમા (યથાર્થજ્ઞાન) ની ભાવના એક જ છે એથી એક પરમ આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. વળી “સાયન્સ” ના અનુમાનાદિ વ્યાપાર પણ પરમાત્માનું અસ્તિત્વ અને પરમાત્માની શ્રદ્ધેયતા સ્વીકારીને જ પ્રવર્તે છે, અને “સાયન્સ” ના વિજયની પતાકારૂપ “કારણુતા”શબ્દને અર્થ પણ એનું અસ્તિત્વ સ્વીકાર્યા વિના બની શકતો નથીઃ કારણુતામાં પ્રતીત થતું રણ ચૈતન્ય વિના અને વિશ્વસ્કુરણ વિચિતન્ય (પરમાત્મા) વિના અસંભવિત છે.
હજી પ્રશ્ન થશે કે ધર્મ સ્વભાવથકી જ સિદ્ધ હોય તે પછી ધાર્મિક થવાને પ્રયત્ન કરવાની શી જરૂર ? ઉત્તર કે—ધર્મ સ્વભાવસિદ્ધ છે એને એમ અર્થે નથી કે સર્વે સરખી રીતે ધાર્મિક થએલા છે પણ એને અર્થ એવો છે કે ધર્મવૃત્તિ સર્વમાં સ્વાભાવિક રીતે જ બીજરૂપે રહેલી છે, જેને સ્પષ્ટ વિકસાવવી એ આપણું કર્તવ્ય છે. એમ થવામાં મુખ્ય અન્તરાય સ્વાર્થત્યાગવૃત્તિને અભાવ છે. ખરી વાત છે કે સ્વાર્થત્યાગ હોવા છતાં પણ સ્પષ્ટ-આસ્તિકતા-ધાર્મિકતા હોતી નથી. પરંતુ આમ થવાનું કારણ યોગ્ય વિચારને અભાવ છે. જલસિંચનને અભાવે બીજમાંથી વૃક્ષ ઉભવ ન પામે એમાં બીજનું બીજ– બાધિત થતું નથી, તેમ વિચારને અભાવે
Page #374
--------------------------------------------------------------------------
________________
વામનાવતાર
૧૭
ત્યાગવૃત્તિ ધર્મમાં ન પરિણમે એમાં એની ધર્મ પ્રતિકારણુતા અસિદ્ધ થતી નથી. સ્વાથૅત્યાગ ધર્મભાવનાનું ખીજ છે એમ કહી શકાય, સ્વાથૅત્યાગ એટલે સ્વ કરતાં અધિક પ્રદેશમાં આત્માની વિશાલતા અનુભવવી; અને આ અનુભવનું ખીજાં નામ ધર્માચરણ છે. ધર્મના નિદાનવિષે—અથવા ઉપર સ્થાપેલા સિદ્ધાન્ત લક્ષમાં રાખીને ખેાલીએ તા, ધર્મની સહજતા વિષે આટલું વિવેચન બહુ છે. આપણે અત્રે એટલુ જોયું કે ધર્મના પાયે સત્ય ઉપર છે, એ પાયેા કૃત્રિમ નથી પણ સહજ છે, અને એના આવિર્ભાવમાં મુખ્ય હેતુ સ્વાëત્યાગ છે.
હવે એના વિકાસક્રમ ઉપર આવીએક
૨. ધર્મના વિકાસક્રમ સર્વે દેશમાં એક જ પ્રકારના જોવામાં આવતા નથી. કેટલેક ઠેકાણે એક અધિક પગથિયું ષ્ટિગાચર થાય છે તો કેટલેક ઠેકાણે અમુક પગથિયાના અભાવ જ જણાય છે. ક્વચિત્ મલિનતામાંથી ક્રમેક્રમે શુદ્ધિ થતી જોવામાં આવે છે, તેા ક્વચિત્ શુદ્ધિમાંથી અધપાત થઈ મલિનતા ઉત્પન્ન થતી નજરે પડે છે, પરંતુ આ સ્થળે આપણે કાઈ પણ ધર્મનાં ઐતિહાસિક પગલાં તપાસવા ઇચ્છા નથી. એટલે આ અડચણુ આપણને બહુ નડશે નહિ. આપણે તે મનુષ્યને સ્વાર્થે ત્યાગ વધતા આવે, અને ક્રમેક્રમે ધર્મભાવના તદ્દનુસાર વૃદ્ધિ પામતી આવે તે એ ઉભયનું સ્વરૂપ કેવુ બંધાતું આવે છે, એટલુ જ નક્કી કરવા યત્ન કરવાના છે. આ નિર્ણય ઉપરની આખ્યાયિકામાં કરવામાં આવ્યા છે. અને એમાં નીચે મુજબ ક્રમનું દર્શન થાય છેઃ-~~~
(૧) ક્વચિત્ ક્વચિત્ સ્વાથૅત્યાગ,
( ૨ ) સર્વત્ર સ્વાર્થત્યાગના સંકલ્પ,
(૩) ઐહિકપઢાના ત્યાગ, (પરંતુ તે સાથે) સ્વર્ગ (૪) સ્વાત્યાગ સગુણબ્રહ્મરૂપ બ્રહ્મલેાક ધ્યાતાધ્યેયના ભેદ (૫) ધ્યાતા---ચેયની એકરસતા ઃ આત્મત્યાગ પરમાત્મ તુષ્ટિ:=ત્રક્ષનિર્વાન
(૧) પૂર્વે સૂચવાઈ ગયું છે કે સ્વાથૅત્યાગ પરમાત્મદર્શન માટે જરૂરનું પગલું છે, જ ગલીમાં જંગલી મનુષ્ય પણ પેાતાની માનેલી એવી એકાદ ચીજ પેાતાના દેવને અર્પવી આવશ્યક ગણે છે. પૃથ્વી ઉપર કાઈ પણ
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૧૮
વામિનાવતાર,
એ ધર્મ નથી કે જેમાં કાંઈપણ સ્વસુખને ત્યાગ કર્યા વિના માત્ર પ્રાર્થના કરવાથી જ પરમાત્મા પ્રસન્ન રહે છે એમ માનવામાં આવતું હોય. વળી જ્યાં સુધી મનુષ્ય સ્વાર્થત્યાગ કરતા નથી ત્યાં સુધી એ પ્રકૃતિની ભૂમિકા ઉપર જ (પિંડમાં જ) પોતાના સ્વરૂપની સમાપ્તિ માને છે. એ સ્વાર્થત્યાગમાં આનન્દ માને છે એ જ પ્રકૃતિથી પર અનેક આત્માઓને પોતાના સ્વરૂપમાં સંગ્રહતી, એવી જે પરમાત્માની ભૂમિકા છે એને સ્વીકાર બતાવે છે. પરંતુ આપણું કથામાંથી આટલો જ બોધ લેવાને હેત તે તે બહુ ન હતું. આમાંથી એક અધિક ઉપદેશ ખેંચવાને છે અને તે એ કે
(૨) ત્યાગવૃત્તિની મનુષ્ય ઉપર જે જે માગણીઓ થાય છે તે તે સર્વ સિદ્ધ કરવાને એના તરફથી નિશ્ચય થવો જોઈએ, અને એ નિશ્ચય હેય તે જ પરમાત્મદર્શન થાય છે. સાધારણ ત્યાગ તો મનુષ્ય અનેક પ્રસંગે કરે છે. પરંતુ જ્યાં સુધી “ત્યાગવૃત્તિની એટલે કર્તવ્યબુદ્ધિની મારી પાસે જે જે માગણીઓ થશે તે તે સર્વ સિદ્ધ કરવાને હું તૈયાર છું એવો બલિરાજાના જેવો દઢ સંકલ્પ થયો નથી ત્યાં સુધી પરમાત્મદર્શન દૂર છે. આવી માગણીઓ વર્ષના અમુક દિવસે કે દિવસના અમુક કલાકે કે ક્ષણે થાય છે એમ નથી, પણ પ્રતિક્ષણ મનુષ્યનાં ઝીણું ઝીણું કૃત્યો પરત્વે પણ એ માગણી જારી જ છે. કર્તવ્યબુદ્ધિની આ માગણુઓ પરમાત્મા ખાતર જ પૂરેપૂરી સંતોષી શકાય છે. માટે આ ભિક્ષા પરમાત્માએ યાચી એમ આપણું આખ્યાયિકા કહે છે. કેટલાક ત્યાગ કીર્તિ ખાતર, રૂઢિ ખાતર, લોકચિ ખાતર, સગાંસંબંધી ખાતર પણ થઈ શકે છે. પરંતુ એ સર્વ ત્યાગને હદ છે. જ્યાં સુધી એ ત્યાગપ્રેરક પદાર્થમાં બળ હોય છે ત્યાં સુધી જ એ થઈ શકે છે, અને આ બળ પરમાત્મા શિવાય અન્યત્ર અનહદ માપમાં ભળવું અશક્ય છે. જ્યાં ત્યાગને હદ નથી ત્યાં પરમાત્મા પ્રત્યક્ષ છે જ; કારણ, મનુષ્ય પાસે સર્વ “સ્વ” અહંતામમતાનું સંપૂર્ણ અધિકાન–હરી લેવાની શક્તિ કેવળ એમાં જ–ત્તિ માં જ–છે. અને જ્યાં અનહદ ત્યાગને સંકલ્પ છે, ત્યાં રહેલો મોડો પણ એ પ્રત્યક્ષ થયા વિના રહેતો નથી. જુઓ બલિરાજાનું અદ્ભુત દૃષ્ટાન્ત! પણ આ ઉચ્ચભાવનાજન્ય સંકલ્પ કેટલે બધે સ્વાર્થત્યાગ માગી લે છે એ વાતનું દૈત્યગુર” (શુક્રાચાર્ય)–રવાર્થવૃત્તિ–ને પૂરેપૂરૂ ભાન છે, અને તેથી એ દાનશીલ બલિરાજાને સ્વાર્થત્યાગી આભાને–જેજે, આ પરમાત્મા છે;
Page #376
--------------------------------------------------------------------------
________________
વામિનાવતાર
૩૧૯
એ તારું સર્વસ્વ હરી જશે એમ ભય બતાવે છે. પણ દઢ સંકલ્પવાળા બલિરાજાને આ વ્હીક અસર કરી શકતી નથી—એમ કથા કહે છે.
(૩) આ રીતે સ્વાર્થત્યાગ ધાર્મિકતામાં પરિણમ્યા પછી એ નૂતન દશાનું પ્રથમ સ્વરૂપ બતાવતાં આખ્યાયિકા કહે છે કે “વામન ભગવાને ' પહેલે પગલે પૃથ્વીનું આક્રમણ કર્યું.” પરમાત્મા ખાતર આ લેકના પદાર્થને ત્યાગ એ આ ધાર્મિકવૃત્તિની નીસરણનું પહેલું પગથિયું છે, માત્ર પહેલું જ એટલા માટે કે હજી એ દિશામાં મનુષ્ય સ્વર્ગલોકમાં એ ત્યાગને બદલે મળશે એમ આશા અને ઈચ્છા રાખે છે; અને એટલે દરજે એ ઉતરતી ભૂમિકા છે. આ ઉતરતી ભૂમિકાના પુરુષ સંબંધે ભગવદ્ગીતા કહે છે"एवं त्रयीधर्ममनुप्रपन्ना गतागतं कामकामा लभन्ते" = “જેઓ (સ્થૂલ) વેક્ત ધર્મને અમુક કામપ્રત્યર્થ આશ્રય કરે છે તેઓ સ્વર્ગ અને મૃત્યુલોક વચ્ચે જા આવ કરે છે;” અર્થાત એમને શાશ્વત બ્રહ્મપદની પ્રાપ્તિ થતી નથી.
(૪) આથી ચઢતી ભૂમિકાએ પહોંચતાં મનુષ્ય આલોક અને પર(સ્વર્ગ) લોક ઉભયની લાલસા ત્યજે છે, અને સર્વ ભમકારાસ્પદ પદાર્થને ત્યાગ કરી પ્રભુસેવા કરવી એમાં કૃતકૃત્યતા માને છે. પરંતુ હજી આ દશા મધ્યમ પંક્તિની છે, ઉત્તમોત્તમ નથી. આ દશામાં યદ્યપિ મમકારનો ત્યાગ થયો છે તથાપિ અહંકાર જાગ્રત છેઃ હજી અહંકારાસ્પદ જીવનું પ્રભુને ચરણે સમર્પણ થયું નથી—આપણું વેદાન્તની ભાષામાં, બ્રહ્માકારવૃત્તિ સ્કુરીને જીવ “શિવ’–રૂ૫ થયો નથી.
(૫) એ સમર્પણ થવું, એ “શિવ” રૂપતા પ્રાપ્ત કરવી એ પરમ સિદ્ધિની દશા છે–જેમાં અહં” કે “મમ” બેમાંથી એક પણ પદાર્થ અવશિષ્ટ રહેતું નથી. જે કરે છે તે પ્રભુ જ કરે છે. “દરિવાર રિજat” આપનાર-લેનાર ઉભય હરિ જ છે, એવો ઊંડી સત્યતાને ભરેલો. અનુભવ થાય છે –
“ “જેમ દીપક તે વહનિ, વનિ દીપક નહિ દેએ; તેમ સેવક સ્વામી જાણ, વાણી કેવાની હે; જેમ સૂરજને કીર્ણ, ચરણ સમુખ જેમ દેહે; તેમ છે આ વ્યવહાર, પાર જડે રે હે; જીવન્મુક્ત કહેવાય અખા, વચન ન લાગે તે સ્થળે
ગુરુગપે આલોચતાં, સહેજપણે સર્વે કળે.” * * અને
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૦
વામનાવતાર
'In such access of mind, in such high hour Of visitation from the living God,
Thought was not, in enjoyment it expired. No thanks he breathed, he proffered no request.§
વળી ધ્યાતાના સ્વરૂપમાં અર્થાત્ ધાર્મિક મનેાભાવમાં ક્રમેક્રમે વિકાસ થતા આવે છે, એટલું જ નહિ, પણ ધ્યેયમાં અર્થાત્ ચિન્તનવિષય પરમાત્માના સ્વરૂપમાં પણ વિકાસક્રમ છેઃ—(૧) અમુક અમુક ઐહિક પદાર્થીમાં જ પરમાત્મદર્શન કરવું એ ( એક રીતે) સૌથી ઉતરતી ભૂમિકા છે. (૨) પરમાત્માને સર્વ ઐહિક પદાર્થીમાં વિકાએ એ કરતાં ઊઁચુ' પગથિયું છે. (૩) સ્વર્ગવાસી એક વ્યક્તિરૂપે કલ્પવા એ એ કરતાં ( અમુક રીતે ) ચઢતી ભાવના છે. (૪) ઇહલેાક અને સ્વર્ગલાક ઉભય કરતાં અધિક, પણ આત્માથી ભિન્ન એવા સદ્ગુણ બ્રહ્મ (ઈશ્વર) રૂપે માનવે! એ ચેાથું સ્વરૂપ છે. (૫) આત્મામાં પણ પ્રત્યક્ષ જોવા એ છેલ્લું પ્રાપ્તવ્ય છે. માટે ત્યાગી લિરાજા આગળ ભગવાન પ્રથમ યજ્ઞભૂમિમાં, પછી પુરાદશ્યમાન જગમાં, પછી સ્વર્ગમાં, પછી બ્રહ્મ (ધુ) લેાકમાં અને છેવટે આત્મામાં પણ પ્રત્યક્ષ થયા એમ કહ્યું છે.
આ પ્રમાણે ઉપરની કથામાંથી એક મેધ લેવાના છે. આધ લઈ તદ્દનુસાર ધાર્મિકતામાં પગલાં ભરવા યત્ન કરવાના છે.
" हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम् । तवं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये ॥
""
$ Wordsworth.
[ સુદર્શન : જુલાઈ ૧૯૦૦ ]
Page #378
--------------------------------------------------------------------------
________________
દાસ્યભક્તિ
૩૨૧
૧૪. હાસ્યભક્તિ
मने चाकर राखोजी-(टेक) चाकर रहनुं बाग लगासु, नित उठ दरशन पासु, वृन्दावनकी कुञ्जगलिनमें, तारी लीला गासु-मने० हरेहरे सब बाग बनाऊं, बिच बिच राखो बारी, साँवलियाके दरशन पासु, पहिर कुसुम्बी सारी-मने० योगी आया योग करणको, तप करणे संन्यासी, हरिभजनको साधु आवे, वृन्दावनके वासी-मने० मीरां के प्रभु गहरगभीरा, हृदय धर्यो जी धीरा, आधि रात प्रभु दरशन दे है, प्रेमनदीके तीरा-मने
બંગાળાના સુપ્રસિદ્ધ કવિ અને નાટકકાર દ્વિજેન્દ્રલાલ શયના પુત્ર બાબુ દિલીપકુમાર રાય બંગાળી સાહિત્ય પરિષદ્દના અધિવેશનમાં ભાગ લેવા અને બનારસ) આવ્યા હતા. એ સુન્દર શૈલીમાં બહુ મધુર કંઠે ગાઈ શકે છે–ચૂપમાં પણ ફરી આવ્યા છે અને ત્યાંના સંગીતને પણ પરિચય ધરાવે છે. એમણે અમારે ત્યાં (યુનિવર્સિટિમાં) સંગીતના બે જલસા કર્યા, તેમાં બહુ જ મધુર ભાવથી અને અસરકારક રીતે એમણે ઉપરનું કાવ્ય ગાયું હતું.
કાવ્ય અને સંગીત એક બીજાથી સ્વતન્ન કલા હાઈને પણ જ્યારે પરસ્પર સંશ્લેષથી એકનિકતા બલકે એકરૂપતા પામે છે, ત્યારે એને રસ કાંઈક જુદો જ બને છે. આવા અસાધારણ રસને સાક્ષાત્કાર આ પ્રસંગે અમને થયો હતો.
આ કાવ્ય ગૂજરાતીમાં પ્રસિદ્ધ થએલા મીરાંના પદસંગ્રહમાં છે કે નહિ એ મને યાદ નથી. પણ બાબુ દિલીપકુમારે કહ્યું કે એ રાજપૂતાનામાંથી એકઠાં કરેલાં મીરાંનાં પદમાંનું એક છે. ચાકર રાખેને (વા, રાખે)”—એ ટેકમાં “
પુ ષor દિ સાચ” એ ભાગવતના ગાપિકાગીતને પ્રતિધ્વનિ શ્રવણે પડે છે, બાકીનાં ભાવ અને કલ્પના તદ્દન સ્વતંત્ર છે.
આ કાવ્યમાં કર્મયોગ અને ભક્તિયોગને સમન્વય કરવાને ઉપદેશ રહેલો છે. પરંતુ, આમ કહેવામાં હું કાવ્યના રસને સૂકવી નાંખતે નથી,
Page #379
--------------------------------------------------------------------------
________________
રર
દાસ્યભકિત -
પુષ્પ પુષ્પ વનસ્પતિશાસ્ત્રનાં સત્ય શોધનાર વનસ્પતિશાસ્ત્રી પુષ્પની રમણીયતા અÝ પુષ્પનું વાસ્તવિક જીવન સમઝી કે અનુભવી શકે ખરા? એક કવિ કહે છેઃ~~~
"The mind has a thousand eyes
And the heart but one;
Yet the light of a whole life dies When love is done. "
પ્રેમ એ જ દૃષ્ટિનું તેજ છે. દૃષ્ટિએ હજારા હો પણ જો એમાં પ્રેમ ન હેાય તે દિષ્ટ આંધળી જ સમઝવી. વિજ્ઞાનશાસ્ત્રી ભલે હજારા ન્હાનાં મ્હોટાં પરચુરણ સત્યા શેાધે, પણ એની આંખમાં વસ્તુ માટે પ્રેમ નહિ હાય તા અને વસ્તુનું આત્મભૂત સત્ય જડશે જ નહિ. આ પ્રેમનું—અને તેથી કવિકલ્પનાનું—ગૌરવ. અને તેથી જ કવિની ભારતી તે બ્રહ્માની સૃષ્ટિથી ચઢીઆતી એટલું જ નહિ, પણ એ પરા અને પશ્યન્તી' વાણી તે તત્ત્વવિચારકની વૈખરી' વાણીથી જુદી જ અને ઊંચી. છતાં, પ્રેમમાં જે દૃષ્ટિનું તેજ પ્રકટ થાય છે તે સત્યનાં હજારા કિરણાનું બનેલું હેાય છે. એ કિરણાનું એકીકરણ એ પ્રેમના ધર્મ; એ તેજનું પૃથક્કરણ એ દૃષ્ટિના ધર્મ. કવિકલ્પના અને તત્ત્વવિચારના સંબન્ધ પણ એ જ તરેહના છે. કવિ મિથ્યા કલ્પનાના ઘેાડા દોડાવે છે એમ નથી; પણ ઉલટું, કિવ જ તત્ત્વનું પૂરેપૂરૂં દર્શન, યથા—અર્થે અનુભવ કરાવી શકે છે. તત્ત્વ જે સામાન્ય લેાકદષ્ટિથી પરાક્ષ રહે છે, એને કવિ રસ અલંકાર ગુણ ભાવ વગેરે અલૌકિક સામગ્રી વડે મૂર્તિમન્ત કરીને અપરેક્ષ અનુભવ યાગ્ય અનાવે છે. કવિકલ્પના એ જ તત્ત્વાનુભવની ખરી ભાષા છે; ખીજી રીતે કહીએ તેા, તત્ત્વ એ આત્મા છે, અને કવિકલ્પના એ એનું શરીર છે~~ એ શરીરમાં જ એ આત્મા પ્રકાશે છે, અચેતન લેાકવાણીમાં એ પ્રકાશી શકતા નથી. પણ લૌકિક વાણી એક કામ કરે છેઃ એ શરીર અને આત્માના શા સંબન્ધ છે એ વિષે એ વાતચીત કરી શકે છે. આ લેખ એવી જ ચેાડી એક સૂચક વાતચીત કરવા માટે લખાએલે છે. બાકી, વસ્તુદર્શન તેા મીરાંના પદમાં જ કરી લેવું, આ લેખમાં એ મળશે નહિ
પ્રભુમાં પ્રેમની મૂર્છા ખાવી એ ( યાગની પરિભાષામાં ) નિર્વિકલ્પ સમાધિ. પરંતુ એ તે જેને આવે તેને જ આવે, મેથૈવ વૃજીત્તે તેન હસ્યઃ મનુષ્યયનથી એ ધારી આણી શકાતી નથી; સામાન્ય મનુષ્ય તે માત્ર એ માટે મેગ્યતા સંપાદન કરવા કાંઈક યત્ન કરી શકે અને એવા
Page #380
--------------------------------------------------------------------------
________________
દાસ્યભક્તિ
૩ર૩ એક યત્ન તે દાસ્યભક્તિ, તેમાં પણ હનુમાન ઉપર પ્રભુએ દાસ્યભક્તિને જેવો બોજ નાંખ્યું હતું તે એ સામાન્ય મનુષ્ય ઉપર નાંખતા નથી. સામાન્ય મનુષ્ય તે પ્રભુને “બાગ લગાવે તે બસ છે. આ સંસારરૂપી વાડીમાં મનુષ્ય બાગવાનનું કામ કરવાનું છે. જમીનને ગેડીને પિચી અને રસાળ કરવાની છે, ઝાંખરાં અને કાંટા કાઢી નાખવાના છે, ઝાડને પીણું પાઈને ઉછેરવાનાં છે, પુષ્પ વીણવાનાં છે, માળા ગૂથવાની છે, પ્રભુને ચઢાવવાની છે. રૂપક કાઢી નાંખીને બેલીએ તે, મનુષ્ય પુષ્કળ પ્રેમ પ્રયાસ અને ચતુરાઈથી આ સંસારને સુન્દર બનાવવાનું છે, અને પ્રભુને ચરણે ચઢાવવાનું છે. મહારી જાતને હું શુદ્ધ અને સુન્દર બનાવું અને પ્રભુને અર્પણ કરું–કારણ કે એવું જ અર્પણ એ સ્વીકારે છે–એટલું પણ બસ નથી. મહારી જાતને શુદ્ધ અને સુન્દર બનાવવાની સાથે, આ સંસારને પણ હું શુદ્ધ અને સુન્દર બનાવું એવી મારી અભિલાષા અને કૃતિ હોવી જોઈએ. અને તે પણ પ્રભુને અર્થે જ જેણે સંસાર સુધાર્યો એણે પ્રભુની સેવા કરી જ-કારણ કે સંસારમાંથી બહાર અને જુદે કઈ ઈશ્વર નથી એમ કહેવામાં આવે પણ વસ્તુતઃ આમ કહેનાર નિરીશ્વરવાદી આ સંસારનું સ્વરૂપ સમઝવામાં ભૂલ કરે છે. સંસાર પત્થરની શિલા જેવો નથી કે જેમા થઈ પરતત્વનું પ્રતિબિંબ ન પડી શકે કે જેની પાર જોઈ શકાતુ ન હોય. એ તે નિર્મળ કાચના જેવો છે, જેને પર તત્ત્વનું પ્રતિબિમ્બ ઝીલતે કરો વા જેની પાર પર તત્ત્વનું દર્શન કરવું એ આપણું હાથમાં છે. જે મનુષ્ય “સંસારમાં સરસ રહીને જ, તેમાં “સરસો” રહીને પણ, “મન”હારી–પરમાત્માની—“પાસ” રાખે છે, તે જ જીવનનું પરમ અને સંપૂર્ણ પ્રયજન સિદ્ધ કરે છે. બાગવાનને આનન્દ માત્ર બાગમાં મજૂરી કરવામાં જ સમાપ્ત થવો ન જોઈએ. બાગનાં ફૂલ જેઈ, બાગના ધણુ પાસે જઈ એનાં દર્શન કરવાની પણ એની ઈચ્છા હોવી જોઈએ.
મીરાં કહે છે કે “વાર રહેવું, વા કું' પણ તેની જ સાથે “નિત ૩૪ રન પાકું નિત્ય ઉઠીને પ્રભુનાં દર્શન પામીશું એ અભિલાષ વિના જીવન નીરસ છે, મજુરી છે, ઉદ્દેશરહિત અને આંધળું છે.
ગોપીઓએ પ્રભુનાં ગાન ગાઈને વૃન્દાવનની કુંજગલીઓને પ્રભુની બંસરી' સમાન કરી મૂકી હતી. તે જ પ્રમાણે, મીરાં પણ આ સંસારરૂપી વૃન્દાવનની કુંજગલીઓમાં-જ્યાં પરમાત્મા ભક્તને મળવાને ઉત્સુક ઉસુક નિત્ય ફર્યા કરે છે–પ્રભુની લીલા ગાવા ઈચ્છે છે “તારી છીછા જાણું” એવી અભિલાષાના આન્દ્રમાં રાચે છે.
Page #381
--------------------------------------------------------------------------
________________
દાસ્યભકિત
ભકત આ સંસારરૂપી સકળ વનને લીલુંછમ—રસભર્યું—વૃક્ષાની ધટાથી છવાએલું—બનાવવા ઇચ્છે છે, અને એમાં વચ્ચે વચ્ચે કુંજમાં ખારી રાખીને શ્યામળિયા 'નાં દર્શન પામવા ઇચ્છા કરે છે. સંસારી જીવન દુઃખ અને વૈધવ્યનું જીવન નથી, સુખ અને સૌભાગ્યનું જીવન છે; માટે મીરાં • દિર કુન્નુમ્વી સારી' કુસુમ્બી સાડી પહેરીને પ્રભુનાં દર્શન કરવાની
"
ઉત્કંઠા ધરે છે.
૧૪
'
ચેાગીએ યેાગની ક્રિયાએથી, તપસ્વીએ તપથી, સંન્યાસીએ ત્યાગથી —પ્રભુને પામવા મથે છે. પણ શ્રીકૃષ્ણે ભગવદ્ગીતામાં કહ્યું છે તેમ * અન્યòા દિ ગતિનુંઃવું ફેવદ્ધિવાયતે —અવ્યક્તના માર્ગ એ સુખ અને શીતળ છાયાના માર્ગ નથી. તેથી વ્રુન્દ્રાયન હૈ વાસીઆ સંસારમાં રહેનારા—સાધુજન હરિભજનથી પરમાત્માને પામવા માગે છે. આવી જાતના સાધુ સાથે બેસી એસીને, લેાકલાજ ખાઈને ભજનકીર્તન કરીને મીરાંએ પ્રભુ મેળવ્યા હતા.
પણ આમ ભક્તિરસથી કૃતાર્થ બનેલી મીરાં અનુભવતી છતી, એની ‘પરાત્પર’તાને વીસરતી નથી. સ્વયંપ્રકાશ હાઈ ને પણ ‘ગહર ગભીર ’—ધેરા અને કુવંશ મૂઢમનુપ્રવિષ્ટ ઘાદિત ગઢરેકું છુવાળું ” વર્ણવેલી એની ‘ દુર્શતા ' એ સારી પેઠે સમજે છે. પણ એ ‘ દુર્શ 'તે હ્રદય સરસે લાવીને અપરાક્ષ કરવાની રીતિ પણ એને હાથ લાગી છે: જેણે પ્રભુને ખરા હૃદયથી હૃદયનાથ કરીને માન્યા છે તેને મીરાં કહે છે તેમआधि रात प्रभु दरशन दे है प्रेमनदीके तीरा "
હૃદયનાથ ’ ને હૃદયમાં એના પ્રભુ હૃદયમાં ઊંડા—છેઃ “ તં ઇત્યાદિ શ્રુતિમાં
•
(C
આ સંસારરૂપી શ્યામ રજનીમાં—અડધી રાત્રે પ્રભુ પ્રેમ નદીને તીરે દર્શન દે છે. પ્રભાત થતાં સૂર્યનાં કિરણેાથી રાત્રિ ભેદાય એમાં તે નવાઈ જ શી ? પણુ અન્ધકારગાઢી રાત્રિમાં પણ કૃષ્ણચન્દ્ર એના ભક્તજન આગળ પ્રકટ થાય છે—ચન્દ્રવત્ એમને શીતળ પ્રકાશ પાથરે છે, અને પ્રેમથી એમને રાસ રમાડે છે. સંસારને અન્તુ (વિદેહ)મુક્તિ ભલે હા; પણ સંસારના મધ્યમાં પણ જીવન્મુક્તિ મળી શકે છે. ચેતરફ ધાર અજ્ઞાનથી ગાજતા આ સંસારમાં રહીને પણુ, કયા ભકતે ખરા પ્રેમથી પ્રભુ શેાધ્યા અને એને એ મળ્યા નહિ ?
[ વસંત, ફાલ્ગુન, સં. ૧૯૭૯ ]
Page #382
--------------------------------------------------------------------------
________________
શા સ્ત્રચર્ચા
Page #383
--------------------------------------------------------------------------
Page #384
--------------------------------------------------------------------------
________________
ચર્ચાપત્ર
૩ર૭
ચર્ચાપત્ર જ્ઞાનસુધા' પત્રના તન્ઝી સાહેબની સેવામાં
ગએ શનિવારે રાત્રિએ પ્રાર્થનાસમાજ મંદિરમાં કીર્તન સાંભળી, આપના ધર્મમંડળના મોક્ષસંબંધી સિદ્ધાન્ત વિષે કેટલીક શંકા ઉભવી છે. તેને ખુલાસે આપના માસિક પત્રકાર કૃપા કરી કરવામાં આવશે એમ આશા છે. પ્રાર્થનામાળાને આરંભે આપેલા ચાર ધર્મસિદ્ધાન્તમાંથી મારી શંકાઓનું સમાધાન ન થઈ શકયું, માટે જ આપને આટલી તસ્દી આપવાની જરૂર પડી છે; તે ક્ષમા કરશે. આપના પત્રની ઘણું જગ્યા ન કાય માટે તે શંકાઓને ટૂંકાણમાં સાર નીચે આપું છું –
(૧) “ઝળકે સ્નામય શા વિશાળ રે, પેલા દિવ્ય કિનારા !
ગાજે જ્યાં ગંભીરું, મધુરું પેલું અમૃતત્વસિન્ધનું પૂર રે; પિલા.”
અત્ર અલૌકિક કવિકલ્પનાથી રસાએલા પરજીવન' નું પરમાર્ચસ્વરૂ૫ શું છે ? તે જન્માન્તર છે? કાન્તર છે? કે અવસ્થાન્તર છે? (૨) જે પરજીવન તથા પૂર્વજીવન પ્રકૃતિરૂપ અનંતસ્વાવસ્થા છે એમ
કહ્યું, તે બંને સમાનધર્મિ છે કે ભિન્નધર્મિ? જે સમાનધર્મિ હોય તે અનંતત્વમાંથી આત્માની પ્રશ્રુતિ થવાનું શું કારણ?
જે ભિન્નધર્મિ હોય તો તે ભેદ શો છે? (૩) જીવ ઈશ્વરનું ઐકય નહિ પણ સામીપ્ય એ મુક્તિ એમ એક
પ્રસંગે કીર્તનમાં કહેવામાં આવ્યું હતું. અત્ર “સામીપ્ય” એટલે શું? તે સિદ્ધ છે, કે સાધ્ય છે? અથત નથી અને મેળવવાનું છે, કે છે તે જ અનુભવવાનું છે. છે તે જ અનુભવવાનું હોય, તે તે હાલ નથી અનુભવી શકાતું તેનું કારણ? વેદાત્નીઓને કૈતાનુભવમાટે કરેલે ખુલાસે આ મતમાં સ્વીકાર્ય છે? નથી અને મેળવવાનું છે, તે તે મેળવવાની વસ્તુનું સ્વરૂપ શું છે ? દેશિક અને કાલિક સામીપ્ય તે ઈશ્વરના સર્વ વ્યાપકત્વથી અને નિત્યત્વથી છે જ, નથી એમ નથી એટલે તે સાધ્ય ન હોઈ શકે. પ્રકારકૃત સામીપ્ય માનવામાં તે સામીની મર્યાદા ક્યાં રાખવી?
Page #385
--------------------------------------------------------------------------
________________
૩ર૮
ચર્ચાપત્ર
(૪) મેક્ષાવસ્થામાં સુખાભિવ્યક્તિ છે, કે માત્ર આત્યંતિક દુઃખ
ધ્વસ છે? જે સુખાભિવ્યક્તિ હોય, તે તે સુખ નિત્ય છે કે
અનિત્ય તથા તદનુભાવક દેહાદિક છે કે કેમ? - (૫) મેક્ષાવસ્થામાં જીવ અને ઈશ્વર સમાન છે, કે કાંઈ ભેદ રહે
છે? જે સમાન હોય, તે જેમ ઈશ્વરમાં જગત કૃતિમત્ત્વ રહે છે, તેમ છવમાં પણ તે કેમ ન રહે, અને અનેકેશ્વરવાદ પ્રાપ્ત થઈ અપસિદ્ધાનત પણ કેમ ન થાય? જે કાંઈ પણ ભેદ રહેતા હોય તે તે ભેદ શું છે? તે સુખાવસ્થામાં ઈશ્વર અને
જીવને સેવ્યસેવક ભાવ કાયમ રહેવાને કે નહિ? અને જે
રહેવાને, તે તે શા કારણથી ? (૬) આ સર્વના નિર્ણય માટે તકે પ્રમાણ છે? કે શાસ્ત્ર? કે માત્ર
સ્વેચ્છી જ ? અમદાવાદ, તા. ૬-૧-૧૮૯૨
પૃ. એક મુમુક્ષુ તા, ક, પ્રાર્થનામાળા જેમાં એક વિશેષ શંકા ઉત્પન્ન થઈ છે. પ્રાર્થનામાળામાં “આત્માનું ઐહિક આમુમ્બિક કલ્યાણ થાય છે” એમ ચતુર્થ સિદ્ધાન્ત છે. તેને સ્થાને તા. ૧૫ મી એપ્રીલ સને ૧૮૯૧ ના જ્ઞાનસુધા' ના અંકમાં “આત્માનું કલ્યાણ થાય છે” એટલું જ છે. આ ફેરફાર સહજ જ થયું છે કે પરલોક વિષેની શંકાથી થયો છે
જ્ઞાનસુધા, ફેબ્રુઆરી ૧૮૯૨
પૃ. એજ.
Page #386
--------------------------------------------------------------------------
________________
વેદ, વેદાર્થ અને વેદના દે
'
૩૨૯
વેદ, વેદાર્થ અને વેદના દે
વઃ જે વિઃ ધાતુ ઉપરથી થએલો શબ્દ છે એ મૂળ જ્ઞાનવાચક છે, શબ્દવાચક નથીઃ અથત એને અર્થ જ્ઞાન થાય છે, અમુક શબ્દાનુપૂર્વી એ થતો નથી. અમુક શબ્દાનુપૂર્વીને એ વાચક થયો તે ક્યારે કે જ્યારે કાલક્રમમાં આપણે એનાથી એટલા દૂર પડી ગયા કે સર્વે જ્ઞાનના ભંડાર તરીકે અને તેથી ઈશ્વરના શબ્દ તરીકે આપણે એને પૂજવા લાગ્યા. આ પૂજા સ્વાભાવિક છે. આર્યપ્રજાનું બલ્ક મનુષ્યજાતિનું એ સર્વથી પ્રાચીન પુસ્તક છે, અને હિન્દુસ્થાનના ધાર્મિક ઈતિહાસનાં સર્વ બીજ એમાં ભરેલાં છે. આગળ જતાં એને માટે “તિ શબ્દ યોજાય તે એમ સૂચવવા કે ઋષિઓએ આ જ્ઞાન પિતાની બુદ્ધિમાંથી ઊપજાવેલું નથી પણ સાક્ષાત પરમાત્મા પાસેથી સાંભળ્યું છે. પરંતુ પરમાત્મા મનુષ્યની સામા, હારી સામે તમે ઊભા છે અને મને કાંઈક કહે છે તેમ, સામા ઊભા રહીને કહેતા નથી. પરમાત્મા તે આ વિશ્વના અને આપણું અન્તર્યામી છે, અને તેથી એ જે કાંઈ બોલે છે, આપણને સંભળાવે છે તે અન્તમાં રહીને; સામા એક મનુષ્યવત ઊભા રહીને નહિ. આથી ભેગાભેગું એ પણ સ્પષ્ટ છે કે અન્તને ધ્વનિ એ કઈ સંસ્કૃત છંદ અરબી ઇત્યાદિ ભાષામાં થતો નથીઃ એ ભાષા તે એ ધ્વનિ ઝીલવાનું ખોખું છે. આ વાત જે વિચાર અને ઉપપત્તિથી સિદ્ધ છે, એને આર્યભાષાના ઈતિહાસથી પણ ટેકે મળે છે. વિ૬ ધાતુ, જે ઉપરથી વેર શબ્દ થયો છે, એ લૅટિનને videre–to see ધાતુ છે, અને અંગ્રેજી “Idea” પણ એ જ લૅટિન videre ધાતુ ઉપરથી નીકળે છે, એટલે આપણે વેદ શબ્દને માટે યથાર્થ અંગ્રેજી શબ્દ શોધીએ તે તે vision=દર્શન, Ideasધ્યાન, ધ્યેય એ જ જડે છે. અને તેમ જ, જે મહાપુરુષોને એ મહાન દર્શન થયું હતું તેમને આપણે રષિ–દ્રષ્ટા કહીએ છીએ એ પણ એગ્ય છે.
જ્યારે આ “સાક્ષાત કૃતધર્મા” દ્રષ્ટાઓને યુગ વ્યતીત થઈ ગયો, ત્યારે પાછળના પુરુષોએ એમનાં વાકયેનું પ્રેમ અને આદરથી સ્મરણ કરી જે 2 કાળે કાળે રચ્યા એ “સ્કૃતિ' કહેવાયા. પણ તેમાં કેટલાક જને તે નિત્ય વેદના મુખપાઠમા એવા મુગ્ધ બની ગયા કે તેઓ શબ્દના
મનુષ્યના કવિ એ આઈ લવીવારસથી પણ
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૩૦
વેદ, વેદાર્થ અને વેદના દેવ
અને
માનવું કવિ
મહિનામાં અર્થને મહિમા ભૂલી ગયા, અને વેદના મન્ચો સમઝવા માટે નથી પણ વેદના બ્રાહ્મણ વિભાગમાં જે યજ્ઞો કરવાના કહ્યા છે તેમાં એ મોને યથાવિધિ ઉચ્ચાર કરો એજ એને ઉપયોગી છે એમ એમનું માનવું થયું. આ મતના એક અગ્રણું તરીકે, નિતકાર યાસ્કે કૌસનું નામ નોંધ્યું છે. કૌત્સ કહે છે કે “૩ાર્થ હિ મન્નાદ”—પરંતુ ઘણું પાશ્ચાત્ય અને અત્રત્ય વિદ્વાને સમઝે છે તેમ, આ શબ્દોનું તાત્પર્ય એ નથી કે મન્ત્રોમાંથી કાંઈ અર્થ પ્રતીત થતો નથી. એવા અપ્રતીતાર્થ શબ્દો તે કૌભે ખાસ ગણાવ્યા છે. તાત્પર્ય એ છે કે કૌત્સના મતે વેદના મન્ટો અર્થ સમઝવા માટે નથી પણ યજ્ઞમાં ઉચ્ચારવા માટે છે. પરંતુ અર્થ સમઝાય છે તે ખરે, એની કૌત્સથી પણ ના પાડી શકાય એમ નથી, કારણ કે કૌત્સને ઉત્તર વાળતાં યાસ્ક કહે છે તેમ “અર્થવત ૨૬સામાન્યત” કારણ કે જે શબ્દ લેકમાં એટલે કે લૌકિક સંસ્કૃતમાં વપરાય છે તે જ વેદમાં સમાન રીતે વપરાયા છે. બેશક કેટલાક શબ્દોને આપણને અર્થ જડતું નથી. પરંતુ તે માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. વાસ્ક કહે છે તેમ “નૈષ કાળજપરા ચમો જ પરથતિ પુજાપરાધ: 8 મતિ”—આંધળો માણસ થાંભલો ન જુવે તેમાં થાંભલાને દોષ નથી, માણસને દેષ છે.”
વેદમાં કેટલાક શબ્દો એવા છે ખરા કે જેનો અર્થ આપણે બિલકુલ જાણતા નથી. કેટલાક એવા છે કે થોડાંક ફાંફાં મારીને ધાત્વર્થ ઉપરથી, બીજા વિકાર ઉપરથી, વા વાક્યમાં સ્થાન જોઈને, વા અનેક વાતમાં
જ્યાં જ્યાં એને પ્રયોગ થયો હોય એ સરખાવીને આપણે એના અર્થને નિર્ણય કરી શકીએ. આમ કેટલાક શબ્દ બાદ કરતાં પણ વૈદિક શબ્દોને બહુ હે જ એ રહે છે કે જેને અર્થ, ઉપર યાસ્કે કહ્યું તે કારણથી– સામાન્યત–આપણે નિશ્ચયપૂર્વક જાણુએ છીએ; અથવા તે નિર્વચનની મદદથી કરાવી શકીએ છીએ. તે ઉપરાંત એ પણ ભૂલવું ન જોઈએ કે હિન્દુસ્થાનમાં ઘણું જ્ઞાન પરંપરાની પ્રણાલીઓ વહેતું આવે છે. બેશક, એ પરંપરાના અર્થ સામે વાજબી કારણ જણાય તે મતભેદ ધરાવો અનુચિત નથી; પણ વર્તમાન વિદ્યાના અભિમાનથી ઉન્મત્ત બની “Los von Sayana” (=સાયણને કાઢે જ કાઢ!”) એમ સાયણાચાર્ય જેવા બહુત અને સંપ્રદાયવિદ્દ ભાષ્યકાર સામે ઉગાર કરો એમાં એ પાત્રાત્ય વિદ્વાને કદાચ સત્ય સામે પાપ નહિ હોય, પણ તેઓની મૂર્ખતા તે છે જ. વસ્તુતઃ એકસમૂલરે સાયણને “આંધળાની
Page #388
--------------------------------------------------------------------------
________________
વેદ, વેદાર્થ અને વેદના દેવો
૩૩૧
લાકડી” (“Blind man's stick') કહી છે એમાં બહુ સત્ય છે. અને એમ કહેવું પણ ભૂલ ભરેલું છે કે સાયણચાર્ય, જે વેદ પછી હજારો વર્ષ થયા, એમને કરેલો અર્થ કેમ પ્રમાણ માની શકાય? વસ્તુતઃ સાયણાચાર્ય પહેલાં વેદ ઉપર ટીકા લખાએલી હવે જાણવામાં આવી છે, અને તેથી વેદાર્થને સંપ્રદાય સાયણ પાસે અવિચ્છિન્ન ચાલ્યા આવ્યા હોય એ સંભવિત છે. સાયણાચાર્ય યાસ્ક આદિ પ્રાચીન મુનિઓના સાંપ્રદાયિક અર્થ ઉપર આધાર રાખે છે, અને એ મુનિઓ વેદના પ્રણયનકાળ પછી ઘણે વર્ષે થયા તે પણ તેમને મૂળ અર્થ સંપ્રદાયથી મળ્યો હતો એ આટલા ઉપરથી પણ સ્પષ્ટ જણાય છે કે વેદના કેટલાક શબ્દો જેને લૌકિક સંસ્કૃતમાં છાંટ મળતું નથી એના એઓએ એ જ અર્થ કર્યો છે કે જે એ શબ્દને મળતા એવા તે સમયની બીજી આર્ય ભાષાના શબ્દોને આધારે થવા જોઈએ. એક જ ઉદાહરણ આપીએ જેમકે “રHઃ” શબ્દ, આ વૈદિક શબ્દનો અર્થ ગુહ કરવાનું લૌકિક સંસ્કૃત ઉપરથી કદી ન સૂઝે. પણ લૅટિન domas શબ્દની મદદથી ગૃહ અર્થ સહજ રીતે નક્કી થઈ જાય છે.
ખરી મુશ્કેલી વેદના સામાન્ય શબ્દોના અર્થ કરવામાં રહેલી નથી. પણ વેદને ધર્મ શું હતો? વેદના દેવો એ શું છે ?-ઇત્યાદિ ધર્મને લગતા પ્રશ્નોને ઉત્તર દે કઠિન છે. અને તેમ થવાનું કારણ એ છે કે સામાન્ય શબ્દોના અર્થ જેવા બદલાતા નથી તેવા ધર્મસબધી જનસમાજના વિચારે બદલાય છે. વેદ અને યાસ્કના સમય વચ્ચે સામાન્ય શબ્દોના અર્થ કરવામાં જે મુશ્કેલી નહોતી તે યાસ્કના સમયમાં વેદનો ધર્મ સમઝવામાં ઉત્પન્ન થઈ ચૂકી હતી. આ વાત યાસ્કે દેવો અને દેવોની આખ્યાયિકા સંબધી પૂર્વાચાર્યોના જે વિવિધ મતભેદ નોંધ્યા છે તે ઉપરથી સ્પષ્ટ સમઝાય છે. તેમાં એક મત (૧) યાજ્ઞિકેને તેઓના મત પ્રમાણે યજ્ઞમાં જે જે દેવતાનું નામ લઈ એને બલિ સમર્પવામાં આવે છે તેને પૃથફ પૃથફ દેવતા સમઝવા. આમ માત્રને મૂલ મનનાત્મક અર્થ વિસરાઈને બન્ને એક જાદુઈ શબ્દની આનુપૂવ થઈ રહી, અને યજ્ઞમાં
એ જ રીતે એને ઉપયોગ કરવાની રૂઢિ ચાલી. અને તે સાથે યાજ્ઞિકને વર્ગ બંધાયો, તથા સંપ્રદાનવાચક ચતુર્થીને પ્રત્યય જેને લાગે તે દેવતા એવી ધર્મના હદયથી લગભગ શૂન્ય એવી શબ્દપૂજા અને
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૩૨
વેદ, વેદાર્થ અને વેદના દે
કર્મપૂજા શરૂ થઈ પણ ઉપર કહ્યું તેમ, વેદના શબ્દો તે લોકભાષાના શબ્દો પણ હોઈ એને અર્થ પ્રતીત થયા વિના રહેતો નહોતો. અને તેથી આ યાજ્ઞિકની સાથે સાથે જ બીજા વિચારકે ઘણા હતા, જેઓ વેદના દેવ વિષે જુદે મત ધરાવતા હતા. તેમાં એક વર્ગ (૨) ઐતિહાસિક ને હતોતેઓના મત પ્રમાણે દેવો એ યજ્ઞના મન્વના વિનિયોગ માટે કલ્પાએલાં સો નથી, પણ “ઐતિહાસિક” એટલે કે “ખરેખર હતા એવા–અર્થાત્ યજ્ઞથી સ્વતન્ત્ર વાસ્તવિક વ્યક્તિઓ છે. (૩) ઋષિઓએ પ્રકૃતિનાં તે તે દામાં જે જે ચૈતન્યને પ્રકાશ (ધાત્વમાં “દેવ) જે તેને તે તે દશ્યને અનુસરતું નામ તેઓએ આપ્યુંઃ એમ એક ત્રીજા અકર્તા જેઓ “ના” કહેવાય છે તેઓનું કહેવું છે. આ નૈક્તોએ (શબ્દના ધાત્વર્થ ઉપરથી અર્થનું નિર્વચન કરનારા વર્ગ) પ્રકૃતિનાં દાના, અને તેથી દેવોના, તેઓના સ્થાનભેદે કરી ત્રણ વર્ગ પાડ્યા છે. પૃથ્વી સ્થાનના, અન્તરિક્ષ (મધ્યમ) સ્થાનના અને દુસ્થાનના. વર્ગ પાડ્યા પછી પણ તે તે સ્થાનને એક એક તેજેરૂપ પદાર્થ જોઈ ત્રણ વર્ગને ત્રણ દેવામાં સમાવેશ કરી દીધું. આ પ્રમાણે પૃથ્વીને તે રૂપ પદાર્થ અગ્નિ, અને તેથી પૃથ્વીને એક દેવ, જિ. અન્તરિક્ષને તે રૂપ પદાર્થ વિદ્યુત (વીજળી), અને તેથી વીજળી અને વૃષ્ટિના અધિષ્ઠાતા વાયુ વે ઇન્ક, એ બીજો અતરિક્ષ સ્થાનને દેવ; અને ઘુસ્થાનને તેજે રૂપ પદાર્થ સૂર્ય એ ત્રીજે, દુસ્થાનને દેવ. આ દેવત્રયીને સિદ્ધાન્ત “નૈક્તો એને હતે. પણ વસ્તુતઃ જે નિર્વચનપદ્ધતિએ વેદાર્થ કરનારા હેઈ નૈક્ત” કહેવાતા તેને આ “દેવત્રયી”ના સિદ્ધાન્ત સાથે કાંઈ તાત્ત્વિક સંબન્ધ નથી. નિર્વચનપદ્ધતિએ દાર્થ કરવા છતા પણ એકદેવવાદ સંભવી શકે છે. તાત્પર્ય કે નિર્વચન કરનારા પ્રાચીન “નૈક્તો” સર્વ દેવને ત્રણ દેવરૂપે નિરૂપણ કરતા એ માત્ર એક એતિહાસિક હકીકત છે. નિર્વચનપદ્ધતિને અને ત્રણ દેવના સિદ્ધાન્તને કાંઈ આન્તર અને આવશ્યક સંબન્ધ નથી.
યાસ્ક એક પ્રશ્ન એ ચર્ચા છે કે વેદમાં આટલાં બધાં દેવોનાં નામ આવે છે તે બધા મળીને દેવ ત્રણ જ છે એમ કેમ માની શકાય? એને ના પક્ષ તરફથી પિતે ઉત્તર આપે છે કે “તારાં મામારાજા ૩f aહૂનિ નામાનિ અવન્તિ”–દે એવા મહાભાગ છે કે એ એક હેઈને પણ એનાં અનેક નામે હેય છે અને એનાં ઉદાહરણ આપીને યાસ્ક કહે છે કે જેમ કમજેદે કરી એક જ વ્યક્તિ કેટલાય યજ્ઞમાં
Page #390
--------------------------------------------------------------------------
________________
વેદ, વેદાર્થ અને વેદના દેવ
૩૩૩
હેતા-અધ્વર્યું-બ્રહ્મા અને ઉદ્દગાતા થાય છે અને એ નામે વ્યવહારાય છે, તેમ એક જ દેવ તે તે કર્મોએ કરી તદનુસાર જુદે જુદે નામે બોલાય છે, પણ આ અસંખ્ય દેવોને ત્રણ દેવમાં સમાવી દેવાનું જે ઉદાહરણ છે એ વસ્તુતઃ તેઓને એક દેવમાં સમાવી દેવાને પણ સમર્થ છે. અને તેથી એ વિચારશ્રેણિમાં આગળ વધતાં એક સિદ્ધાન્ત એ દેવના ભેદભેદ ને એટલે કે એકાનેકતાનો નીકળે છે. અર્થાત જેમ ત્રણ સ્થાન (પૃથ્વી, અન્તરિક્ષ અને દુ) પરસ્પર સંબદ્ધ હોઈને એક છે, એમ એના ત્રણે દેવો ત્રણ હેઈને પણ એક છે; એનું બીજું ઉદાહરણ યાસ્ક આ પ્રમાણે નેધે છેઃ “ત્તરાધિર” જેમ અસંખ્ય મનુષ્યો તે તે વ્યક્તિરૂપે ભિન્ન છે, છતાં રાષ્ટ્રરૂપે એક છે તે રીતે;–અર્થાત, પ્રકૃતિનાં અસંખ્ય દામાં પરમાત્મા વિવિધરૂપે પ્રકાશે છે, છતાં સર્વ દો તે એક જ પ્રકૃતિ હોઈ એમાં એક જ પરમાત્મા રહેલો છે. ઉપનિષદ્ કહે છે તેમ “get a સર્વભૂતેષુ ” આ ભેદભેદ વા એકાએકતાના સિદ્ધાન્તને અધિક સ્પષ્ટ કરતાં એ ફલિત થાય છે કે ભેદ અને અભેદ યાને એક અને અનેક એમ નહિ, પણ ભેદમાં અભેદ, એકમાં અનેક; અને એ કરતાં પણ વધારે શુદ્ધરૂપે કહીએ તો ભાસમાન ભેદમાં વાસ્તવિક અભેદ, ભાસમાન અનેકતામાં વાસ્તવિક એકતા. આ સિદ્ધાન્ત અધ્યાત્મવિદ્ મંડળને હતા. આ માયાવાદ જે ભેદભેદના અન્તમાં લપાએલો છે એ યાસ્કમુનિ આગળ સ્કુટરૂપે રહેલે ન હતો અને તેથી સત્ય-મિથ્થાની પરિભાષાને બદલે સામાન્ય ભાષામાં એ અધ્યાત્મવિદુને સિદ્ધાન્ત બતાવતાં કહે છે: “નાभाग्याद देवताया एक आत्मा बहुधा स्तूयते एकस्यात्मनोऽन्ये देवाः प्रत्यङ्गानि भवन्ति । अपि च सत्स्वानां प्रकृतिभूमभिषयः gવનિત”—અર્થાત્ પરમાત્મા એક હાઈને પણ અનેક રીતે એ સ્તવાય છે : એક જ આત્માના બીજા દે જુદાં જુદાં અંગ છે. એક જ પ્રકૃતિની તે તે પદાર્થરૂપે અનેકતાને ઉદ્દેશી, ઋષિઓ એને બહુ રૂપે સ્તવે છે, યદ્યપિ વસ્તુત તો એ એક અખંડ છે.
હવે પાછળ કહેલી એક વાતનું અનુસન્ધાન કરીએઃ ઉપર કહ્યું હતું કે વેદના મળ્યો એ વસ્તુતઃ ઋષિઓના આ વિશ્વ ઉપરના મનનના ઉગાર છે, તેને બદલે જેઓ એને અર્થહીન માત્ર વીંછીના મન્ચની પેઠે યજ્ઞમાં કેવળ ઉચારવાની શબ્દની આનુપૂવી છે એમ માને છે તેઓની દષ્ટિ
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૩૪
વેદ, વેદાર્થ અને વેદના દેવો લગભગ ધર્મના તત્વથી રહિત છે. આમ “લગભગ” શબ્દ પ્રયોજવામાં જે હેતુ રહેલો છે તે સ્પષ્ટ કરીએ. એક તે એ કે એવી રીતે પણ જેઓ દેવ” માં આસ્તિકયવૃત્તિ રાખીને યજ્ઞ કરે છે તેઓ ધર્મને પહેલે પગથીએ નહિ તે ધર્મને આંગણે તો છે જ; અને જેઓ એ તરફ મુખ વાળીને ઊભા છે તે કઈ વખત પણ સાચા પ્રભુના મન્દિરમાં પ્રવેશ કરશે અને સીડીએ ચઢશે એમ આશા રાખી શકાય છે. બીજું એક જાણવા જેવું છે કે યાજ્ઞિકે એ એક ચર્ચા એ કરી છે કે “અનાદિષ્ટ દેવતાવાળા મન્ગોની દેવતા કેણુ?–અથત જ્યાં જ્યાં અમુક અમુક દેવતાનો ઉલ્લેખ કે સંબોધન જેવામાં આવે છે ત્યાં તે તે તે દેવને મન્ચની દેવતા માનીએ; પણ જ્યાં એવું સૂચન જોવામાં આવતું નથી ત્યાં દેવતાને નિર્ણય કેવી રીતે કરવો ? આટલે ઉત્તર તે હેલો છે કે જે દેવતાના યજ્ઞ વા યજ્ઞાંગમાં એ મન્નનો વિનિયોગ થયો હોય તે એની દેવતા. પણ જે મન્નને યજ્ઞમાં ઉપયોગ ન બતાવ્યો હોય તેનું શું? આ પ્રશ્નના ઉત્તરમાં યાજ્ઞિકે કહે છે કે એવા સઘળા મન્ટોને દેવ પ્રજાપતિ. આમ પ્રજાપતિને માનવામાં યાજ્ઞિકેએ બ્રાહ્મણગ્રને એક વિશિષ્ટરૂપને એકેશ્વરવાદ સ્વીકાર્યો છે, જેમાં પ્રજાપતિ એ સામાન્ય યજ્ઞના દેવરૂપે અને તે તે દેવ એ પ્રજાપતિની ઉત્પન્ન કરેલી વિશિષ્ટ શક્તિરૂપે પૂજાય છે. આમ હેવાથી યાજ્ઞિકને સર્વથા ધર્મહીન કહી શકાતા નથી.
“અનાદિષ્ટ દેવતા” વાળા મો સંબન્ધી નિકતને મત એવો છે કે એવા મ “નારાશંસ” છેઃ “નારાશસ” શબ્દના વિવિધ અર્થ કરવામાં આવ્યા છે જેમાં નરેની–મનુષ્યની–સ્તુતિ નામ પ્રશંસા કરવામાં આવી હોય છે. પણ પ્રકૃતિ રથળે એ અર્થે ચાલી ન શકે, કારણ કે જ્યાં અમુક મનુષ્યની એ પ્રમાણે સ્તુતિ કરવામાં આવી હોય ત્યાં તે મનુષ્યને એ મન્નની દેવતા માની લેવાય, પણ એનું યજ્ઞમાં શું પ્રજન હોઈ શકે ? તેથી એ અર્થ બીજા ટીકાકારોએ નાપસંદ કર્યો છે. પરંતુ મનુષ્યમાત્રના વિરાસ્વરૂપને ( Humanity ને ) જાતિ વા સમૂહના અર્થમાં “નર’ વા “નાર’ કહીએ, તે “નરાશસ”ને અર્થે મનુષ્યજાતિની પૂજા એ થાય. આવી પૂજા આ મતમાં વિવક્ષિત છે એમ માનવું કશું નથી. અને વેદના પુરાસુરની દષ્ટિએ આમ અર્થ કરવો પિક બની શકે છે. બીજ ટીકાકારા “નરાશ સ” ને અર્થ “અગ્નિ વા છે." એમ કરે છે. ત્યાં યજ્ઞ એટલે વિષ્ણુ” એમ વિશે ખુલાસે કર
Page #392
--------------------------------------------------------------------------
________________
વેદ, વેદાથૅ અને વેદના દેવા
૩૩૫
વામાં આવ્યા છે; અને અગ્નિ એ યજ્ઞના દેવામાં મુખ્ય હોઈ “ અનાદિષ્ટ દેવતા” વાળા મન્ત્ર સધળા અગ્નિના છે એમ ખીજા મતનું સમર્થન કરવામાં આવ્યું છે. અગ્નિ નરાશ ́સ ' એટલા માટે કે મનુષ્ય માત્ર એની સ્તુતિ કરે છે; અને યજ્ઞપુરુષ વિષ્ણુ, તેથી યજ્ઞની પૂજા એટલે વિષ્ણુપૂજા. અને વિષ્ણુ તે સૂર્ય, તેથી વિષ્ણુપૂજા એટલે સૂર્યપૂજા સમઝીએ તે તો ઉપર કહેલા એક પક્ષ Fireworship ( અગ્નિપૂજા )ના અને ખીજે Sunworship ( સૂર્યપૂજા) ના. અને અગ્નિ સૂર્ય બંને મનુષ્યજાતિના મૂલ દેવ હોઈ એ ‘ અનાદિષ્ટ દેવતા ’ વાળા મન્ત્રની દેવતા તરીકે ગણાવા યાગ્ય છે.
66
આ પ્રમાણેના વેદના દેવા સંબંધી પ્રાચીન મત દર્શાવી એને અચીન વિદ્વાના કેટલે અંશે સ્વીકાર કરે છે એ જોઇએ. આપણે ઉપર જોયું કે વૈજ્જતા નિર્વચનપદ્ધતિએ શબ્દોના અર્થ કરે છે, એટલું જ નહિ પણ વેદના દેવા સંબંધી પણ એમણે અમુક વિચાર પ્રકટ કર્યો છે. તેમાં એમનું મુખ્ય દૃષ્ટિબિન્દુ પ્રકૃતિ ( Nature )માં પરમાત્માનું દર્શન કરવાનું છે. એ પ્રકૃતિના ત્રણ ખંડ છે; પૃથ્વી, અન્તરિક્ષ અને વુ. અને તે પ્રમાણે એમને મતે દેવા ત્રણ છે. વેદમાં ઇન્દ્ર અને વૃત્રનું યુદ્ધ વર્ણવ્યું છે, એ અમુક ઐતિહાસિક-વાસ્તવિક—અસુર અને ઇન્દ્ર વચ્ચેનું યુદ્ધ છે એમ ‘‘ઐતિહાસિકા' માને છે. તેમ ન માનતાં નૈતો એને અન્તરિક્ષમાંથી થતી વૃષ્ટિનુ આલંકારિક વાણીમાં કરેલું વર્ણન સમઝે છે. ચાક લખે છેઃ
“तरको वृत्रः ? मेघ इति नैरुक्ताः त्वाष्ट्रोऽसुर इत्यैतिहासिकाः अपां च ज्योतिषां च मिश्रीभावकर्मणो वर्षकर्म नायते તોપમાજૈન યુવાં મવન્તિ।” એ નૃત્ર' કાણુ ? મેધ એમ નૈરુતો કહે છે. ત્વષ્ટાના પુત્ર, એક અસુર એમ ઐતિહાસિકાનું માનવું છે. જળ અને તેજ મેનું મિશ્રણ થઈને વૃષ્ટિ થાય છે એની ઉપમારૂપે યુદ્ધનું વર્ણન કરવામાં આવ્યું છે એમ નેતોના મત છે.” અર્થાત્ ટીકાકાર સમઝાવે છે તેમ, વાયુથી વેષ્ટિત ઈન્દ્રરૂપી વિદ્યુતના જ્યાતિથી જ્યારે જળ તપે છે ત્યારે જળ પૃથ્વી ઉપર પડે છે. અથવા વિદ્યુતરૂપી વજ્રથી વૃષ્ટિને દેવ ઇન્દ્ર જ્યારે મેધરૂપ વૃત્રના દેહ ચીરે છે, ત્યારે જળ પડે છે. અન્યત્ર, એ જ જળની ધારાઓ રૂપી ગાયાને વૃત્રે મેધરૂપી દુર્ગમાં પૂરી હતી, એને વૃષ્ટિના દેવ ઇન્દ્રે છેડાવી એવી કલ્પના કરી છે. આને કેટલાક અર્વાચીન પાશ્ચાત્ય
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૩૬
વેદ, વેદાર્થ અને વેદના દેવો
વિકાને storm myth કહે છે. લોકમાન્ય ટિળક મહાશય આ યુદ્ધને Dawn theoryથી યાને ઉષાનાં વર્ણન રૂપે સમઝે છે. આ ઉપરાંત વેદના ઘણા દેવ વિષ્ણુ, મિત્ર, વરુણ. પૂષા સવિતા વગેરે સૂર્ય દેવ ઈ દેનાં ઘણાં વર્ણનને solar myth તરીકે ઘણું વિદ્વાને ઘટાડે છે. આ ઉપરાંત તારકપૂજા (starworship) સૂર્યચન્દ્રપૂજા-ઉષાનું વર્ણન Dawn theory ઋતુપરિવર્તન ( change of seasons) વગેરેથી વેદની કથાઓને ખુલાસે કરે છે. અસલના “એતિહાસિકે ”ને મળતી એક Anthropological અર્થપદ્ધતિ પણ છે જે માને છે કે વીર મનુષ્યો તે તે દેવને નામે પૂજાતા હતા. વસ્તુતઃ આમાંના ઘણા ભેદ હાલના વિજ્ઞાનેની ઐસીરિઆ, ખાદીઓ વગેરે પાશ્ચાત્ય દેશોના પ્રાચીન ધર્મના ઈતિહાસની સમઝણ ઉપર ઘડાયા છે. પરંતુ એમાં બે ત્રણ વાતનું વિસ્મરણ થયું છે; એક તે એ ધ્યાનમાં રખાયું નથી કે ધર્મનાં બીજ એક નહિ પણ અનેક હોય છે અને બીજું, એ ભૂલાઈ જાય છે કે ધર્મ એ કેવળ ભાનસ વિકાર નથી, પણ સત્યને પ્રકાશ છે, અને તેથી શા શા પદાર્થો જોઈ મનુષ્યના ચિત્તમાં ધર્મની વૃત્તિ કુરે છે એ પ્રશ્ન નથી, શા શા પદાર્થોદ્વારા મનુષ્ય સત્યનું દર્શન કર્યું છે એ જોવાનું છે, અને તેથી સૂર્યપૂજા, અગ્નિપૂજ, વીરપૂજા–એ સર્વે તે તે પ્રતીકરૂપે પરમાત્માની જ પૂજા છે; સૂર્ય અગ્નિ આદિ કેવળ પ્રતીક માત્રની પૂજા નથી; જો કે શબ્દ બચાવવા માટે આપણે સૂર્યદ્વારા પરમાત્માની પૂજા એવી શબ્દાવલિ પ્રજવાને બદલે સૂર્યપૂજા એ ટૂંકે શબ્દ વાપરીએ છીએ. “હું વિમ્ तिमलू सत्वं श्रीमदूर्जितमेव वा। तत्तदेवावगच्छ त्वं भम तेजॉश. સમવ” એ ભગવદ્ગીતાના વચનમાં ધર્મના મૂળનું પૂર્ણ તત્વજ્ઞાન સમાએલું છે.
પાત્ય વિદ્વાન બાજી ભૂલ એ કરે છે કે એમને ધર્મમાં ઈશ્વરની કલ્પના કેવલ જગતથી અતિરિક્ત, (transcendental) રૂપે હોવાથી જગતરૂપે (iinnmanent) કરવામાં આવતા એને વર્ણનમાં એ કેવલ જગત જ જુવે છે અને ઈશ્વરને અવગણે છેઃ જેમકે સુપે પરમાત્માની પુજ એ એમની દષ્ટિએ સુપૂજા જ દેખાય છે. આમ હોવાથી જગતની
અનેક પદાર્થોમાં અને શક્તિઓમાં ઋષિઓ જે અનેકવિધ પરમાત્માનું દહન કરે છે, એ બને અને દેવાદરૂપે જ ભાસે છે. પણ આપી પરનાદનની વિધિ એઓ કયાનમાં રાખે તો જ વેદના ધર્મનું ખર
Page #394
--------------------------------------------------------------------------
________________
વેદ, વેદાથે અને વેદના દેવ
૩૩૭
સ્વરૂપ, વિશ્વના પદાર્થોની અનેકતામાં પરમાત્માની એકતાનું દર્શન અને એ પદાર્થોનું પવિત્રીકરણ–એઓ સમઝી શકે. ઉપર, વેદમાં પરમાત્માની એકતાનું પ્રતિપાદન સંપ્રદાયસિદ્ધ છે એ વાતની પુષ્ટિમાં બે ત્રણ વાતે વિશેષ ઊમેરીએ. એક તે એ ધ્યાનમાં રાખવાનું છે કે વેદના ઘણા દેનાં નામ સ્પષ્ટ રીતે માત્ર વિશેષણ છે, વા ધાત્વર્થથી એમની વિશેષણતા ફલિત થાય છે. જેમકે પેષણ કરનાર તે પૂષા, શક્તિ વડે ઉત્પન્ન કરે તે સવિતા, વિશ્વમાં પ્રવેશ કરે તે વિષ્ણુ, પ્રાણીઓ પ્રતિ મિત્રભાવે વર્તે તે મિત્રવસ્તુ માત્રને આવરીને રહે અને વિશ્વનાં “વ્રત નામ પવિત્ર માર્ગ નિર્ભ તે વરુણ, જેને છેદી ન શકાય તે અદિતિ–વગેરે. વળી “અદિતિ” શબ્દ પહેલો છે અને એમાંથી “આદિત્ય શબ્દ ફલિત થયો છે—જે અનેક દેવને લગાડવામાં આવે છે એ બતાવે છે કે એકતામાંથી અનેકતાને જન્મ છે, અનેકતામાંથી એકતા ઊપજાવાતી નથી. (અમેરિકન વિદ્વાન બ્લમફીલ્ડ આદિત્ય એટલે “આદિકાળના, અને એ ઉપરથી અદિતિ’ શબ્દ (અ–દિતિ એમ) ભ્રાનિતથી કલ્પિત છે એમ માને છે. એમને મત હજી કેઈએ પણ સ્વીકાર્યો નથી, વળી આ ઉપરાંત મૂળને એકદેવને સિદ્ધાન્ત અદના ઉત્તર ભાગમાં સ્પષ્ટ રૂપ ધારણ કરે છે, અને ત્યાં પુરુષ, હિરણ્યગર્ભ, ત્વષ્ટા, ધાતા એ નામે સૃષ્ટિના આત્મા અને બીજ રૂપી અને કર્તા રૂપી એક પરમાત્માનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, અને આ ઉપરાંત એક એ પણ જોવા જેવું સમઝવા જેવું છે કે આમ સ્પષ્ટ એકદેવવાદી જે સૂકત છે એમાંનાં કેટલાંક કદ ઉપરાંત બીજા વેદોની સંહિતામાં પણ સંગ્રહવામાં આવ્યાં છે, જે બતાવે છે કે એકદેવવાદ કેવો લોકપ્રિય અને સર્વસંમત હતે.
[ વસન્ત આધિન સંવત ૧૯૮૭]
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૬૮
જીવાત્મા અને પરમાત્મા
છે
જીવાત્મા અને પરમાત્મા
(વિચારમાલા) (३) द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते।
तयोरन्यः पिप्पलं स्वाहत्त्यनश्नन्नन्योऽभिचाकशीति"॥
ભાવાર્થ –એક વૃક્ષ ઉપર હમેશાં જોડે રહેતાં અને એક એકના સખા એવા બે પક્ષીઓ વસે છે. એમાંનું એક, સ્વાદુ ફલ ખાય છે; અને બીજું ન ખાતાં જોયાં કરે છે.
(२) "यः सर्वेषु भूतेषु तिष्ठन् सर्वेभ्यो भूतेभ्योऽन्तरो यं सर्वाणि भूतानि न विदुर्यस्य सर्वाणि भूतानि शरीरं यः सर्वाणि भूतान्यन्तरो यमयत्येष त आत्माऽन्तर्याम्यमृतः" ॥
ભાવાર્થ-જે સર્વ ભૂતમાં રહેતે, સર્વભૂતથી પર અન્તમાં છે, જેને, ભૂત જાણતાં નથી, જેનું સર્વભૂત શરીર છે, જે સર્વભૂતનું અન્તરમાં રહી નિયમન કરે છે, એ હારો અન્તર્યામી અને અમર આત્મા છે.
ઉપરની કૃતિઓના સંબધમાં ગત અંકમાં ડો.ભાંડારકરના એક ઉપદેશનું અવલોકન કરતાં એમ કહ્યું હતું કે –“આ હૃતિઓ જે સખ્ય અને અન્તર્યામીત્વનું પ્રતિપાદન કરે છે એને અદ્વૈતવાદમાં સર્વથા નિષેધ કરવામાં આવતું નથી. અદ્વૈતવેદાન્ત આ બંને સંબન્ધ કબૂલ રાખે છે; વિશેષમાં એ એટલું જ ઉમેરે છે કે આ સખ્યસંબન્ધને અને નિયમ્યનિયામકભાવને ઉકેલી જુ.. એના અંતરમાં જે નિગૂઢ સિદ્ધાન્ત રહો છે એને બહાર ખેંચી લાવી તપાસે, તો જણાશે કે “તરવરિ ’ એ જ પરમ સત્ય છે.....તત્ત્વવિચારે તપાસતાં પણ એ જ સંબન્ધ બન્ધ બેસે છે.”
શી રીતે તે હવે જોઈએ.
જીવાત્મા અને પરમાત્માનું “સખ્ય’ એટલે શું? છે અને તમે એક એકથી ખાઈને મિત્રાચારીમાં જોડાઈએ છીએ એ રીતે તે જીવાત્મા અને પરમાત્માને રબા નથી જ એ સર્વસંમત છે. હવે, પરમાત્મા જીવાત્માના અા રહે છેએમ દૈતવાદીઓ કહે છે; પણ અ “અત–શબ્દને છે અને સંભવે છે એ વિશે વિચાર કરતા નથી ત્યાં અતવાદી એટલું જ
પડીને અા ભ' નહિ, પણ ઉકેલી જુવો ': “ખરેડીને - ' ને નાં નિવાદ થાય
Page #396
--------------------------------------------------------------------------
________________
જીવાત્મા અને પરમાત્મા
કહે છે કે જે વિચાર કરશે તે જણાશે કે અત્રે “અન્તર–શબ્દના અર્થમાં તાદામ્ય જ આવવું ઘટે છે. એક ચૈિતન્ય બીજા ચૈતન્યને અન્તરૂમાં શી રીતે રહી શકે? “અન્તર્ એ શબ્દ જડ અને સાવયવ પદાર્થ પર જ એના વાચ્ચ અર્થમાં વાપરી શકાય. ચિતન્ય પરત્વે જ્યાં “અન્ત અને “બહિર શબ્દ વપરાય છે ત્યાં એ શબ્દોને અર્થ તત્ત્વ (Reality) અને અતત્ત્વ (દેખાવ–Appearance) થતે આપણે જોઈએ છીએ. એક સાદું ઉદાહરણ લઈએ. ફલાણે માણસ માંહ્યથી–અન્તર્થી–ટે નથી એમ કહીએ છીએ ત્યાં “અન્તરથી ને શું અર્થ હોય છે? અન્તરથી ખોટે નથી એને અર્થે કે એનું તરવ–ખરું સ્વરૂપ –તે સારાપણાનું છે, જો કે એનું અતત્વ નામ દેખાવ તે બેટાપણને છે. વળી જ્ઞાન ઈચ્છા ભાવ વગેરે વૃત્તિઓમાં આત્મા રહેલો છે, એમ જ્યારે કહેવાય છે ત્યારે પણ આત્મા એક અને જ્ઞાન જુદું એમ અર્થ કરવો એ વર્તમાન માનસશાસ્ત્ર (Psychology) ભૂલભરેલું ગણે છે. આત્મા એક અખંડ છે અને તે જ્ઞાનાદિત્તિરૂપે પ્રકટ થાય છે એ આજકાલ સર્વસંમત માનસશાસ્ત્રને સિદ્ધાન્ત છે. એ જ રીતે જીવાત્મામાં પરમાત્મા રહેલો છે એમ કહેવામાં પણ ખરે સિદ્ધાન્ત નિગૂઢ રહેલો છે તે એ જ કે જીવાત્મા એ પરમાત્માને ભાસ છે, એનું પ્રકટ સ્વરૂ૫ છે. જીવાત્માનું આન્તરતમ તત્ત્વ, એને આત્મા, એનું પિતાનું સ્વાભાવિક–આગન્તુક, ઉપાધિકૃત નહિ પણ સ્વાભાવિક–સ્વરૂપ તે પરમાત્મા, એમ ભાવાર્થ સમજવાને છે.
વળી, કહે કે પરમાત્મા તે કેને આત્મા ? પિતાને આત્મા ? પિતાને એટલે? પરમાત્મામાં જે આત્મભૂત વસ્તુ તેને? એ તે પોતે જ આત્મા છે, એને વળી આત્મા કેવો? પિતાને એટલે પરમાત્માના પ્રકટ સ્વરૂપને ? પણ એ પ્રકટ સ્વરૂપ હું તમે સહવર્તમાન બાહ્ય અને આન્તર વિશ્વ સિવાય બીજું શું હોઈ શકે ? એ પ્રકટ સ્વરૂપને એ આત્મા છે, એમ કહેતા હે તે અદ્વૈતવાદીને ઇષ્ટાપત્તિ છે.
વળી, વૈતવાદીઓ પરમાત્માને આત્મા(જીવાત્મા) ને આત્મા ન ભાનતાં, આત્મા(જીવાત્મા)ને જ્ઞાનને વિષય માને છે, અને આ રીતે આત્મા એક અને પરમાત્મા બીજે એમ ત સ્વીકારે છે. પણ પરમા૧ [ રામાનુજાચાર્ય પરમાત્માને જીવાત્માને તેમ જ જગતને આત્મા માને છે, પણ તે પણ વિશિષ્ટ એવા અદ્વૈતને જ માને છે, એમને દૈતવાદી ન કહેવાય. ]
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૪૦
જીવાત્મા અને પરમાત્મા
ભાને આપણું જ્ઞાન વિષય માન્યો કે તુરત એ આપણી હામે (antithetic) આવીને બેઠે ! પછી તે આપણું અતરમાં શી રીતે હોઈ શકે? વિષય (Object) અને વિષયી (Subject) એ લાકડીના બે છેડા માફક (antithetic) છેઃ એક છેડે બીજા છેડાના અન્તરમાં કેમ સંભવે ? પણ પરમાત્મા જીવાત્માના અન્તમાં છે એમ તે દ્વૈતવાદી , કહે છે જ—માટે પરમાત્મા જીવાત્માના જ્ઞાનને વિષય નથી, પણ એને આત્મા છે એમ Reductio ad absurdum તર્કથી ફલિત થાય છે.
વળી જીવ એક અને પરમાત્મા બીજો એમ સંખ્યા થઈ શકતી હોય તે પ્રશ્ન ઊભો રહે છે કે એ બંનેમાં એવું શું તત્ત્વ અનુસ્થત છે કે બંનેને એક ગણુનામાં–વર્ગમાં–પાડે છે? અનુપહિત શુદ્ધ-ચૈતન્ય ? એમ હોય તે અદ્વૈત વેદાન્તી પણ વારંવાર એ જ કહે છે. અનુપહિત–શુદ્ધ– ચિતન્ય રૂપે જ એ તત અને સરનું તાદામ્ય માને છે કહે છે કે –
" यथा यथा तत्त्वमसीति वाक्ये विरुद्धधर्मानुभयत्र हित्वा । संलक्ष्य चिन्मात्रतया सदात्मनोरखण्डभावः परिचीयते बुधः । एवं महावाक्यशतेन कथ्यते ब्रह्मात्मनोरैक्यमखण्डभावः” ॥ - ભાવાર્થ-જીવ અલ્પજ્ઞ છે; ઈશ્વર સર્વજ્ઞ છે; ત્યાં અલ્પજ્ઞતા અને સર્વજ્ઞતા રૂપી વિરુદ્ધ ધર્મો કાઢી નાખીએ તો ઉભયમાં એક જ તત્ત્વ કાયમ રહે; બ્રહ્મ અને આત્માનું ઐક્ય પ્રતિપાદન કરતી “તવમસિ” આદિ કૃતિઓનું આ જ તાત્પર્ય છે.
હજી એક પ્રશ્ન વિચારવાનું રહે છે. વિરુદ્ધ ધર્મો કાઢી લઈએ તે પછી રહે જ શું? આ પ્રશ્નના ઉત્તરમાં પૂછવાનું કે શું ધર્મોથી પર કોઈ ૧ [ શકા–આપણો આત્મા આપણું જ્ઞાન વિષય છે, છતાં તે કયાં હામે આવીને બેસે છે ? ઉત્તર-બેસે છે જ, હામે આવીને બેસતો ન હોય તો આપણું જ્ઞાનને એ વિષય જ ન બને. જ્ઞાનમાં હામાં આવીને બેસવું એનું નામ જ વિષયતા (પરાફર્વ-Objectivity) છે.] ૨ [ શકા–પણ લાકડી તે આ છેડે તેમ જ બીજે છેડે એમ બંને છેડારૂપ કેમ ન હોય? ઉત્તર–હોય. પણ એને શું અર્થ થયો એ વિચારે. પરમાત્મા વિષય અને વિષયી ઉભયરૂપ છે. અર્થાત બેમાંથી એક જ રૂપે એને અવચ્છેદ કરો એ બ્રાતિ છે. એક જ વસ્તુ બે આકારે–પરસ્પર વિરુદ્ધ આકારે–પ્રતીત થાય છે. આનું જ નામ પરમાત્માની માયા.]
Page #398
--------------------------------------------------------------------------
________________
છવામાં અને પરમાત્મા
૩૪૧
તત્ત્વ જ હેતું નથી? ન હોય તે ધર્મોના અસ્તિત્વને અને સ્વરૂપને ખુલાસે જ શી રીતે સંભવે? ધર્મોથી પર તત્વ હેતું નથી એમ કઈ પણ આસ્તિકે–આત્મવાદી અને ઈશ્વરવાદીએ–આજપર્યન્ત કર્યું નથી. બલ્ક, આપણા દેશમાં તેમ જ યુરેપમાં એ સિદ્ધાન્ત નાસ્તિકએ જ સ્વીકાર્યો છે. આ પરિદસ્યમાન જગતની પાછળ કાંઈક હોવું જ જોઈએ એમ માનીને જ ઈશ્વરવાદ ચાલે છે; તથા સુખદુઃખધર્મોની પાછળ આત્મા હે જ જોઈએ એમ આત્મવાદીને અભ્યપગમ છે.*
પણ આ ઉ૫ર તમે કહેશો કે ત્યારે પરમાત્મા ધર્મવાળ–સગુણ સિદ્ધ થયો ! પણ એને ઉત્તર કે કયા નિર્ગુણવાદી વેદાન્તીએ જગતનું કારણ નિર્ગુણ છે એમ કહ્યું? જગતનું કારણ તે હમેશાં સગુણ જ માનવામાં આવે છે. નિર્ગુણવાદમાં સગુણનો સ્વીકાર નથી એમ માનવું જ ભૂલભરેલું છે. એમ હોય તે સગુણને સિદ્ધ કરવા શંકરાચાર્યે સ્થળે સ્થળે જે યત્ન કર્યો છે તે ન કરત. નિર્ગુણવાદીઓનું કહેવું એટલું જ છે કે સગુણવાદીઓ જેમ ગુણ અને ગુણ એવાં બે તત્તવોને છેવટનાં તો ભાની અટકે છે તેમ ન અટકતાં એ બંને ત ને ખુલાસો એક પરમતત્વથી કરવો જોઈએ. સગુણ એ મનુષ્યને ફોસલાવવા માટે એક કલ્પિત ' પદાર્થ શાસ્ત્રકારે ઊભે કર્યો છે એમ નિર્ગણવાદીઓનું કહેવું નથી. જે ગુણ એવો પદાર્થ છે એમ હોય તે સગુણ પણ છે; પણ જે ગુણ એ એને ખુલાસો કરનારા પરમતત્ત્વ રૂપ સમજાઈ જાય, અને એ રીતે સ્વતઃ–સ્વતન્ન--અસ્તિત્વરહિત અનુભવાય, તે પછી સગુણ રહેતું નથી એટલું જ તાત્પર્ય છે.
[ સુદર્શન-ફેબ્રુઆરી ૧૮૯૨ ]
' જેઓ આત્મા અને ઈશ્વરનું અસ્તિત્વ માનતા નથી તેમને એ મનાવવા માટે જુદી દલીલો છે, પણ અત્રે આપણે જે વિચાર આરો છે એ દૈતવાદી આસ્તિકેની સાથે જ છે. તે
Page #399
--------------------------------------------------------------------------
________________
"
૩૪૨
જ્ઞાન અને નીતિ
*
*
*
જ્ઞાન અને નીતિ રા. રા. કરમઅલી રહીમઅલી નાનજીઆણી, જેઓ વેદાન્તશાસ્ત્રને સારે શેખ ધરાવે છે, તેઓ અમને નીચે પ્રમાણે એક પ્રશ્ન પૂછે છે, અને આ પત્રમાં જવાબ ઇચ્છે છે –
બ્રહ્મ જાણ્યા પછી કાંઈ વધુ કરવાનું રહે છે?” આ પ્રશ્નને ઉત્તર “જાણ્યા”-–શબ્દના અર્થ ઉપર આધાર રાખે છે. વેદાન્તમાં બે પ્રકારનાં જ્ઞાન બતાવ્યાં છેઃ “પરોક્ષ જ્ઞાન” અને “અપક્ષ જ્ઞાન”. “પરાક્ષ જ્ઞાન” તે માત્ર મગજનું જ્ઞાન, અમુક સમજણ એટલું જ,
અપક્ષ જ્ઞાન” એટલે સમસ્ત આત્મા થકી પ્રાપ્ત કરેલું જ્ઞાન, અમુક સમજણ માત્ર નહિ પણ એ સમજણને અનુસરી સમસ્ત આત્માનું થવું– ગુજs. જેને આ અપક્ષ જ્ઞાન” અર્થાત અનુભવ થયે છે, એને એ અનુભવની બહાર વધુ કાંઈ જ કરવાનું રહેતું નથી–કારણ કે એની બાબતમાં “વધુ –શબ્દ જ અર્થહીન છે; કૃતિ કહે છે તેમ, “અરય સર્વમારવામૃત તત ન f g ”? પણ જેનું જ્ઞાન હજી પક્ષ દશામાં છે એને ઘણું કરવાનું બાકી રહે છે–લગભગ સમસ્ત આત્મા કરવાને રહે છે, એમ કહીએ તે પણ ચાલે. એની સ્થિતિ સમુદ્રની પાર ઊતરવા માટે નાવમાં પગ મૂકવા-બેસવા-–તૈયાર થએલા છતાં હજી સમુદ્રકાંઠે જ ઊભેલા માણસના જેવી છે. ગૌતમ બુદ્ધ એમના એક ઉપદેશમાં કહે છે તેમ –હામાં કાંઠાનું હજાર વખત નામ પિકારવાથી જેમ હામે કાંઠે પહોંચાતું નથી, ત્યાં પહોંચવા માટે તે નૌકામાં બેસી હલેસાં મારતાં જવું જ જોઈએ, તેમ બ્રહ્મ” “બ્રહ્મ' કહેવાથી કાંઈ બ્રહ્મ મળતું નથી, એ મેળવવા માટે તો સમાદિક સાધન આચરવાં જ જોઈએ. અને શંકરાચાર્ય પણ એ જ તાત્પર્યથી જણાવે છે કે “હું રાજા છું' એમ સે વખત કહે જેમ રાજા થવાતું નથી, તેમ “લઉં ત્રાહિમ” એમ કહ્યાં કરવાથી બ્રહ્મ થઈ જવાતું નથી. સાધનની આવશ્યકતા સર્વત્ર સ્વીકારવામાં આવી છે.
આ સાધન તે કર્મ? કે જ્ઞાન? કે ઉભય? કર્મ માત્ર–જેમાં જ્ઞાનનું , એક કિરણ પણું નથી–એવા કર્મ માત્રથી પરમાત્માની પ્રાપ્તિ થાય એ પક્ષ તે સ્પષ્ટ રીતે યુક્તિહીન છે. રામાનુજાચાર્ય અને અન્ય કેટલાક મહાપુરૂષો જ્ઞાન અને કર્મ ઉભયની આવશ્યકતા માને છે. આ સિદ્ધાન્ત જ્ઞાનકર્મ સમુ
Page #400
--------------------------------------------------------------------------
________________
, જ્ઞાન અને નીતિ
૩૪૩
ઐયવાદ” ને નામે આપણાં શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે, અને એ વાદમાં જ્ઞાન અને કર્મ ઉભય સમાન કક્ષામાં વિરાજે છે. શંકરાચાર્ય અને અન્ય કેટલાક મહાન તત્ત્વ કર્મને જ્ઞાનથી નીચે દરજજે મૂકે છે; કર્મથી ચિત્તસત્ત્વની શુદ્ધિ થાય છે, અને શુદ્ધ ચિત્તમાં જ્ઞાનને પ્રકાશ જામે છે એમ એમનું કહેવું છે. અને “શુદ્ધ હૃદયવાળા જ પ્રભુને જુએ છે” એ ક્રિશ્ચયન ધર્મનું વચન પણ આ સિદ્ધાન્તનું જ ઉચ્ચારણ છે. ચઢતા ઉતરતા દરજ્જાની વાત બાજુ પર મૂકીએ તો ઉભય પક્ષમાં કર્મની આવશ્યકતા સ્વીકારાતી દેખાય છે. પણ જરા ઊંડે વિચાર કરતાં, બે પક્ષ વચ્ચે એક મુદ્દાને ભેદ સમજાય છે. રામાનુજાચાર્યના મત પ્રમાણે જ્ઞાન સાથે કર્મ જેડાવું જ જોઈએ; શંકરાચાર્યના મત પ્રમાણે કર્મ વિના ચિત્તસત્વશુદ્ધિ, અને એ શુદ્ધિ વિના જ્ઞાન અશક્ય છે, પરંતુ જે કઈ એવાં હૃદય હોય કે જે જન્મથી જ શુદ્ધ છે–અને જેની શુભ વાસના જોતાં એનાં શુભ કર્મ પૂર્વ જન્મનાં જ માની લેવાં જોઈએ– એને કર્મની આવશ્યકતા નથી; અર્થાત અમુક હદયમાં જ્ઞાન જામી શકે છે કે નહિ એટલું જ જોવાનું છે. આ જન્મમાં શુભ કર્મ કર્યા પછી જ જ્ઞાન સંપાદન કરવા યત્ન કરવો, અથવા તો કર્મ અને જ્ઞાનના કાબરચીતરા દોરા એકઠા જ વણતા જવું–એ આગ્રહ શંકરાચાર્યને અસંમત છે.
ત્યારે શું શાંકર વેદાન્ત પ્રમાણે, જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એને નીતિના નિયમોનું બન્ધન રહેતું નથી ? નથી જ રહેતું–બબ્ધન નથી રહેતું, નહિ કે નીતિના નિયમ જ નથી રહેતા; અજ્ઞાની મનુષ્યો જે નિયમ શ્રમ કરીને પાળે છે, એ જ નિયમ એનામાં સ્વભાવ સિદ્ધ થઈ રહે છે; પુષ્પમાંથી જેમ સુગન્ધ સ્ફર્યા કરે છે, એ રીતે એના આત્મામાંથી–જ્ઞાનદીપ્ત આત્મામાંથી –નીતિ સ્પરી રહી છે !
કદાચ કઈને એમ લાગશે કે આજકાલ ચારે તરફ નીતિની માગણી થઈ રહી છે તેથી હું શાંકર વેદાન્તમાં નીતિ ખેંચી લાવું છું–આવી શંકા દૂર કરવા માટે હું શાંકર વેદાન્તના જ પ્રતિષ્ઠિત ગ્રન્થામાંથી એક બે ઊતારા ટાંકીશ. શ્રીમદ્ભગવત્ગીતા ભાગવત વગેરે પણ શાંકરદાન્તીને પરમ માન્ય ગ્રન્થ છે, પણ એ ખાસ શાંકરદાન્તના પ્રમાણ તરીકે ગણવામાં કોઈ બાધ લે માટે થોડાક બીજા ગ્રન્થામાંથી જ ઊતારા આપુ છુ.
વેદાન્તસારના કર્તા સદાનન્દ આ જ પ્રશ્ન ઉઠાવી એના ઉત્તરમાં જણાવે છે કે
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૪૪
જ્ઞાન અને નીતિ
" तदानीममानित्वादीनि ज्ञानसाधनानि अद्वेष्टृत्वादयः सद्गुणाञ्चालङ्कारवदनुवर्तन्ते ।
तदुक्तं - ' उत्पन्नात्मावबोधस्य द्वेष्टृत्वादयो गुणाः । अयत्नतो भवन्त्यस्य न तु साधनरूपिणः ॥
39
“એ અવસ્થામાં અમાનિત્વાદિ જ્ઞાનસાધના અને અદ્વેતૃત્વાદિ સદ્ગુણા અલ'કારવત્ (જ્ઞાન પૂર્વેની સ્થિતિમાંથી ) ઊતરી આવે છે. કહ્યું છે કે જેને આત્મજ્ઞાન થયું છે એનામાં અદ્વેતૃત્વાદિ ગુણેા વિના યંત્ને સ્વભાવ થકી જ ાય છે, સાધનરૂપ હેાતા નથી. ”
સદાનન્દે ટાંકેલા ક્ષેાક સુપ્રસિદ્ધ શાંકરવેદાન્તગ્રન્થ નૈકમ્યૂસિધ્ધિ'માંથી છે. વેદાન્તસારના ટીકાકાર નૃસિહસરસ્વતી એ જ ગ્રન્થમાંથી બીજો શ્લોક ટાંકે છે તે નીચે પ્રમાણે છેઃ—
" अधर्माज्ञायतेऽज्ञानं यथेष्टाचरणं ततः । धर्मकायै कथं तत् स्याद्यत्र धर्मे विनश्यति ॥
""
“અધર્મ થકી અજ્ઞાન થાય છે, અને એમાંથી યચેષ્ટાચરણ (સ્વચ્છન્દાચાર, પાપાચરણ ) થાય છે. ધર્મનું કાર્ય જે જ્ઞાન એમાં એવું કેમ થાય કે જેમાં ધર્મના જ વિનાશ થાય? ’’
‘જીવન્મુક્તિવિવેક’માં વિદ્યારણ્યમુનિએ પણ આ પ્રશ્ન ચર્ચો છે. એ
લખે છેઃ—
" ननु प्रज्ञायाः स्थित्युत्पत्तिभ्यां प्रागपि साधनत्वेन रागद्वेषादिराहित्यमपेक्षितम् । बाढम् । तथाप्यस्ति विशेषः, स च श्रेयोमार्ग - कारैर्दशितः ।
'विद्यास्थितये प्राग् ये साधनभूताः प्रयत्न निष्पाद्याः । लक्षणभूतास्तु पुनः स्वभावतस्ते स्थिताः स्थितप्रज्ञे ।। "
“ તમે સ્થિતપ્રજ્ઞના લક્ષણમાં રાગદ્વેષાદ્વિ રહિતપણું મતાવા છે. પણ પ્રજ્ઞાની ઉત્પત્તિ અને સ્થિતિ થતાં પહેલાં પણ સાધનરૂપે રાગદ્વેષથી રહિતપણાની તા જરૂર છે. તેા પછી તમે એને પાછળ પણ શા માટે ગણાવા છે ? આના ઉત્તરઃ ખરી વાત; તથાપિ એક તફાવત છે, અને તે શ્રેયના માર્ગ સ્થાપનારા પુરુષાએ મતાન્યેા છે. કહ્યું છે કે જ્ઞાનની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે જે ગુણી પૂર્વે સાધનરૂપ હતા, પ્રયત્ન કરી ઊપજાવવાના હતા,
·
C
Page #402
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન અને નીતિ
૩૪૫
તે જ હવે જ્ઞાનીમાં લક્ષણરૂપે થઈ રહ્યા છે–સ્વભાવથી જ (વિના પ્રયત્ન) એનામાં એ વશી રહ્યા છે.”
ઉપરના ઊતારામાંથી એક સિદ્ધાન્ત સ્પષ્ટ રીતે નીકળે છે તે એ કે શાંકરવેદાન્ત પ્રમાણે કર્મ, જ્ઞાન, અને પાછુ કર્મ પહેલા અને છેલ્લા કર્મ વચ્ચે તફાવત એટલે કે પહેલું કર્મ તે જ્ઞાનને માટે, અને છેલ્લે કર્મ તે જ્ઞાનમાંથી સ્વતઃ ઊપજી આવતું. જ્ઞાનની પછી નહિ, પણ જ્ઞાનસમકાલીન, અને તે પણ જ્ઞાનમાં બહારથી લાવી ઉમેરવાનું નહિ પણ જ્ઞાનમાંથી સ્વયંકલિત થતું અને તેથી જ્ઞાનરૂપ જ.
આટલા વિવેચનથી એક વાત સ્પષ્ટ થઈ તે એ કે “અપક્ષ જ્ઞાન– અન્તિમ જ્ઞાન–પ્રાપ્ત થયા પછી કાંઈ જ કરવાનું બાકી રહેતું નથી. જે કઈ કર્મ થાય છે તે જ્ઞાનને અંગે જ થાય છે. પણ ઉપર જેને “પક્ષ જ્ઞાન” કહ્યું તેની સાથે સદવર્તન-કર્મ-ને જોડવાની જરૂર ખરી કે નહિ? આને ઉત્તર કે શાંકર વેદાન્તમાં જેને “પક્ષ જ્ઞાન” કહે છે એ પણ સર્વથા તર્કદલીલ અથત મગજના વ્યાપારરૂપ છે એમ નથી, જે કે એમાં મગજના
વ્યાપારનું પ્રાધાન્ય હોવાથી એને ઉપર એ રૂપે વર્ણવવામાં આવ્યું છે. ખરી રીતે જોતાં, પરાક્ષ જ્ઞાન તે કાચું જ્ઞાન અને અપક્ષ જ્ઞાન તે પાકું જ્ઞાન એવો ભેદ પડવાને વધારે ઉચિત છે; કારણ કે અપરોક્ષ જ્ઞાન પરાક્ષ જ્ઞાનની પરિપવાવસ્થા છે. પક્ષ જ્ઞાન આત્મામાં કરીને, પિતાને અનુરૂપ વર્તન સુશ્લિષ્ટ રીતે ઊપજાવી, આજ સુધી જે સવર્તન શુભવાસના (પૂર્વના શુભ સંસ્કાર
અને આસપાસની શુભ પરિસ્થિતિ) ને લીધે એક ટેવ માફક (instinctive) ઊપજી આવતું હતું, એ જ સદ્વર્તનને હવેથી સમજણવાળું (Rational) કરી, સમસ્ત આત્માને પિતાના તેજથી રંગે છે, પરિપકવ કરે છે, એને આન્તર રસ પ્રકટ કરી આપે છે. આ છેલ્લી અવસ્થા એ અપક્ષ જ્ઞાનની અવસ્થા છે. આ પ્રમાણે પક્ષ જ્ઞાન અને અપક્ષ જ્ઞાન એક જ જ્ઞાનની બે ભૂમિકાઓ હોવાથી, જેમ અપરાક્ષ જ્ઞાનમાં સદવર્તન એક સ્વાભાવિક ધર્મ તરીકે એની મેળે જ સમાઈ જાય છે તેમ પક્ષજ્ઞાન પણ એને (સવર્તનને) ઘણું ઉપકારક થઈ પડે છે. પરોક્ષ જ્ઞાનની પણ સવર્તન ઉપર કેવી સચોટ અસર થાય છે એ નીચે ઊતારે બહુ સારી રીતે સમજાવે છે –
"On the other hand, as it is impossible to separate practice from theory, so it is impossible to separate theory from practice. As Aristotle insisted, the abiding interest of the
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૪૯
જ્ઞાન અને નીતિ
"
moralist is practical, as well as theoretical. Wisdom has its natural outflow in goodness, as proverbial morality has always declared; the head guides the hand, the intellect the will. This inseparable connection of theory and practice was profoundly understood by the Greek philosophers, with whom Socrates' maxim that "virtue is knowledge" was always a guiding idea, as well as by the Hebrews, for whom wisdom and goodness, folly and sin, were synonymous terms. It is also familiar to use from the teaching of Christianity, whose Founder claims to be at once the Truth and the Life, and preaches that life eternal' is 'to know' the Father and the Son. A large and deeper concep- __ tion of the meaning of life inevitably brings with it a larger and deeper life. Intellectual superficiality is a main source of moral evil; folly and vice are largely synonymous. Accordingly the first step towards moral reformation is to rouse reflection in a man or people; to give them a new insight into the significance of moral alternative. The claims of morality will not be satisfied until the rigour of these claims is understood. All moral awakening is primarily an intellectual awakening, a repentance or change of mind (metavola). Moral insight is the necessary condition of moral life, and the philosophy which deepens such insight is at once theoretical and practical in its interest and its value. By fixing our attention upon the ideal, ethics tends to raise the level of the actual. The very intellectual effort is itself morally elevating; such a turn of the attention is full of meaning of character. A moral truth does not remain a merely intellectual apprehension; it rouses the emotion, and demands expression, through them, in action or in life".
Ethical Principles by Prof. James Seth.
તાત્પર્ય કે સાક્રેટિસ વગેરે ગ્રીક તત્ત્વજ્ઞાનીઓના, તેમજ પ્રાચીન યાહુદીઓના અને કિશ્ચયનાના પણ, એ જ સિદ્ધાન્ત છે, અને તે ખરાખર છે કે—જ્ઞાન એ જ જીવન છે, નીતિ છે, અને અજ્ઞાન એ જ પાપ છે.
*(St. John's central conception of Light' similarly emphasises the unity of the intellectual and the moral life)
Page #404
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન અને નીતિ
૩૪૭
જીવનના ઉદ્દેશની વિશાળ અને ઊ’ડી સમજણથી જીવન વિશાળ અને ઊર્ડ' બનતું આવે છે.
માટે જ શ્રીમદ્ભગવદ્ગીતામાં કહ્યું છે કે—
""
" न हि ज्ञानेन सष्टशं पवित्रमिह विद्यते ।
અને એ પરમ ગ’ભીર સિધાન્તનું તાત્પર્યં ક્યાં રહેલું છે એ યથામતિ સમજાવવા અમે અન્ને યત્ન કર્યો છે. એની પૂરેપૂરી સમજણુ મેળવવા માટે તો એ સિદ્ધાન્તને જીવનમાં ઉતારવાની જરૂર છે; આ પ્રમાણે જ્યારે એ જીવનમાં ઊતરે છે, એનું પરિશીલન–પરિજીવન થાય છે, ત્યારે જ એની અનન્ત ઊંડી ખીણા જ્ઞાનના પ્રકાશથી ભરાઈ રહે છે.
[ વસન્ત, માધ સંવત, ૧૯૬૦ ]
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૪૪
બ્રહ્માનન્દ શી રીતે થાય ?
-
-
બ્રહ્માનન્દ શી રીતે થાય ?
વિચારમાલા ૧ પ્રશ્ન-વેદાન્ત મેક્ષદશા પ્રાપ્ત થતાં કેવલ દુખની નિવૃત્તિ જ નહિ, પણ સુખને આવિર્ભાવ પણ માન્યો છે. પણ એવો સુખને અનુભવ આત્માને જ્ઞાન પ્રાપ્ત કર્યા છતાં પણ નથી થતો એનું શું કારણ? ભારે પ્રશ્ન એ છે કે જેવો આનન્દ ખુનના આરેપવાળા પુરૂ આરોપથી મુક્ત થતા અનુભવે છે તેવો વેદાન્તજ્ઞાન પ્રાપ્ત કર્યા છતાં અનુભવાતો નથી એનું શું કારણ? દુઃખ મિથ્યા છે એટલે નિશ્ચય થતાં દુઃખની નિવૃત્તિને અનુભવ થાય છે, પણ આનન્દને નથી થતો એ સંબંધી આ પ્રશ્ન છે.
ઉત્તર–ખરેખર, આ શંકા કેટલાકને થતી હશે. પરંતુ આપના પ્રશ્નના ઉત્તરમાં મારે બે ચાર બાબતે કહેવાની છે, જેમાંની એક સુદર્શનમાં, એક વખત ચર્ચીલી ફરીથી ચર્ચવી પડશે. એટલું પિષ્ટપેષણ માફ કરશે.
૧) આપ કહો છે એમ થવાનું એક મુખ્ય કારણ એ છે કે ઘણું વાર “ સત્યં કરિશr એ પ્રસિદ્ધ સૂત્રને પૂર્વાર્ધ વીસરી જવાય છે. જગતનું મિથ્યાત્વ બ્રહ્મના સત્યત્વ–સહવર્તમાન છે એ વાત ઉપર લક્ષ રહેવું જોઈએ, જે નથી રહેતુ શું જગત નથી, એટલે જગત નથી એટલું જ ? એમ હોય તો તો શુન્યવાદ આવે. અને ખરું પૂછો તો આપણું ઘણું ખરા વેદાન્તી કહેવાતા જને ખરા અભ્યાસને અભાવે વસ્તુતઃ શૂન્યવાદી જ હોય છે. આ એમની હેટી ભ્રાન્તિ છે. બ્રહ્મરૂપી શિલાન-સાગરના ઊર્મિઓથી જગત વ્યાપ્ત છે, એ ઊર્મિઓ શિવાય અન્ય કોઈ પણ વસ્તુ જ નથી–આટલું સ્મરણમાં રહે તે આ ભ્રમ ન થાય.
(૨) આ વિસ્મરણ થવાનું અને આ ભ્રમ થવાનું એક બીજું કારણ છે. જેમ ચીકણું વાસણને જલ સ્પર્શ કરી શકતું નથી, તેમ જ્યાં સુધી હદયપાત્ર મલિન વાસનારૂપી કાળી અને ચીકણી ભળીથી પાએલું છે, ત્યાં સુધી બ્રહ્મજ્ઞાનરૂપી અમૃતજળ વસ્તુતઃ એને સ્પર્શ કરી શકશે નહિ. અને એ સ્પર્શ થયા વિના, તમે જાણે છે કે, આનન્દ કેમ અનુભવાય? "तचदा प्रियया स्त्रिया संपरिष्वक्तो न बाह्यं किंचन वेद नान्तरमेवमेवायं पुरुषः प्राज्ञेनात्मना संपरिष्वक्तो न बाह्यं किंचन
Page #406
--------------------------------------------------------------------------
________________
બ્રહ્માનન્દ શી રીતે થાય ?
૩
વેર વારતા” એ શ્રુતિના “રિયા ” (“સારી રીતે ચેતરફથી આલિગાએલો (શબ્દમાં) બહુ અર્થ છે. પણ તમે પૂછશે કે આ મલિન વાસના કેમ જાય?” એને ઉત્તર કે –
(૩) “દૈવી સંપત’ની વૃદ્ધિ કરવાથી. આપણામા એક ભ્રમ ચાલતે ઘણુવાર નજરે પડે છે તે એ છે કે “વિત્તવૃત્તિનિરોધ” ને “ગ”
ધ્યાન,” ઇત્યાદિ નામ આપી એને મલિન વાસના ક્ષયનું મુખ્ય સાધન માનવામાં આવે છે. “શ્ચિત્તવૃત્તિનિરોધઃ' ઇત્યાદિ સૂત્ર રચનારનો આશય આપણું પ્રાકૃત લેકે માને છે તે કરતાં જુદે જ છે, અને એને વાસ્તવિક અર્થ મહારે ગ્રાહ્ય છે. પણ તે દર્શાવવાનો અને પ્રસંગ નથી. માટે હમણાં તે હું એમ જ કહીશ કે “ચિત્તવૃત્તિના નિરોધથી મલિન વાસનાનો ક્ષય થાય છે” એ કહેવું એ સંપૂર્ણ સત્ય નથી. મલિન વાસનાને ખરેખર ક્ષય તિદિરાધી શુભવાસના અને શુભવાસનામાંથી ઉત્પન્ન થતા સદાચાર (સતકર્મોથી થાય છે. માટે જ શ્રીકૃષ્ણ ભગવગીતામાં પ્રવૃત્તિ ઉપદેશી છે, અને “આસુરી સંપત ” ની સહામે, એનો અભાવ ન મૂકતાં, “દૈવી સંપત ” એવા નામથી ભાવાત્મક મન વાણું અને ક્રિયાના ધર્મોનું પ્રતિપાદન કર્યું છે. સારાંશ કે મલિનભાવન વેગ હદયમાંથી દૂર કરવા માટે ખરૂ સાધન શુભ કર્મો છે. અને કર્મોની હદય ઉપર અને હૃદયની કર્મો ઉપર એસ પરસ્પર અસર થઈ, આખરે મનુષ્યનું સમગ્ર સ્વરૂપ વિશુદ્ધ બને છે. એવી + અર્થ –જેમ પુરુષ એની પ્રિયા જ્યારે એને સારી રીતે અને ચોતરફથી આલિગન કરે છે ત્યારે એ બાહ્ય કે આન્તર કાંઈ (ભેદ) જાણતા નથી, તેમ પરમાત્માથી સારી રીતે અને ચોતરફથી આલિગિત થતાં આત્મા બાહ્ય કે આન્તર કાંઈ પણ જાણતો નથી. ૪ શ્રીમદ્ ભગવદ્ગીતા કદાચ ઉપસ્થિત ન હોય માટે ઊતારે આપીશું. ભાષાન્તરની જરૂર પડે એવું નથી.
अभयं सत्त्वसंशुद्धिानयोगव्यवस्थितिः । दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् ॥ अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् । दया भूतेष्वलोलुप्त्वं मार्दवं हीरचापलम् ॥ तेजः क्षमा धृतिः शौचमद्रोहो नातिमानिता । भवन्ति संपदं देवीमभिजातस्य भारत ॥
[ માવદીતા ]
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૫૦
બ્રહ્માનન્દ શી રીતે થાય ?
વિશુદ્ધિ પ્રાપ્ત થતાં, બ્રહ્મદર્શન અને બ્રહ્મદર્શનના નિરતિશય આનંદ સહેજ છે, (૪) આપણે તા હવે સાધનના સેવન વિના જ માત્ર વેદાન્તપ્રક્રિયાના ગ્રન્થા વાંચીને જ પરમાત્માને પ્હોંચી જવાની આશા રાખીએ છીએ ! અરે ! આપણા જેવાને પણ અત્યારે જ પરમાનંદની પ્રાપ્તિ થઈ જાય એમ હાય તા પછી વેદાન્ત માટે શે। વિચાર માંધવા ? મ્હને તે એવા તત્ત્વદર્શનની મહત્તા વિષે તેમ જ યથાર્થતા વિષે બહુ શકા રહે. રાત્રિએ અપરિમિત ગગનમ ડળી ઉપર દૃષ્ટિ નાંખા, અને કાઈકવાર ક્ષણભર શાન્તિથી ધ્યાનયાગ કરી તમારા હૃદયમાં કેવા કેવા મહાન પદાર્થીનું અસ્તિત્વ અનુભવાય છે એ વિચારમાં લે, અને પછી કહેા કે એ સર્વના ખુલાસા તમે આ તે આ જન્મમાં કરી નાંખવાને સમર્થ છે? એમ હાત તા શ્રીકૃષ્ણ આ વિષયને બહુ જ ગાંભીર્ય અર્પી,—
1
'यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः । '
( યત્ન કર્યો છતાં સિહોમાંથી પણ મને તત્ત્વતઃ કોઈક જ જાણે છે.)
*
×
X
*
*
बहूनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते '
વ્યૂહુ બહુ જન્માને અંતે જ્ઞાનવાન મને પામે છે.
"
X
×
*
*
એમ કહેત જ નહિ. ત્યારે ખરી વાત તો એ છે કે પરમાત્મપ્રાપ્તિ માટે શાસ્ત્ર બતાવેલા યમનિયમશમદમાદિ ષસૈંપત્તિ વગેરે સાધનના અભ્યાસ અવશ્ય કરવા જોઇએ, જીવા બૃહદારણ્યક શ્રુતિમાં સાધનના નિર્દેશઃ—
×
s
" तस्मादेवंविच्छान्ता दान्त उपरतस्तितिक्षुः समाहितो भूत्वाऽऽSत्मान्येवाऽऽत्मानं पश्यति सर्वमात्मानं पश्यति नैनं पाप्मा तरति सर्व पाप्मानं तरति नैनं पाप्मा तपति सर्व पाप्मानं तपति विपापो વિજ્ઞોઽિિવજિલ્લો માન્નો મતિ” (=માટે જે શ્રમ ક્રમ ઉપરિત તિતિક્ષા અને સમાધાન પ્રાપ્ત કરી એમ જાણે છે, તે આત્મામાં આત્મા– પરમાત્માજીએ છે, અને સર્વને આત્મ-( સ્વસ્વરૂપભૂત પરમાત્મ—)-રૂપ જુએ છે. એને પાપ જીતતું નથી એ સર્વે પાપને જીતે છે, એને પાપ બાળતું નથી, એ સર્વાં પાપને ખાળે છે. પાપ, રજ, અને શકાથી મુક્ત થઈ એ ખરા બ્રાહ્મણ થાય છે. ” ) વળી ખીજી શ્રુતિમાં યુરિકય ” એટલે
66
..
Page #408
--------------------------------------------------------------------------
________________
બ્રહ્માનન્દ શી રીતે થાય ?
૩પ૧.
દમ, દાન, અને દયાની કર્તવ્યતા બતાવી છે, કેટલેક સ્થળે તપ અને શ્રદ્ધાની, અને વળી બીજે સત્ય અહિંસા બ્રહ્મચર્ય આદિ ધર્મો ઉપદેશ્યા છે. આપણુ દષ્ટાન્તમાંથી પણ સાધનની કર્તવ્યતા બહુ ફલિત થાય છે. હું મુક્ત છું” એટલી કલ્પનાથી આરોપીને આનંદ આવતો નથી, પણ જ્યારે એ વસ્તુતઃ મુક્ત ઠરે છે ત્યારે જ. એ જ રીતે આપણે વાસ્તવિક મુક્તિ સાધનદ્વારા અપક્ષ જ્ઞાનવિષય કરવાની છે. “હું મુક્ત છું, હું મુક્ત છું” એમ વૃથા જલ્પ કરવાથી કાંઈ જ લાભ નથી, તથા દુઃખની નિવૃત્તિ પણ માત્ર દુઃખ મિથ્યા છે એમ કહીને કરવાની નથી, પણ હૃદયગુહામાં “અલખ” જગાવીને કરવાની છે–અને આ “અલખ” જગાવવા માટે નીતિ (સત્કર્મ), જ્ઞાન, ધ્યાન, પ્રેમ આદિ અનેક સાધને છે, જેમાંનું એક પણ નિરવધિ આનન્દ ઉપજાવી શકે છે, તે સર્વ એકત્ર થાય ત્યાં શું કહેવું! આ સર્વે સંબધે મહારે બહુ કહેવાનું છે પરંતુ એ તે વળી કેઈ બીજે પ્રસંગે ખાસ લેખ દ્વારા કહીશ. આપણે તે હમણું એટલો વિચાર કરવાનું હતું કે
વેદાન્તનું જ્ઞાન પ્રાપ્ત કર્યા છતાં આનન્દ કેમ નથી આવત? મારે યથામતિ ઉત્તર એટલો છે કે (૧) અધિકારપૂર્વક સાધનસેવન વિના દૈવીસંપત પ્રાપ્ત થતી નથી; (૨) દૈવી સંપત વિના મલિન વાસનાને ક્ષય થતો નથી; (૩) એ ક્ષય થયા વિના બ્રહ્મજ્ઞાન વ્યર્થ છે, વ્યર્થ તે શું પણ ઉત્પન્ન જ થતું નથી; અને (૪) બ્રહ્મજ્ઞાન વિના કેલ જગતનું મિથ્યાત્વ અનુભવવું એ તે શુન્યવાદને આચાર છે, અને વધારે ચેકસ રીતે બેલીએ તે ખરી રીતે એમાં મિથ્યાત્વ અનુભવાતું જ નથી, કારણ કે જગત નું મિથ્યાત્વ તે બ્રહ્માના સત્યવને લઈને જ અર્થવાળું બને છે. તે વિના તો મિથ્યાત્વ અનુભવવું એટલે ક્ષણવાર આંખ મીચવી કે ઉઘી જવું–જે
અવસ્થા વસ્તુતઃ અંધકારની છે, પ્રકાશની નથી. માટે વેદાન્તના અનુભવને મૂળ પાયે સદાચાર ઉપર છે, અને એ ભાગે આપણું બધુઓ જેમ જેમ ચાલતા જશે તેમ તેમ ખરા વેદાન્તજ્ઞાનની સમીપ અવાતું જશે. હાલ કેટલાક વેદાન્તીઓમાં જે સમજણ દેખાય છે તે અત્યન્ત શોકજનક છે.
૨ પ્રશ્નઃ-આપ વેદાન્તના સાક્ષાત્કાર માટે સદાચારની આવશ્યકતા ઉપર આટલે બધે ભાર મૂકે છે, અને અમે તે એક પ્રસિદ્ધ વેદાન્ત ગ્રન્થમાં વાંચીએ છીએ કે –
" निस्वैगुण्ये पथि विचरतां को विधिः को निषेधः"
Page #409
--------------------------------------------------------------------------
________________
ઉપર
બ્રહ્માનન્દ શી રીતે થાય ?
= ત્રણ ગુણથી પર એવા માર્ગમાં વિચરનારાઓને વિધિ છે અને નિષેધ શો?” આ વિરોધ શી રીતે ટાળવો?
ઉત્તર–ખરી વાત છે કે વેદાન્તનિરૂપણમાં હું નીતિ ઉપર બહુ ભાર મૂકું છું. આરંભથી જ હું આગ્રહપૂર્વક કહેતો આવ્યો છું કે અદ્વૈતવેદાન્ત એ ખરી ધાર્મિકતાનું રહસ્ય છે, અને નીતિને એ વિશાળ અને પરમ ગંભીર પાયો છે. આ બે સત્યે જ વાચક આગળ સાંગોપાંગ રીતે પ્રકાશિત કરી શકાય તે એ ઘેટું છે? આપ જાણતા જ હશો કે સુદનિમાં આ દષ્ટિબિન્દુ કાંઈ નવીન નથી. બ્ર. મણિભાઈએ “અભેદ અને “પ્રેમ”, શબ્દ એટલા માટે જ પ્રચલિત કર્યા હતા.
આપના પ્રશ્નનો ઉત્તર આ રીતે છે –
(૧) પ્રાચીન સમયમાં વેદાન્તને અભ્યાસ માંડતાં પહેલાં સદાચારનું અસ્તિત્વ માની લેવામાં આવતું હતું. એટલું જ નહિ પણ–બીજું-વર્ણશ્રમની વ્યવસ્થા સદાચારની સિદ્ધિ માટે એવી ઉપયોગી થતી કે એટલી વ્યવસ્થાને યથાસ્થિત રીતે તાબે થતાં એવા આત્મા થોડી જ રહેતા કે જેનામાં સદાચાર તરફ સચિ ન હોય. એવા દીધું અને શ્રદ્ધાપુર સર કરેલા નીતિના પરિચય પછી એ નીતિ કેવી આવશ્યક છે એ મુમુક્ષુને કહેવાની જરૂર જ પડતી નહિ. માત્ર સમજાવવાનું એટલું જ રહેતું કે શાસ્સે ઉપદેશેલા પ્રવૃત્તિલક્ષણ ધર્મને અંગે એણે આજ પર્યત અગ્નિહોત્રાદિ જે કર્મો કયી છે તે હવે પછી નિરર્થક છે કેમકે હવે એણે જે માર્ગમાં પ્રવેશ કરવાને છે તે મેક્ષને છે, જ્ઞાનને છે, એટલે નિવૃત્તિધર્મનું એમાં પ્રાધાન્ય છે. એવા મુમુક્ષને ઉક્ત ઉપદેશ કર્યા છતાં પણ આજ સુધી શ્રદ્ધાથી જે જે કર્મો એણે કર્યો છે, તે ઉપર સ્વાભાવિક રીતે એનું મન ચેટી રહે છે. અને તે ખસેડવા માટે જ શાસ્ત્ર કહે છે –
" निस्वैगुण्ये पथि विचरतां को विधिः को निषेधः"
આમ વિધિ-નિષેધને અભાવ બોધવામાં જ્ઞાનમાર્ગીને આશય સદચરણની વ્યવસ્થા પી નાખવાનું નથી, પણ અમુક પ્રકારનો આચાર–કમેકાંડાદિ સકામ ક્રિયામાત્ર–હવે પછી નિરર્થક છે, એટલું જ સમજાવવાને છે.
(૨) બીજું જ્ઞાન માટે એમ કહેવામાં આવે છે કે “ત્વપિર રુમાન જાન ત્તિ જ નિવ –અર્થાત “ત્રણ લોકને હણને પણ એ
Page #410
--------------------------------------------------------------------------
________________
બ્રહ્માનન્દ શી રીતે થાય?
૩૫૩
હણતા નથી અને બધા નથી,' આમ કહેવામાં મુખ્ય તાત્પર્ય તે જ્ઞાનનું માહામ્ય પ્રદર્શિત કરવાનું છે. આવા અતિપ્રશંસાના વાક્ય વગર, જ્ઞાનથી વિદૂર અને કર્મવેગનું રહસ્ય ન જાણનાર એવા અર્જુનને જ્ઞાન પ્રાપ્ત કરી યાત કર્મ આચરવા તરફ અભિરુચિ અને ઉત્સાહ કેમ થાત? અર્જુન જેવો રાજ્યાદિ ભોગ ઉપર તિરસ્કાર દષ્ટિથી જેતે પુરુષ “ત્રણ લોકને હણવા”—રૂપી પાપાચરણમાં ઊતરે એ તે અશક્ય જ હતું, અને તેથી જ આ ઉદામ ઉપદેશ બની શકે છે. પરંતુ આ ઉપરાંત ઝીણું દૃષ્ટિથી સમજવા જેવી અન્ને એક બીજી બાબત પણ છે, અને તે એ કે–જ્ઞાની “હણને પણ હણતો નથી,” અને તેથી જ “બન્ધા નથી.” અર્થાત સામાન્ય સ્વરૂપમાં તો “હન” ની જોડે “બન્ધન” વળગેલું જ છે. જે હણતો નથી એટલે કે “હનન” માં જે પાપ-અંશ રહેલો છે તે જેનામાં આવતો નથી, તે જ બન્ધાતો નથી. એ પાપ-અંશ ? અધર્મરૂપ હેવું તે. હનન સર્વને માટે વિહિત ધર્મ–નથી. અમુકને માટે જ છે, અને તે અમુક સ્થલ પ્રસંગ પરત્વે જ છે, તે સિવાય અન્યત્ર એ અધર્મ છે. આ મર્યાદા
* નીચેના ઊતારાની છેલ્લી પંક્તિમાં દર્શાવેલું જ્ઞાનનું માહાસ્ય જુવે; જેમાં અતિશયોક્તિ તે છે –
“ The ordinary virtue, the ordinary judgements that a thing is good or bad, are the result of custom, and diametrically opposed to philosophic or selfconscious virtue...... In common parlance men are called brave even if they fight from fear. Genuine virtue, on the other han coincides with the consciousness of its reasons to such an extent that such knowledge, as Socrates has already taught, ennobles even wickedness, while its absence spoils the highest virtue"
Erdmann's History of Philosophy Vol. I, p. 100 ( Plato ).
તાત્પર્ય–કેમાં રૂઢિને આચાર એ સદાચાર કહેવાય છે. ભયથી લઢનારને પણ લેકે બહાદુર કહેશે, પણ શાસ્ત્રીય દષ્ટિએ એ બહાદુર નથી; સમજીને લઢનાર પુરુષ જ બહાદુર છે. ખરે સદાચાર જ્ઞાન (તત્ત્વવિચાર) વિના સંભવ નથી. જ્ઞાનસહવર્તમાન પાપમાં પણ ઉચ્ચતા આવે છે, અને ઉત્તમોત્તમ સગુણ પણ જ્ઞાન વિના બગડી જાય છે.
૪૫
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૫૪
બ્રહ્માનન્દ શી રીતે થાય ?
રીતે જોતાં, જેણે ધર્મનું તત્ત્વ જાણ્યું છે તે ખાટું એવા યાદચ્છિક ભેદ સમજતા જ નથી; સેાટીથી જ તપાસે
સકારણ છે. અને આ અમુક કાર્ય સારૂં અમુક એ તો સર્વ કર્મને એક અમુક સાર્વત્રિક નિયમની છે, અને એમ તપાસતાં એને જે ચેાગ્ય લાગે છે તે કરવામાં એ આધ ગણતા નથી. અર્થાત દૃયા ક્ષમા આદિ ગુણે! સ્વતઃ સારા ખેાટા નથી, એમનું સારા-ખાટાપણું બીજેથી આવે છે. એ સર્વની પાછળ રહેલું જે સારા-ખેાટાનું તત્ત્વ તેમાંથી આવે છે. એ તત્ત્વને લઇને એકનું એક જ કાર્યં અમુક દેશ, કાલ, પ્રસંગ, કર્તો માટે સારૂં થાય છે; અન્ય માટે ખાટું ઠરે છે. એક ઉદાહરણ તરીકે લાર્ડ રાખર્ટ્સને રશિયા હામે રણભૂમિ ઉપર ઊભેલા કલ્પા, અને જ્યારે ચોતરફ અસંખ્ય યાહાએ પોતાના દેશ તરફ કર્તવ્ય કરવાને તત્પર થઈ રહેલા છે તે વખત એને યા શાન્તિ આદિ ભાવામાં ગળી જતા દૃષ્ટિ આગળ ઉપસ્થિત કરા—એટલે તરત તમને ગીતાના ઉપદેશની મહત્તા સમજાશે. એ ઉપદેશમાં જે અનેકાનેક અવાન્તર માધ રહેલા છે તેમાંના એક આ છે કે નીતિને તે તે ક્રિયારૂપે ન અવલેાકતાં, તે તે ક્રિયાઓમાં રહેલા નીતિતત્ત્વની દૃષ્ટિએ અવàાકવી; અર્થાત્ Moral Philosophy ( નીતિતત્ત્વવિચાર ) નું દ્વાર ઉધાડવું.
(૩) ત્રીજું——આપે બતાવેલી પ`કિતમાં ‘નિભ્રંશુબ્જ ' શબ્દના અર્થ સમજવા જેવા છે. નિષ્ણુળ્યો મવાનુંન”——હે અર્જુન ! તું નિઐગુણ્ય
* " True or scientific knowledge, then of whatever can be known must be general knowledge, relating not to individuals primarily, but to the general facts or qualities which individuals exemplify." Sidgwick's History of Ethics p. 37 (Plato)
તાત્પર્ય—શાસ્ત્રીય જ્ઞાનમાં તે તે વ્યક્તિમાં પ્રકાશતું જે સામાન્ય તત્ત્વ તેનું ગ્રહણ થાય છે.
"He (Plato) does not recognise an internal diversity among the separate virtues, but assumes an unity of the virtues corresponding to the unity of knowledge." -Wundt's Ethics p. 276.
તાત્પર્ય—જેમ જ્ઞાન એકાકાર છે તેમ સદ્ગુણ પણ એકાકાર છે અર્થાત્ સદ્ગુણી એવી વસ્તુ નથી, માત્ર સદ્ગુણ જ છે.
Page #412
--------------------------------------------------------------------------
________________
બ્રહ્માનન્દ શી રીતે થાય
૩૫૫
"
થા. એમ કૃષ્ણ કહે છે. અને વળી કહે છે કે “ વાચતે ાથા: મ સર્વે: પ્રશ્નતિનૐનૈઃ—સર્વ પ્રાણીમાત્ર પ્રકૃતિ થકી થએલા ત્રણ ગુણવડે અવશ રહી કાર્ય કરે જાય છે.” આમ એક તરફથી “ત્રિગુણ”નું અનિવાર્ય અન્ધન, અને બીજી તરફથી “નિસ્ત્રગુણ્ય” થવાના ઉપદેશ છે, અને એ અનેને સાથે મૂકી એમાંથી અવિરાધ તારવી કાઢવે એ સમગ્ર ગીતાનું એક તાત્પર્ય છે, અત્રે પ્રથમ તા કર્મ અને જ્ઞાનને, વા પ્રકૃતિ અને પુરુષના, સંબન્ધુ સમજવાના છે. આપણા આત્માનું સ્વરૂપ વિચારીશું તે એમાં એ વિભાગ સમજાશેઃ એક જડરૂપ, અને એક ચૈતન્યરૂપ. તેમાં જે જડ અંશ છે તે પ્રકૃતિના, કર્મના છે; ચૈતન્યઅંશ તે બ્રહ્મ (પુરુષ)ના, જ્ઞાનના છે. હવે આ એ અંશ આ ખડીઆમાં શાહી છે તેમ, અથવા આ દાળડીમાં એક હીરા મૂકયા હોય તેમ, કે આ સ્થળે દીવા પ્રકાશતા હોય તેમ—એક બીજાની અંદર સંચેાગસંબંધે રહેલા નથી; તેમ જ આ ટેબલ જેમ લાકડાનું બનેલું છે તેમ જડનું ચૈતન્ય કે ચૈતન્યનું જડ બનેલું છે એમ પણ નથી; એ ખેના સંબંધ કાઈક વિલક્ષણ પ્રકારના છે. હવે જડપ્રકૃતિ–ના સ્વભાવ જે કર્મ તે તેા દૂર કરી શકાય એમ નથી, એટલે એમ કરવાના યત્ન પણ વ્યર્થ છે. પણ ચૈતન્યની શક્તિ એટલી છે કે પેાતાના જ્ઞાનસ્વરૂપને એના અંતરમાં પ્રકાશ પાડી એ કર્મને ‘natural' (પ્રકૃતિની ) સ્થિતિમાથી કાઢી ‘Supernatural' (પ્રકૃતિથી પર) સ્થિતિમાં મૂકી શકે છે. અને આ રીતે એને ‘ moral' અને ‘ spiritual ' ( નીતિ અને અધ્યાત્મ— ) અર્થવાળું બનાવી શકે છે. આ સ્થિતિ તે “ નિગ્રેજી. ” અવસ્થા ત્રણ ગુણુના માત્ર અભાવરૂપી અવસ્થા નહિ, પણ ત્રણ ગુણથી
""
* આ બે વિભાગ પણ વસ્તુતઃ નથી. પ્રેા. ગ્રીન કહે છે તેમ,— જેમ પ્રાણીનાં અવયવા યન્ત્રવત્ ગાઠવાએલાં છે પણ તેથી પ્રાણી કાંઈ યુન્ત્ર નથી, તેમ મનુષ્યને પ્રાણ—દેહ છે તથાપિ એ વસ્તુતઃ પ્રાણી નથી, પણ સર્વને સાક્ષી, અને દેશકાલાદિ ઉપાધિથી પર તત્ત્વ છે. "In strict truth the man who knows, so far from being an animal altogether, is not an animal at all even in part.. He is not an animal, not a link in the chain of natural becoming...an eternal consciousness not existing in time but the condition of there being an order in time, not an object of experience, but the condition of there being an intelligent experience.
—Prof, Green,
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૫૬
બ્રહ્માનન્દ શી રીતે થાય છે.
પર અને ત્રણે ગુણને પોતાના ઉદરમાં સંગ્રહી લેનાર એવી અવસ્થા–વિધિનિષેધથી વિરુદ્ધ આચારની અવસ્થા નહિ, પણ વિધિનિષેધના પ્રાકૃત ભેદને પિતાની અલૌકિક એકતામાં, એના અન્ધકારને પિતાના પ્રકાશમાં, એની જડતાને પિતાના ચૈતન્યમાં-લય કરી લેનારી અવસ્થા. ત્યારે આ સર્વ વાતને સાર કે–જડને સ્વરૂપાન્તર પમાડનાર જે ચિતરૂપ પદાર્થ તે જડને પ્રકાશક સાક્ષી છે જડને એક ભાગ નથી એમ બતાવી, એના આધાર ઉપર અદ્વૈત સિદ્ધાન્તને અનુકૂલ રીતે, તેમ જ તે તે વર્ણના સ્વાભાવિક ગુણને અને લાંબા અનુભવને લક્ષમાં લઈ શાસ્ત્રોએ જે નિયમ ઘડ્યા છે તેને માન આપી, નીતિનું તત્ત્વજ્ઞાન રચવું; અને સર્વની આગળ તેમ જ પાછળ–આરંભમાં તેમ જ અન્તમાં–પરમાત્મારૂપી એ મહાન પ્રકાશ ઝગઝગતે રાખો કે જેથી માર્ગમાં ભૂલા પડવાને સંભવ જ ન રહે એ ગીતાને એટલે વેદાન્તને પરમ ગંભીર અને પરમ રમણીય ઉપદેશ છે. અને આ દષ્ટિબિન્દુએ પહોંચતાં વિધિનિષેધને શો બાધ આવ્યું? બાધ ન આવ્યો એટલું જ નહિ પણ પુષ્ટિ મળી; નીતિનું તત્ત્વજ્ઞાન રચવા માટે આવશ્યક આધાર મળ્યો.
(૪) “ આગળ તેમ જ પાછળ પરમાત્માને ઝગઝગત પ્રકાશ” એ ક્ષક અને અલૌકિક નીતિ વચ્ચેનો ભેદ દર્શાવી આપે છે. જે મનુષ્યના નીતિસંબધી વિચારો આ જગતમાં જ સંકડાઈ રહે છે, જે આ દશ્ય જગતથી પર નીતિનું “પ્રભવ અને પ્રલય”–સ્થાન–પરમાત્મા–એવો પદાર્થ જ માનતો નથી, એ કદાચ પૂર્વ જન્મના સંસ્કારને લીધે સ્વાભાવિક વલણને લીધે એમ કહેવું યોગ્ય લાગે તે તેમ ) નીતિવાળા થઈ શકશે. પણ એ નીતિરચના ખોટા તત્ત્વજ્ઞાન ઉપર રચાએલી છે એટલું જ નહિ, પણ એની સ્થિરતા પણ શંકાસ્પદ છે. કંદમૂઢ =દિ સરિતા ના as a gન તહિં ગુણા” તેવી જ ધર્મરહિત નીતિ છે. મનુષ્યના હદયમાં કેવા કેવા રાક્ષસો–“રક્તબીજે” –ભર્યા છે એની એને પોતાને પણ ખબર હોતી નથી. એની સાથે યુદ્ધ કરવા માટે પરમાત્માના સાહાયની બહુ અપેક્ષા છે, અને આ સાહાસ્ય મુખવડે પ્રાર્થના કરવાથી જ કે હસ્ત
* « I shall never incur the danger of being too proud of my own power and ability, for I well know, that but for the restraining hand of a higher power what a hideous monster would be born in every human bosom."
Goethe.
Page #414
--------------------------------------------------------------------------
________________
બ્રહ્માનન્દ શી રીતે થાય?
૩૫૭
વડે કર્મકાંડ કરવાથી જ મળી શકતું નથી, પણ જ્યારે ઊંડા અંતરમાંથી ઉછળીને, જેમ જળ બહાર કાઢવામાં આવતાં માછલી જળમાં પડતું નાખે છે, તેમ, જીવાત્મા પરમાત્માના ચરણે જઈ પડે છે, એની ઈચ્છાને પરમાભાની ઈચ્છા સાથે સંગતિ પમાડે છે, પોતે કરે છે તે પરમાત્મા જ કરે છે એમ મિથ્યાવાદ તરીકે નહિ પણ વસ્તુતઃ–શ્રદ્ધા રાખી સમજે છે, ત્યારે જ એ સાહાસ્ય પ્રાપ્ત થાય છે. પરમાત્માનું નીતિસંગધે જે સ્થાન છે તેને લીધે જ નીતિ ધર્મરૂપે ઉન્નત સ્વરૂપાન્તર પામી એમાં લીન થાય છે, અને એ વિના શુષ્ક તથા નિર્માલ્ય રહે છે. . ત્યારે આપના પ્રશ્નને મારે નમ્ર ઉત્તર એ છે કે –
(૧) કર્મકાંડને અનાદર; (૨) તે તે અવ્યવસ્થિત કાર્યોને સ્થાને સદસતનું તત્ત્વ દર્શા
વનાર નિયમાનુસારી વ્યવસ્થા (૩) આત્માનું પ્રકૃતિથી પર હેવું અને એ અર્થમાં અકત્વ, અને (૪) નીતિને ધર્મની ભૂમિકાએ ચઢતાં એને મળતું અલૌ
કિક સ્વરૂપાન્તર, એ ચાર સિદ્ધાન્તને ઉપદેશ એ જ નિકુળે થિ ઉજવાતાં વિધિઃ જો નિષેધ” વાક્યનું રહસ્ય છે. એનું નીતિ વિરુદ્ધ તાત્પર્ય છે એમ જરા પણ સમજવાનું નથી. “નિજોગુણ્ય”—રૂપી અદ્વૈતના અપરેક્ષ અનુભવી તેમ જ તત્સમીપમાં વિચરનારા મહાત્માઓ તે પાપી, અધમ, ક્રર, એકલપેટા હોય એમ સંભવે જ નહિ. એમનું ખરું સ્વરૂપ તે અખાએ વર્ણવ્યું છે, અને તે આપે વાંચ્યું જ હશે –
“નિત્ય રાસ નારાયણ કેરે દેખે તે અનંત અપાર; જિહાં જેવો તિહાં તે, નારાયણ નરનાર. ગગ કંઠે ગાતે થકે રોમાંચિત એ ગાત્ર; હર્ષ આંસુ બહુ હેત હૃદય, પ્રેમ કેરું તે પાત્ર. નવનીત સરખું હૃદય કમળ, કહ્યું ન જાયે હેત,
આંખમાંહે અમૃત ભરિયું, હરિભક્તિ કેરું ક્ષેત્ર, » Hodalom It is God that worketh in us to will and to do of His good pleasure." * જીવે “ભાગવતત્તમ” આ પુસ્તકમાં પ. ૫ થી.
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૫૮
બ્રહ્માનન્દ શી રીતે થાય ?
Heine કહે છેઃ “It is an error to suppose that this religion, Pantheism, leads men to indifference. On the contrary the consciousness of his divinity will inspire man with enthusiasm for its manifestation, and from this moment will the really noble achievement of true heroism glorify the earth."
અર્થાત કે આ ધર્મ–અદ્વૈતવાદ મનુષ્યને કર્તવ્ય પ્રતિ બેદરકાર કરે છે એમ માનવું એ ભૂલ છે. ઉલટું–આત્માન બ્રહ્મભાવ જાણતાં બ્રહ્મભાવ પ્રકટ કરવા તરફ એ ઉત્સાહથી પ્રેરાશે. અને તે ક્ષણથી ખરા વીરત્વનાં ખરાં ઉમદા પરાક્રમે જગતને તેજસ્વી કરશે. શ્રીભાગવત-ભગવદ્દગીતાદિમાં
મહિ?” એ અર્થની ઉક્તિઓ અનેક છે; અને અવકાશ હોય તે જીવન્મુકિતવિવેકમાં ઊતારેલા આ કે વાંચે –
'आर्यता हृधता मैत्री सौम्यता मुक्तता ज्ञता । સમાશ્રયત્તિ તે નિત્યાના પુfમવાલઃ पेशलाचारमधुरं सर्वे वाञ्छन्ति तं जनाः । वेणुं मधुरनिध्वानं वने वनमृगा इव ॥"
આર્યતા, હૈદ્યતા, મૈત્રી, સૌમ્યતા, મુક્તતા, શાનિતા–એ સર્વે અંતઃપુરમાં સ્ત્રીઓ રહે એમ નિરંતર એનામાં આશ્રય કરી રહે છે. સુન્દર આચાર કરીને મધુર એવા એને સર્વ જને વાં છે છે, જેમ વનમાં મધુર વેણુનાદ તરફ વનમૃગો સ્નેહથી વળે છે તેમ.”
[સુદર્શનઃ ઓકટોબર ૧૮૯૯]
Page #416
--------------------------------------------------------------------------
________________
કેનેપનિષદ્દ
૩પ૯
કેનેપનિષદ્ સૂલ –(શિષ્ય ગુરુને પૂછે છે) કેની ઇચ્છાથી, કોના નિવેગથી મન ચાલે છે? કેમના સંબન્ધથી પ્રાણને પ્રથમ સંચાર થાય છે? કોની ઈચ્છાથી આ વાણું બોલાય છે ? ચક્ષુ, શ્રોત્રને પ્રવર્તાવનાર દેવ કેણ છે(ગુરુ ઉત્તર દે છે.) જે શ્રોત્રનું શ્રોત્ર છે, જે મનનું મન છે, જે વાણની વાણું છે, જે પ્રાણુને પ્રાણ છે, જે ચક્ષુનું ચક્ષુ છે તે. તેના જ્ઞાનવાળા અત્યન્ત મુક્ત થઈ આ લોકમાંથી જઈ અમૃત થાય છે તે બ્રહ્મા–માં ચક્ષુ જઈ શકતું નથી, વાણું જઈ શકતી નથી, મન જઈ શકતું નથી. તેને અમે નથી સમજતા, નથી જાણતા કે જેથી તેનું અનુશાસન કરી શકીએ. તે જ્ઞાત તથા અજ્ઞાત બનેથી ભિન્ન તથા પર છે, એમ અમે પ્રાચીન ઋષિઓ પાસેથી સાંભળ્યું છે, જેમણે અમને તેવું વ્યાખ્યાન કરી સંભળાવ્યું. જે વાણું થકી વદી શકાતું નથી, પણ જેનાથી વાણું પિતે જ વદાય છે તે જ બ્રહ્મ હું જાણું. જે આ ઉપાસ્ય છે તે આ બ્રા નથી. જેનું મન વડે કોઈ મનન કરી શકતું નથી, પણ જેનાથી મનનું મન થાય છે, તે જ બ્રહ૦. જેને ચથી કાઈ જોઈ શકતું નથી પણ જેના વડે ચક્ષુઓ જેવાય છે, તે જ બ્રહ્મ. જેને શ્રોત્ર વડે કેઈ સાંભળતું નથી પણ જેના વડે શ્રોત્ર સંભળાય છે, તે જ બ્રહ્મ. જેનું પ્રાણુ વડે પ્રાણન થઈ શકતું નથી પણ જેના વડે પ્રાણ પોતે જ ચાલે છે, તે જ બ્રહ્મ તું જાણ; જે આ ઉપાસ્ય છે તે આ બ્રહ્મ નથીઃ ઈતિ પ્રથમ ખણ્ડ,
(ગુરુ કહે છે) જો તું એમ માનતે હઈશે કે મેં બ્રહ્મ સારી રીતે જાણ્યું, તે ખરેખર તે માત્ર બ્રહ્મનું અલ્પ રૂપ જ જાણ્યું છે; તે એ કે જે તારું સ્વરૂ૫––છે તે, તથા જે દેવામાં છે, તે. વિદિત છતાં હજુ પાછળથી તે ઉપર તારે મનન કરવાની જરૂર છે એમ મારું ધારવું છે. (શિષ્ય મનન કરી કહે છે.) બ્રહ્મ સારી રીતે જાણ્યું એમ હું નથી માનતમેં નથી જાણ્યું એમ નથી, એમ જાણું છું. અમારામાંથી જેણે તેને જાણ્યું છે તેણે નથી જાણ્યું, અને જેણે નથી જાણ્યું તેણે જાણ્યું છે. અર્થાત – બ્રહ્મનું જેણે મનન નથી કર્યું તેણે જ તે કર્યું છે, તથા જેણે કર્યું છે તે બ્રહ્માને જાણતો નથી. તે જાણનારને જણાએલું નથી પણ ન જાણનારને જણાએલું છે. જેણે પ્રત્યેક પ્રત્યય–બધમાં બ્રહ્મને વિદિત જ માનેલું છે તે પુરૂષ અમૃતત્વ–બ્રહ્મભાવ–ને પામે છે, સ્વત વિર્ય–પ્રભાવતે મેળવે
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૬૦
નેપનિષદ્
છે. જ્ઞાન વડે અમૃત—બ્રહ્મ મેળવે છે. આ જન્મમાં બ્રહ્મ જાણ્યું તે તે ખરૂં, નહિ તા મહાવિનાશ છે. સર્વ ભૂતમાત્રમાં બ્રહ્મનું સારી રીતે ચિન્તન કરી જ્ઞાની પુરૂષ! લેાકમાંથી મરણાન્તર અમૃત થાય છે—તિ દ્વિતીય ખણ્ડ,
(ગુરુ એક આખ્યાયિકા ઉપદેશરૂપે કહે છેઃ ) દેવને અર્થે બ્રહ્મ જય મેળવ્યો. તે બ્રાના જયમાં દેવે મહિમા પામ્યા. તે એમ જાણવા લાગ્યા કે આ જય આપણા જ છે, આ મહિમા આપણા જ છે. બ્રહ્મ તેઓની આ વાત જાણી તે આગળ પ્રકટ થયું. તેઓએ અગ્નિને કહ્યું આ યક્ષ શું તે તું જાણી આવ. અગ્નિ વારૂ કહી તેની પાસે દાડ્યો. અગ્નિને તેણે પૂછ્યું કે તું કાણુ છે ? અગ્નિએ કહ્યું કે હું અગ્નિ જાતવેદ છું. શ્રદ્ઘ પૂછ્યું કે તારામાં શું ખળ છે ? અગ્નિએ જવાબ દીધા કે હું જે કાંઈ પૃથ્વીમાં છે તે સર્વે ખાળી શકું! શ્રમે તેના આગળ એક તૃણ મૂક્યું, અને કહ્યું કે આને ખાળ. અગ્નિ સર્વે વેગથી તે તૃણુ પાસે ગયા, પણ તે ખાળી શક્યા નહિ. ત્યાંથી જ તે પા વળ્યે, અને દેવાને કહ્યું કે આ યક્ષ શું છે તે હું જાણી શક્યા નહિ. પછી દેવાએ વાયુને કહ્યું કે આ યક્ષ શું છે તે તું જાણી આવ. વાયુ વારૂ કહી બ્રહ્મ પાસે દાડયેા. શ્રદ્ધે પૂછ્યું કે તારામાં શું ખળ છે? વાયુએ જવાબ દીધો કે હું જે કાંઈ પૃથ્વીમાં છે તે સંને લઈ શકું. બ્રહ્મ તેના આગળ એક તૃણુ મૂક્યું અને કહ્યું કે આ લે. વાયુ સ` વેગથી તે તરફ્ ગયેા, પણ તે તૃણુને લઈ શક્યા નહિ. ત્યાંથી જ તે પાછા કર્યો, અને દેવેને આવીને કહ્યું કે આ યક્ષ શું છે તે હું જાણી શક્યા નહિ. પછી દેવાએ ઇન્દ્રને કહ્યું કે હે મધવ! તું આ યક્ષ શું છે તે જાણી આવ. કેંન્દ્ર વારૂ કહી તે તરફ દોડ્યો. પણ બ્રહ્મ તેનાથી અહિત થઈ ગર્યું. ઇન્દ્રને તે જ આકાશમાં બહુ શેાભાવાળી ઉમા હૈમવતી મળી. તેને પૂછ્યું કે આ યક્ષ શું છે? ઉમાએ જવામ દીધે। કે તે બ્રહ્મ છે. તે આ શ્રાના વિજયમાં તમે મહિમા પામેા છે. આથી ઇંદ્રે જાણ્યું છે તે બ્રહ્મ છે. અગ્નિ, વાયુ, તથા ઇન્દ્રે તેને પાસે સ્પર્શ કર્યાં તેથી જ બીજા દેવા કરતાં આ દેવે શ્રેષ્ઠ જેવા થયા. તેઓએ જ આ પ્રશ્ન એ પ્રથમ જાણ્યું. તેથી જ ઇન્દ્ર ખીજા દેવા કરતાં શ્રેષ્ઠ જેવા થયે. કારણ કે ઇન્દ્રે બ્રહ્મને પાસે સ્પર્શ કર્યાં. આ બ્રહ્મ એમ પ્રથમ જાણ્યું, પતિ તૃતીય ખણ્ડ,
*
જે ( વિદ્યુત જેવું ) જાણે ચળક્યું, અને નિમીલિત થયું તે બ્રહ્મના અધિદૈવત આદેશ; તથા જેની પાસે જાણે મન જાય છે, અને તે વડે
Page #418
--------------------------------------------------------------------------
________________
'
કેનેપનિષદ
૩૬૧
ધ્યાની પુરુષ જેનું વારવાર ઉપસ્મરણુ સંકલ્પાદિ કરે છે તે બ્રહ્મના અધ્યાત્મ આદેશ. તે સંભજનીય વસ્તુ છે. તે વન ', એટલે સંભજનીય બ્રહ્મની ઉપાસના કરવી જોઈએ. આ પ્રમાણે બ્રહ્મને જે જાણે છે તેનામાં સર્વે ભૂતવર્ગ ઇચ્છાનુકૂલ થાય છે. મને ઉપનિષદ્ કહે! એમ તે કહ્યું તે આ ઉપનિષદ્ તને કહી. બ્રહ્મસંબન્ધી ઉપનિષદ્ કહી. તે ઉપનિષદ્જ્ઞાનને અર્થે તપ, દમ, અને કર્મે એ પાત્ર છે, વેદ સ' અંગ છે, અને સત્ય તેનું સ્થાન છે જે આ ઉપનિષદ્ આ પ્રમાણે જાણે છે તેના પાપના નાશ થઈ, અનંત મહાન મેાક્ષમાં તે પ્રતિષ્ઠિત થાય છે. પ્રતિ ચતુર્થાં ખણ્ડ,
"
C
"
ટીકાઃ—વેદાન્ત શાસ્ત્રમાં બ્રહ્મનાં બે સ્વરૂપ કપ્યાં છે. નિર્ગુણુ અને સદ્ગુણુ.-નિર્ગુણુ સ્વરૂપ બ્રહ્મનું પરમાર્થસ્વરૂપ છે. સગુણુ સ્વરૂપ માયાને સંબંધે કલ્પિત—માયિક,—ઉપાસ્ય સ્વરૂપ છે. આ વ્યવસ્થાને અનુસારે ગુરુ પ્રથમ ખંડમાં બ્રહ્મનું પરમાર્થ સ્વરૂપ શિષ્યને ઉપાસ્ય સ્વરૂપથી પૃથક્ કરી સમજાવે છે. અત્ર પ્રાણ પ્રથમ કાના સંબન્ધથી ચાલે છે. ? તથા મન ઇન્દ્રિય વગેરે કાની પ્રેરણાથી પ્રવર્તે છે ?આ પ્રશ્નના ઉત્તરમાં અંતઃકરણરૂપ ઉપાધિવિશિષ્ટ જીવાત્માનું જ નિરૂપણુ પ્રસક્ત થયા છતાં, જીવ અને બ્રહ્મનું ઐક્ય સૂચવી અદ્વૈત મત સ્થાપવા નિર્વિશેષ, ઉપાધિરહિત, નિČણુ બ્રહ્મનું નિરૂપણ ગુરુ આરભે છે. અત્ર શ્રોત્રનું નિયામક, મનનું નિયામક, ’ એમ ન કહેતાં ‘ શ્રોત્રનું શ્રોત્ર, ' ' મનનું મન ' ઇત્યાદિ કહી બ્રહ્મને એકી વખતે શ્રોત્ર, ચક્ષુ, મન રૂપે વર્ણવ્યું. આથી શ્રૌત્રનું' એમ ષષ્ઠીવિભક્તિયુક્ત ‘ શ્રોત્ર' શબ્દવર્ડ શ્રોત્રસંબન્ધી બ્રહ્મ અર્થના મેધ થઈ, સ્ત્રોત્ર શબ્દના વાચ્યાર્થની સાથે તેના તાદાત્મ્યના ખાધ થયા. અર્થાત્ બ્રહ્મ સર્વમય છે એમ તાત્પર્ય સિદ્ધ થયું. તેમ જ બ્રહ્મ શ્રોત્ર છે, ચક્ષુ છે, મન છે એટલું જ માત્ર કહે તેા તેથી દેહાર્દિકને વિષે આત્મભાવ સમજાઈ જડવાદ પ્રાપ્ત થાય, માટે શ્રોત્રનું શ્રોત્ર, મનનું મન એ પ્રમાણે ષષ્ઠીવિભતિથી ભેદ્ય, અને તે જ શબ્દનું પુનઃએંહણ કરી તેના વાચ્યાર્થ સાથે અભેદ, સૂચવાય છે. અર્થાત્ ભેદ છતાં અભેદ, વ્યવહારમાં ભે, અને પરમાર્થમાં અભેદઃ : કારણ કે જે ભિન્ન વસ્તુ તે મિથ્યા, એટલે આખરે તે એકરસ વૃક્ષ જ. આ રીતે અદ્વૈતની વ્યવસ્થા કરી, બ્રહ્મમાં ચક્ષુ જઈ શકતું નથી, વાણી જઈ શકતી નથી, મન જઈ શકતું નથી ' એમ કહી, બ્રહ્મ પ્રત્યક્ષ, શબ્દ તથા અનુમાન પ્રમાણને પણ અગાયર છે એમ સૂચવ્યુ. આ સ્થળે કાઈ એમ શકા કરશે કે “ ત્યા વાણી જઈ શકતી નથી, મન
૪૬
"
Page #419
--------------------------------------------------------------------------
________________
.
બી
૩૬૨
કેનેપનિષદુ જઈ શકતું નથી.” એને અર્થ એમ નથી કે બ્રહ્મ સર્વથા મન તથા વાણીને અગમ્ય છેઃ બ્રહ્મમાં અનેક અનન્ત ગુણે છે તે સર્વ આપણે પામર મનુષ્ય વર્ણવી શકીએ એમ નથી, માટે આપણું “કરુણામય” “ન્યાયકારી” ઈત્યાદિ શબ્દ જે કે બ્રહ્માના અનેક ગુણને એકદેશ જ વર્ણવે છે, તથાપિ તે બ્રહ્મ પર ખોટા નથી. આ શંકાનું નિરાકરણ મૂલના શબ્દોથી જ થઈ જાય છે. પ્રથમ તે આમ અર્થ કરવામાં “ન” એ નિષેધ વાચક પદને મુખ્યાર્થ ત્યજી લાક્ષણિકાર્ય સ્વીકારવો પડે એ જ દૂષણ, બીજું આ અર્થ પ્રકરણ વિચારતાં પણ અસંગત થાય છે. “તે જ બ્રહ્મ તું જાણ, જે આ ઉપાસના કરે છે તે આ બ્રહ્મ નથી.” એમ કહી બ્રહ્મ પ્રાર્થનાઉપાસનાને વિષય નથી એમ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે. ત્રીજું “ રહ્યું
તિ... ....”ઇત્યાદિમાં જતિ (જાય છે) શબ્દનો પ્રયોગ પણ ગૂઢ તાત્પર્યપુર સર થાય છે. “તેને ચક્ષુ જોઈ શકતું નથી, વાણું બેલી શકતી નથી, મન મનન કરી શકતું નથી.” એમ ન કહેતાં ચક્ષુરાદિ
જઈ શકતાં નથી” એમ કહી તે તે કર્મને અનુકૂલ પ્રયત્ન પણ સંભવ નથી એમ સૂચના કરી. અથત બ્રહ્મ સંપૂર્ણ રીતે વર્ણવી શકાતું નથી એટલું જ નથી, પણ તેના વર્ણનાદિને સર્વથા નિષેધ છે. “વિજો વિનામઃ ' એ વાક્યને પણ આ જ અર્થ છે. એકવાર “અમે તે નથી સમજતા એમ કહેવાથી શંકા રહી જાય છે કે બ્રહ્મ સર્વગુણસહિત બુદ્ધક્યારૂઢ નથી કરી શકાતું માટે “અમે નથી સમજતા” એમ કહ્યું છે કે સર્વથા તે જ્ઞાનને અવિષય છે માટે તેમ કહ્યું છે ? આ શંકાનું નિવારણ “ન વિશે વિનામઃ '—“અમે નથી જાણતા, નથી સમજતા,” કહેવાથી થાય છે. અર્થાત બ્રહ્મ સર્વથા અમે નથી જાણતા એ જ સિદ્ધ અર્થ છે. તેથી “કરુણામય” “ન્યાયકારી,” “પરમ પવિત્ર” ઇત્યાદિ વિશેષણે બ્રહ્મમાં અપ્રસંજનીય છે. વળી તે બ્રહ્મ “વિદિત તથા અવિદિતથી ભિન્ન છે તથા પર છે એટલે કે તે જ્ઞાનવિષય નથી તેમ અજ્ઞાત પણ નથી, તથાપિ સ્વયંપ્રકાશ હેવાથી સર્વદા જ્ઞાત જ છેઃ અતુચ્છ તથા પરસ્વરૂપ છે. દ્વિતીય ખંડમાં આ વિષયનુ વિશેષતઃ સ્પષ્ટીકરણ થશે. બ્રા, મન, ચક્ષ, શ્રોત્રાદિકથી અતીત છતાં, નથી એમ નથી. મન, ચક્ષ, તથા શ્રોત્રાદિક પિતે જ એનાથી સિદ્ધ થાય છે, કારણ કે બ્રહ્મ જ સન્મય સવનું અવભાસિક છે. માટે “જન્મનસા ન મરે”—“જેનું મન વડે કાઈ મનન કરી શકતું નથી” ઇત્યાદિ કહ્યું. તે બ્રહ્મ ઉપાસ્ય નથી, કારણ કે જ્યાં વાણી જઈ શકે નહિ તેની પ્રાર્થના કેમ સંભવે? વળી જે નિર્ગુણ ઇન્દ્રિયરહિત છે,
Page #420
--------------------------------------------------------------------------
________________
-
કેનેપનિષદ
૩૬૩
તે આપણું પ્રાર્થના સાંભળે પણ શી રીતે? આખકામ, ઈચ્છાદિરાગરહિતને “સર્વ કુદરતી બનાવામાં, સર્વ વસ્તુધર્મમાં પ્રજન” જવાની તથા સાધવાની પણ શી જરૂર? શ્રીકૃષ્ણ પરમાત્મા કહે છે કે –
" न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः ।
न कर्मफलसंयोगः स्वभावस्तु प्रवर्तते ॥" બ્રલમાં કર્તુત્વ નથી, કારયિતૃત્વ નથી, કર્મલથી તે નિર્લિપ્ત છે, માત્ર સ્વભાવ–માયા–પ્રવર્તે જાય છે.” આમ છે ત્યારે તે વાસ્તવિક રીતે બ્રહ્મમાં ઉપાસનાનો અવકાશ ન હોવો જોઈએ. અને ખરેખર નથી જ. આ જ શ્રુતિન્યાયસિદ્ધ તત્ત્વ છે.
પ્રથમ ખંડમાં ઉપાસ્ય બ્રા અને રેય બ્રહ્મને વિવેક કરી ગુરુએ શિષ્યને બ્રહ્મ સંપાદન કરવા કહ્યું. હવે દ્વિતીયખંડમાં બ્રહ્મજ્ઞાન તે શું એ સમજાવે છે. બ્રહ્મ ય છે એમ પૂર્વે કહ્યું. આ ઉપરથી એમ સમજવાનું નથી કે કોઈ પણ રીતે બ્રહ્મને પ્રમાણુવિષય કરી શકાય. ત્યારે શું વિનાપ્રમાણુ બ્રહ્મ સ્વીકારવું? ના. એમ પણ નથી. બ્રહ્મ સભાવમાં સર્વ પ્રમાણ છે, અને તેમ છતાં તે પ્રમાણને અગમ્ય છે. પ્રમાતા, પ્રમેય,પ્રમિતિ અને પ્રમાણુ સર્વ પિતે જ છે, કારણ કે સ્વસત્તાહીન પ્રમાણુદિ પણ બ્રહ્મની સત્તાથી જ સ્કુરે છે. તે પછી બ્રહ્મને વિષે પ્રમાણદિને શો અવકાશ? બ્રહ્મ પ્રમાણુનિરપેક્ષ, સ્વયપ્રકાશ, અનિષેધ્ય વસ્તુ છે. સર્વપ્રમાણગમ્ય મિથ્યા પદાર્થનો નિષેધ કર્યા છતાં પણ અવશેષમાં તે રહે છે, કારણ કે સત-સ્વરૂપ પ્રત્યગાત્મથી અભિન્ન બ્રહ્મને નિષેધ બની શકતો નથી. બ્રહ્મ વિના નિષેધ જ અસિદ્ધ થાય છે. અભાવ પણ ભાવ વિના સિદ્ધ થઈ શકતું નથી. નિષેધમાં પણ સિદ્ધિ આવે છે. પણ આ સર્વ ઉપપત્તિ અદ્વૈતવાદમાં જ થવાની. જો બ્રહ્મને જીવ-જગતથી ભિન્ન કેદ અષ્ટારૂપ માનીએ તે પ્રમાણુની તેમાં અપેક્ષા રહે. પ્રમાણુ સિવાય તે સિદ્ધ થઈ શકે નહિ, અને આ ખંડમાં પ્રતિપાદિત બ્રહ્મનું સ્વયંપ્રકાશ અસંગત થાય, તથા તેમાં પ્રમાણપ્રસર થઈ મિથ્યાત્વ પણ આવે. સૃષ્ટ પદાર્થો થકી ભિન્નઈશ્વરકારણુતા-વાદ સર્વથા યુક્તિવિહીન છે એ વિષે કાંઈક દિગદર્શન પૂર્વખંડની ટીકામાં કર્યું છે. વિસ્તરશઃ આ વિષયનું આગળ ઉપર વિવેચન કરીશું.
તૃતીય ખંડમાં એક કથારૂપે બ્રહની સર્વશકિતમતા વર્ણવી છે. અગ્નિ વાયુ, ઈન્દ્ર પિતાપિતાનાં કાર્ય કર્યું જાય છે, પણ તે બ્રહ્માની શક્તિ થકી જ
Page #421
--------------------------------------------------------------------------
________________
કેનેપનિષદ્દ
બ્રહ્માની શકિત વિના તેઓમાં લેશ ભાર પણ સ્વકીય શકિત નથી. આ પ્રમાણે આ કથાને મુખ્ય ઉપદેશ છે, અને તે અત મતમાં જ ઉપપન્ન થાય છે. બ્રહ્મને જીવ-જગતથી ભિન્ન કેઈ નિમિત્ત ચેતન કતરૂપ માનીએ તે તેની જ શક્તિથી સર્વ કાર્ય થાય છે એમ ન કહી શકાય. રથકાર રથાદિ કરે છે તેમાં બ્રહ્મ કારણું ખરું કે નહિ? જે તે ઠેકાણે બ્રહ્મને કારણ ન માને તે બ્રહ્મની સર્વશકિતમત્તા હાનિ પામે. વિશ્વનાં અનન્ત ચેતન પ્રાણુઓથી થતાં કાર્યોમાં બ્રહ્મ કારણ ન કરે, અને બ્રહ્મની શક્તિ સર્વવિષયક ન થતાં માત્ર એકદેશી થાય. વળી ત્યાં પણ બ્રહ્મ કારણ ખરું એમ કહેશે તે કારણકટિમાં વૃથા ગૌરવ થશે, તથા પાપપુણ્યની વ્યવસ્થા પણ એ મત પ્રમાણે બની શકશે નહિ. અસંખ્ય જીવમંડલને કૃત્રિમ પૂતળાંની માફક રમાડી, જે કર્મ તેઓ પરત~ રીતે કરે છે તેને માટે સુખદુઃખાદિ ફરમાવવાં એ બ્રહ્માને કે ન્યાય? કેવી કરણી ખરે નિરીશ્વરવાદ તે આ જ. આથી ઈશ્વરની વિશેષ નિન્દા શી થઈ શકે માટે બ્રહ્મમાં સર્વશક્તિમત્ત્વ ઉપપન્ન કરવા અહમત સ્વીકારવો જોઈએ. આ ઉપરાંત ઇન્દ્રાદિ દેવોને પણ ઉત્કૃષ્ટતા અર્પનાર બ્રહ્મવિદ્યાનું પરમ–પુરવાર્થa, તથા દેવો પણ અભિમાનથી બ્રહ્મને જાણું શકતા નથી માટે બ્રહ્મજ્ઞાન સંપાદન કરવા અભિમાનનું હેયત્વ-ઇત્યાદિ અનેક બીજા ઉપદેશ આ નાની સરખી કથામાં સમાએલ છે. અત્ર "ઉમા હૈમવતી' થી વિદ્યાખ્યા પરા શકિત સમજવાની છે. બ્રહ્મવિદ્યા–સમ્યગ જ્ઞાન–વિના અલભ્ય છે. એ સમજાવવા આ આલંકારિક વચન છે. વિદ્યાથી બ્રહ્મ જાણવાનું છે, પ્રાર્થના ઉપાસના કરવાનું નથી. દેવોએ પણ બ્રહ્મ “જાણ્યું” એટલું જ અત્ર કહ્યું છે, દેએ બ્રહ્મની સ્તુતિ ઉપાસના કરી એવું કાંઈ નથી. આ ઉપરથી તેમ જ નિર્ગુણ બ્રહ્મને ઉદેશી આ આખ્યાયિકા કહી છે તે ઉપરથી પણું જ્ઞાન જ મેક્ષિસાધન, મુખ્ય ધર્મ છે–એમ તાત્પર્ય સમજાય છે. શબ્દવિશેષ પણ આ જ મતને પુષ્ટિ આપે છે. યક્ષ” શબ્દને યજનીય—પૂજનીય–અર્થ કરતાં આ કથામાંથી એવો ઉપદેશ નીકળે છે કે બ્રહ્મને પૂજનીય માન્યાથી બ્રહ્મનું ખરું સ્વરૂપ સમજાઈ જતું નથી. સમ્યગુ જ્ઞાન–વિદ્યા. પ્રાપ્ત કર્યા સિવાય તે સમજાતું નથી વિદ્યા પ્રાપ્ત થઈ એટલે બ્રહ્મમાં પૂજનીયત્વ રહ્યું નહિ. ઈ ઉમા–વિદ્યા–ને પૂછયું કે આ યક્ષ શું છે? ત્યારે તેણે આ યક્ષ-પૂજનીય–બ્રહ્મ છે એમ ન કહેતાં માત્ર એટલું જ કહ્યું કે આ બ્રહ્મ છે. બીજું–ઇન્દ્રાદિ દેવ અયોગ્ય રીતે પૂજાય છે, અથવા તે તેઓની પૂજા સદોષ છે એમ ન કહેતાં, બ્રહ્મના વિજયમાં તમે મહિમા
Page #422
--------------------------------------------------------------------------
________________
કેનેપનિષદ
૩૬૫
-
-
-
-
પામે છે એમ કહેવાનો અર્થ એવો છે કે દેએ પિતાના મહિમામાં વાસ્તવિક રીતે બ્રહ્મને મહિમા જાણવાને છે. તેમ જ મુમુક્ષુએ પણ ઈન્દ્રાદિને મહિમા અર્પતાં તે વસ્તુતઃ બ્રહ્મને જ મહિમા છે એમ જાણવું જોઈએ. અર્થાત ભકિતને જ્ઞાનસંયુતા કરવાની છે. આ વિજય આપને જ છે. આ મહિમા આપને જ છે –અત્ર “જ” પદથી સૂચવાતે બ્રહ્મના મહિમાને વ્યવચ્છેદ કરે એ જ ભ્રાન્તિ છે. આથી કાંઈ દેવોની મહનીયતા ખેટી ઠરતી નથી. સર્વ મહિમા બ્રહ્મને જ છે એમ જાણવાનું છે, તેમ છતાં બ્રહ્મ મહનીય નથી. મહનીયતા દેવામાં જ ઘટે છે, કારણ કે બ્રહ્મ તે પૂર્વે કહ્યું છે તેમ નિર્ગુણ, અવિષય, અનુપાસ્ય જ છે. વળી મૂલમાં ઇન્દ્ર, વાયુ, અગ્નિ સર્વથી શ્રેષ્ઠ થયા એમ ન કહેતાં “શ્રેષ્ઠ જેવા” થયા કહેવાને અભિપ્રાય એવો છે કે સગુણ બ્રહ્મનું ઉપાધિત તારતમ્ય માત્ર તેઓમાં ભાસે છે. દ્વિતીય ખંડમાં કહ્યું તેમ જ્ઞાન–મેક્ષ આત્મામાં સ્વભાવસિદ્ધ છે. અને તેથી વસ્તુતઃ સર્વે સમાન જ છે. જેણે બ્રહ્મ નથી જાણ્યું તેણે જાણ્યું છે, અને જેણે જાણ્યું છે તેણે નથી જાણ્યું. અત્ર
ઉમા” શબ્દથી આપણે વિદ્યાખ્યા પરાશક્તિનું ગ્રહણ કર્યું; પણ હવે વિદ્યાનું સ્વરૂપ શું છે તથા વિદ્યા કેને કહેવી એને નિશ્ચય “ઉમા' શબ્દ ઉપર જરા વિશેષ લક્ષ દેતાં થઈ શકે છે. “ઓમકાર-ઘટક “અકાર, G”કાર, તથા “ભકારને સ્ત્રી–પ્રત્યય લાગી ‘મા’ શબ્દ થયો છે. તેમાં પ્રથમ ઉ”કાર પછી “મરકાર અને પછી “અકાર એમ ક્રમ છે. લય ઉપરથી ઉત્પત્તિનું અનુમાન કરી સ્થિતિનું સ્વરૂપ નિશ્ચિત કરવું તે “ઉમા–વિદ્યા. ભાસમાન વસ્તુજાત નશ્વર છે માટે તે આદિમત છે એમ અનુમાન કરવું; પછી ઉત્પત્તિ તથા લય મિથ્થા વસ્તુનાં જ બને છે, એ ઉપરથી સ્થિતિમાં પણ તે મિથ્યા જ છે એમ જાણવું તે સમ્ય જ્ઞાન, શ્રીગૌડપાદાચાર્યે કહ્યું છે તેમ
મહાવતે જ અarreત વર્તમાડપિ તથા”–“આદિમાં તથા અન્તમાં નથી તે વર્તમાનકાલમાં પણ નથી જ.” આ જ ઉમાને સાકાર ઉક્તિથી પુરાણમાં સર્વજ્ઞ મહેશ્વરની સહચારિણું, તથા સર્વ ભવસંતાપના ઉપશમ વિના વિદ્યાની ઉત્પત્તિ થતી નથી માટે તેને હિમવાનની પુત્રી, કલ્પી છે.
પ્રથમ ત્રણ ખંડમાં નિર્ગુણ બ્રહ્મ સમજાવ્યું. હવે ચતુર્થ ખંડમાં સગુણ, ઉપાસ્ય બ્રહ્મ સમજાવે છે. ઉપાસ્ય બ્રહ્મનાં બે સ્વરૂપ છે. આધદૈવત અને અધ્યાત્મ. ચેતન રૂપે રહી જડજગતને પ્રવર્તાવનારૂ માયિક સ્વરૂપ તે બ્રહ્મનું અધિવત સ્વરૂપ અને પ્રાણિમાત્રમાં આત્મારૂપે ભાસનાર
-
'
'
O
:
-
-
-
-
-
-
-
-
Page #423
--------------------------------------------------------------------------
________________
કેનેપનિષ
અવિદ્યોહિત સ્વરૂપ તે બ્રહ્મનું અધ્યાત્મ સ્વરૂપ. આ બે સ્વરૂપનું દ્વિતીય ખંડમાં “જે તારું સ્વરૂપ–તું–છે તે તથા જે દેવામાં છે તે” એમ કહી સૂચન કર્યું હતું, તેનું અત્ર વિશેષતઃ નિરૂપણ છે. આ બંને બ્રહ્મનાં પરમાર્થ સ્વરૂપ નથી એમ સૂચવવા મૂલમાં “મા” ( =“જેવું–જાણે”) પદે મૂક્યું છે. “લ ” પદમાં પણ “મા” ઉપસર્ગ ઘણું જ ઔચિત્યવિચારપુરઃસર લગાડ હોય એમ જણાય છે. પૂર્વે કહ્યું છે તેમ બ્રહ્મમાં મન વાણું જઈ શકતાં નથી, બ્રહ્મ જ્ઞાત તથા અજ્ઞાત બનેથી ભિન્ન તથા પર છે. તેથી તેનું “ અનુશાસન”—છે. તદનું તે પ્રમાણે શાસ્ત્રકથન–થઈ શકતું નથી માત્ર “આદેશ”—સંનિધિથી દેશના–થઈ શકે છે. અધિદેવત સ્વરૂપની ઉપાસનામાં સાકાર બ્રહ્મનું ધ્યાન, મૂર્તિપૂજન ઇત્યાદિ આવે છે. અધ્યાત્મ સ્વરૂપની ઉપાસનાના બે પ્રકાર છે. એક તે એ કે ભૂતભાત્રમાં– માત્ર સ્વપિચ્છમાં જ અથવા તે મનુષ્ય માત્રમાં જ નહિ–બ્રહ્મ છે એમ સમજી ઉપાસના કરવી, પ્રેમ રાખવો, તથા ભેદ બુદ્ધિ ટાળવી-ઇત્યાદિ. બીજો પ્રકાર અષ્ટાંગયોગનું આચરણ તે બંનેનું ફલ મન સ્થિર કરી બ્રહ્માકાર કરવું એટલું જ છે. મૂર્તિપૂજન બ્રહ્મને અપ્રિય છે, તથા “કોપ કરશે કર્તા રે અવિહિત વિધિવિધાને ” એમ માનનાર, બ્રહ્મને પ્રાકૃત છવ સમાન લેખી “નાસ્તિક મત રચનાર” થાય છે. બ્રહ્મને પ્રિય શું? અપ્રિય શું? એ તે પ્રેમ, કેપ ઈત્યાદિ સર્વ દેષોથી અતીત, નિર્વિશેષ, કેવલ સ્વરૂપ છે. “અગમ્ય અગોચર તત્ત્વ છે મોટું, એની તુલના કલનાર કે થકી ન કરાય” તે બ્રહ્મનું અનુપાસ્યત્વ કૃતિ વારંવાર ઉષ કરીને વર્ણવે છે. અંતઃકરણ શુદ્ધ કરી વાસનાને ક્ષય કરવો એટલું જ ઉપાસનાનું પ્રયોજન છે. મેક્ષનું મુખ્ય સાધન અને પરમ ધર્મ તે જ્ઞાન જ છે. પણ જ્ઞાનસંપત્તિમાં ઉપાસના સાધનભૂત છે માટે જ તેનો વિધિ છે. વસ્તુતઃ કેવલ બ્રહ્મમાં ઉપાસના સંભવતી નથી. ઉપાસના વડે કાઈ “સૃષ્ટ પદાર્થો થકી ભિન્ન” ઈશ્વરને પ્રસન્ન કરી આત્માનું ઐહિક તથા આમુમ્બિક કલ્યાણ સાધવાનું નથી. આવો સ્વાર્થ વેદાન્તીને અનિષ્ટ છે, સ્વાર્થ વેદાન્તના વિધિથી બહિર્ભત છે. સ્વાર્થ એ જ રાગાદિ દેનુ બીજ છે. સ્વપદાર્થ જ ઉપાધિ જન્ય અજ્ઞાન કલ્પિત સંસારને હેતુ છે. એ જ “દુઈટ, દુર્ગંધ,
સ્તર” માયાવિલાસ છે. માટે સ્વાર્થને સર્વથા ત્યાગ કરી, અંતકરણ શુદ્ધ કરી, તથા ઉપાધિઓ દૂર કરી બ્રહ્મવિદ્દ થઈ બ્રહ્મ થવું, અદ્વૈત બ્રહ્મ અનુભવવું, એ જ પરમ પુરુષાર્થ, એ જ મોક્ષ. અત્ર ઉપનિષદના જ્ઞાનથી પાપનો નાશ થઈ અનન્ત બ્રહ્મ સાક્ષાત્કાર થાય છે એમ કહેવાને સૂક્ષ્મ
Page #424
--------------------------------------------------------------------------
________________
કેનેપનિષદ્
૩૬૭
અભિસંધિ એવા છે કે તે સાક્ષાત્કાર નવાં કર્મ આંધી આસક્તિથી પુણ્યા– ચરણ કર્યે થતા નથી. પાપ પુણ્ય બંને શાસ્ત્રિય દૃષ્ટિથી જોતાં વ્યાવહારિક તથા મિથ્યા પદાર્થ સિદ્ધ થયા છે. જીવનું મુક્તત્વ સ્વતઃસિહ છતાં પાપના આવરણથી તે અનુભવાતું નથી, માટે તે આવરણ દૂર કરવું એટલા જ પુરુષાર્થ છે, અને તે જ્ઞાનસાધ્ય છે. ભગવાન શ્રીકૃષ્ણ ભગવદ્ગીતામાં } અર્જુન પ્રતિ કહે છે કે “ બ્રહ્મને પાપ પુણ્ય સાથે કાઈ પણ પ્રકારના સંબંધ નથી. માત્ર અજ્ઞાનથી જ્ઞાન ઢંકાઈ ગયું છે તેથી જ પ્રાણી માત્રને એવા મેહ થાય છે. ’’* ટૂંકામાં, ભક્તિ એ જ ધર્મ એમ માની ભક્તિમાં પણ બ્રહ્મની નિરાકારતા કલ્પવાના પ્રયત્ન કરનાર, તથા વસ્તુતઃ ભિન્ન ઈશ્વર મનુષ્ય હૃદયમાં “ અન્તર્રીપ ” રૂપે રહી પાપ પુણ્યની વ્યવસ્થા કરે છે એમ માનનારા, પ્રાચીન તેમ જ અ†ચીન પદાર્થતત્ત્વવિજ્ઞાનથી સાશે વિમુખ છે—આ વાત નિઃસંદેહ સ્થિર થઈ રહે છે.
[ સુદર્શન ફેબ્રુઆરી ૧૮૯૨ ]
I
3
* " नादत्ते कस्यचित् पापं न चैव सुकृतं विभुः । अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः
33
મ ી.
Page #425
--------------------------------------------------------------------------
________________
૩૬૮
પરિણામ અને વિવર્ત
--
* પરિણામ અને વિવર્ત
(વિચારમાળા) १ "अविद्याकल्पितनामरूपलक्षणेन रूपभेदेन व्याकृताव्याकूतात्मकेन तत्त्वान्यत्वाभ्यामनिर्वचनीयेन ब्रह्मपरिणामादिसर्वव्य. वहारास्पदत्वं प्रतिपद्यते । पारमार्थिकेन च रूपेण सर्वव्यवहारा. तीतमपरिणतमवतिष्ठते वाचारम्भणमात्रत्वाच्चाविद्याकपितस्य नामरूपभदस्येति न निरवयवत्वं ब्रह्मणः कुप्यति।"
(રેસૂ૦ ૨ ૨ ર૭-રામિrse) અર્થ—અવિદ્યા થકી કલ્પિત એવાં જે નામ અને રૂપ એ રૂપી વ્યાકૃત અને અવ્યાકૃત, તથા જેને એરૂપ પણ કહી ન શકાય અને જેને એથી જુદા પણ કહી ન શકાય એવા; રૂપભેદને લીધે બ્રહ્મ પરિણામાદિ સર્વ વ્યવહાર પામે છે, અને પારમાર્થિક રૂપે સર્વ વ્યવહારથી અતીત અપરિણત રહે છે; કારણ કે અવિદ્યા થકી કલ્પિત જે નામ અને રૂપને ભેદ એ તો માત્ર વાણુથી આરંભાયેલું છે. માટે એથી બ્રહ્મના નિરવયવત્વને બાધ આવતું નથી.
અત્રે ધ્યાનમાં લેવાનું કે–(૧) અવિદ્યારૂપ ન કહેતાં, “અવિદ્યાથી કલ્પિત” એમ કહ્યું છે; (૨) માયાને પરિણામ ન કહેતાં, બ્રહ્મને પરિસુમ કહ્યો છે; (૩) એ પરિણામથી બ્રહ્મના નિરવયવત્વને બાધ આવતો નથી, એનું કારણ એમ બતાવ્યું કે નામ અને રૂપ રૂપી પરિણામ એ અવિદ્યા થકી કલ્પિત છે, અર્થાત મિથ્યા છે.
તાત્પર્ય કે–(૧) બ્રહ્મને પરિણામ બોલાય છે, પણ (૨) એ પરિણામ મિથ્થા હેવાથી બ્રહના નિર્વિકારત્વને બાધ આવતો નથી.
२ " स्यादेतत् । न वयमनेकत्वव्यवहारसिद्धयर्थमनेकत्वस्य तारिवकत्वं कल्पयामः किन्तु श्रौतमेवास्य तात्विकत्वमिति
વતિ “કૃતારો” તિ રિરિા “નિત્યુત્ત” ના मृदादिदृष्टान्तेन कथंचित्परिणाम उन्नयो न च शक्य उन्नेतुमपि, मृत्तिकेत्येव सत्यमिति कारणमात्रसत्यत्वावधारणेन कार्यस्यानृत.
भामती पृ० ३५८
Page #426
--------------------------------------------------------------------------
________________
A
-
ન
-
--
-
-
-
પરિણામ અને વિવર્ત
૩૬ અર્થ–પૂર્વપક્ષ થાય કે—–અમે અનેકત્વવ્યવહાર સિદ્ધ કરવા માટે અનેકત્વને તાત્ત્વિક માનીએ છીએ એમ નથી, પણ અનેકત્વ તાવિક છે એમ મૃદાદિનાં દષ્ટાન્ત આપનારી કૃતિથી પણ સિદ્ધ છે. આ પૂર્વપક્ષને ઉત્તર કે “ના.” મૃદાદિનાં દષ્ટાન્ત ઉપરથી જેમ તેમ કરી પરિણામની કલ્પના થાય, પણ તેમ પણ થઈ શકતું નથી, કારણ કે મૃત્તિકા એ જ સત્ય છે. એમ કારણમાત્રના જ સત્યત્વનું અવધારણ કર્યું છે, અને કાર્યનું મિથ્યાત્વ બતાવ્યું છે.
ધ્યાનમાં લેવાનું કે –મૃદાદિષ્ટાન્ત સામાન્યતઃ પૂર્વપક્ષનાં દૃષ્ટાન્ત માન્યાં નથી, પણ કાર્યના તાત્ત્વિક–અંશમાં જ એ પૂર્વપક્ષમાં પડે છે. અર્થાત અત્રે પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ કાર્યના તાત્ત્વિકત્વ અને મિથ્યાત્વ પર છે. કાયને સામાન્ય નિષેધ કઈ પણ કરતું નથીઃ એક કહે છે એ તાત્ત્વિક છે, અને બીજા કહે છે કે એ મિથ્યા છે. તાત્પર્યમાં બંને નિષેધ માત્રમાં પર્યવસાયી થઈ રહે છે, તથાપિ કાર્યને સ્વીકારી એને “મિથ્યા” કહેવાની પરિભાષા શાંકરદાન્ત બહારની નથી, એ જોવાનું છે. ३ यद्यपि श्रुतिशतादैकान्तिकाद्वैतप्रतिपादनपरात् परिणामो
भामती पृ० ३६९ ભામતી”ને એ વાક્ય ઉપર “કલ્પતર” નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ કરે છે –
" तस्मादविकृतं ब्रह्मेति भाष्यं तदस्तीति तत्त्वतः इति च पदाध्याहारेण व्याचष्टे तस्मादिति इतरथा हि मायामयविकारનિષેધે રસ થાત.....”
कल्पतरू તત્ત્વતઃ બ્રહ્મ અવિકૃત છે. “તત્વતઃ' એમ ઉમેરવાનું કારણ કે માયામય (અર્થાત મિથ્યા) વિકારને નિષેધ કરે તો જગત-સર્ગ જ ન બને.” “બ્રહ્મ અવિકૃત છે,” એ વાક્યમાં જ “તત્ત્વતઃ' શબ્દ ઉમેર્યો છે, એથી એ પણ સ્પષ્ટ છે કે મિથ્યા વિકૃતત્વ બ્રહ્મનું જ અત્રે કબૂલ કરવામાં આવ્યું છે. અને એ જ બતાવવાને કલ્પતરુકારને પણ અત્રે યત્ન છે. એટલે
માયામય વિકાર" એ શબ્દને “ભાયાના જ પરિણામભૂત વિકાર” એમ અર્થ સંભવતે નથી વળી આ સ્થળે “જગતસર્ગ” કલ્પતકારને માયાને અભિપ્રેત નથી પણ બ્રહ્મને અભિપ્રેત છે, એ કલ્પતરુકારના “માયામિ ફાઇટ જરા ” ઇત્યાદિ પછીના શબ્દોથી સ્પષ્ટ છે. .
જ આ આખા પ્રશ્નની “ગાત્મક પરિણામત” એ સૂત્ર નીચે ૪૭
-
Page #427
--------------------------------------------------------------------------
________________
390
પરિણામ અને વિવર્ત
ब्रह्मविद्याभरणन॥ sil श्रीमत् भइतान-हे सारी या री छ. प्रत પ્રશ્ન ઉપર એ સારું અજવાળું નાખી શકે એમ છે –
विकारः परिणामः अन्यथाभाव इत्यनर्थान्तरम् । ब्रह्म च 'अस्थूलमनण्वि'त्यादिश्रुतिवाक्यैः 'कूटस्थाचलं ध्रुव' मित्यादि स्मृतिवचनैश्च सर्वविकारवर्जितमवगम्यते । अतः कथं परिणामादित्युच्यते । केचिदाहुः-सृष्टिवाक्यपर्यालोचनया आत्मन उपादानत्वमवगम्यते। उपादानत्वं चापृथक्सिया विकाराश्रयत्वम् । निर्विकारत्वं च श्रुतिष्वाम्नायते । अत उभयविरोधपरिहाराय सृष्टिवाक्येष्वात्मादिपदानां मायाव्यक्ताजादिपदैः प्रतिपादिता या दैवी शक्तिः तद्विशिष्टेश्वरपरत्वमुपेयते । तथा च विकारित्वाख्यमुपादानत्वमव्यक्तरूपविशेषणांश एव पर्यनस्यति। विशेष्यभूतस्यास्मनो निर्विकारत्वप्रतिपादनेन तदंशे बाधादिति । तैस्तु पाचोयुक्यन्तरेण सेश्वरसायपक्ष एव व्यवस्थापितो भवति । प्रकृत्यंशस्यैवौपादानत्वोपगमात् । अपि च सृष्टयादिवाक्येष्वात्मब्रह्मादि-, पदानां प्रकृत्या विशिष्टलक्षणापि न न्याय्या। कथं च 'सत्यं ज्ञानमनन्तं ब्रहो ति विशुद्धात्मानं प्रस्तुत्याम्नाते तस्माद्वा एतस्मादात्मनः आकाशः सम्भूत' इत्यादौ प्रकृतिविशिष्टात्मलक्षणा लक्षितेऽपि विशिष्टात्मनि पञ्चम्यर्थस्योपादानत्वस्य विशेष्यांशे स्वरसतोऽन्वितस्य विशेषणांशपर्यवसानकल्पनमपि न स्वरसम् । तस्मान्नेयकल्पना श्रुतिस्वारस्यानुरोधिनी । अन्ये तु यथा प्रकृतेरुपादानत्वम्, एवमात्मनोऽप्युपादानत्वम् । उभयोपादानत्वस्य श्रुतिसिद्धत्वात् । परंतु आत्मनो विकाराश्रयत्वं परम्परया, प्रकृतिः साक्षादेव चिकारिणी। आत्मा तु विक्रियमाणप्रकृत्याश्रयतया विकारी। तथा च श्रुतिः'मायां तु प्रकृति विद्यान्मायिनं तु महेश्वरमिति । न च तथा सति परमात्मन उपादानत्वं न स्यादिति वाच्यम् । नह्यपृथक्सिया विकाराश्रयत्वम उपादानत्वमित्यत्र साक्षात्सम्बन्धेन विकाराश्रयत्वं विवक्षितम् येन परम्परया विकाराश्रयस्योपादानत्वं न स्यात् । गौरवेण साक्षात्वस्यानिवेशातानिर्विकारत्वशतिस्तु साक्षाद्विकारित्वं निषेधति । अतो नोभयवचनविरोध इति । एवं हि 'आत्मन आकाशः सम्भूत' इत्यादि वचनानां स्वारस्य परित्यक्तमेव स्यात् । उत्सर्गतः साक्षात् सम्बन्ध एव हि तत्र प्रतीयते । न चौत्सगिकस्य तस्य 'मायां तु प्रकृति विद्यान्मायिनं तु महेश्वरमिति वचनानु
Page #428
--------------------------------------------------------------------------
________________
પરિણામ અને વિવર્ત
૩૭૧
सारेण मायाद्वारकत्वमास्थेयमिति वाच्यम् । न हि तत्रोपादानत्वं मायाद्वारकमित्यवगम्यते, अपितु प्रकृतिमायाश्रयत्वमात्रम् । ततश्च प्रतिज्ञाधनुरोधादुपादानत्वं 'मात्वि'ति शुत्यनुरोधात् प्रकृत्याश्रयत्वं चेत्यस्तु, न तुपादानत्वमपि परम्परयाश्रयणीयम् । न च निर्विकारत्वश्रुत्यनुसारेण उत्सर्गतः प्राप्त साक्षात्वं परित्यज्यत इति वाच्यम् । श्रुतिद्वयस्वारस्यानुरोधेन विकारमिथ्यात्वकल्पनोपपत्तेः। अपि च श्रुतिप्रतिपादितयोर्विकारित्वनिर्विकारत्वयोः श्रुत्याधनुसारेणैव विरोधपरिहारसम्भवे नश्रुत्यस्वारस्यापादकं किञ्चित स्वयं कल्पनीयम् । श्रुतिश्च विकारमिथ्यात्वं प्रतिपादयति वाचारम्भणमित्याधा, एवंपुराणमपि-'ज्ञानस्वरूपमत्यन्तनिर्मले परमार्थतः। तमेवार्थस्वरूपेण भ्रान्तिदर्शनतः स्थितम्।' इत्यादिना। ततश्च विकारस्य मिथ्यात्वात् न स्वाभाविकनिर्षिकारत्वविरोधितेत्येव श्रुतिस्मृत्यनुयायिभिः परिहार आस्थेयः।"- (ब्रह्मविद्याभरण)
અર્થ–વિકાર, પરિણામ, અન્યથાભાવ” એ સર્વ એક અર્થવાચક છે. બ્રહ“અછૂત્રમાણુ” ઇત્યાદિ શ્રુતિવાકયોથી અને “રથમવર્ક ધ્રુવન” ઇત્યાદિ સ્મૃતિવાકયેથી સર્વવિકારરહિત છે એમ સમજાય છે ત્યારે બ્રહ્માને પરિણામ કેમ કહે છે ? આના જવાબમાં–
(૧) કેટલાક કહે છે કે–સૃષ્ટિવાક તપાસમાં બહાનુ ઉપાદાનત્વ સમજાય છે. અપૃથસિદિએ કરી વિકારના આશ્રય હેવું એનું નામ ઉપાદાન.' અને શ્રુતિમાં તે નિર્વિકારત્વનું પ્રતિપાદન છે. (આ વિરોધ થયો.) માટે આ બંનેના વિરોધને પરિહાર કરવા સારૂ, સુષ્ટિવાકયમાં આત્મા–બ્રહ્મ આદિ પદેને અર્થ, માયા, “અવ્યક્ત” “અજા–આદિ શબ્દવાચ્ય જે દૈવી શક્તિ તદિશિષ્ટ ઈશ્વર કરવામાં આવે છે. આમ હોવાથી વિકારિત્વરૂ૫ ઉપાદાનત્વ અવ્યક્તરૂપી વિશેષણમાં જ પર્યવસે છે, અને વિશેષ્યભૂત જે બ્રહ્મ એનું શ્રુતિ નિર્વિકારત્વ પ્રતિપાદન કરે છે, તેથી વિશેષ્યાંશમાં એને (વિકારિત્વરૂપ ઉપાદાનત્વને) બાધ થાય છે. આમ કહેનારાઓ બીજા શબ્દોમાં સેધર સાંખ્ય પક્ષ જ સ્થાપે છે કારણ, તેઓ પણ પ્રકૃત્યેશમાં જ ઉપાદાનત્વ માને છે. વળી, સૂયાદિ વાક્યમાં આત્મા–બ્રહ્મ આદિ પદેની (ઉપર બતાવેલી રીતે પ્રકૃતિથી વિશિષ્ટ (ઈશ્વરમાં) લક્ષણ કરવી પણ બરાબર નથી, “વલ્ય જ્ઞાનમન્ત ચૈ” એમ વિશુદ્ધ બ્રહ્મ (ઈશ્વર નહિ, પણ બ્રહ્મ) વિષે વાત શરૂ કરી “તમia પતરામિન ' આવા સંમતઃ” “તે આ વિશુદ્ધ આત્મામાંથી
Page #429
--------------------------------------------------------------------------
________________
૩૭૨
પરિણામ અને વિવ
આકાશ ઉત્પન્ન થયું” એમ જ્યાં કહેવાય છે, ત્યાં પ્રકૃતિ વિશિષ્ટ આત્મા (ઈશ્વર)માં લક્ષણા કરવી ક્રમ યેાગ્ય ગણાય ? પ્રકૃતિવિશિષ્ટ આત્મા લક્ષણુ થાય છે એમ માનેા તાપણુ “–માંથી” એ પચમીના અર્થે જે ઉપાદાનત્વ એને વિશેષ્યાંશ ( વિશુદ્ધ આત્મા, બ્રહ્મ)માં સ્વરસતઃ અન્વય થાય છે, અને એની વિશેષાંશ (પ્રકૃતિ, માયા)માં પવસાનકલ્પના પરાણે થઈ શકે છે. માટે આ કલ્પના શ્રુતિના સ્વારસ્યને અનુકૂલ નથી..
(૨) બીજા કહે છે કે—જેમ પ્રકૃતિ ઉપાદાન છે એમ બ્રહ્મ પણ ઉપાદાન છે. કારણકે બંનેનું ઉપાદાનત્વ શ્રુતિથકી સિદ્ધ છે. પરન્તુ ફેર એટલેા છે કે બ્રહ્મ પર પરાસંબન્ધે વિકારાશ્રય છે, અને પ્રકૃતિ સાક્ષાત્ વિકારવાળી છે. બ્રહ્મ વિક્રિયમાણુપ્રકૃતિના આશ્રય તરીકે વિકારી છે. આ પ્રમાણે શ્રુતિ છેઃ—“ માર્યા તુ પ્રકૃત્તિ વિદ્યાન્નાચિન ૩ મહેશ્વરમ્ ” આમ છે તે પછી પરમાત્મામાં ઉપાદાનત્વ અનતું નથી એમ ન કહેશેા. કારણ કે અપૃથસિદ્ધયા વિકારાશ્રયત્વ તે ઉપાદાનત્વ, એટલું જઉપાદાનનું લક્ષણ છે: વિકારાશ્રયત્વ સાક્ષાત્ સંબન્ધે કરીને હેવું જોઈએ એમ વિવક્ષિત નથી, કે જેથી પર’પરાસમ્બન્ધે જે વિકારાશ્રય હૈાય એને ઉપાદાન માનવામાં અડચણ આવે. ઉપાદાનના લક્ષણમાં ‘સાક્ષાત્ સંબંધ' મૂકયા નથી, કારણુ તેમ કરવાથી ગૌરવ થાય છે. નિર્વિકારત્વનું પ્રતિપાદન કરનારી શ્રૃતિ સાક્ષાત્ વિકારિત્વના નિષેધ કરે છે. માટે આ મે (સર્વિકાર—અને નિર્વિકાર—પ્રતિપાદક) વચનાના વિરાધ થતા નથી. આ પ્રમાણે લેતાં સ્રારમન આજાશઃ સંમૂતઃ ' ઇત્યાદિ વચનનું સ્વારસ્ય ત્યજવું પડે છે—કારણ કે સામાન્ય નિયમ પ્રમાણે, ‘આકાશ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું' એ વાકયના અર્થ સાક્ષાત્ સમ્બન્ધ કરી આકાશ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું એમ જ સમજાય છે. તમે કહેશે કે સામાન્ય નિયમ એવા ( સાક્ષાત્ સંબધ લેવાના) ખરા, પણ ‘માયાં તુ પ્રશ્નત્તિ વિચામાચિનં તુ મદ્દેશ્વરમ્' એ વચનાનુસારે બ્રહ્મનું માયાદ્વારા ઉપાદાનત્વ સ્વીકારવું જોઇ એ. પરન્તુ એના જવાબમાં કહેવાનુ કે આ વચનમાં બ્રહ્મનું માયાદ્વારા ઉપાદાનત્વ પ્રતિપાદન થતું નથી, પણ બ્રહ્મ પ્રકૃતિભૂત માયાને આશ્રય છે એમ પ્રતિપાદન થાયછે. માટે એક જાણુવાથી સર્વ જણાય' ઇત્યાદિ પ્રતિજ્ઞાને અનુસરી (સાક્ષાત) ઉપાદાનત્વ માનવું અને ‘માયાં તુ' ઇત્યાદિ વચનને લઈ પ્રકૃ ત્યાશ્રયત્વ માનવું. ઉપાદાનત્વ પણ પર’પરાસબન્ધે કરીને સ્વીકારવું એમ નહિં.
66
,,
(૩) નિર્વિકારત્વપ્રતિપાદક શ્રુતિ છે એટલા માટે સામાન્ય નિયમ પ્રમાણે ‘વિશુદ્ધ બ્રહ્મમાંથી આકાશ સાક્ષાત ઉત્પન્ન થયું ' એમ જે પૂર્વીકત
>
Page #430
--------------------------------------------------------------------------
________________
પરિણામ અને વિવર્ત
૩૭૩
શ્રુતિના અર્થ થાય છે એ ત્યજવાના નથી. કારણ કે બંને (સવિકારત્વ અને નિર્વિકારત્વ-પ્રતિપાદક) શ્રુતિના તાપને વળગી રહી વિકારને મિથ્યા ગણીને સમાધાન થઈ શકે છે. ખીજાં શ્રુતિમાં વિકારીત્વ અને નિર્વિકારત્વ બંનેનું પ્રતિપાદન થાય છે, એ બંનેના વિરાધને પરિહાર યુતિને અનુસરીને થઈ શકે છે, તેા પછી શ્રુતિનુ અસ્વારસ્ય પેદા કરે એવું કાંઈક સ્વયં કલ્પી લેવું ન જોઈ એ.-વાવાર.નં વિઝારો નામથેય મૂત્તિયેય સત્યમ્'—યાદિ શ્રુતિ વિકારનું મિથ્યાત્વ પ્રતિપાદન કરે છેઃ એ જ પ્રમાણે પુરાણવાક્ય પણ છે.....માટે વિકાર મિથ્યા હેાવાથી સ્વાભાવિક નિર્વિકારતાને ખાધ આવતા નથી—આ જ પરિહાર શ્રુતિસ્મૃતિને અનુસરનારાઓએ સ્વીકારવા જોઈ એ.
,,
" व्यवस्थितेऽस्मिन् परिणामवादे स्वयं समायाति विवर्तवादः (સર્વજ્ઞમુનિ, સ, શા)
99
અઃ—પરિણામવાદ સ્થાપિત થયા એટલે એમાંથી વિવર્તવાદ સ્વયં નીકળી આવે છે.
તાત્પર્ય કે—પરિણામવાદ શાંકરવૈદ્યાન્તને અનિષ્ટ નથી. માત્ર એને logical—સયુતિઃ—કરવાથી એમાંથી વિવર્તવાદ સ્વયં નીકળી આવે છે, આ રીતેઃ—નિર્વિકાર બ્રહ્મમાં પરિણામ શી રીતે ટે? માટે પરિણામ મિથ્યા છે. મિથ્યા છે એટલે નિર્વિકારત્વને ખાધ આવતો નથી.
વ્યવસ્થિત' શબ્દના અર્થમાં કાંઈ પણ સંદેહ જેવુ રહેતુ હેાય તે। એ કલ્પતરુ પરિમલકારના ‘પ્રત્તિ છેતેઽમિન વૃગિામવારે સ્વયં સમાયાતિ વિવર્તવાલઃ એ પાઠથી નીકળી જશે. ‘પ્રતિષ્ટિત' એટલે ઠરેલા, જામેલે.
६ " न केवलश्रोताद्वय प्रत्यासत्त्या परिणामवादाभ्युपगमः किंतु तेन विना शिष्यं प्रति शुद्धाद्वयोपपादनासंभवादपि सोऽभ्युपेत. ।
ननु मुमुक्षोः परिणामादिधियं विना शुद्धब्रह्मसाक्षात्कारः कथं न भवेत् न हि विरुद्धयोर्हेतुहेतुमद्भावोऽस्तीत्याशङ्कयाह । प्रथमसृष्टयादिवाक्यसमन्वयालोचनेन ब्रह्मैव प्रपञ्चोपादानं મૂવિ ઘટચૈત્યવાતિ ........... 1 अथ तदनन्तरमारम्भणाधिकरणन्यायेन निषेधवाक्यतात्पर्यालोचनेन सृष्टिवाक्यार्थो विवर्त इत्यवगच्छति पूर्वबुद्धि विना ब्रह्मणि प्रपञ्चस्य विवर्तत्वनिश्चयासम्भवात् । यत्र यदवगतं तत्रैव तन्निषेधे तस्य मिथ्यात्वनिवयेन तस्य विवर्तत्वं निश्चीयेतेति ब्रह्मणि प्रपञ्चासञ्जकपरिणामधीरपेक्षितैय.
.................
अतः परिणामादिधियोऽप्यस्ति साक्षात्कार उपयोग इत्यर्थः ॥
Page #431
--------------------------------------------------------------------------
________________
૩૭૪
પરિણામ અને વિવા ભાવાર્થ–પરિણામવાદ પ્રતિપ્રતિપાદિત અદ્વૈતની સમીપ છે માટે એને સ્વીકાર કરવામાં આવ્યું છે એમ નથી, પણ એના વિના શિષ્ય પ્રતિ કેવલ અદ્વૈતનું ઉપપાદન જ સંભવતું નથી માટે એને સ્વીકાર્યો છે. આ હામે શંકા થશે કે મુમુક્ષને પરિણામબુદ્ધિ વિના કેવલ બ્રહ્મને સાક્ષાત્કાર જ થઈ શકે નહિ એમ કહેવાય ? ઉલટું પરિણામબુદ્ધિ અને અતબુદ્ધિ એ બે પરસ્પર વિરુદ્ધ છે. એ માટે એ બે વચ્ચે હેતુહેતુમભાવ જ બની શકે નહિ. આ શંકાના ઉત્તરમાં કહે છે કે –
પ્રથમસૃષ્ટિવાક્યના સમન્વયનું આલોચન કરીને બ્રહ્મ જ પ્રપંચનું ઉપાદાન (પરિણામી) કારણ છે—જેમ મૃત્તિકા ઘટતું ઉપાદાનકારણ છે– એમ સમજે છે. પછી “આરંભણ”—આદિ અધિકરણ કરીને, નિષેધવાક્યના તાત્પર્યનું આલોચન કરીને, સૃષ્ટિવાક્યોથે વિવર્ત છે એમ સમજે છે. કારણ કે–પ્રથમ–(પરિણામ--બુદ્ધિ વિના, બ્રહ્મમાં પ્રપંચ વિવર્તરૂપ છે એમ નિશ્ચય થઈ શકતું નથી. જ્યાં જે સમજાયું હોય ત્યાં જ તેને નિષેધ કરવાથી એનું મિથ્યાત્વ નકકી થાય છે. માટે બ્રહ્મમાં પ્રપંચ લાગુ કરનાર પરિણામ બુદ્ધિ અપેક્ષિત છે... માટે પરિણામબુદ્ધિને પણ સાક્ષાત્કારમાં ઉપયોગ છે.
ઉપરના સર્વ ઊતારા ઉપરથી બ્રહના સવિકારત્વ અને નિવિકારત્વને અવિરોધ શાંકર વેદાનમાં કેવી રીતે કરવામાં આવે છે એ સમજાશે. શાંકર વેદાન્તમાં બ્રહ્મને જ પરિણામ માન્યું છે, અને માયાને પરિણામી નથી માની એમ કહેવાનું તાત્પર્ય નથી. ઉલટું કેટલાક ગ્રન્થમાં બ્રહ્મને વિવર્તકારણ માન્યું છે અને માત્ર માયાને જ પરિણમી કારણ માની છે. પણ શાંકર વેદાન્તના બધા ગ્રન્થ જોઈએ છીએ, ત્યારે જણાય છે કે માયાને ઉપાદાન માનવાનો સિદ્ધાન્ત સર્વ સંમત નથી એમાં જુદી જુદી રીતિને સમન્વય–અવિરોધ કરી શકાય એમ છે. પણ અત્રે તે એટલું જ બતાવવાનું હતું કે અમુક રીતિ જ શાંકરદાનની છે, અને અમુક નથી.
એમ આગ્રહ કરવો વાજબી નથીઃ એવો આગ્રહ મતની વિવિધ તાના જ્ઞાનને અભાવે જ ઉદ્ભવે છે. અને એ સર્વને શાંકર વેદાન્તની અવાન્તર શાખા તરીકે ગણાવવાને હક્ક છે.
[ સુદર્શન ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૧૯૨૦]
-
-
-
-
-
-
-
-
-
-
* જી-અમ્પયદીક્ષિતના સિદ્ધાન્તલેશમાં આપેલા મનભેદ,
Page #432
--------------------------------------------------------------------------
________________
શાંકર સિદ્ધાન્ત અને વેગ
૩૭૫
શાંકર સિદ્ધાન્ત અને ચાગ [ સંવત ૧૯૬૮ ની કરજયન્તીને પ્રસંગે સિદ્ધપુર અને અમદાવાદમાં મેં આપેલા વ્યાખ્યાનના એક અગત્યના મુદ્દા ઉપર રા. રા. ન્હાનાલાલ વિ. દેવશંકર વૈદ્ય નામના કચ્છ-મુંદરાના એક ગૃહસ્થે કેટલાંક વચનો ટાંકીને શંકા ઉઠાવી હતી. તેનું આ લેખમાં સમાધાન છે. “અષ્ટાંગયોગને શાંકરસિદ્ધાન્તમાં સ્પષ્ટ નિષેધ છે એમ કહેવામાં માત્ર હઠગ જ મને વિવિક્ષિત હતો. અને વૈદો ટાંકેલાં ઘણું ખરાં વચને માત્ર ધ્યાનયોગને જ લાગુ પડે છે. એ સંબન્ધી વિશેષ ખુલાસો આ લેખમાં છે.]
ખુલાસો (૧) શાંકર સિદ્ધાન્તમાં બ્રહ્મજ્ઞાનના સાધન તરીકે આ (પ્રાણાયામાદિ અષ્ટાંગ) વેગને સ્પષ્ટ નિષેધ છે એનું પ્રથમ પ્રમાણ–શ્રીશંકરાચાર્યને સ્વતન્ન ગ્રન્થ “અપરોક્ષાનુભૂતિ.” અષ્ટાંગયોગ બે રીતે આચરી શકાય રાજયોગની રીતિએ અને હઠયોગની રીતિએ. તેમાં રાજયોગની રીતિએ એને સ્વીકારવામાં શંકરાચાર્યને વાંધો નથી. બલકે એ રાજયેગનું જ પૂર્વોક્ત ગ્રન્થમાં નિરૂપણ છે. મારા ભાષણમાં જે અષ્ટાંગયોગને શાંકરસિદ્ધાન્તમાંથી મેં નિષેધ કર્યો છે, તે હઠાગની રીતના અષ્ટાંગયોગને જ–કારણ કે એ અર્થમાં જ આજકાલ યોગના હિમાયતીઓ એ સમજે છે અને આચરે છે. શંકરાચાર્ય પણ એ જ કારણથી અષ્ટ અંગને બદલે પંચદશ અંગ કલ્પી અષ્ટાંગયોગનાં કેટલાંક અંગેને જુદા જ અર્થમાં–પિતાને અનુકૂલ અર્થમાં–નિરૂપ્યાં છેઃ
"यमो हि नियमस्त्थागो मौनं देशश्च कालता। आसनं मूलबंधश्च देहसाम्यं च स्थितिः॥ प्राणसंयमनं चैव प्रत्याहारश्च धारणा।
आत्मध्यानं समाधिश्च प्रोक्तान्यंगानि वै क्रमात् ।" આ ભાષણમાં આ વાતનો ઉલ્લેખ અમુક પ્રસંગમાંથી ઊપજ્યો હતો. અમદાવાદમાં શંકરજયન્તીને પ્રસંગે હું બોલ્યો તેને પહેલે જ દહાડે અમદાવાદમાં મારે એક દક્ષિણ ગૃહસ્થ યોગીને સમાગમ થયો હતો. એ યોગીએ હઠયોગની ઘણી અભુત ક્રિયાઓ દિ. બ. અંબાલાલભાઈ વગેરે એક મિત્રમંડળ આગળ કરી દેખાડી–આ ક્રિયાઓ જેઈને અમને સૌને ઘણું સાનન્દ આશ્ચર્ય
Page #433
--------------------------------------------------------------------------
________________
૩૭૬
શાંકર સિદ્ધાન્ત અને યોગ
એમ પંદર અંગે ગણવી દરેકનું સ્વરૂપ બતાવે છે. તેમાં “હિં જ્ઞાનકથી રજા જે ઘr જાત ! सा दृष्टिः परमोदारा न नासाग्रावलोकिनी ॥ दृष्टिदर्शनश्यानां विरामो यत्र वा भवेत् ।
दृष्टिस्तव कर्तव्या न नालाग्रावलोकिनी॥"
એમ બે વાર જોરથી “નાસાગ્રાવલોકિની” દષ્ટિને નિષેધ કરીને “પ્રાથrs’ નું લક્ષણ કહે છે?
" चित्तादिसर्वभावेषु ब्रह्मत्वेनैव भावनात् । નિરોધઃ વૃત્તનાં પ્રવાઃ ચ છે”
આથી શંકરાચાર્યને કેવો “પ્રાણાયામ” ઈષ્ટ છે એ જાણવામાં આવશે. ત્યાર પછીના કમાં હઠયોગના “પૂરક” અને “કુંભક” ને બદલે પિતાને મતે ખરા “પૂરક” અને “કુંભક” તે કયા એ બતાવે છે
" निषेधनं प्रपंचस्य रेचकाख्यः समीरणः। ब्रह्मैवास्मीति या वृत्तिः पूरको वायुरीरितः ॥ ततस्तदृत्तिनैर्मल्यं कुंभकः प्राणसंयमः। अयं चापि प्रबुद्धानामज्ञानां घ्राणपीडनम् ॥”
આમ સળંગ ની સંગતિ જોતાં સ્પષ્ટ જણાશે કે શંકરાચાર્યને ઉદ્દેશ આ છેલ્લી પંક્તિમાં અને માટે જ્ઞાન -નાક દબાવવાનો વિધિ કરવાનું નથી, પણ નિન્દામુખે નિષેધ કરવાનું છે. અત્રે “જ્ઞાનાં ઘrથયું. તેમાં અને ખાસ કરીને, એ યોગીનું અનુપમ તદુરસ્તીથી શોભતું સુંદર શરીર જોઈ એવો આનન્દ થયો કે જે મને કોઈ કોઈ વાર સુંદર ઉષઃકાળ જોઈને થયે હશે. પણ પછીથી એ મડળમાં એક ગૃહસ્થ જાણે એ ક્રિયાએથી બ્રહ્મસાક્ષાત્કાર થતો હોય એવી માન્યતા દર્શાવી, ત્યારે મારે આ સંબંધી શાંકર સિદ્ધાન્ત શે છે એ વિષે ઈશારો કરવો પડે. અમારા મંડળમાં એક વિદ્વાન દાક્તર હાજર હતા તે પણ આ યોગીની ક્રિયાથી આનંદ પામ્યા, પણ એમણે અમને સૌને જણાવ્યું કે જે ક્રિયાઓ વડે યોગીએ પિતાનું શરીર અંદરથી ધોઈ બતાવ્યું તે ઓછા શ્રમથી કરવા માટે હવે કેટલાંક દાક્તરી ઓજાર બનાવવામાં આવ્યાં છે. બીજે દહાડે શંકરજયન્તી વખતે મારે શાંકરસિધાન્ત સંબન્ધી બોલવું પ્રાપ્ત થયું ત્યારે મેં આ યોગના પ્રોજન સંબંધી લોકને ભ્રમ દૂર કરવા માટે કેટલુંક કહ્યું. “અષ્ટાંગયોગથી મને શું વિવક્ષિત હતું તે આટલા ખુલાસાથી જાણવામાં આવશે.
Page #434
--------------------------------------------------------------------------
________________
* શાંકર સિદ્ધાન્ત અને યોગ
૩૭
કિના”
=ાળ વાર્તવ્ય” એવો વિધિરૂપ શબ્દધ થત નથી; પણ “સાન ઘાલન”=“જે શ્રાપ શુત્તિ સાર તથા શાળા ૪ વર્ત ” એમ નિષેધરૂપ શબ્દધ છે.
શું શંકરાચાર્ય આપણને અજ્ઞ જાણું નાક દબાવ્યા કરવાનું કહે છે? એમ હેય તે આપણે અજ્ઞાનમાંથી કદી પણ ઉધાર ન થાય. એ તે આપણે ઉદ્ધાર ઈચ્છે છે, અને તેથી અજ્ઞો જે ક્રિયાઓ કરતા હોય તે છેડી જ્ઞાનને અનુકૂલ થાય એવાં સાધને લેવાનું ઉપદેશે છે. એ સાધને ક્યાં તે પોતે શારીરક ભાષ્ય”ના આરંભમાં અને અનેક બીજે સ્થળે બતાવ્યાં છે એ સર્વ સાધના–નિત્યાનિત્યવસ્તુવિવેકાદિક એવાં છે કે જેમાં બ્રહ્મજ્ઞાનને અનુકૂલ થવાનું સામર્થ્ય છે. એમાં હઠગને કઈ પણ સ્થળે વિધિ નથી. એ સાધનના આપણે અધિકારી નથી એમ તમે કહેશો? એ સાધનમાં એવું કર્યું છે કે જે આચરવાને આપણે થોડે ઘણે પણ આરંભ ન કરી શકીએ? અને એ આરંભ કરવા માટે હઠગની શી આવશ્યકતા છે એ હું જોઈ શકો નથી. ચિત્તની એકાગ્રતા કરવી વગેરે બાબતો બેશક જરૂરની છે, પણ એને હઠાગમાં અન્તભવ કરવાની આવશ્યકતા નથી. અજ્ઞ”ને અધિકારિવિશેષ તરીકે મૂકવામાં આવે છે એ ભૂલ છે. અજ્ઞાવસ્થા તે હમેશાં ફેડવાની સ્થિતિ છે, અને તે ફેડવા માટે જે સાધન અનુકૂલ થાય તે અને તે જ આચરવા અજ્ઞને અધિકાર છે—તાત્પર્ય કે અજ્ઞને જ્ઞાન તરફ પ્રયાણ કરવાને અધિકાર છે, અને અજ્ઞાનને અધિકાર નથી.
આ અજ્ઞાન હઠાગથી ન ફેલાય ? શંકરાચાર્યના સિદ્ધાન્તમાં વિવેકાદિકને જ જ્ઞાનનાં સાધન માન્યાં છે એ જોતાં એમના સિદ્ધાન્ત પ્રમાણે તે તે ન જ કેડાય.
| (૨) હવે રા. વૈ–“gfમ આદિ છેવટના શ્લોકમાંથી ત્રણ પંકિત ટાંકી છે તેમાં ચોથી ટાંકવી મૂકી દીધી છે તે ઊમેરી લઈ ચારે પંક્તિને નીચે અર્થ કરી બતાવું છું
" एभिरंगैः समायुक्तो राजयोग उदाहृतः। किंचित् पक्ककषायाणां हठयोगेन संयुतः ॥ परिपक्कं मनो येषां केवलोऽयं च सिद्धिदः।
गुरुदैवतभक्तानां सर्वेषां सुलभो जवात् ॥" એમ બે ક છે. તેમાં પહેલી પંક્તિમાં આખા પ્રકરણના વિષયની
Page #435
--------------------------------------------------------------------------
________________
૩૭૮
- શાંકર સિદ્ધાન્ત અને વેગ (રાગની) સમાપ્તિ કરી, પછીની ત્રણ પંકિતમાં રાગનો ઉપયોગ બતાવે છે. તે નીચે પ્રમાણે –
(૧) પ્રથમ તે જેઓ અપાવકપાય (રાગાદિ દેવ જેના થોડાક જ પાકેલા–ગણેલા, ક્ષીણ થએલા–છે) હોઈ સામાન્ય પદ્ધતિને અનુસરી હઠયોગ આચરે છે તેમને માટે કહે છે કે તેઓએ હઠયોગ સાથે આ રાજવેગને જેડ–ધ્યાનમાં રાખવું કે અત્રે રાજગમાં હઠગને જોડવાનો વિધિ કર્યો નથી, પણ હવેગમાં—એને અનુવાદ માત્ર કરીને–
રાગ જોડવાની વિધિ કર્યો છે. તાત્પર્ય કે જેઓ અપકવિકપાય હેઈએમ સમજતા હોય કે હગ આચરવાથી એમના કપાય પકવ થશે તેઓને બોધ કરે છે કે હઠયોગમાં પણ રાજોગ જોડાશે તે જ કપાય પક્વ થશે–કારણ કે રાગમાં જ એને પકવવાનું ખરું સામર્થ્ય રહેલું છે. (૨) જેઓના કવાય પાકી ગએલા છે તેમને તે આ રાજયોગ એક પણ સિદ્ધિ (બ્રહ્મસાક્ષાત્કાર) પમાડી શકે છે. (૩) અને એ આચરે કઠણ હેઈ, પહેલાં હઠયોગથી કવાય પકવવા જોઈએ એમ કેઈનું કહેવું હોય–તે તેના જવાબમાં કહે છે કે પદ્મકથાય અને અપક્વકપાય સર્વ કેાઈ માત્ર ગુરુ અને દેવતાની ભક્તિથી, સહેલાઈથી અને ઝડપથી રાજગ પ્રાપ્ત કરી શકે છે. જે અપવકપાય માટે હઠયોગની આવશ્યકતા હોય તે આમ “રવામ” =સર્વ કેને માટે એ પદ નિરર્થક થઈ જાય. આમ ત્રણ રીતે રાજગનો ઉપયોગ છે—અને એના પૂર્વરંગમાં પણ હઠયોગની જરૂર નથી, માત્ર ગુરુ અને દેવની ભક્તિ જ જોઈએ એમ તાત્પર્ય છે.
દરેક મહાન આચાર્ય પોતાની પૂર્વેથી ચાલતી આવતી ધાર્મિક રીતે એકદમ ફેરવી શકતો નથી–પણ જેટલીને એ તુરત ઊખેડીને ફેંકી દેતા નથી તેટલી સર્વ એને સંમત હોય છે એમ નહિ. એના શ્રો ઉત્તરોત્તર ગોઠવીને તપાસતાં–ગ્રન્થકારનું સુખ કઈ દિશામાં છે એ સમજાય છે. મીમાંસાની પરિભાષામાં બોલીએ તે ગ્રન્થકારના વિધિઓને અનુવાદ માત્રથી છૂટા પાડીને ઓળખવા જોઇએ—એમ થાય ત્યારે જ સંસ્કૃત ટીકાકારો જેને ચન્ધકારનો સ્વરસ” અથવા “સ્વારસ્ય” કહે છે તે પકડાઈ આવે છે. અને જે મતમાં ગ્રન્થકારનું સ્વારસ્ય હોય તે જ એને સિદ્ધાન્ત કરે છે.
તમે પૂછો કે ત્યારે શંકરાચાર્ય “જિનિત પાયા” એ પંકિત લખી જ કેમ? એ પંકિતનું ખરૂ તાત્પર્ય શું છે એ તે હું સમજવી ગયો પણ એ લખી કેમ એને ખુલાસો આપું છું –
માં દિલથી કહેવાતી આવી
Page #436
--------------------------------------------------------------------------
________________
• શાંકર સિદ્ધાન્ત અને વેગ
૩%
શંકરાચાર્ય દરેક વસ્તુને એવી સંપૂર્ણ રીતે સમજતા હતા કે કેટલાક હઠયોગ કરતાં કરતાં ચિત્તની એકાગ્રતા પામી જાય છે એ વાત એમની જાણ બહાર નહોતી. પણ હઠાગ એ ખરે માર્ગ નથી, અને તેથી એવા લોકોને પ્રિય થઈ પડેલા હઠાગ સાથે રાજગ જેવાને એમને ઉપદેશ કરે છે–એવી સમજણથી કે તે દહાડે રાજગ હઠયોગને એની મેળે હઠાવી. દેશે. ઉદા. દરેક શિક્ષક સારી પેઠે જાણે છે કે કેટલીકવાર ગેખણપટ્ટીથી પણ કેટલાક વિદ્યાર્થી પોતાનું કામ કરી લે છે, અને એ ટેવ એમની એવી સુદઢ હોય છે કે એમને એકદમ એ છોડી દે કહેવાથી છૂટતી નથી. તેથી પ્રથમ એમને એ વિષય સમજીને ગેખો એમ ઉપદેશ દેવામાં આવે છે–પણ એકવાર એમને સમજણને મહિમા સમજાય છે કે તુરત ગેખણપટ્ટી એની મેળે ખશી જાય છે. આથી શું એમ સમજવાનું છે કે ગોખણપટ્ટીને શિક્ષકે લેશભાર પણ અનુમોદન આપે છે? એમાં ઉપદેશનું તાત્પર્ય “સમજી પદમાં છે, “ગેખો' પદમાં નથી.
(૩) શંકરાચાર્યને રાજગમાં જ “સ્વરસ’ હતું એ આ “અપરક્ષાનુભૂતિ” ઉપરાંત બીજા ઘણા ગ્રન્થોથી જણાય છે. શ્રીમદભગવદ્દગીતા ઉપરના ભાષ્યમાં રા. વઘે ઉલ્લેખેલા “પાન વા” વાળા શ્લોકની નીચે લખતાં શંકરાચાર્ય “થેઢા સ્થાનો પરાજસ્થાનના વિરત યાતિ” વગેરે કહેલું છે તેમા “સત્ત' શબ્દ લક્ષમાં રાખવાને છે–એનું તાત્પર્ય, હઠયોગ કે જે સમ્યગ્દર્શનનું અન્તરંગ સાધન થઈ શકતું જ નથી તેને આ ધ્યાનયોગથી 'વ્યવચ્છેદ કરવાનું છે. આગળ જતાં–
"समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः।
संप्रेक्ष्य नासिकाग्रं स्वं दिशथानवलोकयन् ॥" भ. गी.* એ શ્લોકના ભાષ્યમાં પોતે કહે છે –
"स्वं नासिकाग्रं संप्रेक्ष्य सम्यक्प्रेक्षणं दर्शनं कृत्वेवेतीवशद्वो लुप्तो द्रष्टव्यः । न हि स्वनासिकायसं प्रेक्षणमिह विधित्सितं कि
એટલું ધ્યાનમાં રાખવું કે પ્રાચીન ગ્રન્થામાં હઠયોગને વિધિ છે કે નહિ એ પ્રશ્ન નથી; શંકરાચાર્ય હઠાગને નિષેધીને રાજયોગને વિધિ કરે છે કે કેમ એ જ પ્રશ્ન છે. અને સ્પષ્ટ રીતે હઠયોગના વિધિવાળાં પ્રાચીન વાકયે પણ રાજગમાં જ્યારે એ ઘટા, ત્યારે એમનુ સ્વારસ્ય હઠાગની વિરુદ્ધ છે એમ ઝીણું દૃષ્ટિએ જોતા જણાયા વિના રહેતું નથી.
Page #437
--------------------------------------------------------------------------
________________
360
શાંકર સિદ્ધાન્ત અને વેગ
तर्हि चक्षुषोहष्टिसंनिपातः । स चान्तःकरणसमाधानापेक्षो विवक्षितः।, स्वनासिकायसप्रेक्षणमेव चेद्विवक्षितं मनस्तत्रैव समाधीयेत . नाऽऽत्मनि।"
તાત્પર્ય કે–નાકની દાંડીએ આંખ ઠેરવવાથી ફળ નથી; નાકની દાંડીએ આંખ ઠેરવવી એટલે કે વિષયમાંથી નેત્ર ખેંચી લેવાં– (“ दृष्टिसंनिपातो दृष्टेश्चक्षुषो रूपादिविषयवृत्तिराहित्यमा... बाह्याद्विषयवैमुख्येनान्तरेव संनिपतनम्" ).
તે માટે અન્તઃકરણના સમાધાનની જરૂર છે. અર્થાત ડોળે ભીચવાથી ફળ નથી—-અન્તઃકરણનું આત્મામાં સમાધાન-સમ્યગ આધાન–કરવું જોઈએ. આ અન્તરંગ ધ્યાન યોગની અર્થાત રાજયોગની પ્રક્રિયા છે. જે જનથી મન એકદમ કબજે ન લઈ શકાય તેને માટે આગળ જતાં કે અધ્યાય ૨૬ મા લેકના ભાષ્યમાં કહે છે કે –
"स्वभावदोषान्मनश्चञ्चलमत्यर्थं चलमत एवास्थिरं ततस्ततस्तस्मात्तस्माच्छदादेनिमित्तानियम्य तत्तन्निमितं याथात्म्यनिरूप. णेनाऽऽभासीकृत्य वैराग्यभावनया चैतन्मन आत्मन्येव वशं नयेदात्मवश्यतामापादयेत्"
તાત્પર્ય કે મન વશ કરવા માટે પણ હઠાગને પ્રયોગ નહિ પણ રાજયોગને પ્રયોગ–વૈરાગ્યભાવના કરવાની છે.
(૪) ર. વૈદ્ય કૃતિઓ વગેરેના બીજા જે ઊતાર આપ્યા છે तेनी उत्तर ९ शयाना । शम्मा ("एतेन योगः प्रत्युक्तः"---ये सूत्रना माध्यमांथा ) भापीश:___ "यत्तु दर्शनमुक्तं तत्कारणं साङ्ख्ययोगाभिपन्नमिति वैदिकमेव तत्र ज्ञानं ध्यानश्च साङ्ख्ययोगशब्दाभ्यामभिलप्येते प्रत्यासतेरित्यवगन्तव्यं, येन त्वंशेन न विरुध्यते तेनेष्टमेव साङ्ख्ययोगस्मृत्योः सावकाशत्वं तद्यथाऽसङ्गो ह्ययं षुरुष इत्येवमादिश्रुति-' प्रसिद्धमेव पुरुषस्य विशुद्धत्वं निर्गुणपुरुषनिरूपणेन सांख्यैरभ्युपगम्यते । तथाच योगैरपि “अथ परिव्राट् विवर्णवासा मुण्डोऽ * આ સર્વ નિરૂપણ ધ્યાનમાં રાખીને જ મધુસૂદનસરસ્વતીએ કહ્યું છે કે "अत एव भगवत्पूज्यपादाः कुत्रापि ब्रह्मविदां योगापेक्षां न व्युत्पादयावभूवुः" (सूमो पृ. ५७८)
Page #438
--------------------------------------------------------------------------
________________
શાકર સિદ્ધાન્ત અને યોગ परिग्रहः' इत्येवमादिश्रुतिप्रसिद्धमेव निवृत्तिनिष्ठत्वं प्रवज्याद्युपदे
અને ધ્યાનમાં રાખવું કે આસનાદિક યોગમાર્ગની સમર્થક બીજી શ્રુતિએ પૂર્વપક્ષીના મુખમાં શંકરાચાર્યે મૂકી હતી–પણ ઉત્તરપક્ષ કરતી વખતે યોગીઓની કૃતિમાંથી મુખ્ય સંન્યાસસમર્થક શ્રુતિને જ પસંદ કરી લીધી છે—એ એમનું સ્વારસ્ય શેમાં છે એ બતાવે છે. અને જેમાં સ્વારસ્ય તે જ સિદ્ધાન્ત, એથી જ મેં શાંકર સિદ્ધાન્તમાં અમુક છે અને અમુક નથી એમ “સિદ્ધાન્ત” શબ્દ વાપરીને વાત કરી છે.
વળી, શંકરાચાર્યનું આ સ્વારસ્ય માત્ર અનુમાનથી જ સમજવાનું રહેતું નથી. ચતુર્થધ્યાય પ્રથમપાદના સાતમા સૂત્ર (સરઃ સંમવાત') માં આસન બેસવું) સંબન્ધી વિચાર કર્યો છે–ત્યાં શંકરાચાર્ય લખે છે કે___"कर्माङ्गसम्बन्धिषु तावदुपासनेषु कर्मतन्त्रत्वान्नासनादिचिन्ता नापि सम्यग्दर्शने वस्तुतन्त्रत्वात् ज्ञानस्य ।"
અર્થાત, કાગને લગતી જે ઉપાસના છે તેમાં તે આસનાદિકને વિચાર કરવાનું નથી કારણ કે એ ઉપાસનાઓ તે કર્મને આધીન હોવાથી - કર્મમાં બેસવાનો કે ઊભા રહેવાને વગેરે જે વિધિ બતાવ્યો હોય તે પ્રમાણે કરવાનું છે. તેમજ સમ્યગદર્શન–જ્ઞાન માટે પણ આસન સંબન્ધી વિચાર પ્રાપ્ત થતી નથી, કારણકે જ્ઞાન વસ્તુ (યથાસ્થિત સત્ય) ઉપર આધાર રાખે છે. પણ બીજી ઉપાસનાઓ–જે ઉપાસના હાઈસમ્યગદર્શનરૂપ નથી, તેમ જ જે કર્મના અંગની નથી––તેને માટે જ આસન જરૂરનું છે કે કેમ એ વિચાર પ્રાપ્ત થાય છે. અને તેથી આસન (બેસવું) જરૂરનું છે એવો સિદ્ધાન્ત બાંગે છે તે શંકરાચાર્યના મતમાં આ જાતની ઉપાસનાને જ લાગુ પડે છે. રામાનુજાચાર્ય ઉપાસના ધ્યાન જ્ઞાન સર્વ એક અર્થમાં લઈ સર્વને માટે આસનની જરૂર માને છે તે શંકરાચાર્યને અભિમત
નથી. પછી અમુક દિગદેશકાલાદિક જરૂરનાં છે કે કેમ એ વિચાર શરૂ થાય : છે. તેમાં ઉપર કહીં તેવી ઉપાસના માટે જે એકાગ્રતા જોઈએ, તે જ્યાં સહે
લાઈથી બની શકે તેવા દિદેશકાલાદિકની ભલામણ કરે છે. એવારા दिशि देशे काले वा मनसः सौकयेणैकाग्रता भवति तत्रैवोપાત”– આમ તદ્દન રાજયોગનું સમર્થન કર્યું છે. ગ્રન્થના આ ભાગમાં બ્રહ્મજ્ઞાનના સાધનને વિચાર કરવામાં આવ્યો છે, પરંતુ તેમાં કોઈ
Page #439
--------------------------------------------------------------------------
________________
૩૮૨
શાંકર સિદ્ધાન્ત અને ગ પણ સ્થળે સૂત્રમાં કે શાંકરભાષ્યમાં હઠયોગને બિલકુલ ઈસા નથી. હઠાગ જે સૂત્રકારને કે શંકરાચાર્યને ઈષ્ટ હેત તે તેને વિધિ કરવાનું આ જ સ્થાન હતું.
[પી શંકાપત્રમાં ટાંકેલાં આનન્દગિરિ, શંકરાનન્દસ્વામી, વિદ્યાયમુનિ એ સર્વનાં વાકયોને હું રાજગને લાગુ પડતાં માનું છું, અને આ રીતે શાંકર સિદ્ધાન્ત સાથે એની એકવાક્યતા કરું છું. “શાંકરસિદ્ધાન્તનાં પરમ રહસ્યને જાણવામાં જેમણે પિતાનું આખું જીવન સમપ્યું હતું, જેમની બુદ્ધિ આજનાં અનેક આવરણોથી રહિત નિર્વિકાર નિશ્ચલ અચળ હતી, જેઓ કેવળ નિસ્વાર્થી, તત્વનિષ્ઠ હતા તેમના એ અધ્યયાયપરના વિચારે જોતાં શ્રી શંકરે અષ્ટાંગયોગને સ્પષ્ટ નિષેધ કીધો છે એવું નીકળતું નથી.” જે ટીકાકારેની આ વાક્યમાં સ્તુતિ કરવામાં આવી છે તેઓને એ સ્તુતિ યથાર્થ રીતે લાગુ પડે છે એ હું કબૂલ કરું છું. અને એમના કરતાં હું અધિક માનને પાત્ર છું એમ સૂચવવાની મારામાં ઈશ્વરકૃપાએ હજી ધૃષ્ટતા આવી નથી. પણ શાંકરદાન્તનો ઈતિહાસ લક્ષમાં રાખવાની આપણને જે અનુકૂળતા પ્રાપ્ત થઈ છે તેને લાભ લેઈને વિચાર કરતાં મને લાગે છે કે શાંકર સિદ્ધાન્ત અને શાંકર વેદાન્ત એ સર્વથા એક નથી. સર્વથા એક હેત તો અપ્પયદીક્ષિતના “સિદ્ધાન્તલેશ”માં જે અનેકાનેક શાંકર વેદાન્ત સંબન્ધી મતમતાન્તરે નોંધ્યાં છે, તે નેંધાયાં ન હોત, દરેક મહાપુરુષની કૃતિ બહુ અર્થગર્ભ હોય છે–તેમાંથી એના અનુયાયીઓ પિતપતાના સમયની, પિતાના અનુભવની, અને પિતાના માનસિક બન્ધારણની ખાસિયત પ્રમાણે જુદાં જુદાં સિદ્ધાન્તસ્વરૂપ ઊપજાવે છે. એમાંનાં કેટલાંક દેશકાળની જરૂરિયાત જોઈ જાણું બુજીને નક્કી કરવામાં આવે છે. કેટલાંકમાં સમયની, અનુભવની, અને માનસિક બંધારણની અણધારી અસર થએલી હોય છે. શંકરાચાર્ય પછી એમને સિદ્ધાન્ત સમજવાના અને સમજાવવાના જે અનેક યત્નો થયા છે, તેમાં આ ઐતિહાસિક પરિણામ થએલે નજરે પડે છે. હું શંકરાચાર્યના ગ્રન્થ જોઈ એ પરિણામથી મૂળ * રા. વૈદ્યના શબ્દ. x “ Hegel speaks of certain great writers who are like knots in the tree of human development, at once points of concentration for the various elements in the culture of the past and the starting points from which the various tendencies of the new time diverge. "-E. Caird.
માં છે
રીપતાના સમયના અર્થગર્ભ
Page #440
--------------------------------------------------------------------------
________________
શાંકર સિદ્ધાન્ત અને યોગ
૩૮૩
સ્વરૂપને જુદુ પાડી–અવલોકવા સૌને વિનંતિ કરું છું. આવી રીતે આવલોકન કરતાં જણાશે કે કેટલાક ટીકાકારોએ જેમ શ્રીમદ્ભગવદ્ગીતાની ટીકામાં શંકરાચાર્યે નિરૂપેલા ધ્યાનયોગ ઉપર ભાર મૂક્યો છે, તેમ બીજા કેટલાકે સાંખ્યયોગ અને તત્વવિચાર ઉપર ભાર મૂક્યો છે. પણ કોઈ પ્રતિષ્ઠિત અને પ્રાચીન ટીકાકારે હઠાગનું પ્રતિપાદન શાંકર ગ્રન્થમાંથી મેળવ્યું નથી.'
તત્ત્વવિચારને પ્રાધાન્ય આપી, શ્રીમદ્દભગવદ્ગીતાના સમર્થ ટીકાકાર અને પૌઢ શાંકરદાન્તી મધુસૂદનસરસ્વતી નીચે પ્રમાણે એક સ્થળે લખે છેઃ
" अत एवाह वसिष्ठः " द्वौ क्रमौ चित्तनाशस्य योगो ज्ञानं च राघव । योगो वृतिनिरोधो हि ज्ञानं सम्यगवेक्षणम् । असाध्यः कस्यचिद्योगः कस्यचित् तत्त्वनिश्चयः । प्रकारौ द्वौ ततो देवो जगाद પ્રમઃ શિવઃ” રૂરિયા.......પ્રથમમુપાયે અપરમાર્થવાળો हैरण्यगर्भादय: प्रपेदिरे। श्रीमच्छङ्करभगवत्पूज्यपादमतोपजीविनस्त्वौपनिषदाःप्रपश्चानृतत्ववादिनो द्वितीयमेवोपाय [ज्ञान-] मुपेयुः। तेषां यधिष्ठानदाढय सति तस्य च कलपितस्य बाधितस्य चित्तस्य तदृश्यस्य चादर्शनमनायासेनैवोपपद्यते । अत एव भगवत्पूज्यपादाः कुत्रापि ब्रह्मविदां योगापेक्षां न व्युत्पादयांवभूवुः । अत एव चौपनिषदाः परमहंसाः श्रौते वेदान्तवाक्यविचार एव गुरुमुपसृत्य प्रवर्तन्ते ब्रह्मसाक्षात्काराय न तु योगे। विचारेणैव चित्तदोषनिराकरणेन तस्यान्यथासिद्धत्वादिति कृतमधिकेन ॥" | ભાવાર્થ-વસિષ્ટ કહે છે કે ચિત્તને નાશ કરવાની બે પદ્ધતિ છેઃ યોગ અને જ્ઞાન. ગ એટલે વૃત્તિને નિરાધ, અને જ્ઞાન એટલે વસ્તુને સારી પેઠે જેવી–સમજવી. કેટલાકને યોગ અસાધ્ય છે, કેટલાકને તત્વજ્ઞાન અસાધ્ય છે–તેથી શિવજીએ ચિત્તનાશ કરવાની બે રીત બતાવી. એમાંને પહેલો ઉપાય (સાધન) પ્રપંચને સત્ય માનનારા હૈરણ્યગર્ભ વગેરે ગીએ) એ સ્વીકાર્યો છે અને શ્રીમત શંકરભગવતપૂજ્યપાદના મતને અવલંબનારા વેદાન્તીઓ પ્રપંચ (જગત) ને મિથ્યા માને છે, અને તેથી બીજો ઉપાય જે જ્ઞાન એનું તેઓએ ગ્રહણ કર્યું છે. તેઓના મત પ્રમાણે–અધિષ્ઠાન જે બ્રહ્મ * "हठं विना राजयोगो राजयोगं विना हठः न सिद्धयति द्वयं तस्मादानिष्पत्तेः समभ्यसेत् "
આ શાંકર સિદ્ધાન્તનું પ્રમાણ નથી અને યથાર્થ શાંકર સિદ્ધાન્ત તરીકે હું એને માન્ય રાખી શકતા નથી. તેનું કારણ હું ઉપર જણાવી ગયો છું.
Page #441
--------------------------------------------------------------------------
________________
૩૮૪
શાંકર સિદ્ધાન્ત અને વેગ એનું જ્ઞાન દઢ થયું, એટલે એમાં કલ્પિત જે ચિત્ત અને એથી દેખાતું જે જગત , એ સર્વને બાધ થઈ એ દેખાતાં મટી જાય એ બન્ધબેસતું છે. તેથી જ ભગવત પૂજ્યપાદે કઈ પણ ઠેકાણે બ્રહ્મજ્ઞાનીઓને માટે ચોગની જરૂર બતાવી નથી, અને તેથી જ વેદાન્તી પરમહંસ બ્રહ્મસાક્ષાત્કાર માટે ગની દરકાર ન કરતાં શ્રુતિએ કહેલો વેદાન્તવાક્યને વિચાર કરવા ગુરુ પાસે જાય છે. વિચાર(જ્ઞાન)વડે જ ચિત્તને દેષ કાઢી શકાય છે. અને તેથી વેગ દેષ કાઢવાનું સાધન નથી.”
શાંકર સિદ્ધાન્તનું વિચારપ્રધાન અને ગવિમુખ સ્વરૂપ બતાવવા માટે આ કરતાં કયા શબ્દો વધારે સ્પષ્ટ હોઈ શકે ? છતાં બીજા શાંકર વેદાન્તીને એમ અનુભવમાં આવે કે “બહુ વ્યાકુલ ચિત્તવાળા અને વિચાર માત્રથી તત્વજ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી, તે તેમને ચિત્તને વેગ શાન્ત કરવા માટે
ગ–અર્થાત્ રાજયોગને જ એ ઉપદેશ કરે એ સ્વાભાવિક છે. પરંતુ બેમાંથી એકેને હઠયોગ વિવક્ષિત છે એમ ન સમજવું. ટૂંકામાં સાર કે–
(૧) શાંકરસિદ્ધાન્તમાં અષ્ટાંગયોગને નિષેધ છે એમ કહેવામાં મને હઠયોગરૂપી અષ્ટાંગ યોગને નિષેધ જ વિવક્ષિત હતો.
(૨) હઠયોગ શાંકર સિદ્ધાન્તમાં અનભિમત છે–એનું એક પ્રમાણ, હઠયોગની ક્રિયાઓને સ્પષ્ટ નિષેધીને અને અથનર પમાડીને “અપક્ષાનુભૂતિ "માં કરેલું પંચદશાંગ રાજયોગનું પ્રતિપાદન. બીજું પ્રમાણ, ભગવગીતાના હઠાગને ટેકે આપતાં વચને પણ શંકરાચાર્યે રાજગમાં ઘટાવ્યાં એ વાતમાંથી સ્પષ્ટ જણાઈ આવતે એમને હઠાગમાં અસ્વરસ. અને ત્રીનું પ્રમાણ, ગપ્રત્યાખ્યાનના વેદાન્તસૂત્રના ભાષ્યમાં પેગસ્કૃતિના સારા કે આમાં કઈને એમ શંકા થાય કે મધુસૂદનસરસ્વતીએ તે આ માત્ર બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી ચૂકેલા માટે જ કહ્યું છે, તે એને ઉત્તર કે પ્રકરણનો પૂર્વાપર સંબંધ તથા અત્રે “
ગુપત્ન' એ શબ્દો આ કલ્પનાને વારે છે. ગીતાના સઘળા ટીકાકારમાં નીલકંઠને યોગ માટે અધિક આગ્રહ છે અને એણે મધુસૂદનસરસ્વતીના આ વાક્યનું ખંડન કરવા યત્ન કર્યો છે પણ એ માટે “થતો #વિજ્ઞાસા' એ સૂત્રના ભાષ્યમાં શંકરાચાર્યે જે સાધન ચતુષ્ટય બતાવ્યાં છે તેમાં સમાધિ આવે છે એ કરતાં એ અધિક પ્રમાણ બતાવી શકયો નથી. એ સમાધિ તે તે રાજયોગનું અંગ છે એ આપણે જાણીએ છીએ.
Page #442
--------------------------------------------------------------------------
________________
શાંકર સિદ્ધાન્ત અને યોગ
'૩૮૫ અંશરૂપે એને પ્રવજ્યાને ઉપદેશ ખાસ કરીને ગણાવ્યું અને આસનાદિકનાં વિધાન જતાં કર્યો એ વાત; તથા સાધન સંબંધી સૂત્રોનું ભાષ્ય કર્યું છે ત્યાં સમ્યગ્દર્શન સાથે આસનના વિચારને લેવા દેવા નથી એવી સ્પષ્ટ ઉક્તિ.
(૩) શાંકર સિદ્ધાન્તને નિર્ણય કરવા બેસવું તેમાં એક તું શંકરાચાર્યનું સ્વારસ્ય શેમાં છે એ જોવું. કારણ કે આચાર્ય સેંકડે વાતે કહે તેમાંથી જેમાં એમનું સ્વારસ્ય જણાય તે જ એમને સિદ્ધાન્ત સમજવો–ગ્રન્થકારને ગૂઢ આશય સમજવાની આ જ શાસ્ત્રીય રીતે આપણું શાસ્ત્રકારોને અભિમત છે. બીજું–જ્યાં શાંકર સિદ્ધાન્તના સ્વરૂપને વિચાર ચાલતું હોય ત્યાં સ્વરૂપને નિર્ણય કરવામાં માત્ર શંકરાચાર્યના ગ્રન્થને જ ઉપયોગ કરો. આપણું શાસ્ત્રોનાં અન્ય વચનને અથવા તે પિત પિતાના સમયની જરૂરિયાત પૂરી પાડનારા શાંકર ટીકાકારેનાં વચનને અલગ રાખીને વિન્ચર કરવો. કઈ પણ ટીકાકારનું વચન માત્ર એ પ્રતિષ્ઠિત ટીકાકારનું છે એટલા ઉપરથી જ એને આ વિષયમાં છેવટનું પ્રમાણ ન માનવું. આપણે ગળે એ અર્થ ઊતરે છે કે કેમ, મૂળ ભાષ્યકારનાં વચન સાથે એ મળે છે કે કેમ, એ જેવું—એમ કરવામાં કશી ધૃષ્ટતા નથી. કારણ કે તમારૂ માનવું વિચારપૂર્વક હશે તે અત્રે મધુસૂદનસરસ્વતીની માફક કઈને કઈ પ્રતિષ્ઠિત ટીકાકાર તમને ટેકો આપતે જોવામાં આવશે. વસ્તુતઃ ચાલતા વિચારને સ્થળે તે વિદ્યારણ્ય વગેરે ટીકાકારને પણ વિરેાધ નથી–તેઓનાં વચને રાજયોગ પરત્વે હાઈ શાંકર સિદ્ધાન્ત સાથે એમની એકવાકયતા છે.
[વસન્ત, કાર્તિક ૧૯૬૯]
Page #443
--------------------------------------------------------------------------
________________
૩૮૬
શાસ્ત્રચિન્તન
શાચિન્તન ગયા વૈશાખ માસમાં શંકરજયન્તીને પ્રસંગે શ્રીસિદ્ધપુર ક્ષેત્રમાંઆપણું પ્રસિદ્ધ વિદ્વાન રા. બ. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીના પ્રમુખપણ નીચે કેટલાંક વ્યાખ્યાને થયાં હતાં, એમાંનું એક વ્યાખ્યાન, “વ્યાખ્યાન કેવિ . શા. સં. નારાયણ ગિરધર ઠાકર' નામે ગૃહસ્થના નામથી હાલમાં “ગુજરાતી –પત્રમાં પ્રસિદ્ધ થયું છે. વ્યાખ્યાનનું મથાળું “વર્ણશ્રમ ધર્મ અને શ્રી શંકરાચાર્ય” એવું રાખવામાં આવ્યું છે, પણ વસ્તુતઃ એમાં
એક છેડેથી તે બીજા છેડા સુધી–માત્ર ગયે વર્ષે એ જ સ્થળે અને એ જ પ્રસંગે પ્રમુખ તરીકે આપેલા મારા ભાષણના ખંડન સિવાય બીજું કાંઈ જ નજરે પડતું નથી. જે પ્રસંગે દેશમાં જ્ઞાન વૈરાગ્ય અને શક્તિના વિચારે પ્રવર્તાવવા યત્ન કરવો જોઈએ, તે પ્રસંગે એક અલ્પ વ્યક્તિના વિચારે ચૂંથવામાં બ્રહ્માનન્દ મનાય એ થોડું ખેદકારક નથી. યુરેપમાં કાન્ટ કે લ્યુથરની જયન્તી ઊજવાતી હોય તે તે પ્રસંગે એ મહાત્માઓનાં જીવન અને સિદ્ધાન્ત કેટકેટલી બાજુએથી અવલોકવામાં આવ્યાં હોય એને જ્યારે વિચાર આવે છે, ત્યારે હદય કેવળ લજ્જાથી ગ્લાન બની જાય છે. શું શંકરાચાર્યનું જીવન અને સિદ્ધાન્ત પૂર્વોક્ત મહાપુરૂષોના કરતાં થોડા ઊંડા અને વિશાળ છે? એક વર્ણાશ્રમધર્મને જ વિષય લે તે તે ઉપર પણ કેટલું કહેવાનું છે ! આ સંબન્ધી શંકરાચાર્યના વિચારે શા હતા, રામાનુજાચાર્ય વગેરે બીજા આચાર્યોના વિચારેથી એ ક્યાં ક્યાં જુદા પડે છે, એની દેશ ઉપર કેવી અસર થઈ છે, વર્તમાનકાળમાં, એમાંથી શો બંધ મળી શકે એમ છે–ઇત્યાદિ અનેક ચર્ચવા ગ્ય પ્રશ્નો ગ્ય રીતે ચર્ચવાને બદલે, માત્ર બાળબોધ પંક્તિઓ ઊતાર્યો કરવી કે એક વ્યક્તિના અલ્પ શબ્દો ચૂંથવામાં સભાને કાળક્ષેપ કરવો, એ ભાગ્યે જ આવા મહાન પ્રસંગને શોભતી ચચપદ્ધતિ છે.*
પ્રકૃતિ પ્રસંગમાં, ઉપર કહી તેવી વિશાળ અને ઊંડી વિવેચક પદ્ધતિની માગણી કરવામાં હું ચૂરોપનાં મહાતિઓ સાથે, આપણું ઘર દીવડાં” ને સરખાવી એને હલકાં પાડવા માગતા નથી. મારી માગણું ખાસ ઉપગી ઉદ્દેશથી છે તે એ કે—કઈ પણ યથાર્થદશ વિવેચક આ વર્ણન શ્રમધર્મના વિષયમાં રામાનુજાચાર્યના સિદ્ધાન્તને જુદો પાડશે કે તુરત રા.
Page #444
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રચિન્તન
૩૮૭
પણ વ્યાખ્યાન શરૂ કરતાં વ્યાખ્યાનકાર કહે છે કે મારા ગયા વર્ષના ભાષણથી સિદ્ધપુરના “બ્રહ્મવૃન્દને લેભ થયો હતે.” થયો હોય તે હું લાચાર છું. પણ મારે આ સ્થળે જણાવવું જોઇએ કે હું એ વૃન્દની સેવા કરવા ગયો હતો, એને સારું લગાડવા ગયો ન હતો. અને મને મારા સિદ્ધાન્તની યથાર્થતા અને ભાવી વિજય માટે એટલી ખાતરી છે કે આપણું દેશના પ્રાચીન ધર્મ અને તત્ત્વજ્ઞાન ઉપરથી અજ્ઞાનનાં જાળાં દૂર થશે ત્યારે આ ક્ષેભ અગ્ય હતું એમ સૌ કોઈને લાગ્યા વિના નહિ રહે.
આક્ષેપ શરૂ કરતાં પહેલાં વ્યાખ્યાનકાર મારે માટે પિતાને “પરમ ભાન અને પ્રેમ” છે એમ જાહેર કરે છે. હું આ કૃપા માટે એમને ઉપકાર માનું છું. પણ “અર્ધનાસ્તિક એવા છે કે કંઈ તેમાંનું કરી કલકલ્પિત કલ્પનાઓ કરે છે અને શાસ્ત્ર સમજવાનું ડેળ કરી પ્રજાને મોહ પમાડે છે જેથી મન્દબુદ્ધિઓ ફસાય છે..... આનન્દશ કરભાઈના વિચારમાં પણ મને કાંઈક તેવું દર્શન થયુ.”—આ પાછળના શબ્દો વાંચતાં, પૂર્વોક્ત “માન અને પ્રેમ” જરા “Pickwician sense” યાને લોકોત્તર અર્થનાં ભાસે છે. અસ્તુ. જે “માન અને પ્રેમ” ઉપર ભારે હક નથી તે હું માગતા નથી. મારે તે માત્ર ન્યાય અને સત્યપરાયણ મનની જ અપેક્ષા છે. આ અભુત “માન અને પ્રેમ કરતાં પણ ઉપકાર માનવાનું મને અધિક કારણ રહેત(૧) જે એ ગૃહસ્થ મારા વિદ્યાર્થીમાં પણ ન શોભે એવું અજ્ઞાન –
પિતાના જ અજ્ઞાનથી–મને આપ્યું ન હત; (૨) આ વિષયમાં જોઈ શ્રમ કરી મારા પ્રતિપાદનની પાછળ શાં
શાં પ્રમાણે રહ્યાં છે તે જાણવા અને સમજવા યત્ન કર્યો
હેત; તથા (૩) વસ્તુતઃ જ્યાં ત્યારે એમનાથી મતભેદ નથી ત્યાં વૃથા મતભેદ
કલ્પી લઈ ખંડનને આડમ્બર કર્યો ન હોત. આ ત્રણે જાતના દેષ રા. ઠાકરના વ્યાખ્યાનમાં સ્થળે સ્થળે છે એ આ ઉત્તર વાંચતાં વાચકને સમજવામાં આવશે.
કાકરેને અને ભારે મતભેદ તરી આવશે, અને વસ્તુતઃ જે રામાનુજાચાર્યથી શંકરાચાર્યને મતભેદ છે તે જ શંકરાચાર્યના સિદ્ધાન્ત પરાવે રા. ઠાકરને અને મારે મતભેદ છે એમ એમને સમજાશે.
Page #445
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રચિન્તન
આર્ભમાં મારી મારા વાચકને તેમ જ સામા પક્ષને એક વિનતિ છે: આપણા ધર્મ અને તત્ત્વજ્ઞાનના મન્દિર તરફ નજર કરી. એ મન્દિર ઘણું પ્રાચીન છે, પણ એ પ્રાચીનતાને લીધે જેમ એમાં ધણા ગુણ આવ્યા છે, તેમ આપણે માથે કેટલીક મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ છે. આપણા પ્રતિહાસના અનેક ચઢતી પડતીના સમયેામાં આપણે એ વિશાળ મન્દિરને જોઈએ તેવું સાક્સુક રાખી શક્યા નથી. તેને લીધે—એમાં અજ્ઞાનનાં પુષ્કળ જાળાં ખાઝત્યાં છે, ખૂણે ખૂણે ચામાચીડીઆંએ વાસ કર્યો છે, ભવ્ય અને સુન્દર ચિત્રો સેકડે વર્ષથી ધૂળથી અને જ્યાં ત્યાં કરેલા અણુસમજી કડીઆના કૂચડાથી ઢંકાઈ ગયાં છે, અને કેટલેક ઠેકાણે દિવ્ય મનુષ્યાકૃતિ બાળકાએ કાઢેલા કાયલાના લીટાથી વાનર જેવી મની ગઈ છે. એના કેટલાક ભાગમાં સૂર્યનું એક કિરણ પણુ પડતું નથી, અને કાઈક પૂજારીએ પ્રજવાળેલા ઝાંખા બળતા દીવા પણ ઘણા ખરા હાલવાઈ ગયા છે. આવા વિશાળ અને અદ્ભુત મન્દિરના જીર્ણોધાર કરવાનું કાઈ પણ એક વ્યક્તિમાં સામર્થ્ય નથી. બલ્કે, એ મન્દિરમાં સર્વત્ર શ્રી વળી એનું યથાસ્થિત જ્ઞાન પૂરેપૂરું મેળવે એટલી પણ કાર્યની શક્તિ નથી. એ પ્રાચીન દેવાલયને ઉલ્હાર કરવામાં, અને એની દિવાલે ધાઇને ફરી સાફ કરવામાં, કાંઈ નહિ તે એકાદ એ જાળાં ખ'ખેરી કાઢવામાં, કે અંધારામાં જરા બત્તી ફેરવવામાં, ભાગ લેવા એ દરેક સનાતન હિન્દુધર્મીની ક્રૂરજ છે.
૩૮
આ ક્રૂરજ બજાવતાં ભમરા ઊઠે, અગર તે જૂના ચિત્રોને હાનિ પહેાંચશે એવા અકારણ પણ સાચા મનના ભયથી એકાદ મિત્ર આપણે હાથ ઝાલે—તે। તેથી ગભરાવાનું કે નાખુશ થવાનું કારણ નથી. ઉલટું, આવે પ્રસંગે આપણા પ્રાચીન ધર્મ ઉપર આપણા બન્ધુજનાની ભ્રાન્ત પણ વાસ્તવિક મમતા જોઈ ખુશ થવાનું છે, અને એમની ભ્રાન્તિઓ ટાળવા ગુિણ ઉત્સાહથી પ્રવર્તવાનું છે.
આ સમજણથી—હું રા. ઠાકરના સધળા આક્ષેપ! મારા પેાતાના જ ધર્મની રક્ષા અર્થે~ભ્રાન્ત બુદ્ધિથી તથાપિ ઉચ્ચ ઉદ્દેશથી-ઉત્પન્ન થયા છે એમ સમજી-વધાવી લઉ છું, અને એના ઉત્તર આપવાનું શરૂ કરૂં છું.
.
સામાન્ય વાચકને આવા વાદિવવાદમાં રસ આવતા નથી, અને વાદવિવાદથી સામા પક્ષને નવા નિશ્ચયેા ઊપજાવી શકાતા નથી. આમ બંને રીતે આ વિવાદમાં ઊતરવું નિરર્થક છે . એમ મને પ્રથમ લાગેલું. પણ પછી
આ વિવાદમાં સમાએલા વિષયેા ઉપર વિશેષ પ્રકાશ પડે તે સારૂ એમ કેટલાક મિત્રો ઇચ્છે છે, અને એ વિષયે આપણા ધર્મ અને તત્ત્વજ્ઞાનનાં
Page #446
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રચિન્તન
૩૮૯
(૧) મેં પૂર્વેના ભાષણમાં જણાવ્યું હતું કે મારા અધ્યયન-અધ્યાપનમાં ભારે સર્વ સંપ્રદાય સાથે સંબધું પડે છે અને તેથી હું કઈ પણ એક સંપ્રદાય સાથે બંધાએલ નથી. આ સામે મને સ્મરણ આપવામાં આવ્યું છે કે “વિવેકી પુરુષોને તારતમ્યદષ્ટિથી જૂનાધિકતા દેખાઈ અધિક ગુણવાળા તરફ વલણ થાય છે.” આ સ્મરણ આપવાની બિલકુલ જરૂર નથી. એક જ સંપ્રદાય સાથે જોડાઈ રહેવાથી સામાન્ય મનુષ્યહદયમાં જે રાગદ્વેષ ઉત્પન્ન થવાનો સંભવ છે તે જ નિષેધવાને ભારે આશય હતું, અને એ સંભવ કેવો બળવાન છે એ સિદ્ધ કરવા માટે–ગૌતમ બુદ્ધ જેવા મહાત્માના નામ આગળ “ભગવાન” શબ્દ ન સાંખી શકનાર વ્યાખ્યાનકારનું પિતાનું જ ઉદાહરણ બસ છે.
(૨) આપણું તત્ત્વદર્શનની પરસ્પર સંગતિ ઐતિહાસિક પદ્ધતિએ કરવાની મેં સૂચના કરી હતી–તે ઉપરથી જાણે મારી બુદ્ધિ પશ્ચિમની વિચારપદ્ધતિને મે શરણે કરી દીધી હોય અગર તે હું કઈ નવીન જ વિચારપદ્ધતિ દાખલ કરવાની ધૃષ્ટતા કરતો હોઉ, અગર તે શાસ્ત્રોને ઠેકાણે જાણે “Rationalism' યાને કેવળ તર્કવાદને જ હું સ્થાપિત કરવા ઇચ્છતે હેઉં, એમ એ વ્યાખ્યાનકારે કલ્પી લીધુ છે. પણ વસ્તુતઃ એમાંને ભારે માટે એક પણ શબ્દ ખરે નથી. તમે પશ્ચિમના વિચારોને માન્ય કરે અગર ન કરે, પણ અત્યારે એ વિચારો ચારે તરફથી આપણું ધર્મ અને તત્વજ્ઞાન ઉપર–બકે આપણા સમસ્ત જીવન ઉપર–ધસારો કરતા આવે છે. અને એ સામે એનું રક્ષણ કરવું હોય તે જૂના વખતનાં છૂટાં શ્માં વચનો ટાંકીને કૃતકૃત્યતા માનવી નિરર્થક છે. પશ્ચિમના આક્ષેપને પશ્ચિમની જ રીતિએ, અથવા તે એને નિસ્તેજ બનાવી દે એવી પ્રબલનર પદ્ધતિઓ, ઉત્તર વાળ્યા સિવાય છૂટકો નથી. આમ કહેવામાં હું કાંઈ પણ નવીન મહત્તવનાં અંગ છે, તેમ જ વ્યાખ્યાનકારના અને મારા દષ્ટિબિન્દુ વચ્ચે જે તાત્ત્વિક ફેર છે એનું સ્પષ્ટીકરણ કરવું એ અનેક રીતે ઉપયોગી છે– તેથી આ ઉત્તર હું લખું છું. જ્યાં મને એમ જણાશે કે હવે આ ચર્ચામાં નવીન પ્રકાશ પાડવાને રહ્યા નથી અને સુજ્ઞ વાચકની સ્વતંત્ર બુદ્ધિને ન્યાય સેંપી શકાય એમ છે, અથવા તે હવે આ ચર્ચા સભ્યતાની મર્યાદા છેડે છે, ત્યાં હું આ વાદવિવાદ મારા તરફથી એકદમ બંધ કરીશ, # રા. બ. કમળાશંકરભાઈના “શ્રીમછ કરજયન્તી વ્યાખ્યાનમાલા” નામના સુન્દર પુસ્તકમાં પૂ. ૨૬ મે ધમવિચારમાં ઉદારતા એ પરેગ્રાફમાં દર્શાવેલા ઉત્તમ વિચારોનું મનન કરવા રા. ઠાકોરને વિનંતિ છે.
Page #447
--------------------------------------------------------------------------
________________
૩૯૦
શાસ્ત્રચિન્હન
સૂચના કરતા નથી. જ્યારે વૈદિક ધર્મ અને તત્ત્વજ્ઞાન ઉપર જૈન અને બૌદ્ધ ગ્રન્થકારાએ ‘Reason ' (મુદ્ધિ, યુક્તિ) ને આધારે આક્ષેપ કર્યાં, ત્યારે વૈદિક ગ્રન્થકારાએ એજ પ્રમાણને ખળે ઉત્તર આપવા માંડયા, અને જ્યાં એ ઉત્તર આપી ન શક્યા ત્યાં પરપક્ષના બુદ્ધિબળની એમના ઉપર અતિવાર્ય અસર થઈ, અને ચાલુ વૈદિક ધર્મ અને તત્ત્વજ્ઞાનમાં અનેક ફેરફાર થયા. આ જ ક્રિયા અત્યારે પાશ્ચાત્ય કેળવણી અને સંસર્ગને લીધે આપણા યુવા ઉપર——Ý સમસ્ત હિન્દુ પ્રજા ઉપર——થવા માંડી છે, અને આ અણીને વખતે યુગધર્મ ન સમજીને, મંમિશ્રના પાપઢની માફક માત્ર • સ્વતઃપ્રામાણ્ય ' અને ‘પરતઃપ્રામાણ્ય’ ની વાતા કર્યાં કરવી એ સનાતન ધર્મની રક્ષા નથી, ઉલટું એની ખાલિશ વિડમ્બના છે.
"
રા. ઠાકરના આક્ષેપેાને હું ચાર વિભાગમાં વ્હેચી નાંખુ છું—જેથી આ ચર્ચા સામાન્ય સ્વરૂપ લે, અને વાંચકને ક'ટાળા એ આવે~ (૧) શાસ્ત્રોની વ્યવસ્થા—ખાસ કરી યગ્દર્શનની વ્યવસ્થા કરવામાં મેં ઐતિહાસિક પદ્ધતિના ઉપયેગ કર્યાં છે તે સંબન્ધી. (૨) દર્શનાની ઉત્પત્તિ મેં કૅમિક બતાવી છે તે સંબન્ધી. (૩) દર્શના પૈકી સાંખ્ય તથા પ્રસંગાપાત્ત ગૌતમ બુદ્ધના સિદ્ધાન્ત વિષેના મારા વિચાર સંબન્ધી.
(૪) શાંકર સિદ્ધાન્તના નિરૂપણને અંગે (ક)કમૅકાંડ (ખ) ચાગ અને (ગ) વર્ણાશ્રમવ્યવસ્થા વિષે દર્શાવેલા મારા વિચાર સંબન્ધી. [ વસન્ત, કાર્તિક સંવત્ ૧૯૭ ]
Page #448
--------------------------------------------------------------------------
________________
પદર્શનની સંકલન
પદર્શનની સંકલના
ઐતિહાસિક પદ્ધતિ આપણાં શાસ્ત્રોના અનેક વિધાન પરિહાર ઐતિહાસિક પદ્ધતિઓ થઈ જાય છે. અને ઐતિહાસિક પદ્ધતિ વાસ્તવિક કાલનિર્ણય ઉપર રચાએલી છે, એટલે આપણું કપોલકલ્પના વડે ખરા વિરોધને માત્ર બે પરિહાર કરીએ છીએ એમ દૂષણ રહેતું નથી. આ ટૂંકામાં એતિહાસિક પદ્ધતિ ગ્રહણ કરવાનું મારું કારણ છે. આ પદ્ધતિને મેં “Historical Method” એવા અંગ્રેજી શબ્દથી નિર્દેશી હતી, અને એને “Logical Method” થી ભિન્ન પાડી હતી. મારું ભાષણ શાસ્ત્રના વિરોધપરિહારની વિવિધ પદ્ધતિ સંબધી ન હતું એટલે એ બે પદ્ધતિના ભેદનું નિરૂપણ તે પ્રસંગે અશક્ય હતું. પરંતુ એ ઉપર આક્ષેપ કરતાં પહેલાં આક્ષેપકારે એ બે શબ્દથી શું વિવક્ષિત છે એ સમજવું જોઈતું હતું “Logical Method” શબ્દને અર્થ પ્રમાણસિદ્ધ છે એમ નહિ, પણ વિચારની સંકલના યાને ઘટનામાં ઉતરી શકે એવું અને, ““Historical Method' યાને ઐતિહાસિક પદ્ધતિ તે “Logical” થી ભિન્ન માટે તે સામાન્ય અર્થમાં allogical યાને પ્રમાણુવિરુદ્ધ એમ નહિ, પણ વિચારસંગતિને (consistency in thought) બદલે કાલિક વસ્તુસ્થિતિને આધારે ચાલનારી. આ ઐતિહાસિક પદ્ધતિ પ્રમાણમર્યાદાની બહાર નથીઃ યથાયોગ્ય, પ્રત્યક્ષ અનુમાન અથપત્તિ અને શબ્દ વગેરે જે જે પ્રમાણ ગણાવાય છે તે સર્વમાં એને સમાવેશ થાય છે. આ પદ્ધતિ કાંઈ અપૂર્વ નથીઃ યુગધર્મની વ્યવસ્થા * કરનાર આપણું પ્રાચીનેને એ સારી પેઠે જાણતી હતી. માત્ર જેમ જેમ જના ગ્રન્થકારે કાળના ક્ષિતિજમાં અસ્ત થયા, અને ઇતિહાસનાં પુસ્તકને અભાવે એમના પૌવપર્યનું સ્મરણ લુપ્ત થઈ જવા માંડયું તેમ તેમ–સાધનને અભાવે એ પદ્ધતિનો ઉપયોગ બંધ થવા લાગે. પણ હિંદુસ્થાનના ઇતિહાસ
—એના ધર્મ તત્વજ્ઞાન સાહિત્ય આદિ ગ્રન્થના સમયનું અને એના પૌર્વોપર્યનું અત્યારે આપણને આપણા પૂર્વજો કરતાં વધારે ચેકસ જ્ઞાન પ્રાપ્ત થયું છે, અને એને લાભ લઈ ઐતિહાસિક પદ્ધતિને આપણે વધારે સારી રીતે અને બહોળો ઉપયોગ કરી શકીએ એમ છે, તે આપણું જુદાં જુદાં શાસ્ત્રોના સ્વરૂપને તે તે શાસ્ત્રોના સમય સાથે જોડીએ તે તેમાં ખોટું છે
Page #449
--------------------------------------------------------------------------
________________
'
૩૯૨
દર્શનની સંકલના
એ હું સમજતા નથી. સર્વ દેશનાં તત્ત્વજ્ઞાનના ઇતિહાસ એ જ રીતે સંક ળવામાં આવે છે, અને મારા કાળનિર્ણય ખરા હૈ! વા ખાટા હો, પણ ઐતિહાસિક પદ્ધતિમાં શું ખાટું છે એ તે મારી કલ્પનામાં પણ આવી શકતું નથી. એ પહિત માટે જોઈતાં ઐતિહાસિક સાધનાને અભાવે આપણા પૂર્વજો વિવિધ દર્શનાની સંગતિ એમના અવિરુદ્ધોંશ તારવી કાઢીને કરી બતાવતા. એવી સંગતિ આપણા પૂર્વજોના ગ્રન્થામાં ત્રણ ઠેકાણે થએલી મને યાદ છે, એ પ્રથમ આપીને પછી, એનાથી ઐતિહાસિક પતિની સંગતિ ધ્રુવી રીતે ભિન્ન છે એ હું બતાવીશઃ-~~
૧ એક સત્યપ્રવચનમાષ્ટ માં વિજ્ઞાનભિક્ષુએ કરેલી છે એમાં કપિલમુનિના સાંખ્યના ન્યાય-વૈશેષિક અને બ્રહ્મમીમાંસા સાથે અવિરાધ સાધ્યેા છે-
એમાં~
" ननु न्यायवैशेषिकाभ्यामप्येतेष्वर्थेषु न्यायः प्रदर्शित इति ताभ्यामस्य गतार्थत्वम् । सगुणनिर्गुणत्वादिविरुद्धरूपैरात्मसाधकतया तद्युक्तिभिरनत्ययुक्तीनां विरोधेनोभयोरेव दुर्घटं प्रामाમિતિ !''
=“ આ વિષયમાં ( પુરુષાર્થ, પુરુષાર્થનું સાધન જ્ઞાન, અને જ્ઞાનને વિષય આત્મસ્વરૂપ વગેરે ખાખતામાં ) ન્યાય અને વૈશેષિક દર્શનાએ યુક્તિ ( સ્વતન્ત્ર વિચાર વડે ઉપપાદન કરવું તે) ખતાવી છે—એટલે સાંખ્યદર્શનનું કાંઈ પ્રયેાજન રહેતું નથી. એમાંનાં પહેલાં એ દર્શને, આત્માને સાધનારી યુક્તિએ આપે છે તેમાં, આત્માને સગુણ ઢરાવે છે અને સાંખ્યદર્શન અને નિર્ગુણું ઠરાવે છે. આમ એએની યુક્તિઓના પરસ્પર વિરાધ ઉત્પન્ન થતાં બંને પક્ષનું પ્રામાણ્ય અશકય થઈ પડે છે. ”
આમ પૂર્વપક્ષ કરી, ઉત્તર પક્ષમાં જવાખ દે છે કેઃ
-
"मैवम् । व्यावहारिकपारमार्थिकरूपविषयभेदेन गतार्थत्वविरोधयोरभावात् । न्यायवैशेषिकाभ्यां हि सुखिदुःख्याद्यनुवादतो देहादिमात्रविवेकेनात्मा प्रथमभूमिकायामनुमापितः एकदा परसूक्ष्मे प्रवेशासम्भवात् । तदीयं च ज्ञानं देहाद्यात्मतानिरसनेन व्यावद्दारिकं तत्त्वज्ञानं भवत्येव । यथा पुरुषे स्थाणुभ्रमनिरास कतया करचरणादिमत्वज्ञानं व्यवहारतः तत्त्वज्ञानं तद्वत् । "
1
Page #450
--------------------------------------------------------------------------
________________
ષદર્શનની સંકલન
૩૩
=એમ ન કહેશે. ન્યાયશાચે યુતિ બતાવી છે એટલે સાંખ્યશાસ્ત્ર નિપ્રયોજન છે, કે તેઓને પરસ્પર વિરોધ છે–એમ નથી. ન્યાયશાસ્ત્ર લૌકિક અનુભવમાં આત્મા સુખી દુઃખી મનાય છે તે વાતને અનુવાદ કરી (લૌકિક માન્યતા એવી છે તેવી ને તેવી એને પુનઃ ઉચ્ચારી) માત્ર દેહ અને આત્માને વિવેક સાધે છે–અને આ રીતે પહેલી ભૂમિકાનું કામફક્ત આત્માનું અનુમાન કરવું એટલું જ–તે કરે છે. કારણકે એક વખતે આત્મા સંબધી પરમ સૂક્ષમ વિષયમાં પ્રવેશ થઈ શકતું નથી. એ શાસ્ત્રો ( ન્યાયવૈશેષિક) નું જ્ઞાન દેહ એ જ આત્મા છે એ સમજણને દૂર કરે છે, અને એ રીતે એ વ્યાવહારિક (ઊતરતું) પ્રકારનું તત્ત્વજ્ઞાન બને છે. જેમકે –માણસમાં થાંભલાને ભ્રમ ઊપજ્યો હોય તો તે એ વસ્તુને હાથપગ છે એવું જ્ઞાન થવાથી નાશ પામે છે, અને તેથી એ જ્ઞાનને વ્યવહાદિયા તત્ત્વજ્ઞાન કહેવામાં આવે છે. (પણ તેથી એમ સમજવાનું નથી કે માણસ એ ખરેખર હાથપગવાળો દેહ જ છે–એ તે વસ્તુતઃ આત્મા છે.”)
આમ ન્યાય અને સાંખ્યને–સગુણ-નિણવાદને અવિરોધ બતાવી છેવટે કહે છે --
"तदीयमपि ज्ञानमपरवैराग्यद्वारा परम्परया मोक्षसाधनं भवत्येवेति; तज्ज्ञानापेक्षयाऽपि च सांख्यज्ञानमेव पारमार्थिक परवैराग्यद्वारा साक्षान्मोक्षसाधनं च भवति ।"
= એ ન્યાય-વૈશેષિકનું જ્ઞાન પણ અપર ઊતરતા)વૈરાગ્ય દ્વારા પરંપરાએ મેક્ષનું સાધન બને છે. પણ એ જ્ઞાન સાથે સરખાવતાં સાંખ્યજ્ઞાન જ પારમાર્થિક છે, અને પર(ચઢીયાતા )વૈરાગ્યદ્વારા સાક્ષાત મેક્ષનું સાધન થાય છે.”
આમ ન્યાય અને વૈશેષિક સાથે સાંખ્યદર્શનને અવિરેાધ સાધી, પછી બ્રહ્મમીમાંસા જોડે એની સંગતિ કરે છે તેમાં–બતાવ્યું છે કે સાંખ્ય સૂત્રકારને ઈશ્વરવાદ અગ્રાહ્ય નથી.x પુરૂષો અનેક છે છતાં વેદાન્તમાં એમની એકતા પ્રતિપાદન કરી છે તે એમના સામ્ય પરત્વે લેવાની છે, અને પ્રકૃતિ તે જ માયા છે અને એનું મિથ્યાત્વ અમુક રીતે જ સમજવાનું છે–ઇત્યાદિ.
કપિલ મુનિને ઉપદેશ સેશ્વરવાદને હતું કે નિરીશ્વરવાદનો એ વિષે હજી આગળ ચર્ચા કરવાની છે, તે વખતે બીજા વચને ટાંકવામાં આવશે તથા વિશેષ ખુલાસો કરાશે.
૫૦.
Page #451
--------------------------------------------------------------------------
________________
૩૯૪
ષગ્દર્શનની સંકલના
-
૨ ખીજી સંગતિ ૮ સ્થાનમેલ ' માં મધુસૂદનસરસ્વતીએ કરી છે, એમાં ષગ્દર્શન સંબન્ધી નિરૂપણને અંગે પ્રત્યેક દર્શનનુ પ્રયેાજન ખતાવી, છેવટે સર્વે દર્શનનું પ્રયેવૃજન ખતાવી, છેવટે સવ દનાનુ તાત્પર્ય વિવાદમુખે અદ્વિતીય પરમાત્માનું પ્રતિપાદન કરવાનું છે એમ જણાવ્યું છે. મૂળ બધું વાંચવા જેવું છે—પણુ પ્રકૃત સ્થળે એમાંથી જરૂર જેટલી પતિએ ઉતારૂં છું:— (૩) “ન્યાય આīીક્ષિજી પશ્ચાધ્યાયી ગૌતમેન મળતા...ોકરાपदार्थानामुद्देश लक्षणपरीक्षाभिस्तत्त्वज्ञानं तस्याः प्रयोजनम् ।” = ‘( ‘ ન્યાય' એટલે કે “ આન્વીક્ષિકી ' વિદ્યા—પાંચ અધ્યાયની ગૌતમે રચી છે. પ્રમાણાદિ સેાળ પદાર્થનાં ઉદ્દેશ લક્ષણ અને પરીક્ષાવડે તત્ત્વનું જ્ઞાન મેળવવું એ એનું પ્રયાજન છે. )
""
(२) "एवं दशाध्यायं वैशेषिकं शाखं कणादेन प्रणीतम् । द्रव्यगुणकर्मसामान्यविशेषसमवायानां षण्णां पदार्थानामभावससमानां साधर्म्यवैधम्र्म्याभ्यां व्युत्पादनं तस्य प्रयोजनम् | एतदपि न्यायपदेनोक्तम् । "
,,
= ( એ જ પ્રમાણે દશ અધ્યાયનું વૈશેષિકશાસ્ત્ર કાદે રચ્યું છે. દ્રવ્યાદિ ષટપદાર્થ અને સાતમે! અભાવ એ સાત પદાર્થીનું સામ્ય અને વૈધત્મ્ય કરી વ્યુત્પાદન કરવું એ એનું પ્રયેાજન છે. આ શાસ્ત્ર પણ ‘ન્યાય’ એવા શબ્દથી ઓળખાય છે. )”
(३) "मीमांसाऽपि द्विविधा कर्ममीमांसा शारीरकमीमांसा च । तत्र द्वादशाध्यायी कर्ममीमांसा... भगवता जैमिनिना प्रणीता । तथा सङ्कर्षणकाण्डमप्यध्यायचतुष्टयात्मकं जैमिनिप्रणीतम् । तच्च... उपासनाख्यकर्मप्रतिपादकत्वात् कर्ममीमांसान्तर्गतमेव । ”
જ
= (“મીમાંસા પણ બે પ્રકારનીઃ કર્મમીમાંસા અને શારીરકમીમાંસા. તેમાં કર્મમીમાંસા બાર અધ્યાયની ભગવાન જૈમિનિએ રચી છે. તથા ચાર અધ્યાયના સંકણકાંડ છે તે પણ મિનિએ કરેલા છે, એ પણ ઉપાસના રૂપી કર્મનું પ્રતિપાદન કરે છે તેથી કર્મમીમાંસાના જ પેટામાં આવે છે.)” (?) તથા વતુર્ળ્યાથી ચાીરમીમાંત્તા...નૌવનીત્વજ્ઞાશાत्कारहेतुः । श्रवणाख्य विचारप्रतिपादकान्यायानुपदर्शयन्ती મળવતા થાવાયળનતા..........તમે સર્વશાસ્ત્રાનાં મધन्यम् । शाखान्तरं सर्वमस्यैव शेषभूतमितीदमेव मुमुक्षुभिराद रणीयं श्रीशंकरभगवत्पादोदितप्रकारेणेति रहस्यम् ॥
79
Page #452
--------------------------------------------------------------------------
________________
પદર્શનની સંકલન
૩૯૫
(“ તથા ચાર અધ્યાયની શારીરકમીમાંસા છે. જીવ અને બ્રહ્મના એકત્વને સાક્ષાત્કાર એ એનું પ્રયોજન છે. એમાં શ્રવણરૂપી વિચાર દર્શાવનારી દલીલો બતાવી છે. અને એ ભગવાન બાદરાયણે કરેલી છે આ જ સર્વ શાસ્ત્રના શિરઃસ્થાને છે. બીજા બધાં શાસ્ત્ર આનાં જ અંગભૂત છે. તેથી આ શાસ્ત્ર પ્રત્યે જ મેક્ષની ઈચ્છા રાખનારાઓએ આદર કર –અને શ્રી શંકર ભગવાને કહેલે પ્રકારે જ—એમ રહસ્ય છે.”). (૬) “તથા સાહચરાધે માતા પિન કરતા પહ
ध्यायमू...। प्रकृतिपुरुषविवेकज्ञानं सांख्यशास्त्रस्य प्रयोजनम्।" =(“ તથા સાંખ્યશાસ્ત્ર ભગવાન કપિલે રચેલું છે. એના છ અધ્યાય
પ્રકૃતિપુરુષના વિવેકનું જ્ઞાન એ સાખ્યશાસ્ત્રનું પ્રયોજન છે.) (६) " तथा योगशास्त्रं भगवता पतनलिना प्रणीतम् ।...तस्य च
विजातीयप्रत्ययनिरोधद्वारेण निदिध्यासनसिद्धिःप्रयोजनम्।"
= (“તથા ગશાસ્ત્ર ભગવાન પતંજલિએ રચ્યું છે. વિજાતીય પ્રયત્ન” યાને અન્ય જાતિના વિચારને નિરોધ કરીને, નિદિધ્યાસન યાને ધ્યાન સિદ્ધ કરવું એ એનું પ્રયોજન છે.”)
છેવટે સઘળાં પ્રસ્થાને યાને માર્ગમાં ત્રણ ભેદ–આરંભવાદ, પરિસુમવાદ, અને વિવર્તવાદ એમ ત્રણ ભેદ–પાડી, મધુસુદનસરસ્વતી કહે છે___"सर्वेषां प्रस्थानकर्तृणां मुनीनां विवर्तवादपर्यवसानेन अद्वितीयपरमेश्वर एव प्रतिपाये तात्पर्यम् । न हि ते मुनयो भ्रान्ताः सर्वज्ञत्वात्तेषाम् । किंतु बहिर्विषयप्रवणानामापाततः पुरुषार्थ प्रवेशो न संभवतीति नास्तिक्यवारणाय तैः प्रकारभेदाः प्रदर्शिताः तत्र तेषां तात्पर्यमबुद्ध्वा वेदविरुद्धेऽप्यर्थं तात्पर्यमुत्प्रेक्षमाणास्तन्मतमेवोपादेयत्वेन गृह्णन्तो जना नानापथजुषो भवन्ति ॥"
=“સર્વ માર્ગ રચનાર મુનિઓનું તાત્પર્ય વિવર્તવાદમાં પર્યવસાન પામી-અદ્વિતીય પરમેશ્વરનું પ્રતિપાદન કરવાનું છે. એ મુનિઓ ભ્રાન્ત ન હતા; કારણ કે તેઓ સર્વજ્ઞ હતા. પણ બહિવિષય તરફ જેઓનું મન લાગેલુ છે તેમને સહેલાઈથી પુરુષાર્થ (પરમ પુરુપાર્થ) માં પ્રવેશ થઈ શકતું નથી–તેથી તેઓને નાસ્તિક થઈ જતા અટકાવવા માટે (તત્વના) જુદા જુદા પ્રકાર બતાવ્યા છે. ઉપર કહેલા અદ્વિતીય બ્રહ્મવાદમાં તેઓનું તાત્પર્ય છે એ ન સમજીને વેદથી જે બાબતે વિરુદ્ધ છે તેમાં પણ તેઓનું
Page #453
--------------------------------------------------------------------------
________________
૩૬
પદ્દશનની સંકલના
તાત્પર્ય માનીને, લોકે વેદવિરુદ્ધ મતમતભાગીને પણ ગ્રહણ કરવા ગ્ય માને છે—અને એવી રીતે અનેક ભાગ ચઢે છે.”
૩. ત્રીજી સંગતિ ત દ-વીપિકને અને અન્નભટ્ટ કરી છે. અન્નભટ્ટ લખે છેઃ
“વાર્થજ્ઞાન પ્રાઇઝ છે. તથાપ્તિ-ઉજારમાં વરે द्रष्टव्यः श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्य' इति श्रुत्या श्रवणादीनां तस्वसाक्षात्कारे हेतुत्वबोधनात् । श्रुत्या देहादिविलक्षणास्मज्ञाने सत्यप्यसंभावनानिवृत्तः युक्त्यनुसन्धानरूपमननसाध्यत्वात मननोपयोगिपदार्थनिरूपणद्वारा शास्त्रस्यापि मोक्षोपयोगित्वम् । तदनन्तरं श्रुत्युपदिष्टयोगविधिना निदिध्यासने कृते तदन्तरं देहादिविलक्षणात्मसाक्षात्कारे सति देहादौ अहमभिमानरूपमिथ्या ज्ञाननाशे सति दोषाभावात् प्रवृत्यभावे धर्माधर्मयोरभावाज्जन्माभावे पूर्वधर्माधर्मयोरनुभवेन नाशे चरमदुःखध्वंसरूपो मोक्षो जायते" ॥ ( =(પદાર્થોને જ્ઞાનનું પરમ પ્રયોજન મેક્ષ છે. “આરમા ઘા ઇત્યાદિ અતિ શ્રવણ મનન–અને નિદિધ્યાસનની તસ્વસાક્ષાત્કારમાં કારણુતા બતાવે છે. દેહથી આત્મા જુદે છે એમ અતિથી જાણ્યું, પણ એમાં અસભવની શકા થાય તેનું નિવારણ યુક્તિ–વિચાર યાને મનન–વડે બને છે. અને આ( ન્યાય )શાસ્ત્ર મનનમાં ઉયોગી એવા પદાર્થનું નિરૂપણ કરે છે અને એ રીતે મેક્ષમાં ઉપયોગી થાય છે. તે પછી કૃતિમાં કહેલા
ગવિધિ પ્રમાણે નિદિધ્યાસન કરવામાં આવે છે. એટલે દેહથી વિલક્ષણ એવા આત્માને સાક્ષાત્કાર થાય છે; એ થતાં, દેહાદિકમાં હું એવા અભિમાનરૂપી મિથ્યાજ્ઞાનને નાશ થાય છે. અને એ નાશ થયો એટલે રાગદ્વેષાદિ દેપ રહેતા નથી. અને દેવ ન રહ્યા, એટલે પ્રવૃત્તિ નહિ, અને પ્રવૃત્તિ નહિ એટલે ધર્મ-અધર્મ નહિ, અને એ નહિ એટલે પુનર્જન્મ નહિ, અને પૂર્વના ધર્મ અધર્મને ચાલુ જન્મમાં અનુભવથી નાશ થયો એટલે છેવટના દુઃખધ્વ સરૂપી મેક્ષ સિદ્ધ થયે)
હવે નીરક્ષીરન્યાયે આ ત્રણ સંગતિને તપાસીએ.
(૧) વિજ્ઞાનભિક્ષુ ન્યાયવૈશેષિક અને સાંખ્યને અવિરોધ સાધે છે એ દીક છે. પણ એમાંથી સાર એ નીકળે છે કે આપણા જીવનનું પરમ પ્રજન સિદ્ધ કરવા માટે વૈરાગ્યાદિ જે સાધન આચરવાનાં છે, તેમાં ન્યાય
Page #454
--------------------------------------------------------------------------
________________
"
પગ્દર્શનની સકલના
૩૯૭ વૈશેષિક–સાંખ્ય સર્વને અવકાશ છે. વિજ્ઞાનભિક્ષુએ બતાવેલું સાંખ્યનું સ્વરૂપ યથાર્થ છે એમ સાંખ્યને નિરીશ્વરવાદ માનનાર રા. ઠાકરથી કહી શકાશે નહિ, અને એમાં વેદાન્તનું જે સ્વરૂપ બતાવ્યું છે તે પણ શાંકરવેદાન્તથી ભિન્ન હાઈ શાંકરમતાનુયાયીથી સ્વીકારી શકાશે નહિ. વળી વસ્તુતઃ ઉપનિષદ્નાં વાકયે જોતાં વિજ્ઞાનભિક્ષુએ બતાવેલું પ્રાચીન વેદાન્તનું એ સ્વરૂપ યથાર્થ પણ જણાતું નથી.
(૨) મધુસૂદનસરસ્વતીના યત્ન છએ દર્શનની સંગતિ કરવાના છે. એમણે તે તે દર્શનને અમુક અમુક અંશ—જે અંશને અન્ય દર્શન સાથે વિરોધ ન હાય તેવા અંશ——લઈ, સર્વને એક વિચારધટનામાં જોડ્યાં છે. આથી પ્રાચીન દર્શનનેા આપણે મેાક્ષસાધનામાં શા ઉપયેાગ કરવા એ સંબન્ધી સારી સૂચના મળે છે. પણ તે તે અંશને એકલા લેતાં એમાં જે જે અપૂર્ણતા રહે છે તેને અન્ય અન્ય દર્શને ઇતિહાસક્રમમાં કેવી કેવી રીતે પૂરી પાડી છે— એ સંબન્ધી જ્ઞાન તેા ઇતિહાસના દીપ વિના મળવું અશક્ય છે. વળી ‘પ્રયાજન ’–શબ્દ વાપરીને મધુસૂદનસરસ્વતીએ તે તે દર્શનની મેાક્ષસાધનામાં વ્યવહારૂ ઉપયેાગિતા (Practical usefulnsss) શી છે એ બતાવવાના જ ઉદ્દેશ રાખ્યા જણાય છે. વસ્તુતઃ તે દર્શનની ઉત્પત્તિના કે વિકાસને વિચાર ( genesis ) એમના નિરૂપણના હેતુ નથી. એ નિરૂપણ અતિહાસિક સાધનને અભાવે એમનાથી ખની શકે એમ હતુ પણ નહિ,
(૩) તે જ પ્રમાણે તર્કદીપિકામાં અહંભટ્ટે મેાક્ષના સાધનને અંગે ન્યાયદર્શનની ઉપયાગિતા બતાવી છે, અને યાગાદિક દર્શના પણ એમાં કેવી રીતે સાદ્યકારી થાય એ જણાવ્યુ છે—એ દનાની ઉત્પત્તિને વિચાર એમણે કર્યો નથી.
આ ત્રણે સંગતિ વિચારધટનાની ( logical ) છે, અને એક વખત દર્શના ઉત્પન્ન થઈ ગયા પછી, એને આપણા શ્રેયઃસાધનમાં કેવી રીતે ઉપયાગમાં લેવાં એ વ્યવહારૂ ઉદ્દેશ ( Practical end ) માથી સૂઝેલી છે. *જેમકે, અત્યારે શંકર રામાનુજ વગેરે આચાર્ચીના સિદ્ધાન્તમાંથી જુદા જુદા અંશા લઈ સર્વના આપણા ધાર્મિક જીવનમાં આપણે ઉપયેગ કરી શકીએ એમ છે, અને એ રીતે એમના અવિરાધ સાધી શકાય છે. પરંતુ તેટલા ઉપરથી એમ પ્રતિપાદન કરવું કે તે તે આચાર્યંના સિદ્ધાતમાં મૂળ વસ્તુતઃ મતભેદ હતા જ નહિ, અને સર્વેએ જાણી જોઇને ટુકડા તૈયાર કર્યા હતા એવા ઉદ્દેશથી કે પાછળના જમાનાના લેાક એ
Page #455
--------------------------------------------------------------------------
________________
૩૯૮
પદર્શનની સંકલના હું ઉપર બતાવેલી દર્શનેની ઉપયોગિતા–જુદી જુદી રીતે પરમ પ્રયજન સિદ્ધ કરવામાં કાંઈ ઉપયોગી થવું—એનો નિષેધ કરતા નથી, અને મેં મારા ભાષણમાં પૂર્વે કર્યો પણ નથી. બલકે એ સર્વ શાસ્ત્રો “દર્શન કહેવાયાં છે, અર્થાત શ્રુતિના અર્થનું દર્શન કરાવવા માટે નિર્માયાં છે, એમ મેં સ્પષ્ટ પ્રતિપાદન કર્યું છે. પણ જ્યાં અત્યારની ઉપયોગિતાનો પ્રશ્ન છેડી મૂળની ઉત્પત્તિને પ્રશ્ન લઈએ છીએ, ત્યાં ઉપર જણાવેલા ગ્રન્થ- . કાર તરફથી આપણને કોઈ જ અજવાળું મળતું નથી. અને તેથી એ સર્વને (જે સર્વ અર્વાચીન ગ્રન્થકારે છે, તેમને પહેલા પ્રશ્નમાં પ્રમાણ માની બીજા પ્રશ્નમાં સ્વતન્ત્ર ઐતિહાસિક પદ્ધતિએ વિચાર ચલાવવા આપણે હક છે.
એ પૂર્વજોએ કરેલી (Logicalવિચાર ઘટનાની) સંગતિને લોપ્યા વિના–બલકે એ જ સંગતિની મદદથી—એમના ઉત્પત્તિમમાં પણ સંગતિ દર્શાવવા યત્ન કરીએ તો એથી આપણે આપણા પૂર્વજોના કાર્યની અવગણના કરતા નથી. માત્ર એમના કાર્યની ન્યૂનતા પૂરીએ છીએ.એ ન્યૂનતા પૂરવાને આપણો હક છે એટલું જ નહિ પણ ફરજ છે. દેશની બુદ્ધિને ઇતિહાસ અમુક વ્યક્તિથી જ અટકે એવી મર્યાદા બાંધી શકાતી નથી. આપણું પ્રાચીન ગ્રન્થો અમુક ટીકાકારે વાંચ્યા અને સમજાવ્યા ત્યાર પછી એ વાંચવા અને સમજાવવાને આપણે હક નથી એવો નિયમ નિષ્ફળ અને અશક્ત છે—આપણા પૂર્વજ ટીકાકારેએ પતે પાળ્યો નથી, કેઈ પણ પ્રજાના ઈતિહાસમાં એ પળાયો નથી અને પળાવાને નથી. પરંતુ તે ઉપરાંત, અત્યારે તે હિન્દના તત્ત્વજ્ઞાનનું ચિન્તન કરનાર દરેક અભ્યાસીની ફરજ છે કે જે પદ્ધતિએ થેક્સ અને સેક્રેટિસથી માંડી ડાર્વિન અને સ્પેન્સર વગેરે સુધી પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનની સંકલના થઈ છે તે જ પ્રદ્ધતિએ આપણું દેશના તત્ત્વજ્ઞાનની પણ સંકલન કરવી જોઈએ. અને એ જ પદ્ધતિએ ચાલવાથી, અત્યારે દેશને પ્રાચીન ઇતિહાસ જે છિન્નભિન્ન થઈ ગયા છે એ ફરી સજીવન થશે, આપણું જ્ઞાનગંગા છૂટાં છૂટાં ખાબેબીયાં જેવી થઈ ગઈ છે એ અવિચ્છિન્ન પ્રવાહથી વહેશે. આપણું દેશમાં પૂર્વ ઐતિહાસિક ગ્રન્થોને અભાવે આપણે ઘણું ખમવું પડયું
એકઠા કરી ગોઠવી લેશે–-તે એ પ્રતિપાદન નિરાધાર અને ભ્રમમૂલક છે. તે જ પ્રમાણે ઉપર, દર્શને સંબન્ધી સમજવું. અત્યારે આપણે માથે આપણું ધામિક જીવનમાં આ આચાર્યોના વિરોધ શમાવવાનું કર્તવ્ય પ્રાપ્ત થયું છે, તેવું પૂર્વોક્ત વિજ્ઞાનભિક્ષુ વગેરે પ્રખ્યકારોને દર્શનની સંગતિ કરવાનું પ્રાપ્ત થયું હતું
Page #456
--------------------------------------------------------------------------
________________
'
ષર્શનની સંકલના
૩૯૯
છે, તેમાં વર્તમાન સમયના વિદ્વાનેાના પ્રયત્નથી ઇતિહાસના જે ટુકડા હાથ લાગ્યા છે એને અનાદર કરીને મીજી વારની ભૂલ ઊમેરવી એ આપણા દેશને અનેક રીતે હાનિકારક છે.
અત્યારે કાલ' એવા પદાર્થને જ ઊડાવી અને—જગતની ઐતિહાસિક દૃષ્ટિને પાટા બાંધવા એ કાઈથી જ બની શકે એમ નથીઃ ઐતિહાસિક પદ્ધતિના (મ્હાંએ) નિષેધ કરનારને પણ વસ્તુતઃ એ પદ્ધતિના ઉપયાગ કર્યાં વિના ચાલતું નથી. “ વેદના સિદ્ધ અર્થે તે સર્વે ઋષિ-મુનિઓને મૂળથી જ મળ્યા હતા, અને તે પરંપરાનુગત ચાલ્યા આવતા હતા, માત્ર કાઈ કાઈ મહાન વ્યક્તિઓ ઉદયમાં આવી તેમણે વેદના અર્થે સમજવાને મન્દબુદ્ધિના માણસાને પણ ઉપકાર થાય તેવા વિચારથી શાસ્ત્રા રચ્યાં ’ઇત્યાદિ કહેનાર ગૃહસ્થ વસ્તુતઃ અતિહાસિક પદ્ધતિના જ ઉપયેાગ કરે છે. આપણા ઇતિહાસમાં અમુક સમયે મન્દબુદ્ધિના માણસે ઉત્પન્ન થવા લાગ્યા, અને તેમને ઉપકારક થાય એવાં શાસ્ત્રા રચવાની કાલસ્થિતિ અને જનસ્થિતિ જોતાં જરૂર જણાઈ અને એ જરૂર પૂરી પાડનાર મહાન વ્યક્તિઓ ઉદ્દયમાં આવી ’—ઋત્યાદિ ઐતિહાસિક માન્યતા પૂર્વોક્ત વાક્યના પાયામાં રહેલી છે, અને એની સત્યાસત્યતા ઐતિહાસિક પ્રમાણ ઉપર જ આધાર રાખે છે.
"
અધિકારિભેદ, અને અધિકારિભેદ પ્રમાણે ઉપદેશભેદ કલ્પતાં પણ વસ્તુતઃ અમુક પ્રકારના અધિકારીએ ક્યારે થયા એ ઐતિહાસિક વિચાર આવે છે જ. પણ પ્રકૃત સ્થળે એ પણ વિચારવા જેવે! પ્રશ્ન છે કે દર્શનાના ભેદ અધિકારીના ભેદને અનુસરીને કેવી રીતે પડ્યો છે? જુદાં જુદાં દર્શના જુદા જુદા અધિકારીને અનુકૂલ થાય છે એ ખરૂ છે. અને કેટલેક અંશે અધિકાર ધ્યાનમાં રાખી ભિન્ન ભિન્ન ઉપદેશ કરવાની રીત આપણે ત્યાં ધણી પ્રાચીન છે. પણ ગૌતમ કણાદ વગેરે મુનિ સર્વજ્ઞ હતા, અને એમને ઉપનિષદના વિવર્તવાદ જ અભિમત હતા, છતાં જાણી–મુત્રીને જ, અમુક અમુક જાતના અધિકારીઓ માટે તે તે ખેાટા સિધાન્તા પ્રતિપાદન કર્યો છે એમ માનવું દુધેટ છે. અન્ય દેશ કરતાં આપણા દેશના ઋષિમુનિએ અધિક જ્ઞાની હતા; પણ તે સર્વજ્ઞ હતા, અને સર્વને એક જ સિદ્ધાન્ત હતા એમ માનવું તે તા એ દેહી જીવને પ્રકૃતિની વિવિધતા અને પ્રકૃતિના તારતમ્યથી મુક્ત માનવા જેવું થાય છે. અધિકારભેદે કાઈ ને પ્લેટનું તત્ત્વજ્ઞાન માધુક આવે, કેાઈ ને એરિસ્ટાટલનું આવે, કાઈ ને હ્યુમનું
Page #457
--------------------------------------------------------------------------
________________
૪૦૦
ષદર્શનની સંકલના
આવે અને કેઈને કાન્ટનું આવે–પણ બધા તત્ત્વજ્ઞાનીઓ લેટે જ છે કે ઍરિસ્ટોટલ છે, હ્યુમ છે કે કાન્ટ છે એમ કહેવું જેવું હસવા જેવું છે– તેવું જ આપણું સર્વ તત્ત્વજ્ઞાનીઓને વિવર્તવાદી શંકરાચાર્ય કરાવવા એ પણ હસવા જેવું છે. પણ અંધારામાં બધી ગાયો કાળી જ છે'!
વળી જો આ જ માન્યતા સંપ્રદાયસિદ્ધ હોત તે શંકરાચાર્ય કપિલાદિક માટે સખ્ત શબ્દ વાપરવાને બદલે તથા એમના સિદ્ધાન્તનું ખંડન કરવાને બદલે એમ જ કહેત કે તે તે સિદ્ધાનો અમુક અમુક અધિકારીને માટે કપિલાદિ મુનિઓએ જ્યા છે–જેથી એના અધિકારીઓએ જ એ સ્વીકારવા અને અન્ય એ છેડી દેવા. પણ વસ્તુતઃ કપિલાદિકે પિતાને સિદ્ધાન્ત જે કે ઔપનિષદ–વેદાન્ત—સિદ્ધાન્ત હો છતાં, જાણું બુઝીને નિરીશ્વરવાદાદિક સિદ્ધાન્ત ઉપદેશ્યા છે એવું કોઈ પણ સ્થળે શંકરાચાર્યે પ્રતિપાદન કર્યું નથી.
વર્તમાન સમયમાં જગતના બીજા દેશેથી આપણા દેશને જુદું ધારણુ લાગુ પાડી શકાય એમ નથી અને જે એતિહાસિક પદ્ધતિએ અન્ય દેશના મહાપુરુષ અને એમની કૃતિઓ વિષે વિચાર કરવામાં આવે છે, તે જ પદ્ધતિ આપણું દેશને માટે પણ સ્વતસિદ્ધ રીતે લાગુ પડે છે –. છતાં, વર્તમાન સમયે એવો આક્ષેપ થાય અને એને જવાબ દેવો પડે એ, વિચારપદ્ધતિના અત્યારે સર્વમાન્ય થએલાં સત્ય જાણવામાં પણ અન્ય સુધરેલા દેશેથી આપણે કેટલા બધા પછાત છીએ એ બતાવે છે. કૃષ્ણનન્દ સરસ્વતી નામે એક સંન્યાસીએ પૃથ્વી ફરતી નથી પણ સૂર્ય ફરે છે એમ થોડાંક વર્ષ ઉપર બહાર પડેલા એક પુસ્તકમાં પ્રતિપાદન કર્યું હતું– એને ઉત્તર દેવા બેસનાર ખગોલશાસ્ત્રી જેવો પોતાનો અને વાચકને વૃથા કાલક્ષેપ કરે તેવો જ કાલક્ષેપ મેં પ્રકૃત વિષયમાં કર્યો છે એમ મને થાય છે–અને તે માટે હું વાચકની ક્ષમા માગું છું.
(૨) દર્શનેની ઉત્પત્તિ ક્રમિક ખરી કે નહિ? ઐતિહાસિક દષ્ટિને નિષેધ તે અશક્ય છે. પણ મેં દર્શન ક્રમ ગોઠવ્યો છે એની વિરુદ્ધ સાંખ્યસૂત્રમાંથી ઊતારા આપી રા. ઠાકર કહે છેઃ
આ પ્રમાણે ક્ષણિકવિજ્ઞાનવાદ, પક્ષદાર્થવાદ, ડિશપદાર્થવાદ કે જે બદ્ધિ, વૈશેષિક અને ન્યાયના છે, તેને ખાસ સૂત્રોમાં પૂર્વપક્ષ કરી ખંડન કર્યું છે. તે હવે વિચારે કે સાંખ્યદર્શનના સમયમાં અન્ય સર્વ દર્શન હતાં કે
Page #458
--------------------------------------------------------------------------
________________
ષડ્રદર્શનની સંકલના
૪૦૧
1 કપ
નહી? એ જ પ્રમાણે સર્વે દર્શનનાં સૂત્રે તપાસીશું તે જણાશે કે સર્વે દર્શનકારે અન્ય દર્શનેને પૂર્વપક્ષમાં લઈ ખંડન કરી સ્વમત સ્થાપ્યો છે.” તાત્પર્ય કે દર્શનેની ઉત્પત્તિ ક્રમિક નથી પણ એક કાલાવચ્છેદે છે. ર. ઠાકરનું આ કહેવું સાંપ્રદાયિક માન્યતા, ઐતિહાસિક પૂરાવો અને સામાન્ય મનુષ્યજાતિ ત્રણેથી અસિદ્ધ છે અને એ ભૂલ થવાનું કારણ એ છે કે રા. ઠાકરને સૂત્ર અને દર્શનને ભેદ જાણવામાં નથી; દર્શનની ઉત્પત્તિ જાણે સૂત્રની સાથે જ હોય એમ તેઓ સમજે છે! મને આશ્ચર્ય લાગે છે કે “સંપ્રદાય ની આટલી મહેટી વાતો કરનારા ગૃહસ્થ એટલું વિચાર્યું નથી કે આપણું સાંપ્રદાયિક ગ્રન્થ જેને બ્રહ્માથી એક જ પેઢી દૂર અને કદ પ્રજાપતિના પુત્ર કહે છે એવા કપિલમુનિ (સાંખ્યાચાર્ય) તે ક્ષણિક વિજ્ઞાનવાદી બૌહથી પણ પાછળ શી રીતે હોઈ શકે? જેને મહાભારતમાં સનકુમારાદિકની સાથે “સાંખ્યશાસ્ત્રવિશારદ બ્રહ્માના માનસ પુત્રી* કહ્યા છે તેમને બૌહ ક્ષણિકવિજ્ઞાનવાદથી પણ અવચીન ગણવા એના કરતાં સાંપ્રદાયિક માન્યતાને વિશેષ ઘાત છે સંભવે?
પ્રકૃત વિચારમાં તત્ત્વજ્ઞાન દર્શન અને સૂત્ર એવા ત્રણ ભેદ ધ્યાનમાં રાખવાના છે. તત્ત્વજ્ઞાન તે સામાન્ય આકારનું; દર્શન તે વ્યવસ્થિત તવજ્ઞાન; અને સૂત્ર તે દર્શનના સિદ્ધાન્તને પ્રતિપાદન કરનારાં ટૂંકાં વા. સાંખ્યસૂત્ર નામે જે ગ્રન્થ અત્યારે પ્રચલિત છે તે સાંખ્યાચાર્ય કપિલને કરેલો નથી એમ માનવાને એટલું જ પ્રમાણુ બસ છે કે કપિલમુનિ જે સાંપ્રદાયિક ઉક્તિ પ્રમાણે “આદિ વિદ્વાન” ને નામે ઓળખાય છે–એ સર્વાનુમતે સર્વ દર્શનકારેમાં આદ્ય દર્શનકાર છે. પરંતુ આ ઉપરાંત બીજા ઘણું પ્રમાણથી સ્થપાઈ ચૂક્યું છે કે અત્યારે વાંચશ્વરને નામે જે *सनः सनत्सुजातश्च सनकः ससनन्दनः सनत्कुमारः कपिल: सप्तमश्च सनातनः। सप्तैते मानसाः प्रोक्ता ऋषयो ब्रह्मणः सुताः। स्वयमागतविज्ञाना निवृत्तिधर्ममास्थिताः । म. भा. + " Our Sankhya Sutras, for instance have been proved by Dr. Hall to be not earlier than about 1380 AD, and that they may be even later. Startling as this discovery was, there is certainly nothing to be said against the arguments of Dr. Hall or against those by which Professor Garbe has supported Dr. Hall's discovery." - Prof Mar Muller's Sex Systems of Indian Philosophy.
Page #459
--------------------------------------------------------------------------
________________
૪૦૨
ષદર્શનની સંકલન
ગ્રન્ય જાણીતો છે તે ઈશ્વરકૃણની સાંકરિયા કરતાં પણ અવાચીન છે. શંકરાચાર્ય અન્ય દર્શનનાં સૂત્ર ટાંકે છે, અને આ દર્શનનું એમણે અનેક સ્થળે સવિસ્તર ખંડન કર્યું છે છતાં કોઈ પણ ઠેકાણે એ કપિલસૂત્ર ટાંકતા નથી. બીજું, સાંખ્યકારિક ઉપર વાચસ્પતિ મિશ્રની (ઈ. સ. ૧૧૫૦) ટીકા છે એમાં પણ સાંખ્યસૂત્ર –(કહેવાતા કપિલસૂત્ર) નું અવતરણ આપતા નથી. વનસંઘના કર્તાએ ( ઈ. સ. ૧૩૫૦) પણ સાંખ્યદર્શનના નિરૂપણમાં કપિલસૂત્રને ઉપયોગ કર્યો નથી. આ પ્રમાણેને આધારે પ્રિ. મૅસમૂલર વગેરે પાશ્ચાત્ય વિદ્વાને જ નહિ પણ કાશીના વિખ્યાત પંડિત બાલશાસ્ત્રી–જે એમની અભુત વિદ્યા અને મેધા માટે “બાલસરસ્વતી’ એવા નામથી ઓળખાતા હતા–એમને પણ એ જ મત હતું એમ છે. મેક્સમૂલરે જણાવે છે. આથી, પ્રાચીન સમયમાં કપિલ મુનિએ સાંખ્યદર્શનમાં સૂત્ર રચ્યાં જ નહોતાં એમ વિવક્ષિત નથી–કદાચ ઉપલબ્ધ સાંખ્ય સૂત્રમાં કપિલે રચેલાં કેટલાંક સૂત્ર ઊતરી આવ્યાં હોય તે તે અશક્ય નથી. પણ હાલના સાંખ્યસૂત્રમાં અન્ય દર્શનની સિદ્ધાન્તોને ઉલ્લેખ કર્યો છે તેટલા ઉપરથી સાંખ્ય સૂત્રને કપિલનાં રચેલાં માની લઈ બૌદ્ધ ક્ષણિકવિજ્ઞાનવાદને કપિલની પહેલાં મૂકતાં, આપણે કેટલા બધા ગ્રન્થાને બૌદ્ધ ક્ષણિકવિજ્ઞાનવાદની પાછળ મૂકવા પડે છે, એને રા. ઠાકરને કાંઈ જ ખ્યાલ નથી. હું એ એ ગ્રન્થ અ ગણવવા માગતો નથી. પણ એટલું જ કહું છું કે એતિહાસિક પદ્ધતિને વિદ્વેષ ન કરતાં, કપિલમુનિના સાંખ્યદર્શનની ઉત્પત્તિને સમય સ્વતંત્ર રીતે વિચારવા બેસે, એટલે એને બૌદ્ધ ક્ષણિકવિજ્ઞાનવાદની પાછળ મૂકતાં કેટલી મુશ્કેલી ઉત્પન્ન થાય છે, અને આપણા પ્રાચીન ગ્રન્થોના અતિહાસિક ક્રમમાં કેટલો વિલવ થઈ જાય છે એ સમજવામાં આવશે.
" नन्वेवमपि तस्वसमासाख्यसूत्रैः सहास्याः षडध्याय्याः पौनरुक्त्यमितिचेन्मैवम्। संक्षेपविस्तररूपेणोभयोरप्यपौनरुक्त्यात्। अत एव अस्याः षडध्याय्या: योगदर्शनस्येव सांख्यप्रवचनसंज्ञा *"The Sankhya Sutras, the composition of which is assigned by Balasastrin to so late a period as the seventeenth century." -Prof. Niat Muller's Six Systems of Indian Philasoply. *વિજ્ઞાનભિક્ષના નીચેના શબ્દો ઉપરથી છે. મૅકસમૂલર એવું અનુમાન કહે છે કે વિજ્ઞાનભિક્ષને મતે પણ સાંખ્ય (કપિલ)સવ તે “સાંખ્યતત્ત્વસમાસ” થી પછીનાં હેવાં જોઈએ.
Page #460
--------------------------------------------------------------------------
________________
ષદર્શનની સંકલન
४०३
युक्ता। तत्त्वसमासाख्यहि यत् संक्षिप्तं सांख्यदर्शनं तस्यैव प्रकर्षणाभ्यां निर्वचन मिति । विशेषस्त्वयम्-यतःषडध्याय्यां तत्त्वसमासाख्योक्तार्थविस्तरमात्रम् योगदर्शने त्वाभ्यामभ्युपगमवादप्रतिषिद्धस्येश्वरस्य निरूपणेन न्यूनतापरिहारोऽपीति ।"
=“ “તવસમાસ” નામનાં સૂત્ર સાથે આ “પાધ્યાયી' (કપિલસૂત્ર”)ની પુનરુક્તિ નથી ? એને ઉત્તર કે–ના; એકમાં સંક્ષેપ છે, અને બીજામાં વિસ્તાર છે, અને એ રીતે એકે નકામું નથી. તેથી આ ષડધ્યાયીને–યોગ દર્શનની માફક–સાંખ્યપ્રવચન' નામ આપવામાં આવે છે એ બરાબર છે. “તત્ત્વસમાસ' નામનું જે સંક્ષિપ્ત સાંખ્યદર્શન છે એનું જ પડધ્યાયી ( કપિલસૂત્ર) અને ગદર્શન પ્રક કરી ( વિસ્તારથી ) નિર્વચન કરે છે (તેથી “પ્ર + વચન ' સંજ્ઞા). બે સાંખ્યપ્રવચનમાં ( ષડધ્યાયી અને ગદર્શનમાં ) ફેર એટલો છે કે ષડધ્યાયી તત્ત્વસમાસમાં કહેલા પદાર્થોને માત્ર વિસ્તાર જ કરે છે, અને ગદર્શનમાં તે ઉપરાંત અભ્યપગમવાદે કરી “ તત્ત્વસમાસ માં ઈશ્વરને નિષેધ કરવામાં આવ્યો : હતે તે ઈશ્વરનું નિરૂપણ કરીને ખામી હતી તે દૂર કરી છે. )
તાત્પર્ય કે પહેલું “તવસમાસ' અને પછી “પાધ્યાયી” (કપિલસૂત્ર) તથા યોગદર્શન–અને મૂળ સંક્ષેપને વિસ્તાર, તેથી એનું અપરનામ સાંખ્યપ્રવચન.”
છે. મકસમૂલર લખે છે કે –
“ It should also be mentioned that Vijnana Bhikshu, no mean authority in such matters, and even supposed by some to have been himself the author of our modern Sankhya Sutras, takes it for granted that the Tattvasamasa was certainly prior to the Kapila sutras which we possess, for why should he defend Kapil, and not the author of the Tattvasamasa, against the charge of Punaruktı or giving us a mere useless repetition .”
વિજ્ઞાનભિક્ષના શબ્દો વાંચતાં છે. મૅસમૂલરના અનુમાનમાં મને ઘણું બળ લાગે છે. પણ તે સામે એક શાકા રહે છે. જે વિજ્ઞાનભિક્ષુને મતે તત્ત્વસમાસ એ પડધ્યાયીના પહેલું હોય, તો તત્ત્વસમાસના કર્તા
Page #461
--------------------------------------------------------------------------
________________
४०४
પર્દર્શનની સંકલના કપિલની પણ પૂર્વે થઈ ગયા એમ વિજ્ઞાનભિક્ષુનું કહેવું ઠરે. કારણ કે
વાધ્યાયી કપિલ ભગવાને ઉપદેશી ” છે. એમ વિજ્ઞાનભિક્ષુ આરંભમાં જ કહે છે. પણ એમ હોય તો તવસમાસન કર્તા કોણ ? એ પ્રશ્ન ઉઠે છે. કપિલ મુનિથી પણ પહેલાં સાંખ્યને કઈ પ્રવર્તક ( સાંખ્યતત્ત્વસમાસને કત) થઈ ગયે એવું વિજ્ઞાનભિક્ષનું માનવું હોય ખરું? સંપ્રદાય વિરુદ્ધની આવી માન્યતા વિજ્ઞાનભિક્ષુને આરોપતાં આંચકે આવે છે. તેમ તત્વસમાસમાં, કપિલ આસુરિ અને પંચશિખ એમ પરંપરાપ્રાપ્ત સાંખ્યશાસ્ત્ર પંચશિખ થકી પતંજલિને પ્રાપ્ત થયું એમ સ્પષ્ટ વચન છે એટલે તવે– સમાસ પતંજલિ પછીનું—અને વિશેષે, કપિલ પછીનું—એ ખુલ્લું છે. તત્ત્વસમાસના આ વાક્યનું વિસ્મરણું પણ વિજ્ઞાનભિક્ષમાં સંભવતું નથી. ઉભય ગ્રન્થના કર્તા એક જ કપિલમુનિ હતા એમ કદાચ વિજ્ઞાનભિક્ષુનું માનવું હોય–પરંતુ કઈ પણું સૂત્રકારે આમ બેવડાં સૂત્ર રચ્યાનું જાણ્યું છે? એકંદર વિચાર કરતાં મને તો એમ લાગે છે કે વિજ્ઞાનભિક્ષના “ના ” શબ્દનો અર્થ કરવામાં છે. મેક્સમૂલર જે કાલિકક્રમનું પરફત્ય સમજે છે એ ભૂલ છે. વિજ્ઞાનભિક્ષુને આ શબ્દથી, માત્ર નિષ્ણજનતા જ વિવિક્ષિત હોય એમ લાગે છે–જુઓ કે કમળપત્તવરશાત કહે છે. નિષેધેલા પૌનસફત્યમાં કાલિકક્રમનું તત્વ આવતું હોય તે સમયે બંનેનું–પરસ્પર––એમ કેમ કહી શકાય ?)--અર્થાત વ્યવહારૂ ઉપરની દષ્ટિએ, તત્ત્વસમાસ ઉપરાંત આ પડધ્યાયોનું શું પ્રયોજન છે એટલે જ એમના પૂર્વપક્ષને આશય છે. કાલિકક્રમને લઈ પુનરુકિત ઉપજે છે એમ પૂર્વપક્ષ કરવાનું એમનું તાત્પર્ય જણાતું નથી. પાધ્યાયી તત્ત્વસમાસની પછી થઈ એવું વિજ્ઞાનભિક્ષુનું માનવું હોય તે આ આચાર્ય અને પ્રકૃતસૂત્રકારને શેળભેળ કરીને, પડધ્યાયીને કપિલની કહેવામાં એમણે ચૂક કરી છે. અને તેથી છે. મેકસમૂલરનીઝ પૂર્વોક્ત દલીલ મને વાદમાં અનુકૂળ છે છતાં તે હું એની સંદિગ્ધતાના કારણથી––રવીકારતે નથી, અને તેથી વાપરતે નથી.
સાંખ્યદર્શનની ઉત્પત્તિ વખતે અન્ય સં દર્શને હયાત હતાં એમ અનુમાન કરવું એ ઉપર બતાવ્યું તેમ સંપ્રદાય તથા ઐતિહાસિક પૂરાવાથી વિરુદ્ધ છે; એટલું જ નહિ, પણ આ સામાન્યતા મનુષ્યની સામાન્ય મંતિથી પણ વિપરીત છે. સવે દર્શને સાથે સાથે પ્રચલિત હોય, તેટલા ઉપરથી *. મૈકસમૂલર તરવણમાસ નામના એક સાંખ્ય ગ્રન્થને સાંખ્યનાં સુત્ર તરીકે ગણે છે. પણ મને એમનું અનુમાન શિથિલ લાગે છે,
Page #462
--------------------------------------------------------------------------
________________
ષદર્શનની સંકલન
૪૦૫
એકી વખતે એ જન્મ પામ્યાં હતાં એમ કેમ કહી શકાય ? જગતમાં કોઈ પણ સ્થળે બધાં તત્ત્વજ્ઞાન એકી વખતે જમ્યાં જાણ્યાં છે? કઈ પણું દર્શન પૂર્વનાં બધાં દર્શને આત્યંતિક લોપ કરીને પ્રવર્લ્ડ હેય એમ બન્યું નથી–અને એવું મેં કહ્યું પણ નથી. પણ મારા ભાષણમાં મેં દર્શને જે અતરંગ (internal) સંબધ બતાવે છે તે રીતે એમના ઉત્પત્તિક્રમનું પૌવપર્ય (historical sequence) વિચારમાં બંધ બેસતું થાય છે, અને ઇતિહાસમાં પણ એ જ દેખાય છે. કેમકે એગદર્શનનું
સ્વરૂપ જ એવું છે કે એની પહેલાં સાંખ્યદર્શન ઉત્પન્ન થએલું હોવું જોઈએ. . અને વસ્તુતઃ ઐતિહાસિક પુરાવો પણ એ સિદ્ધ કરે છે. વિવિધ જાતનાં પ્રાણીઓની દેહાકૃતિમાં અન્તરંગ સંબન્ધ જોઈને તે ઉપરથી ડાર્વિને
ઇવોલ્યુશન થિયર” યાને ઉ&મણુવાદ પ્રતિપાદન કર્યો–ત્યારથી સર્વ જાતનાં પ્રાણુઓની સૃષ્ટિ એકી વખતે નહિ, પણ એક પછી એક કાલક્રમે થએલી માનવામાં આવે છે, અને ડાર્વિને જે પ્રાણુઓની સૃષ્ટિ માટે પ્રતિપાદન કર્યું તે પેન્સર વગેરે વિદ્વાનોએ મનુષ્યસંસ્કૃતિની સર્વ સંસ્થાએને લાગુ પાડી બતાવ્યું છે–છતાં, અત્યારે મનુષ્યજ્ઞાનમાં થએલી આ અગત્યની શોધને અવગણું સર્વ પ્રાણીઓને એકી વખતે ઉત્પન્ન થએલાં માનનારની મતિ જેટલી અશાસ્ત્રીય (unscientific) ગણાય, તેટલી જ આપણું દર્શનેને એકી વખતે ઉત્પન્ન થએલાં માનનારની દષ્ટિ પણ અશાસ્ત્રીય છે–વિશેષ અશાસ્ત્રીય, કારણ કે ડાર્વિનના ઉ&મણુવાદમાં જેટલી એતિહાસિક પુરાવાની અશક્યતા છે તેટલી દર્શનેના ઉ&મણવાદમાં નથી.
આ ચર્ચાને અંગે કેટલીકવાર તો રા. ઠાકરને હુ એવા તે સ્વયંપ્રકાશ સત્યથી ચમકતા જોઉં છું કે–એમની સાથે મારે મતભેદ બહુ બળે છે અને વિવાદ નકામે છે એમ મને લાગ્યા વિના રહેતું નથી. ઉદાહરણ તરીકે રા. ઠાકર કહે છે –“આ પછી છે. આનદશ કરભાઈએ ચાગ વૈશેષિક અને ન્યાયદર્શનની ઉત્પત્તિને હેતુમ કહ્યો છે; પણ તે સાંખ્યદર્શનના ક્રમની પેઠે ઉડી જાય છે, જેથી વિશેષ વિવેચનની જરૂર નથી. પણ તે પછી ધર્મબુદ્ધિને મર્મભેદક લાગે તેવી વિલક્ષણ વાત કહી છે કે મનુષ્યબુદ્ધિએ થાકીને ફરી કૃતિનું શરણ લીધુ ” “ફરી” શબ્દ મહેતા અક્ષરે રા. ઠાકરે મૂક્યો છે તેથી જણાય છે કે એ શબ્દ એમને ભારે થઈ જ કોઈ પણ ક્રમ છેક વાંધા વિનાને નથી. અને તેથી મેં સ્વીકારેલા ક્રમમાં કેને કારણસર થોડેક મતભેદ હોય તો એની સાથે મારી લાઈનથી.
Page #463
--------------------------------------------------------------------------
________________
ષદર્શનની સંકલન
પડ્યો છે. પણ મારા વચનમાં “ધર્મબુદ્ધિને મર્મભેદક છે એ હું સમજી શકતા નથી. શ્રુતિની સમીપથી શરૂ કરી, શ્રુતિથી દૂર જઈ, ફરી શ્રુતિ પાસે છે તત્ત્વચિન્તન આવીને કર્યું—એમ બે સાંખ્ય, એ ન્યાય, અને બે મીમાં સાનાં સ્વરૂપ અને ક્રમનું નિરૂપણ કરીને મારા ભાષણમાં બતાવ્યું હતું. અને ઉપનિષના સમયથી માંડી ગૌતમ બુદ્ધના સમયમાંથી પાર થઈ, ઈવીસનના આરંભકાળની પાસે આવતાં સુધી પ્રાચીન ભારતને ઇતિહાસ વાંચતાં—કોઈને પણ જણાયા વિના રહે એમ નથી કે તત્ત્વચિન્તનનું આ સ્વભાવદર્શન ખરૂં હેવાને ઘણે સંભવ છે. છતાં ર. ઠાકરને મનુષ્યબુદ્ધિ શ્રુતિથી દૂર ગઈ એટલી વાત સાંભળતાં પણ લેભ થતું હોય તે મારું એમને એટલું જ કહેવું છે કે જગતના ઇતિહાસને આપણું ક્ષેભની દરકાર" નથી. ર. ઠાકર પિતાની માન્યતા દર્શાવતાં કહે છે: “વેદને સિદ્ધ અર્થ તે સર્વે મુનિઓને મૂળથી જ મળ્યો હતો, અને તે પરંપરાગત ચાલ્યો આવતો હતો. ” આના સમર્થનમાં ર. ઠાકર પ્રમાણ આપે છે તે એટલું જ કે “વેદનું સાંગ અધ્યયન તેમના વેદવતસંસ્કારમાં જ હતું.’ વેદવત સંસ્કારમાં એ હે વાન છે, પણ વસ્તુતઃ “વેદનો સિદ્ધ અર્થ પરંપરાનુગત કેટલ શેડે ચાલ્યો આવતો હતે એ જાણવું હોય તે પ્રથમ તે યાસ્કમુનિના નિક્તમાં નોંધેલા મતભેદ વાંચે. વળી વેદના “સાંગ અધ્યયનમાં હમેશાં અર્થનું અધ્યયન આવતું એમ રા. ઠાકરનું ધારવું હોય તે તે ભૂલ છે. રામાનુજસંપ્રદાયમાં તે વેદવ્રતસંસ્કારના “અધ્યયન' શબ્દથી “અક્ષરરાશિગ્રહણ” જ સમજવામાં આવે છે. ખરું અધ્યયન અર્થજ્ઞાન વિના નકામું છે. પણ નકામી ચીજે જગતમાં ક્યાં થેડી છે? અને તે પ્રમાણે યાસ્કમુનિના પહેલાંના સમયમાં પણ અધ્યયન અર્થજ્ઞાનરહિત જોવામાં આવતું એ આટલાથી જણાશે કે એ નિતકાર– "स्थाणुरयं भारहारः किलाभूदधीत्य वेदं न विजानाति योऽर्थम् । योऽर्थज्ञ इत् सकलं भद्रमश्रुते नाकमेति ज्ञानविधूतपाप्मा ॥"
= જે વેદનું અધ્યયન કરે છે છતાં વેદનો અર્થ જાણ નથી તે ભાર ઊપાડી રાખનાર થાંભલો છે—જે અર્થ જાણે છે તે સઘળું કલ્યાણ પામે છે–અને જ્ઞાનથી એનાં પાપ ધોવાઈને એ સ્વર્ગ લોકમાં જાય છે.” એવો મન્ચ ટાંકે છે–જે, સાંગ અધ્યયનમાં હમેશાં અર્થગ્રહણ સમાતું હોય • "एवमध्ययनविधिमन्त्रवत् नियमवदक्षरराशिग्रहणे पर्यवस्यति'
-श्रीभाष्य
WOUL
Page #464
--------------------------------------------------------------------------
________________
દર્શનની સંકલન
૪૦૭
તે સંભવે નહિ. વળી આટલી દલીલે પણ રા. ઠાકરને ઓછી પડતી હોય તે હું વેદાન્તસૂત્ર અને શંકરાચાર્યના ભાષ્ય તરફ એમનું લક્ષ ખેંચું છું. વેદાન્તસૂત્રકાર સાંખ્યના પ્રધાન(પ્રકૃતિ)ને અને પ્રધાનવાદને “સરાઃ ”
આનુમાનિ' કહે છે. હવે, જે “વેદને સિદ્ધ અર્થ” પરંપરાનુગત ચાલતું આવતું હોય અને શ્રતિવિમુખતા ઉત્પન્ન થઈ જ ન હોય, તો મતભેદ ભાગે સંભ–છતાં જે મતભેદ થાય તે વેદને આ અર્થ ખરે કે પેલે અર્થ ખરે એ આકારને જ વિવાદ થાય. પણ સાંખ્ય અમુક સ્થળે “પ્રધાન અર્થ માને છે એ ખોટું છે એમ ન કહેતાં, પ્રધાનવાદને વેદાન્તસૂત્રકાર “અશબ્દ” અને “આનુમાનિક” કહે છે–અથત એમના સમયમાં “શબ્દ” (શ્રુતિ) ને બાજુ પર મૂકી અનુમાનની મદદથી સાંખ્યો પ્રધાનકારણવાદ પ્રતિપાદન કરવા લાગ્યા હતા એ ખુલ્લું છે. તે જ પ્રમાણે શ્રુતિને પ્રમાણુ માન્યા છતાં, શ્રુતિથી સ્વતંત્ર રીતે ન્યાય અને વૈશેષિક દર્શન પિતાની પ્રક્રિયા બાંધતાં હતાં. અને તેથી “શિષ્ટોએ એ ગ્રહણ કરેલાં દર્શને નથી એમ વેદાન્તસૂત્રકાર તથા ભાષ્યકાર શંકરાચાર્ય “પતેરરિઝાપવિદા ૩ િચાહથાત” ઈત્યાદિ સૂત્ર તથા ભાષ્યમાં જણાવે છે. વળી હરિવશમાં એક સ્થળે શિવને “કણાદ નું નામ આપી દક્ષયજ્ઞના વંસકતી કહ્યા છે; એ સર્વ પ્રમાણે, આ સમયમાં તર્ક તરફ મનુષ્યબુદ્ધિ ઢળી હતી એમ સ્પષ્ટ બતાવે છે. વળી, મેં જેમ મીમાંસા અને વેદાંતને અન્ય દર્શનેથી જુદાં પાડ્યાં છે તે જ રીતે એક પ્રાચીન ગ્રન્થમાં–પરાશર મુનિએ—પણ પાડ્યાં છેઃ
" अक्षपादप्रणोते च काणादे सांख्ययोगयोः ત્યાઃ સિવિહોંડા છુયૅવામિઃ जैमिनीये च धैयासे विरुद्धांशो न कश्चन । श्रुत्या वेदार्थविज्ञाने श्रुतिपारगतौ हि तौ॥"
= “અક્ષપાદ (ગામ) અને કણાદનાં શાસ્ત્રોમાં તથા સાંખ્ય અને ગમાં જે કૃતિવિરુદ્ધ અંશ છે તે—કૃતિનું અવલંબન કરનાર જનોએ ત્યજવો. શ્રુતિવડે વેદના અર્થનું જ્ઞાન મેળવવાનાં-જૈમિનિ અને વ્યાસનાં શાસ્ત્રોમાં કૃતિવિરુદ્ધ એ કાંઈ જ ભાગ નથી. તેઓએ સમસ્ત શ્રુતિ જાણી લીધેલી છે.” તાત્પર્ય કે બીજા ચાર દર્શનમાં તર્કજન્ય કૃતિવિરુદ્ધ અંશો આવ્યા છે, પણ તે પ્રમાણે (પૂર્વ) મીમાંસા અને વેદાન્તમાં થયું * यमाहुरेकं पुरुषं पुरातनं । * oriદનામાનમાં મહેશ્યામ !
-हरिवंश
Page #465
--------------------------------------------------------------------------
________________
૪૦૮
ષદર્શનની સંકલના
નથી—કારણ કે એ બંનેના કર્તા ખાસ શ્રુતિમાં પારંગત હતા. આ ઉપરાંત મહાભારતમાં—ત તરફ અતિશય ઢળેલી, અને એમાંથી ઉત્થાન પામી કરી વૈદ પ્રત્યે વળતી— આયખુદ્ધિનાં પુષ્કળ પ્રમાણેા છે.*
""
* ઉપરનું લખાયા પછી મહામહેાપાધ્યાય સતીશચન્દ્ર ( કલકત્તા સંસ્કૃત કૅૉલેજના પ્રિન્સિપાલ ) નું “ ગૌતમન્યાયસૂત્ર ” નું પુસ્તક બહાર પડયું છે તેના ઉપાદ્ધાતમાં આ વિષયને લગતાં ઘણાં પ્રમાણે એ વિદ્વાને એકઠાં કરેલાં છે. એ સધળાંના અનુવાદ ન કરતાં એ ઉપાદ્ધાતને એક પૅરેગ્રાફ અને ટાંકું છુંઃ—
"This being the nature of Nyaya or logic at its early stage it was not received with favour by the orthodox community of Brahmans, who, anxious to establish an organised society, had their sole attention to the Samhitas and Brahmanas which treated of rituals, ignoring altogether the portions which have nothing to do with them The sage Jaimini in his MimamsaSutras distinctly says that the Veda having for its sole purpose the prescription of actions, those parts of it which do not serve that purpose are useless We are therefore not surprised to find Manu enjoining excommunication upon those members of the twice-born caste who disregarded the Vedas and DharmaSutras relying upon the support of the Shastra or Logic. Similarly Valmiki in his Ramayana discredits those persons of perverse intellect who indulge in the frivolities of Anviksiki, the science of Logic, regardless of the works of sacred law (DharmaShastra) which they should follow as their guide. Vyasa in Mahabharata, Santiparva, relates the doleful story if a repentant Brahmana who, addicted to Tarka-Vidya (Logic) carried on debates divorced from all faith in the Vedas and was on that account turned into a jackal in his next birth as a penalty. In another passage of the Santiparva, Vyasa was the follower of the Vedanta Philosophy against communicating their doctrine to a Naiyayika or Logician. Vyasa does not care even to review the Nyaya system in the Brahma-Sutra seeing that it has not been recognised by any worthy sage. Stories of infliction of penalties on those given to the study of Nyaya are
Page #466
--------------------------------------------------------------------------
________________
ષદર્શનની સંકલના
૪૯
આમ, મિ. દત્ત જેને ‘Rationalistic Age' એટલે કે તાર્કિક યુગ કહે છે તેમાં હિન્દુસ્થાનનું તત્ત્વચિંતન શ્રુતિથી ખસી તર્ક તરફ ઢળ્યું હતું. એમ દર્શાવનારા પૂર્વાંકત બ્રાહ્મણશાસ્ત્રો ઉપરાંત—જૈન અને બૌદ્ધધર્મનાં પુસ્તકામાં તથા એમના વિસ્તાર સંબન્ધી ઇતિહાસમાં અગણિત પ્રમાણે મળે છે. છતાં રા. ઠાકરને મારૂં નિરૂપણુ શા માટે નવીન કે આશ્ચર્યકારક લાગે છે એ હું સમજી શકતા નથી.
"
[ વસન્ત, માર્ગશીર્ષ, સં. ૧૯૭૦ ]
related in the Skanda Purana and other works, and in the Naisadhacharita we find Kali Satirising the founder of Nyaya Philosophy as “Gotama” the most “bovine” among sages.”
મનુષ્યના
આપણા શાસ્ત્રકારી કહે છે કે સત્ય—કલિ વગેરે યુગા અન્તમાં જ રહેલા છે અને તેથી કલિયુગમાં સત્યયુગી મનુષ્ય હાઈ શકે. છતાં, સામાન્ય રીતે જનસમાજમાં તે તે યુગમાં કૈવી વૃત્તિઓ પ્રવર્તે છે એ વિચારીને તેઓએ યુગવિભાગ કર્યાં છે. તે જ પ્રમાણે અને તાર્કિક યુગમાં સર્વે કાઈ જન તર્કને શરણે થઈ ગયા હતા એમ કહેવાનું તાત્પર્યં નથી—માત્ર જનસમાજની વૃત્તિઓના મુખ્ય વલણુ ઉપરથી આ નામ આપ્યું છે. ઇતિહાસના ગ્રન્થા કેવી વિવક્ષાથી લખાય છે એ જાણનાર કાઈ સમજુ માણસને આ સમજાવવું પડે એમ નથી. તથાપિ ભ્રાન્તિનું અને વિવાદનું દ્વાર તદ્દન બંધ કરવા માટે ખુલાસા વિષ્ણુમાં કરૂં છુ,
પૂર
Page #467
--------------------------------------------------------------------------
________________
૧૦
કપિલ નિરીશ્વરવાદી હતા કે કેમ ?
૧૧
કપિલ નિરીશ્વરવાદી હતા કે કેમ ?
'
"
રા. ઠાકર અને મારી વચ્ચે ત્રીજો મતભેદ—કપિલ અને ગૌતમમુનિ નિરીશ્વરવાદી હશે કે કેમ એ પ્રશ્ન સંબન્યું છે, મારા પ્રતિપાદનને ખાટું પાડવા રા. ઠાકર કપિલનાં કહેવાતાં સાંખ્ય સૂત્રમાંથી ખ્વાલિઃ ' ઇત્યાદિ વચન ટાંકે છે. અને સામાન્ય બ્રાહ્મણશાસ્ત્રોને આધારે ગૌતમબુદ્દ સામે યથેચ્છ આક્ષેપ કરે છે. હવે, આ બંને વિષય ઉપર હું આવું છું.
કપિલનાં કહેવાતાં સૂત્ર તે સાંપ્યશાસ્ત્રના આદ્ય ગ્રન્થ નથી ખ ઘણા અર્વાચીન ગ્રન્થ છે એમ પુષ્કળ પ્રમાણને આધારે હું ગયા લેખમાં બતાવી ગયા છું. એટલે એ ગ્રન્થને અવલખીને મૂળ સાંધ્યદર્શનને નિરીશ્વરવાદી ઠરાવવાના પ્રયત્ન નિષ્ફળ જાય છે. હું આટલું જ કહીને અટકું તે પણ રા. ઠાકરના આક્ષેપના તે ઉત્તર થઈ જાય. પરંતુ આરંભની ભૂમિકામાં મેં જણાવ્યું છે તેમ, મારા ઉદ્દેશ જેટલેા રા. ઠાકરને ઉત્તર આપવાને નથી, તેટલા આ વિષય ઉપર—ગૂજરાતી વાચક માટે—અધિક પ્રકાશ પાડવાના છે. તેથી હું રા. હાકર આગળ તેમ જ વાચક ગળ થાડાક ઊતારા રજુ કરૂં છું.
(૧) પહેલા ઊતારા હું. સાંપ્યસૂત્રના—રા. ઠાકર જેને કપિલસૂત્ર માને છે અને જેને આધારે મારા ઉપર આક્ષેપ કરે છે—તે જ સાંખ્યસૂત્ર ના ભાષ્યકાર વિજ્ઞાનભિક્ષુના ગ્રન્થમાંથી આપું છું.
rr
જ્ઞાન
स्यादेतत्-न्यायवैशेषिकाभ्यामन्त्राविरोधो भवतु; मीमांसायोगाभ्यां तु विरोधोऽस्त्येव ताभ्यां नित्येश्वर साधनात्, अत्र चेश्वरस्य प्रतिषिध्यमानत्वात् । न चात्रापि व्यावहारिकपार मार्थिकभेदेन सेश्वरनिरीश्वरवादयोरविरोधोऽस्तु, सेश्वरवादस्यीपासनापरत्वसंभवादितिवाच्यम् । विनिगमकाभावात् । ईश्वरो हि दुर्ज्ञेय इति निरीश्वरत्वमपि लोकव्यवहार सिद्धमैश्वर्यवैराग्यायानुघादितुं शक्यते, आत्मनः सगुणत्वमिव; न तु कापि श्रुत्यादावीश्वरः स्फुटं प्रतिषिध्यते, येन सेश्वरवादस्यैव व्यावहारिकत्त्रमवधार्यत इति ।
Page #468
--------------------------------------------------------------------------
________________
કપિલ નિરીશ્વરવાદી હતા કે કેમ?
૪૧૧
अत्रोच्यते-अत्रापि व्यवहारपरमार्थभावेनैव व्यवस्था संभवति 'असत्यमप्रतिष्ठं ते जगदाहुरनीश्वरम् ' - इत्यादिशाखैर्निरीश्वरवादस्य निन्दितत्वात् । अस्मिन्नैव शाखे व्यावहारिकस्यैवेश्वरप्रतिषेधस्यैश्वर्यवैराग्याद्यर्थस्यौमनुवादचित्यात् । यदि हि लौकायतिक मतानुसारेण नित्यैश्वर्य न प्रतिषिध्येत तदा परिपूर्ण-नित्यनिर्दोषैश्वर्यदर्शनेन तत्र चित्तावेशतो विवेकाभ्यासप्रतिबन्धः स्यादितिसांख्याचार्याणामाशयः । सेश्वरवादस्य न कापि निन्दादिकमस्ति येनोपासनादिपरतया तच्छास्रं संकोच्येत ।
2
...
...
तस्मादभ्युपगमवाद - प्रौढिवादादिनैव साङ्ख्यस्य व्यावहारिकेश्वरप्रतिषेधपरतया ब्रह्ममोमांसायोगाभ्यां सह न विरोधः ।
ભાવા કદાચ આમ કહેવામાં આવે (પૂર્વપક્ષ) કે ભલે ન્યાય અને વૈશેષિક સાથે સાંખ્યશાસ્ત્રના અવિરાધ ઠરે,* પણ બ્રહ્મમીમાંસા અને ચેાગની સાથે તે એના વિરાધ છે જ. કારણ કે, એ એ શાસ્ત્ર નિત્ય ઈશ્વર સિદ્ધ કરે છે. અને અત્રે (સાંખ્યમાં) તે શ્વિરના પ્રતિષેધ કરવામાં આવ્યા છે. તમે કહેશેા કે અહીં પણ વ્યાવહારિક અને પારમાર્થિક એવા ભેદે કરી, સેશ્વરવાદ અને નિરીશ્વરવાદ ( સેશ્વરવાદ, વ્યાવહારિક; અને નિરીશ્વરવાદ, પારમાર્થિક. ) વચ્ચે અવિરાધ ઠરાવી શકાશે, એટલે સેશ્વરવાદ ઉપાસના અર્થે છે. પરતુ એમ નહિ કહેવાય. કારણ કે એ એ સેશ્વર અને નિરીશ્વરવાદમાંથી વ્યાવહારિક કયા અને પારમાર્થિક કયેા એ નક્કી થઈ શકતું નથી. એમ પણ કહી શકાય કે ષ્ઠિર દુર્રેય (જાણવા કઠણુ) છે તે કારથી, અર્થાત્ ઈશ્વર નથી એમ નથી પણ એનું સ્વરૂપ જાણવું કઠણુ છે તે કારણથી, લેાક——વ્યવહારદષ્ટિએ નિરીશ્વરવાદના અનુવાદ કર્યો છે. વ્યવહાર–દષ્ટિએ આત્માનું સગુણત્વ પ્રતિપાદન કરવામાં આવે છે એ રીતે, અને—તે એવા હેતુથી કે શ્વરનું ઐશ્વર્ય જોઈ જીવને એમાં આસક્તિ થવાના સંભવ છે તે ન થાય. કાઈપણ ઠેકાણે શ્રુતિ વગેરેથી ઈશ્વરના સ્ક્રુટ પ્રતિષેધ કર્યો નથી, કે જેથી સેશ્વરવાદ એ માત્ર વ્યાવહારિક દૃષ્ટિએ છે એમ નિશ્ચય કરી શકાય.
આના ઉત્તર ( ઉત્તરપક્ષ )ઃ——અત્રે પણ વ્યવહાર અને પરમાર્થ ભાવે કરીને જ વ્યવસ્થા સંભવે છે કારણ કે અત્તત્ત્વમતિપું તે બળવાન્નુરની* આ ઊતારાની પહેલાં એ ચર્ચા થઈ છે. જુવા આ પુસ્તકમાં ‘બહૂદર્શનની સંકલના’
Page #469
--------------------------------------------------------------------------
________________
કાર
કપિલ નિરીશ્વરવાદી હતા કે કેમ?
શ્વર” (ભ.ગી.) –“આસુરી સંપતવાળા પુર જગતને અસત્ય, નિરાધાર, અને ઈશ્વરરહિત પ્રતિપાદન કરે છે”—ઈત્યાદિ શાસ્ત્રનાં વચન થકી નિરીશ્વરવાદની નિન્દા કરવામાં આવી છે. તેથી ઈશ્વરના દુત્વના કારણથી વ્યવહારરીતિએ જે પ્રતિવેધ કરવામાં આવે છે તેને જ અને તે ઐશ્વર્ય પ્રત્યે વૈરાગ્ય ઉપજે તે હેતુથી–અત્રે સાંખ્યશાસ્ત્ર અનુવાદ (પુનર્વચન) કરે છે એમ માનવું જ ઉચિત છે. (સાંખ્ય-શાસ્ત્ર પરમાર્થતઃ ઈશ્વરને પ્રતિષેધ કરતું નથી.) જે લૌકાતિક (ચાર્વાક) મતને અનુસરી નિત્ય એશ્વર્ય (ઈશ્વરમાં રહેતા ઐશ્વર્ય) ને પ્રતિષેધ કરવામાં ન આવે તે પરિપૂર્ણનિત્ય-અને નિર્દોષ એવું–ઈશ્વરનું ઐશ્વર્ય જેઈએમાં ચિત્ત આસો થાય, અને વિવેક અભ્યાસમાં પ્રતિબન્ધ થાય એમ સાંખ્ય આચાર્યોને આશય છે. સેશ્વરવાદની કઈ પણ ઠેકાણે નિન્દા વગેરે નથી, કે જેથી સેશ્વરવાદ ઉપાસના અર્થે જ છે એમ માની એ સંબધી શાસ્ત્રને સાંકડા અર્થમાં લેવું પડે.
માટે, અલ્યુપગમવાદ અને પ્રૌઢિવાદે કરીને જ સાંખ્યશાસ્ત્ર વ્યાવહારિક ઈશ્વરને પ્રતિષેધ કરે છે. એટલે બ્રહ્મમીમાંસા અને યોગ સાથે એને વિરોધ નથી.
[સાંખ્યપ્રવચનભાષ્યમાં વિજ્ઞાનભિક્ષની ભૂમિકા (૨) વિજ્ઞાનભિક્ષુના સાંખ્યપ્રવચનભાષ્યમાંથી બીજે ઊતારે
अयं चेश्वरप्रतिषेध एकदेशिनां प्रौढिवादेनैवेति प्रागेव प्रतिपादितम् । अन्यथा हीश्वराभावादित्येवाच्येत ।
ભાવાર્થ-આ ઈશ્વરને પ્રતિષેધ એકાદશીના (સાંખ્યાનુસારી ઘણુમાંના કેટલાકના) પ્રૌઢિવાદને લઈને છે એમ પૂર્વ બતાવેલું જ છે. એમ ન હોત તો ફૈશ્ચરાતિ-ઈશ્વર સિદ્ધ થઈ શકતો નથી એમ ન કહેતાં, શ્યામાવતિ-ઈશ્વર નથી એમ જ કહેત.” [કપિલને નિરીશ્વરવાદ છે એમ સિદ્ધ કરવા રા. ઠાકરે ટાંકેલા પ્રધાન-સૂત્ર “શ્ચા રિતિ–ઉપર સાંખ્ય-ભાષ્યકારનું ભાષ્ય ! ]
(૩) ત્રીજો ઊતારે એ જ ગ્રન્થકારના બ્રહ્મસૂત્રભાષ્યમાંથી આપું છું -
"नन्वेवं कपिलस्मृतेः किमप्रामाण्यमेव तथा चोदाहृतवाक्यपिरोधः, न; सावकाशत्वात् पचानिराकर्तव्यकुमीमांसकानामीश्व. रप्रतिषेधस्याभ्युपगमयादेन कपिलस्मृत्युपपत्तेः ईश्वरप्रतिपेषकुतका
Page #470
--------------------------------------------------------------------------
________________
કપિલ નિરીશ્વરવાદી હતા કે કેમ ?
૪૩
अपि पारक्या एव, तुष्यतु दुर्जन इति न्यायेन प्रौढ्या सांख्यैरनूचन्त इति। किमर्थ पुनः कुमताभ्युपगमवाद: सांख्ये कृतः ? उच्यते; यदि कश्चित् कुमीमांसक आपाततो वेदान्तानां कार्यब्रह्म परत्वदर्शनान्नित्यं ब्रह्म नाभ्युपगच्छति च ब्रह्मविधायाः कार्य ब्रह्मलोकातिरिक्तं फलं, तदा तस्येश्वरमनभ्युपगच्छतोऽपि कपिलोक्तषिवेकख्यातेरेव मोक्षो भवतीति प्रतिपादयितुमिति।
इदं च पूर्वसूत्रस्थादायप्रसङ्गशद्वाल्लभ्यते सांख्यस्मृतेर्यथोक्ता घकाशाभावे हि पूर्वपक्षे प्रसङ्गशब्दो व्यर्थः स्यादु यदि चाभ्युपगम पादेन बौद्धादिमतानुषादपरता कपिलस्य नोच्यते तदा।
पञ्चविंशोऽभिमन्येत नान्योऽस्ति परतो मम । अन्योन्यत्रान्तरात्माऽस्ति यः सर्वमनुपश्यति ॥
इति मोक्षधर्म सांख्यानां नित्येश्वरोपदेशो नोपपद्येत, नोपपधेत च
एवं षडिशकं प्राहुः शरीरमिह मानवाः ॥ सांख्य संख्यात्मकत्वाच्च कपिलादिभिरुच्यते ॥
इति मात्स्यादिषु कपिलस्यापि षडिशान्तर्गतेश्वराभ्युपगमयचनमिति । एतेन परमार्थवादाभ्युपगमवादाभ्यां सेश्वरनिरीश्वरविभागप्रसिद्धिः सांख्यानां व्याख्याता।" - ભાવાર્થ “કપિલસ્કૃતિ–અર્થાત સાંખ્યદર્શન નિરીશ્વરવાદી છે એટલે से मप्रमाण ४२श. मने मेभ रे तो "ऋषि प्रसूतं कपिलं यस्तमये ज्ञानबिभर्ति'त्याहिर श्रुति पिलने जानथा मरेता सणावे छ-तनी સાથે વિરોધ આવે. આ શંકાને ઉત્તર એ કે કપિલસ્કૃતિને બીજી રીતે અવકાશ છે. તે આ રીતે–પાછળથી જે દુષ્ટ ભીમાસનું ખંડન કરવાનું છે તેઓ ઈશ્વરને જે પ્રતિષેધ કરે છે તે અભ્યપગમવાદ થકી કપિલસ્મૃતિમાં * જે બે સ્મૃતિ વચ્ચે વિરોધ આવતું હોય, તે બેમાંથી જે સ્મૃતિને અપ્રમાણુ માનવાથી એ તદ્દન ઉખડી જતી હોય તેને પ્રમાણ માનવી; અને બીજી જેને એક રીતે અપ્રમાણ માનવા છતાં પણ બીજી રીતે પ્રમાણુ માનવાને અવકાશ રહેતો હોય તેને થોડાક અંશમાં અપ્રમાણ માનવામાં બાધ નથી. કારણ કે જેને સંપૂર્ણ નાશ થઈ જતા હોય તેને જ બચાવવાની આપણી ફરજ છે.
Page #471
--------------------------------------------------------------------------
________________
૪૧૪
કપિલ નિરીશ્વરવાદી હતા કે કેમ?
કબૂલ કર્યો છે. એ રીતે સમજવાથી કપિલસ્મૃતિની ઉપપત્તિ થાય છે. ઈશ્વર પ્રતિષધરૂપી કુતર્કો સાંખ્યના પેાતાના નથી પણ પારકા—દુષ્ટ મીમાંસકના છે, એના ‘તુજ્જતુ પુનઃ’દુર્જનનું હેા કાળુ' એ ન્યાયે પ્રૌઢિવાદે કરી, સાંખ્યા અનુવાદ કરે છે. તમે પૂછશે! કે આવા દુષ્ટ મતના સાંખ્યમાં શા માટે સ્વીકાર કર્યાં? તે એને ઉત્તર કે તેમ કરવાનું કારણ છે. દુષ્ટ મીમાંસક, વેદાન્તનાં વાકયેાને ઉપર ઉપરથી જોઈ ને એમ માને કે એમાં કાર્યં બ્રહ્મ દેવતાઓનાં સ્વર્ગાદિ લેાક—નું જ પ્રતિપાદન છે અને તેથી નિત્ય બ્રહ્મ નથી, અને બ્રહ્મવિદ્યા થકી કાર્યબ્રહ્મની પાર કાંઈ પ્રાપ્ત કરવાનું નથી; અને આ રીતે શ્વરને એ ન સ્વીકારે; તેાપણુ કપિલે જે વિવેક ખ્યાતિ બનાવી છે તે વડે કરીને, એ નિરીક્ષરવાદી દુષ્ટ મીમાંસક પશુ કાઈક દહાડા મેક્ષ પામે એવા હેતુથી એની વાત સ્વીકારી છે ( વાસ્તવિક રીતે એ નિરીશ્વરવાદ સાંખ્યના મત છે એમ ન સમજવું. )
વળી આ વાત સ્મૃયયજારાયોષપ્રસટ્રાવિત્તિ ચૈન્ન અભ્યસ્મૂચનવારાતોષપ્રસજ્ઞાત્’~એ સૂત્રમાં પહેલા ભાગમાં જે ‘ પ્રસ' શબ્દ છે તેમાંથી નીકળે છે. સાંખ્યસ્મૃતિને ઉપર કહ્યું તેમ વસ્તુતઃ અનીશ્વરવાદી માનવાથી એ નિરવકાશ થઈ જાય છે. અને એમ થાય છે, તે પછી નિરવકાશ થવાના પ્રસંગ આવે છે એમ ‘પ્રસંગ’–શબ્દ વાપરવાનું કારણ જ એ છે કે વસ્તુતઃ એ નિરવકાશ થતી નથી, અભ્યપગમવાદે કરીને જ એણે શ્વરના પ્રતિષેધ કર્યાં છે એમ ના કરવાથી એ સાવકાશ ફરી શકે છે. )
નિરીશ્વરવાદ પ્રતિપાદન કરવામાં કપિલ માત્ર બૌદ્ધાદિ સતના અનુવાદ જ કરે છે, વસ્તુતઃ એમને એ મત નથી એમ જો ન કહીએ તે વચ્ विंशोऽभिमन्येत नान्योऽस्ति परमो मम । अन्योन्यत्रान्तरात्माऽस्ति ચઃવમનુપતિ'' પચીસમુ તત્ત્વ જે પુરૂષ તે એમ અભિમાન કરે કે મારી પાર બીજો કાઈ નથી ! પણ વસ્તુતઃ એના ઉપરાંત એક બીજો અન્તરાભા( પરમાત્મા )છે જે સઘળું જુવે છે, ” એમ મહાભારતમાં મેક્ષધર્મ પર્વમાં, સાંખ્યા નિત્યેશ્વર માને છે. એમ કહેલું છે—એ બંધ ન મેસે, અને વળી
एवं पङ्क्षशकं प्रोचुः शरीरमिह मानवाः सांख्यं संख्यात्मकत्वाच्च कपिलादिभिरुच्यते ।
Page #472
--------------------------------------------------------------------------
________________
કપિલ નિરીશ્વરવાદી હતા કે કેમ?
૪૧૫
અને મનુષ્યો આ શરીરમાં એક છવીસમું તવ–પરમાત્મા–રહેલો છે એમ કહે છે. એને કપિલાદિક સાંખ્ય કહે છે, કારણ કે એ સંખ્યાત્મક છે.એમ મત્સ્યપુરાણ વગેરેમાં કપિલ છવીસમું તત્ત્વ-ઈશ્વર સ્વીકારે છે એમ જે કહ્યું છે તે પણ બંધ ન બેસે.”
[વિજ્ઞાનભિક્ષુકૃત બ્રહ્મસૂત્રભાષ્ય-વિજ્ઞાનામૃત] આ રીતે, પરમાર્થ અને અભ્યપગમવાદ એમ બે જુદી જુદી રીતે ઈશ્વરવાદ અને નિરીશ્વરવાદ સાંખ્યો માને છે એમ સમજવું. આમ સાંખ્યસૂત્ર વસ્તુતઃ અનીશ્વરવાદી નથી એમ સાંખ્યભાષ્યકારને સ્પષ્ટ મત છે. છતાં પ્રાચીન પદ્ધતિ માટે આટલે આગ્રહ દર્શાવનાર રા. ઠાકર એ પ્રત્યે કેમ આંખ મીચે છે એ હું સમજી શકતો નથી. “શ્વરસિદ્ધિઃએવું એક સાંખ્યસૂત્ર છે અને સાંખ્યશાસ્ત્ર સામાન્ય રીતે નિરીશ્વરવાદી ગણાય છે– આટલી વાત આ શાસ્ત્રની બારાખડી જાણનારને પણ સુવિદિત છે. છતાં, જ્યારે તત્ત્વદર્શનના સિદ્ધાન્તનું ચિન્તન કરવાના ખાસ મેળાવડામાં એ વાતથી ઉલટ મત પ્રદર્શિત કરવામાં આવે, ત્યારે વધારે ઊંડા જઈ તપાસ કરવાને પ્રસંગે ઉપસ્થિત થાય છે એટલું રા. ઠાકરે સમજવું જોઈએ. એ કર્તવ્ય સમજી રા. ઠાકરની ફરજ હતી કે સિદ્ધપુરના બ્રહ્મવૃન્દ આગળ ચાર મહિને પિતે બેલવા ઊભા થયા છે તે વખતે “ફુણ્યતિઃ ” એવું સૂત્ર ટાંકીને લોકોને ભ્રાન્તિમાં ન નાખવા, પણ એ સૂત્ર નીચે ભાષ્યકાર શું કહે છે એ જણુવવું, અને પિતામાં સામર્થ્ય હેય તે એ ભાષ્યકારને મત ખે છે એમ પ્રમાણપુર સર સિદ્ધ કરવું. આને જ સમજુ માણસે પ્રામાણિક અને શાસ્ત્રીય વાદપદ્ધતિ સમજે છે. બાકી, સામાને બેને બે ચાર જેવી સાદી વાતોનું અજ્ઞાન આપી, પછી એ અજ્ઞાન ટાળવાને આડંબર કરવું એ તો કેવળ અજવાળામાં દીવો ફેરવવા જેવો–હસવા જેવો–દેખાવ થાય છે! અધિક શું કહેવું?
મેં ઉપર જણુવ્યું તેમ આ લેખનો ઉદેશ રા. ઠાકરને ઉત્તર દેવાને નથી. જેઓ પ્રાચીન ટીકાકાર સિવાય બીજું પ્રમાણ જાણતા નથી તેમને નિત્તર કરવા માટે તે પૂર્વોક્ત સખ્યભાષ્યકારનાં વચન પૂરતાં છે. પણ મને પિતાને એ બસ થતાં નથી, અને ટીકાકારની મદદ વિના સ્વતન્ત્ર રીતે અર્થ નિર્ણય કરવાના આજના જમાનામાં કોઈને માટે એ બસ થવાં ન જોઈએ. અને તે જ કારણથી યુરેપિઅન પંડિત સાંખ્યભાષ્યકારના વ્યાખ્યાનને તિરસ્કાર કરી સખ્યશાસ્ત્રને નિરીશ્વરવાદી કહેવાની સામાન્ય
Page #473
--------------------------------------------------------------------------
________________
૪૧૬
કપિલ નિરીશ્વરવાદી હતા કે કેમ?
-
ભૂલમાં જોડાય છે. પરંતુ ખરી વાત એ છે કે— જો કે સાંખ્યભાષ્યકારે સૂત્રકારના આશય બતાવ્યેા છે તે કૃત્રિમ છે, તથાપિ એ ભાષ્યકારને સાંખ્યશાસ્ત્રના ઇતિહાસનું એક મ્હાનું સત્ય હાથ લાગ્યું છે; અને તે એ કે સાંખ્યદર્શન મૂળ નિરીશ્વરવાદી ન હતું. ઇતિહાસના જ્ઞાનના અભાવે વિજ્ઞાનભિક્ષુએ, સાંખ્યશાસ્ત્રના એ યુગ પાડવા જોઈ એ તેને બદલે, વ્યાવહારિક' અને પારમાર્થિક’~ અભ્યુપગમવાદ ’ અને ‘ પરમાર્થવાદ ’એવાં સાંખ્યશાસ્ત્રનાં એ સ્વરૂપ કપ્યાં. પણ એ કલ્પનાનાં મૂળમાં ઉપર કહ્યું તે ઐતિહાસિક સત્ય રહેલું છે. આ જ ઐતિહાસિક સત્યમાંથી, એ કપિલ થઈ ગયા
'
"C
* એક અગ્નિના અવતાર, અને ખીજે નારાયણના અવતાર. વેચનરામ શર્મા નામના કાશીના એક સમર્થ પંડિત સાંખ્યકારિકાના ટિપ્પણમાં કહે છેઃ— सुत्रध्यायी तु वैश्वानरावतार भगवत्कपिलप्रणीता; इयंतुद्वाविंशतिसूत्री तस्या अपि वीजभृता नारायणावतार महर्षिभगवत्कपिરુમળીતેત્તિ વૃદ્ધા:” “અર્થાત્ સાંખ્યસૂત્રને નામે એળખાતી ષડધ્યાયી તે અગ્નિના અવતાર કપિલે કરેલી; અને બાવીસસૂત્રને તત્ત્વસમાસ નામને ગ્રન્થ જે એ વાધ્યાયીના ખીજરૂપ છે એ નારાયણના અવતાર કપિલે કરેલા છે—એમ વૃદ્ધજને કહે છે.
આમ બે કપિલની સાંપ્રદાયિક માન્યતામાં સાંખ્ય શાસ્ત્રનાં એ સ્વરૂપાનું સ્મરણ રહ્યું જણાય છે. બાકી તે શિવાય વસ્તુતઃ એ કપિલ—એક સેશ્વરવાદી અને એક નિરીશ્વરવાદી થયા હશે એમ માનવાને કાંઈ ખાસ પ્રમાણ મળતું નથી. અત્રે જે ‘તત્ત્વસમાસ' નામના ગ્રન્થ કહ્યો છે તે પણ જે કે પ્રસિદ્ધ સાંખ્યસૂત્ર'ના જેવા નિરીશ્વરવાદી નથી, તથાપિ એમાં ઈશ્વરના અસ્તિત્વનું પ્રતિપાદન પણ નથી. એટલે એ એ ગ્રન્થાને પશુ ઉપર કહેલાં સાંપ્થશાસ્ત્રનાં એ અતિહાસિક સ્વરૂપેાના પ્રતિપાદક તરીકે સેવાના નથી.
'
"
સાંખ્યતત્ત્વસમાસ ’ ને— સાંખ્યસૂત્ર' ની માકક જ મૂળ કપિલના સાંખ્યનું સ્વરૂપ નક્કી કરવામાં હું નિર્ણાયક ગ્રન્થ માનતા નથી. કારણ કે એ ગ્રન્થ પણ સ્પષ્ટ રીતે અર્વાચીન છેઃ મૂળ સાંખ્યાચાર્ય કપિલને રચે નથી. આની ખાતરી કરવા હું વાચકને માત્ર નીચેના ઊતારા ઉપર ષ્ટિફરવવા વિનંતિ કરું છું:
3.
(२) " इह कश्चिद ब्राह्मण स्त्रिविधेन दुःखेनाभिभृतः सांङ्ख्याचार्यकपिल महर्षिशरणमुपागतः । स्वकुलनामगोत्रस्वाध्यायं निवे
Page #474
--------------------------------------------------------------------------
________________
કપિલ નિરીશ્વરવાદી હતા કે કેમ?
૪૧૭
મહ અત્યાધરવાદી કહે છે.
સામે પક્ષ વધા
એવી સાંપ્રદાયિક માન્યતા જન્મ પામી હશે એમ લાગે છે. આ સૂક્ષ્મ સત્ય આપણુ દર્શનગ્રન્થનું જૂજ જ્ઞાન ધરાવનાર યુરોપિયન વિદ્વાનના જાણુવામાં નથી; કદાચ હશે તે સંપ્રદાયની તદ્દન અવગણના કરનાર એ વિદ્વાનેને એ ગળે ઊતરતું નથી. આમ હોવાથી ઘણું ખરા યુરેપિયન વિદ્વાને
–બલકે અત્યારે મને સ્મરણ છે તે પ્રમાણે તે સઘળા યુરેપિયન વિદ્વાને – સાંખ્યશાસ્ત્રને નિરીશ્વરવાદી કહે છે. પણ એ સવ વિદ્વાનને એક પક્ષમાં મૂકીએ તે પણ જેના એકના વચનથી સામે પક્ષ વધારે વજનદાર ઠરે એવા ગંભીર અને વિશાળ વિદ્યા ધરાવનારા આપણું અદિતીય વિદ્વાન ડૉ. સર રામકૃષ્ણ ભાંડારકર સાંખ્યશાસ્ત્રના ઇતિહાસમાં પ્રાચીન અને નવીન એવા બે યુગ માને છે અને એમને પૂર્વ યુગ સેશ્વરવાદી અને ઉત્તરયુગ નિરીશ્વરવાદી હતો એમ કહે છે. એમના આ જ વર્ષે પ્રસિદ્ધ થએલા "Encyclopaedia of 'Indo-Aryan Research' 417411 yAdsHHA! Vaisnavism, Saivism and Minor Religious Systems” નામના પુસ્તકમાંના નીચેના શબ્દો વાંચોઃ
"Uttama Purus'a or the Supreme Soul, which is not found is the later Sankhya . ... ... But the word Sankhya does not seem to be used in the Bhagavadgita to indicate the non-therstic system... out of it grew the non-theistic system of later times.” (મહત્વના શબ્દો ઉપર ધ્યાન ખેંચવા ઈટાલિક મેં મૂક્યા છે.)
આ શબ્દો થકી મારી માન્યતાને એવી અદ્ભુત પુષ્ટિ મળી છે કે એ સામે જે જે આક્ષેપ થાય તે સામે હવે નિર્ભયતાથી ઊભા રહી શકાશે. चाह । 'भगवन् किमिह परं, किं याथातथ्यं किं कृत्वा कृतकृत्यः મિનિા પિષ્ટ થાવ “વાથવિધિ ...”
(२) एवं तावत्साङ्ख्याचार्याः कपिलासुरिपश्चशिखप्रभृतयो बहून् पुरुषान् वर्णयन्ति । वेदान्तवादिन आचार्याः हरिहरव्याરાજય પામેલામા ચરિત..........
(આ પછી વેદાન્તમાં માનેલા પરમાત્માનાં પ્રતિપાદક પુષ્કળ વચને ટાંક્યાં છે. ટાંકીને એનું ખંડન કર્યું નથી એ ધ્યાનમાં લેવા જેવું છે.)
ઉપરના ઊતારાની ભાષા તમને કયા યુગની લાગે છે? “સાંખ્યાચાર્ય કપિલ આસુરિ પંચશિખ પ્રભૂતિ” એ સાંખ્યાચાર્યોને ઉલ્લેખ જે ઊપલા
પ૩
Page #475
--------------------------------------------------------------------------
________________
કપિલ નિરીશ્વરવાદી હતા કે કેમ?
છેવટે વાચકની ક્ષમા યાચી. આ સબન્ધી મારા પેાતાના વિચાર કેવી રીતે બંધાયા એ અત્રે જણાવું છું. મને કાઈ કે—કાણે એ અત્યારે મને ચેાકસ યાદ નથી પણ ઘણું કરીને પચીસ વર્ષ ઉપર એક ધુરંધર પડિતવયેં કહેલું કે ચરાપ્તિ≠:' એ સાંખ્યસૂત્રનું તાત્પર્ય ઈશ્વરના પ્રતિષેધ કરવાનું નથી, પણ ઈશ્વર સિદ્ધ થઈ શકતા નથી, એટલું જ પ્રતિપાદન કરવાનું છે. પરંતુ આ માન્યતા તે વખતે મને કાલકલ્પિત લાગેલી. ત્યારપછી કાશીના પ્રસિદ્ધ પ`ડિત શિરામણિ માલશાસ્ત્રીના એક વાદલેખમાં ( ઈ. સ. ૧૮૬૬ નું પડિત' પત્ર) નીચેના શબ્દો મારા વાંચવામાં આવ્યા ઃ——
ફટ
t
तत्र यद्यपि साख्यशास्त्रस्य पुरुषार्थतत्साधनीभूत प्रकृतिपुरुपविवेकख्यातेरेव प्रतिपादने मुख्यतात्पर्यस्य सत्त्वेनेश्वरासिद्धेरित्यादीश्वरप्रतिषेधप्रकरणस्य विवेकज्ञातप्रतिबन्धनिरासार्थमैश्वर्य
वैराग्यायैवाभ्युपगमवादप्रौढिवादादिनैवेश्वरप्रतिषेधकतायाः सांख्यभाष्येऽसकृत सुव्यक्तमुक्तत्वेन सूत्रस्यासिद्धिपदस्वारस्येन च यत्परः शब्द इति न्यायेन तर्दशे तस्याभ्युपगमवादत्वकल्पनेऽपि तद्भावेन परमेश्वरसवोपगमोऽपि न दुनोति सांख्यतन्त्रानुयायिनस्तथापि यथाश्रुतार्थग्राहिणामर्वाग्रहशां सन्तोषाय संक्षेपतो निरीश्वरवाद उपपाद्यते । "
ખીજા ઊતારામાં બેવામાં આવે છે એ કપિલમુનિએ પેાતે જ કરેલા હાય એમ માન્યામાં આવે છે? આ ગ્રન્થકાર વેદાન્તવાદીએમાં વ્યાસના પણ ઉલ્લેખ કરે છે એ જોતાં એ વ્યાસથી પણ અર્વાચીન નથી ? વળી એ ગ્રન્થમાં પ્રશ્ન: વિમાનાનિ ઝુનૈઃ મ્નનિ સર્વરાઃ । अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते ॥
ઇત્યાદિ શ્રીમદ્ભગવદ્ગીતાનાં અનેક વચનેા ટાંક્યાં છે એ જોતાં તે ગ્રન્થ શ્રીમદ્ભગવદ્ગીતાથી સ્પષ્ટ રીતે અર્વાચીન રૅ છે, અને કપિલમુનિ ભગવગીતા (જેમાં સિદ્ધાનાં પિછી મુનિઃ' એવું વચન આવે છે) કરતાં પ્રાચીન ; ગૌતમબુદ્ધ કરતાં પ્રાચીન છે ( ગૌતમબુદ્ઘ કપિલવાસ્તુમાં જન્મ્યા હતા ); અને આપણાં પુરાણા એક અવાજે એમને થહ્મા મનુ વગેરેની પાસ મૂકે છે—એટલી પ્રાચીનતા આપણે ન સ્વીકારીએ તથાપિ એ ગૌતમ મુહુ, અને ભગવદ્ગીતાકારથી પ્રાચીન છે એમાં તે સન્દેહ નથી જ, એટલું એમને ‘નમમાસ' ના કી માનતાં સ્પષ્ટ આધ આવે છે.
Page #476
--------------------------------------------------------------------------
________________
કપિલ નિરીશ્વરવાદી હતા કે કેમ?
૪૧૯ ભાવાર્થ –“સાંખ્યશાસ્ત્રનું મુખ્ય તાત્પર્ય, પુરુષાર્થ અને પુરુષાર્થનું સાધન જે પ્રકૃતિ–પુરુષ વચ્ચે વિવેકખ્યાતિ, તેનું પ્રતિપાદન કરવાનું છે; અને તેથી “રિસિદ્ધ ઇત્યાદિ ઈશ્વરના પ્રતિષેધનું જે પ્રકરણ છે તે વિવેકજ્ઞાનના પ્રતિબંધકને દૂર કરવા માટે, ઐશ્વર્ય પ્રત્યે વૈરાગ્ય ઊપજાવવા માટે, અભ્યપગમવાદ અને પ્રૌઢિવાદે કરીને જ છે એમ સાંખ્યભાષ્યમાં વારેવાર બહુ સ્પષ્ટતાથી કહેવામાં આવ્યું છે. અને “ રાતિ' એ સૂત્રમાં જે અસિદ્ધિ'–પદ છે તે ખાસ તાત્પર્યપૂર્વક મુકેલ છે (નથી એમ નહિ, પણ સિદ્ધ થઈ શકતો નથી–અર્થાત દુય–જુવો ઉપર સાંખ્યપ્રવચન ભાષ્યનાં વચને જેને માલશાસ્ત્રી અત્રે ઉલ્લેખ કરે છે.) અને તેથી જે મુખ્ય પ્રતિપાદન કરવાનું હોય તે જ વસ્તુમા એ વચનનું પ્રામાણ્ય માનવું અને બાકીને વિષય અભ્યપગમવાદે કરીને પ્રતિપાદન કર્યો છે એમ કલ્પના કરવી. આ રીતે અર્થ કરતા, સાખ્યશાસ્ત્રમાં પરમેશ્વર છે એમ માનવાથી એ શાસ્ત્રના અનુયાયીઓને કાંઈ હાનિ નથી. તથાપિ યથાશ્રત–શબ્દશઃ અર્થ ગ્રહણ કરનારા અવગું (પાછલી વા ઊતરતી) દષ્ટિવાળાના સંતોષ માટે સંક્ષેપમાં નિરીશ્વરવાદની ઉ૫પત્તિ કરવામાં આવે છે.”
[ ઈ. સ. ૧૮૬૬ નુ કાશવિદ્યાસુધાનિધિ (પંડિત)] અને એને સાંખ્યપ્રવચનભાષ્યને આધાર છે એમ મારા જાણવામા આવ્યું. પરંતુ તેટલાથી શારીરકભાષ્ય, સર્વદર્શનસંગ્રહ વગેર ઘણું અનુવાદક ગ્રન્થની, તેમ જ એ જ પ્રમાણુથી બંધાએલા યુરેપિયન વિદ્વાનના મતની મારા મન ઉપર જે છાપ પડી હતી તે બદલાઈ નહિ. દરમિયાન “ઈશ્વર નથી” અને “ઈશ્વર સિદ્ધ થઈ શકતું નથી” એ બે વચન વચ્ચે કેવો ગંભીર અને વાસ્તવિક ભેદ છે એ પાશ્ચાત્ય ફિલસુફ કાર સ્પેન્સરના તત્ત્વજ્ઞાનના અભ્યાસથી ભારા જાણવામાં આવ્યું અને તે વખતથી ફુગ્ગફિર” ની જે વ્યાખ્યા મેં પૂર્વે સાભળી હતી તે યથાર્થ છે એમ અને પ્રતીતિ થઈ. છતાં પણ સાખ્યસૂત્રના કર્તા સેશ્વરવાદી હશે એમ મને ખાતરી થઈ નહિ. પરંતુ સાખ્યભાષ્યકારનુ કહેવુ નિરાધાર નહિ હોય એવા વિશ્વાસથી સાંખ્યશાસ્ત્રને ઇતિહાસ મે ઉકેલવા માડ્યો, અને આપણું પ્રાચીન ગ્રન્થામાં જ્યાં જ્યાં સાંખ્યનું નિરૂપણ અને સાખ્યના ઉલ્લેખ છે ત્યાં ત્યાં વિશેષ મનન કરતા મને જણાયુ કે પતંજલિનુ સાખ્ય સેશ્વરવાદી છે, એટલું જ નહિ, પરંતુ કપિલના સાંખ્યમાં પણ એકદેશ સેશ્વરવાદનો છે, અને તે નિરીશ્વરવાદ કરતાં જુને છે, અને આ જે નિરીશ્વરવાદ છે તે
Page #477
--------------------------------------------------------------------------
________________
૨૦
કપિલ નિરીશ્વરવાદી હતા કે કેમ?
ઉપનિષમાંથી અમુક બ્રાતિએ કરીને તેમ જ કાળબળને લીધે જન્મ પામ્યો છે. ૧૯૦૩–૪ ના અરસામાં થએલો આ નિશ્ચય ૧૯૦૪–૫ (સ. ૧૯૬૦ –૬૧) ના વસન્તમાં મેં મન્દ મન્દ રીતે પ્રકટ કર્યો. છેવટે, બે વર્ષ ઉપર સિદ્ધપુરની શંકરજયન્તીમાં મેં એ સ્પષ્ટ રીતે બહાર મૂકો. તેમાં પણ “આગળ જતાં સાંખ્યદર્શનનાં પુસ્તકોમાં એ અનીશ્વરવાદનું સમર્થન કરવામાં આવ્યું.” “કપિલ ભગવાનને એ આશય નહિ હોય.”—એમ “હેય ' શબ્દ આવા ગૂંચવણભરેલા અને મતભેદના અવકાશવાળા વિષયમાં સામા મત માટે જે ભાન રાખવું જોઈએ તે માન રાખી વાપર્યો હતો. ડે. ભાંડારકરનું આ વર્ષે પ્રસિદ્ધ થએલું પુસ્તક વાંચ્યા પછી હું મારા નિર્ણયની યથાથતા માટે વધારે પ્રબળ અને દઢ આગ્રહ ધરાવી શકું છું. આ સંબન્ધી કેટલુંક “કપિલ અને સાંખ્યશાસ્ત્ર” એવા સ્વતન્ત્ર વિષયનિર્દેશથી–વાદવિવાદના પંકની બહાર નીકળી–આગળ ઉપર હું લખવા ઈચ્છું છું. હાલ આટલું બસ છે. તે પણ આ લેખ સમાપ્ત કરતાં કરતાં સાંખ્યશાસ્ત્ર મૂળ નિરીશ્વરવાદી નહોતું એટલું જ નહિ પણ સ્પષ્ટ સેશ્વરવાદી હતું એમ સિદ્ધ કરવા માટે એક ખાસ ઐતિહાસિક વસ્તુસ્થિતિ દર્શાવનાર એક જ પ્રમાણ રજુ કરી લઉં છું. મહાભારત, ભાગવત, સાંખ્યતત્ત્વકૌમુદી, સાંખ્યતત્ત્વસમાસ આદિ ગ્રન્થાને આધારે એક વાત સર્વાનુમતે મનાય છે કે સાંખ્યશાસ્ત્રમાં કપિલશિષ્ય આસુરિ અને આસુરિના શિષ્ય પંચશિખ હતા... આ પંચશિખ માટે મહાભારતમાં કહ્યું છે કે એ “પંચરાત્રીમાં કુશળ હતા –
" आसुरेः प्रथम शिष्यं यमाहुश्चिरजीविनम् । पञ्चस्रोतसि निष्णातः पञ्चरात्रविशारदः । vશ્ચ: va vશ્ચન પરિવાર મૃતઃ”
અને પંચરાત્ર એ સ્પષ્ટ નારાયણનામથી ઈશ્વરવાદી છે, વ્યાસસૂત્રથી પ્રાચીન છે, અને પ્રાચીન ભાગવત ધર્મનું પ્રતિપાદક છે–એ સર્વવિદિત અને સામાન્ય છે. એટલે કપિલમુનિના સેશ્વરસાંખ્યને સંપ્રદાય પંચશિખના ઉપદેશમાં વર્તમાન ને એમ એતિહાસિક પ્રમાણથી સ્પષ્ટ સિદ્ધ થાય છે.
[વસન, ફાલ્સન, વસંત ૧૯૭૦]
ક
નક
-
+
-
અબ
ના
- "कपिलाय महामुनये शिप्याय तस्य चासुरये। पंचशिवाय
વર (ચિત્તાન) નામ: "
Page #478
--------------------------------------------------------------------------
________________
ગૌતમ બુદ્ધ નિરીશ્વરવાદી કે સેશ્વરવાદી? કરા
૧૨
ગૈતમ બુદ્ધ નિરીશ્વરવાદી કે સેશ્વરવાદી ?
મારા સિદ્ધપુર-જયન્તીના ભાષણમાં ગૌતમ બુદ્ધ સંબન્ધી પ્રસંગાપાત્ત મે કરેલા ઉલ્લેખ સંબન્ધી ટીકા કરતાં રા. ઠાકર કહે છે.-~-~~
tr
બૌદ્ધોના સય ક્ષનિક ક્ષનિ, દુર્ણ કુણું, વાળ વહક્ષી સભ્ય સભ્ય એ સિદ્ધાન્ત છે. એટલે ઈશ્વર પણ ક્ષણિક, દુઃખરૂપ, વ્યક્તિરૂપ, શૂન્યરૂપ થાય. આ સ્વરૂપ માનવામાં જો ઈશ્વરત્વ આવી શકતું હાય તે। પ્રેા આનંદશંકરભાઈના મતે તેમના બૌદ્ધ ભગવાન ઇશ્વરવાદી થાય ! પણ જે બૌદ્ધ મતમાં સર્વ વ્યક્તિ સ્વતંત્ર છે, અને એક બીજાપર સત્તાના તિલપ્રાય અવકાશ નથી, ત્યાં સર્વેશ્વર, સર્વ શક્તિમાન, સર્વાંન્ત*મી એવું ઈશ્વરસ્વરૂપ ક્યાં રહી શકે તે સહેજ લક્ષમાં આણી શકાવા જેવું છે. આ પ્રમાણે યુદ્ધના સિદ્ધાન્તથી ઈશ્વરવÖા નિષેધ થાય છે, તેની સાથે જ વેદના પણ નિષેધ જ થાય છે. કારણકે વૈદ સિદ્દાન્તની સાથે તેમના સિદ્ધાન્તના જરા પણ સ્પર્શ થતા નથી. તેમ મેાક્ષ સ્વરૂપ માન્યતા પણ ભિન્ન હેાવાથી સાધન માત્રને આગ્રહ સાધ્યના નિષેધના અર્થમાં લેવાયે’ એમ નથી. પણ બૌદ્ધતુ જેવું સ્વરૂપ છે તેવું જ માનવામાં આવ્યુ છે. ”
( મ્હોટા અક્ષર રા. ઠાકરના કાયમ રાખ્યા છે. કારણ કે ગૌતમ બુદ્ધને ભારા' કહેતાં કે ‘ ભગવાન ' કહેતાં હું શરમાતા નથી. અલ્કે, તેમ કહી શકું છું એ મારૂં સુભાગ્ય માનું છું. )
.
'
આ આક્ષેપના પરિહાર કરવા માટે માત્ર નીચેના જ પ્રશ્નો ખસ છે. (૧) મારા ભાષણમાં ઔદ્દ' શબ્દ કાઢી બતાવશે।? ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ' એ શબ્દો વચ્ચે ભેદ ન સમજતા હૈ। તે। આપણી વચ્ચે વાદવિવાદ અશક્ય છે.
.
"
(૨) ઔદ્ધ મતમાં સર્વ વ્યક્તિ સ્વતન્ત્ર છે અને એક ખીજા પર સત્તાને તિલપ્રાય અવકાશ નથી ’આ અદ્ભુત સમજણુ તમે ક્યાંથી કાઢી ? બૌદ્ધ મતમાં સર્વે વ્યક્તિ સ્વતન્ત્ર છે' એટલે શું?એ કર્મના નિયમને અધીન નથી ? એ નીતિના નિય મને અધીન નથી ? એક ખીજાપર સત્તાના તિલપ્રાય અવ
'
કાશ નથી’—તા ધર્મસંધ' અને ' વિનય' ક્યાંથી આવ્યાં?
"
Page #479
--------------------------------------------------------------------------
________________
૪૨૨ ગૌતમ બુદ્ધ નિરીશ્વરવાદી કે સેશ્વરવાદી ?
વસ્તુતઃ માનીએ કે “અવકાશ નથી”—તે પણ અમુક સિદ્ધા
ન્તને અવકાશ નથી,” માટે તે મનાતે નથી એમ શી રીતે કહેવાય? પરસ્પર વિરૂદ્ધ સિદ્ધાન્તો પણ એક મહાસિદ્ધાન્તને
અંગે ક્યાં જોવામાં નથી આવતા? (૩) બૌદ્ધોની “મેક્ષ સ્વરૂપ માન્યતા” પણ શી છે, અને બ્રાહ્મણ
ધર્મનાથી એ કેટલી ભિન્ન છે એ બતાવશે તો “વેદના સિદ્ધાનની સાથે તેમના સિદ્ધાન્તને જરા પણ સ્પર્શ થતો
નથી એ ઉક્તિમાં કેટલું સત્ય છે એનું માપ આવશે. રા. ઠાકરે કરેલા આક્ષેપના પરિહારમાં આ ત્રણ પ્રશ્નોથી એમના પ્રત્યેનું મારું કર્તવ્ય પૂરું થાય છે. હવે વસન્તના વાચકને પ્રકૃત વિષયમાં ગૌતમ બુદ્ધના ઉપદેશની ખરી સ્થિતિ શી છે એ જાણવા માટે હું વિશેષ નિરૂપણમાં ઊતરું છું.
ગૌતમ બુદ્ધ સેશ્વરવાદી હતા કે નિરીશ્વરવાદી?—એ રૂપે જ જો મને પ્રશ્ન પૂછવામાં આવે તે હું કાંઈ પણ ઉત્તર ન દેતાં કેવળ મૌન જ ધારણ કર્યું. ગૌતમ બુદ્ધ સેશ્વરવાદી નહેતા, તેમ નિરીશ્વરવાદી પણ નાતા–અને પૂર્વેકા પ્રશ્નની એક પણ કેટિ સ્વીકારવી, એ ગૌતમ બુદ્ધના ઉપદેશનું ખરું તત્ત્વ જ, એમના તત્ત્વચિન્તનની ખરી દિશા જ, સમજવામાં ભૂલ છે. એ તત્ત્વ શું હતું, એ દિશા શી હતી–એ જાણવા માટે આપણે, હાલના સમયમાં સુભાગ્યે, માધવાચાર્યના સર્વદર્શનસંગ્રહ ઉપર જ આધાર રાખ પડે એમ નથી. એ માટે હવે વધારે સારાં પ્રમાણ–પાલી સંત્રા–પ્રાપ્ત થયાં છે, અને એમાંના એકને નીચે ઉતારે આપું છું–જે ઉપરથી પ્રકૃતિ પ્રશ્ન પરત્વે ગૌતમ બુદ્ધનો શે મત હતો એ યથાર્થ જાણવામાં આવશે.
વૃથા વાદવિવાદ એક વાર ખુદ ભગવાન શ્રાવસ્તિ નગરી પાસે અનાથપિંડકને ઉપવનમાં જેતવન વિહારમાં શિયે સહવર્તમાન રહેતા હતા. તેવામાં માલપત્ર નામે એક શિષ્યને ધ્યાન ધરતાં ધરતાં વિચાર થઈ આવ્યો કે જગર કેટલાક પ્રશ્ન વિથ ધી કાંઈ બોલ્યા નથી; જેમકે–આ જગત નિય છે કે અનિત્ય પરિરિકન કે અપરહિન? ભાટે એ વિશે એમને પૂછું." એમ વિચાર કરી એ ખુદ ભગવાન પાસે ગયો અને
Page #480
--------------------------------------------------------------------------
________________
ગૌતમ બુદ્ધ નિરીશ્વરવાદી કે સેશ્વરવાદી
કર૩
, કહ્યું: “ભગવન ! આપે અમારી ઘણું શંકાઓનું સમાધાન કર્યું છે, પણ
થોડાક પ્રશ્ન રહી જાય છે. આ જગત નિત્ય હશે કે અનિત્ય પરિચ્છિન્ન હશે કે અપરિચ્છિન્ન? નિત્ય છે એમ જાણતા હે તેમ કહે; અનિત્ય છે એમ જાણતા હો તે તેમ કહે બેમાંથી શું હશે તે ન જાણતા હે તે કૃપા કરી કહો કે હું નથી જાણતો. અને એમ હોય તે પછી તમે ગુરુ પણ શેના?”
શિષ્યની આવી વાણી સાંભળીને પણ પૂર્ણ શાંતિથી બુદ્ધ ભગવાને જવાબ દીધેઃ “ભાઈ માલુક્યપુત્ર ! તમે શિષ્ય થયા તે વખતે મેં તમને કહ્યું હતું કે હું તમને આ પ્રશ્નને જવાબ દઈશ ?” શિષ્ય કહ્યું “ ના, મહારાજ.” બુદ્ધદેવઃ “ત્યારે મારા તરફથી ઉત્તર મળવો જ જોઈએ એમ કેમ કહે છે ? જે માણસ એમ ધારતું હોય કે આ પ્રશ્નોને જે જવાબ દે તે જ ગુરુ ખરા, તો તેને તો મારું એટલું જ કહેવું છે કેભાઈ, મારા શિષ્ય ન થશે ! તે સાંભળોઃ
એક માણસને ઝેરી બાણ વાગ્યું હોય તે એ શસ્ત્રવૈિદ્ય પાસે જઈને કઢાવશે કે પહેલો વિચાર કરવા બેસશે કે–વારૂ, આ બાણ મારનાર બ્રાહ્મણ હશે કે ક્ષત્રિય? વૈશ્ય હશે કે શદ્ર? એમ કહેશે ખરે–કે ના, ના, હું તે આ બાણુ નહિ કઢાવું, પહેલું તે મને એ કહો કે એ બાણ મારનાર લાંબો હતો કે કે? આ ગામને હતું કે પરગામી ? ધનુષ્ય વાંસનું હતું કે નેતરનું? દેરી સુતરાઉ હતી કે તાંતની? ઇત્યાદિ, ઈત્યાદિ.
માલુપુત્ર ! જગત નિત્ય છે કે અનિત્ય ? એને કત છે કે નહિ? હોય તે કેવો છે? ઈત્યાદિ પ્રશ્નો ઉપર ધામક જીવનને આધાર નથી.”
આ ઊતારામાં કાંઈ વિવરણ ઉમેરવાની જરૂર નથી. ગૌતમ બુદ્ધ ઈશ્વરના અસ્તિત્વનો પ્રશ્ન જ બાજુ પર મુકી દીધો છે. ઈશ્વર છે કે નહિ, એ પ્રશ્ન કરતાં આ સંસાર રૂપી દુખમાંથી કેમ મુક્ત થવું એ પ્રશ્ન જ એમને વધારે મહત્ત્વન–અને ખરા મહત્ત્વને લાગ્યો છે, અને તેથી એ મહાપ્રશ્નનો ઉત્તર દેવામાં એમને સઘળો ઉપદેશ સમાએલો છે. આમ અમુક પ્રશ્નને વિચારકેન્દ્રમાંથી ખસેડી નાંખવો, અને પ્રશ્ન પૂછી એને નકારમાં જવાબ કર–એ બે એક વસ્તુ નથી; પણ આ સૂક્ષ્મ ભેદ– બહુ મહત્વનું છે છતાં એ સૂક્ષ્મ હોવાથી સામાન્ય જનના સ્મરણમાં રહેતું નથી, અને જે કે બુદ્ધ ભગવાને પિતે અજ્ઞ જણવાની પણ દરકાર ન કરતાં પિતાને સિદ્ધાન્ત જેવો હતો તેવો જ–અર્થાત ઈશ્વરના
Page #481
--------------------------------------------------------------------------
________________
૪૨૪ ગૌતમબુદ્ધ નિરીશ્વરવાદી કે સેશ્વરવાદી ? અસ્તિત્વ વિષયે મૌન ધારણ કરીને જ પોતાના શિષ્ય આગળ મૂકો, તોપણ ઈશ્વરના અસ્તિત્વને પ્રશ્ન એવો મહાન અને અનિવાર્ય છે કે બૌદ્ધોને આગળ જતાં એ પ્રશ્નનો ઉત્તર દીધા વિના ચાલ્યું નહિ, તેઓએ બ્રાહ્મણના ઈશ્વરનો નિષેધ કર્યો, અને તે જ સાથે મહાયાનમાં અવલોકિક તેશ્વર વગેરે નામે ઈશ્વર સ્વીકાર્યો.
ગૌતમ બુદ્ધ પોતે નિરીશ્વરવાદી–ઈશ્વર નથી એમ કહેનારા–નહોતા. એટલું જ નહિ, પણ ઈશ્વરના અસ્તિત્વને સિદ્ધાન્ત જેઓ માનતા તેઓના તે સિદ્ધાન્તને તેને તે અખંડિત રહેવા દઈ, એ સિદ્ધાન્તના અપરેલ અનુભવ માટે જે સાધનની જરૂર છે એ સાધન તરફ તેઓનું લક્ષ ખેંચનાઃ નીચે ઉતારે વાંચ્યાથી આ વાતની ખાતરી થશે.
સાધનની જરૂર મનસાકટ નામે નગરમાં વાસિષ્ટ અને ભારદ્વાજ (વસિષ્ઠ અને ભરદ્વાજ શેત્રના) નામે બ્રાહ્મણ રહેતા હતા. તેઓ વચ્ચે મુકિત યાને બ્રહ્મને પહેચવાને સીધે (ઋજુ) માર્ગ કિયે એ વિષે વિવાદ ચાલ્યા. વાસિષ્ટ કહે કે પુષ્કરાદિ આચાર્ય બતાવેલો માર્ગ સીધા અને ઋજુ છે; ભારદ્વાજ કહે તારુષ્ક આચાર્યો બતાવેલો માર્ગ સીધો અને જુ છે. તેઓથી નિર્ણય થઈ શક્યો નહિ તેથી બંને જણાએ વિચાર કર્યો કે બુદ્ધ ભગવાન જેવું નાની અને સાધુ બીજું કોઈ નથી. એમને આપણી શંકા પૂછીએ, એ આપણા વિવાદનું સમાધાન કરશે. બંને ગૌતમ બુદ્ધ પાસે ગયા, અને કહ્યું; “ભગવન! અમારી વચ્ચે વિવાદ પડે છે. ગૌતમ ભગવાને પૂછયું: “શે?” ત્યારે વાસિષ્ઠ જવાબ દીધો; “ભગવન! ખરે માર્ગ શેિ તે બાબત બ્રાહ્મણેમાં જુદા જુદા મત ચાલે છે. અથર્વવેદીઓ એક કહે છે, તત્તિરી (યજુર્વેદી) બીજું કહે છે, છગો (સામવેદી) ત્રીજું કહે છે, અને બચ (ાદી) વળી ચોથું જ કહે છે. એ સર્વેએ બતાવેલે મા મુક્તિ મળે ખરી? બ્રહ્મને પહોંચાય ખરું? જેમ જુદે જુદે રસ્તે થઈને પણ એક જ ગામે પહેચાય છે તેમ આ વિવિધ માર્ગો એક જ સ્થળે પહોંચતા હશે ખરા?”
ગીત – પણ તે સર્વે ખા માર્ગ છે એમ તમે કહે છે?” વાસિ –“હા, હું એમ જ કહું છું.” ગૌતમ –“ ઓમાંથી કોઈ એ બ્રમને સાક્ષાત્કાર કર્યો છે ખરો?
Page #482
--------------------------------------------------------------------------
________________
ગૌતમ બુદ્ધ નિરીશ્વરવાદી કે સેશ્વરવાદી? ૪૫ વાસિક –“ના; તેમ કર્યું જણાતું નથી.” ગૌતમા–“એમના ગુરુઓએ કર્યો હશે ખરે?” વાસિષ્ઠ:–“ના, તે પણું નહિ.”
ગૌતમ – “એમની ગુરુપરંપરામાં સાત પેઢી સુધી પણ કોઈએ કર્યો હોય એમ તમને લાગે છે?”
વાસિષ્ઠ –“ના. !”
ગીતમઃ–ના–ત્યારે તે ત્રણ વેદમાં કુશળ એવા બ્રાહ્મણે પણ એમ કહે છે કે “અમે જે વસ્તુ કદી જોઈ નથી, જાણું નથી, તેને સીધે માર્ગ બતાવીએ છીએ.”?”
વાસિષ્ઠ:–“હાસ્તે.”
ગૌતમ – “આ છે ત્યારે આંધળાની હાર ચાલી 'નથી આગલો જો, નથી વચલો જેતે, નથી છેલ્લો જેતે ! ત્રણે વેદમાં કુશળ બ્રાહ્મણની વાણી પણ માત્ર ખાલી શબ્દોનાં ખોખાં–મિથ્યાલાપ છે.
વાસિષ' એક માણસ ચાર રસ્તાના ચોગાન વચ્ચે બેસીને સીડી ઘડે છે. અને એને પૂછીએ છીએ કે આ સીડીવડે કયે મકાને ચઢવું છે? ત્યારે એ ઉત્તર આપે છે કે એ મકાન તે હું જાણતા નથી! એ કેવો મૂર્ખ ! એવું જ બ્રહ્મને જાણ્યા જોયા વિના એના માર્ગની વાત કરવી એ છે.
આ નદી અચિરવતી બે કાંઠે પૂર વહેતી હોય, અને સામે કાંઠે કામવાળે માણસ આ કાંઠે ઊભે ઊભે બૂમ પાડે કે એ સામા કાંઠા! આમ આવ, આમ આવ !' વાસિષ્ઠ ! આમ એ માણસ સામા કાંઠાને હજારવાર બૂમ પાડે, એની સ્તુતિ કરે, કાલાવાલા કરે, પણ એ સામો કાંઠે આ તરફ આવે ખરે? એને પહોંચવા માટે તે હેડીમાં એણે બેસવું જોઈએ. અને હલેસાં મારીને ત્યાં પહોંચવું જોઈએ. તે જ પ્રમાણે ત્રણ વેદમાં કુશળ બ્રાહ્મણ–જે ગુણોથી બ્રાહ્મણત્વ બને છે તે છોડી, જે ગુણેથી અબ્રાહ્મણત્વ બને છે તે આચરે – “હે ઈદ્ર ' તને બેલાવું છું. હે વરુણ! તને બોલાવું છું. હે બ્રહ્મા ! હું તને બોલાવું છું.” એમ કહ્યું કાંઈ ફળ થાય ખરું?
વાસિષ્ઠ ! આ નદી પૂર વહે છે તે વખતે એક માણસને સામે કાંઠે જવું છે. પણ બિચારાના હાથ મજબૂત સાંકળથી પેઠે બાંધ્યા છેઃ એ સામે કાંઠે જઈ શકે ખરે? તે જ પ્રમાણે અહંના વિનયમાં જેને “સંયોજન ૫૪
Page #483
--------------------------------------------------------------------------
________________
ર૬
ગૌતમ બુદ્ધ નિરીશ્વરવાદી કે સેશ્વરવાદી ?
યાને સાંકળો કહે છે તે રૂપી મનુષ્ય માત્રને પાંચ બન્ધને છે–રૂપ, શબ્દ, ગ, રસ અને સ્પર્શ જે હદયમાં વિકાર (રાગ) ઉત્પન્ન કરી એનું બધન રચે છે.
વાસિષ્ટ ! આ નદી પૂર વહે છે તે વખતે એક માણસને સામે કાંઠે જવું છે, પણ તે કાંઠે માથે ઓઢીને સૂતે છે અને ઊંધે છે! આ માણસ સામે કાંઠે પહેચે ખરો? એ જ પ્રમાણે મનુષ્ય જ્યાં સુધી પાંચ આવરણ --રાગ, દ્વેષ, મેહ, ચાંચલ્ય અને વિચિકિત્સા (શંકા) થી ઢંકાએલો છે ત્યાં સુધી બ્રહ્મને પામે એ બનવાનું નથી.”
વળી એજ સુત્તમાં આગળ જતાં શાંકર સિદ્ધાન્તના જે જ, ગુરુશિષ્યસંવાદ પૂર્વક, સિદ્ધાન્ત બાંધવામાં આવ્યો છે –
વાસિષ્ઠ ગૌતમ બુદ્ધને કહે છે–“ગૌતમ! મને કહેવામાં આવ્યું છે કે બ્રહ્મા સાથે એકતા પ્રાપ્ત કરવાનો માર્ગ શ્રમણ ગૌતમ જાણે છે.”
(આને દેખીતી રીતે અસંબદ્ધ ઉત્તર આપતાં) ગૌતમ કહે છેઃ વાસિક' કહે વાર, મનસાકટ આ સ્થળની પાસે–અદૂર–નથી?” વાસિ: “છે જ પાસે જ છે. દર નથી.”
ગતમઃ “પણ વાસિટ ! ધારો કે એક માણસ મનસાકટમાં જો છે અને ત્યાંથી બહાર ગયા જ નથી. એને લોક પુછે છે કે – મનસાકટનો રતિ ! મનસાકટમાં જન્મેલા અને ઉછરેલા એ માણસને એ વિષે જરા પણ શંકા કે મુશ્કેલી હોય ખરી ?
વાસિ: “નહિ જ, ગૌતમ. અને એનું કારણ શું? એ માણસ મનસાકટમાં જ જાઓ અને ઊછર્યો હોય તો મનસાકટને દરેક રસ્તો એને તદન જાણતો હોય જ.
ગૌતમ “મનસાટમાં જ જન્મેલા અને ઉછરેલા એ માણસને મનસાકટ ના વિશે શંકા કે મુશ્કેલી હોય, પણ બાલકને માર્ગ કો એમ તથાગત (બુ) ને પુછવામાં આવે તે એને એ વિષે જરા પણ શંકા કે મુવી નથી. કારણ કે તે વાસિષ્ઠ ! બ્રહ્મા હું જાણું છું, બ્રહ્મલોક
* બ્રા સગુણ કર રૂપ 'બા' કહેવાય છે.
Page #484
--------------------------------------------------------------------------
________________
ગૌતમબુદ્ધ નિરીશ્વરવાદી કે સેશ્વરવાદી?
કરણ
હું જાણું છું, અને ત્યાં જવાનો રસ્તો પણ હું જાણું છું. બ્રહ્મલોકમાં ગયા હોય, ત્યાં જ જભ્યો હોય, તેની પેઠે હું એ જાણું છું.”
આ બ્રહ્મા તે જ ઈશ્વર; અને બ્રહ્મલોક તે ગાગ અને યાજ્ઞવલ્કયના સંવાદમાં જેને છેવટના કારણુ તરીકે ઉલ્લેખ કર્યો છે તે.
આટલા ઉતારા વાંચ્યા પછી કેણ કહેશે કે–
વેદ સિદ્ધાન્તની સાથે તેમના (ગૌતમબુદ્ધના)સિદ્ધાન્તને જરા પણ સ્પર્શ થતો નથી ?”
[વસન્ત, આષાઢ સંવત ૧૯૭૦ ]
* " कस्मिन्नु खलु ब्रह्मलोका ओताच प्रोताश्चेति ? स होवाच गार्गि मातिप्राक्षीः"
વાજસનેયિ બ્રાહ્મણપનિષદું
Page #485
--------------------------------------------------------------------------
________________
૪૨૮
આપણા ધર્મનું ભવિષ્ય
૧૩. આપણા ધર્મનું ભવિષ્ય
(વિચારમાળા) પ્રશ્નઃ– છેલ્લા પ્રશ્નના ઉત્તરમાંથી એક બીજો પ્રશ્ન ઉદભવે છે, પરંતુ એ ઉપર આવતાં પ્રસંગોપાત્ત અન્ય એક પ્રશ્ન પૂછીશ. ગયા સપ્ટેમ્બર માસના નાઈન્ટીન્થ સેન્ચરી પત્રમાં” “ The Future of Christian Religion” એટલે “ક્રિશ્ચન ધર્મનું ભવિષ્ય ” એવા મથાળાને એક લેખ છે. આપે એ વાંચ્યો હશે. એ ઉપરથી આપણા ધર્મની વર્તમાન સ્થિતિ વિષે કાંઈ સૂચન મળે છે?
ઉત્તર–હા, એ લેખ મારા વાંચવામાં આવ્યો છે. એમાં લેખક ત્રણ વાત દર્શાવે છે –
(૧) સુધરેલી પ્રજાઓમાં પિપરી’ એટલે રેમથી પિપાતું ક્રિનિટિનું સ્વરૂપ–જેમાં પિાપનું મુખ્યત્વ માનવામાં આવે છે, અને જે રામન કલિક સંપ્રદાયને નામે પ્રસિદ્ધ છે–તે આગળ માર્ગ કરી શકતું નથી.
(૨) પ્રત્યેક કેટેસ્ટન્ટ સુધારકના જે જે ખાસ સિદ્ધાન્ત હતા, તેનો હવે દિનપરિદિન વધારે લોકે થકી ત્યાગ થતા આવે છે.
(૩) ટેસ્ટન્ટ ક્રિયાનું પણ ટેલિક સંપ્રદાય તરફ વલણ સ્પષ્ટ રીતે વધતું જાય છે. અને કર્મકાંડ ઉપર એમનો પ્રેમ ચોખ્ખી રીતે સમજાય છે.
આ ત્રણ ઉતિઓને મળતી-તથાપિ કાંઈક ફેરફારવાળી–આપણી વર્તમાન પરિસ્થિતિ પરત્વે પણ બીજી ત્રણ ઉક્તિઓ રચી શકાય –
(૧) કેળવણીની વૃદ્ધિ સાથે આપણામાંથી બ્રાહ્મણને આપણું ઉપરને અધિકાર ઘટને આવે છે.
() જિન, બુદ, શંકર, વલ્લભ આદિ ધર્મપ્રવર્તાને પરસ્પર વિરોધમાંથી જન્મેલા ધર્મ સંબંધી વિચાર ક્રમે ક્રમે દાણ થતા જાય છે; તેમ જ, પણ ધારવાળાએ આપણુ પુરાણો વિષ, કેટલેક અંશે વિકમ વ્યવસ્થા વિ, ના બને તેનું વિ જે ખાસ વિચારે પ્રવિન પ ના ન પ અનિટ ભાગ ધીમે ધીમે વજાને જાય છે,
Page #486
--------------------------------------------------------------------------
________________
આપણા ધર્મનું ભવિષ્ય
હ
(૩) કુળવાએલા વર્ગમાં પણ કર્મકાંડ તરફ પ્રેમ ચોખ્ખી રીતે વધતા આવે છે. પરંતુ આ વિષયમાં પાશ્ચાત્ય ધર્મસ્થિતિ સાથે અત્ર સર્વ પ્રકારે મળતાપણું નથી.
(૪) અત્ર થાડી તેમ જ ધણી કેળવણી પામેલા કેટલાક વર્ગ તે ધર્મ તરફ તદ્દન ખેદરકાર છે, અને એમની તે અત્રે વાત જ નથી.
(s) અધુરી કેળવણીવાળા વર્ગના કેટલાક ભાગ—જેને ધર્મ તરફ રુચિ છે તે—કર્મકાંડમાં ગુંથાઈ રહે છે, અને જ્ઞાનનું અભિમાન જો કદાચ ધરાવે છે તે તે ફક્ત નામનું જ.
(૪) અષિક કેળવણી પામેલા ધર્મ ઉપર આદરવાળા વર્ગના ખે વિભાગ છેઃ કેટલાક કર્મકાંડ ઉપર અરુચિ જ દર્શાવે છે, અને કેટલાક જ્ઞાનને મુખ્ય ગણીને કર્મ ઉપાસના આદિ વસ્તુઓને જ્ઞાનના આવિર્ભાવનાં પ્રત્યક્ષ સ્થાનરૂપ અને સાધનરૂપ માને છે.
આ વર્તમાન સ્થિતિ સારી છે કે ખેાટી એ વિષે આપને પ્રશ્ન નથી; માત્ર એ સ્થિતિ શી છે એટલું જ જોવાનું મુખ્ય પ્રસ્તુત હતું; તથાપિ આ પ્રત્યેક ઉપર કાંક કાંઈક કહેવું એ તદ્દન અપ્રાસંગિક, કે આપણી વિચારમાળામાં અધિક પડતું, નહિ ગણાય.
(૧) કેળવણીની વૃદ્ધિ સાથે બ્રાહ્મણાના અધિકાર ધટતા આવે છે. પણ આપ પ્રશ્ન કરશેા કે એથી લાલ છે કે હાનિ? એના ઉત્તર કે—જે સ્વાભાવિક છે, જે થવું જોઈએ, તે જ થાય છે; એટલે વિશ્વગતિ જો હમેશાં સત્ય પરિણામ તરફ જ વળતી હોય તેા આથી બેશક લાભ જ થવા જોઈએ. જેમ જૂનાં પાદડાં ખરી નવાં પાંદડાં આવતાં, વૃક્ષ યુવાન અલવત્તર અને સુશાભિત બને છે, તેમ જ અન્યકાર, આલસ્ય આદિ તમેા–ગુણુથી જનસમાજને જે જે ભાગ વ્યાસ હેાય તે તે ધીમે ધીમે ખરી જઈ નવા ભાગ માટે માર્ગ કરી આપે એ સ્વાભાવિક છે. જનસમાજ એ વૃક્ષ સમાન છે, એમાં કાઈ પણ ભાગ હંમેશ માટે લુપ્ત થાય એમ તે બનતું જ નથી, માત્ર જીર્ણ ભાગને સ્થાને નવીન ભાગ આવે છે એટલું જ. આ જ રીતે જેમ જેમ નિર્જીવ થએલા બ્રાહ્મણ વર્ગ અસ્ત થતા જશે તેમ તેમ એનું સ્થાન ધાર્મિકતાથી યુક્ત અને કાલેજ આદિ સાધના વડે વિદ્યાસંપન્ન થએલા પુરુષાથી પૂરાશે, કારણ, એ જ ભવિષ્યના બ્રાહ્મણા' છે, અને એ જ બ્રહ્મ' ના ખરા સ્વરૂપના વિચાર તીવ્ર જિજ્ઞાસાથી, શુદ્ધ પ્રેમથી, અને વિશાળ ખ્રુદ્ધિથી કરવા સમર્થ થશે. હાલના ગ્રેડયુએટા તેવા છે એમ * આ સ્થિતિનું પણ કેટલેક ભાગે તો હજી ઝાંખું પ્રભાત જ થયું છે.
Page #487
--------------------------------------------------------------------------
________________
૪૩૦
- આપણા ધર્મનું ભવિષ્ય કહેવાનો આશય નથી. પણ વિદ્યાનું સ્થાન જે પાછળના વખતના હિંદુસ્તાનમાંથી ઘણે ભાગે લુપ્ત જેવું થઈ ગયું હતું તેને પુનરુદય હવે યુનિવર્સિટીઓમાં જ થવા સંભવ છે એટલું જ મારું તાત્પર્ય છે. એક ગ્રેડયુએટ તરીકે એ વર્ગ માટે હું અભિમાન કરું છું એમ જરા પણ મનમાં લાવ્યા વિના, મારા વિચારની સ્વતઃ સારાસારતા તપાસજો. બ્રાહ્મણ વિષે મને અનાદર છે એમ ન સમજશે. પ્રાચીન માટે મને અતીવ માન અને પૂજ્ય બુદ્ધિ છે, મારા પ્રતિક્ષણના એ ગુઓ છે, મારું હૃદય એમને હાથે જ ઘડાય એમાં હું મારું સુભાગ્ય સમજું છું. વર્તમાન બ્રાહ્મણે માટે મને દયા છે, એમાંના કેટલાકમાં હું બહુ પવિત્રતા અને શાંતિ જોઉ છું, અને તેથી તેવાને માટે, એમની વિવાહીનતા છતાં પણ, મને ભાન રહે છે. પરંતુ ઘણે ભાગે તે વર્ણચતુષ્ટયમાંથી એક પણ પ્રકારની વૃત્તિ વિનાને અને તેથી શદ્ર કરતાં પણ અધમ થઈ ગયો છે એમ કબૂલ કર્યા વિના નહિ ચાલે, આમાં તેમને દોષ નથી. વિદ્યા એ “Art of peace (શાંતિ સમયની કલા) છે—જેને પાછળના વખતના હિદુસ્થાનમાં સંભવ ન હતો, જનસમૂહને એને ખપ જણાયો ન હતો, અને તેથી ઘણાખરા બ્રાહ્મણમાં એની છત પણ ન હતી; છતાં પ્રમાણમાં એમણે બહુ જ્ઞાન સાચવી રાખ્યું છે. પરંતુ જે હાલના અનુપમ શાંતિના સમયમાં પણ એઓ પોતાનું કર્તવ્ય કરવા જાગે નહિ, તે પછી એમને માટે દયા પણ
ક્યાં સુધી રહેશે? બ્રાહ્મણોમાં બ્રાહ્મણત્વ નહિ હોય તે એમને ઉચ્છેદ થશે જ. અને થવો જોઈએ જ, કારણકે જગતને નિયન્ત પરમ દેવ છે, અસુર નથી; અને જે અસત છે, સ્વસ્વરૂપથી ભ્રષ્ટ છે, એ લાંબી વાર ટકી શકતું નથી એવી વિશ્વવ્યવસ્થા છે. સર્વેને ઉપક્રમ સતસ્વરૂપ તરફ જ હોય એ વેદાન્તસિદ્ધાન્તને અનુસરીને છે, અને બ્રાહ્મણે ખરા બ્રાહ્મણ થાય નહિ તે લુપ્ત થાય એમ ઈચ્છવામાં આપણે વેદાન્ત સિદ્ધાન્તને જ જય ઇચ્છીએ છીએ.
શંકર બુદ્ધ આદિના વિગ્રહમાંથી જન્મ પામેલા વિચારે ક્ષીણ થતા જાય એમાં બહુ લાભ છે. એટલું ખુબ યાદ રાખવાનું છે કે જગતમાં મહાત્મારૂપે સ્થપાએલા કોઈ પણ પુરૂષ હામે એના પ્રતિપક્ષીઓ તરફથી જેવું અને જેટલું કહેવામાં આવે છે તેવું અને તેટલું ખાટું કદી વસ્તુતઃ હેતું નથી, તે સાથે વળી જ્યારે ઐતિહાસિક દષ્ટબિન્દુથી એમનાં કાર્યો અવલોકાય છે ત્યારે તે બંને પક્ષો તે તે કાળને એવા અનુરૂપ દેખાય છે કે ઘણું કરી સર્વ વિરોધ એ રીતે શાન્ત થઈ જાય છે. વૈદિક બ્રાહ્મણ
Page #488
--------------------------------------------------------------------------
________________
આપણા ધર્મનું ભવિષ્ય
૪૩૧
ધર્મે, દયા આદિના ગુણાના ત્યાગ કરી, સ્વર્ગ માટે યજ્ઞ યાગાદિષ્ટ કરવામાં કૃતાર્થતા માની ત્યારે મહાવીર સ્વામી ગૌતમક્ષુદ્ધ વગેરે થયા. બુધ્ધે શ્વરના તેમ જ આત્માના અસ્તિત્વની અવગણના કરી, સત્ય વિરુદ્ધ કરી એ પણુ ખરૂં. પણ ઈશ્વરને નામે તથા આત્માના અમરત્વને મિષે અનેક પાપા થતાં, તેના ઉચ્છેદ કરવાના પ્રયત્નમાં મુદ્દે એ એ તત્ત્વાની અવગણના કરતાં પણ આંચકા ન ખાધેા. પરંતુ એ જ અવગણના, સત્ય વિરુદ્ધ હાવાથી વખત જતાં દૈવી અનિષ્ટ નીપજે છે એ જ્યારે બૌદ્ધમતના પાછળના ઇતિહાસમાંથી સિધ્ધ થયું ત્યારે શંકર જેવા મહાત્માના પ્રહારાના પ્રસંગ આવ્યા. શંકરનું જ્ઞાન અનધિકારી અને અણુસમજી હૃદયમાં કેવું શુષ્ક થઈ જાય છે એના અનુભવ થતાં, રામાનુજ વલ્લભાચાર્ય આદિને ભક્તિમાર્ગમાં સાર સમજાયા ઇત્યાદિ. અત્રે વિક્ષિત એટલું છે કે ધર્મ તત્ત્વજ્ઞાન આદિ મનુષ્ય આત્માને લગતા સધળા વિષયા ઐતિહાસિક દૃષ્ટિએ અવશ્ય વિલેાકવા જોઈએ અને એ દૃષ્ટિમાં જ પ્રત્યેક પ્રવૃત્તિનું અન્તર્ગત રહસ્ય સ્કુટ થઈ આવે છે.
-
'
વળી, ધર્મ પરત્વે આપણા · સુધારાવાળાઓ ’એ પ્રાચીન ભાવનાએનું સ્વરૂપ ખાટી રીતે સમજી કેટલાક વિચારા ચલાવ્યા હતા જેમાં ત્રણ મુખ્ય હતાઃ પુરાણુ સ્ટામેના, બ્રાહ્મણેા સામેના, અને મૂર્તિપૂજા સ્હામેના આક્ષેપેા. પુરાણાનું ભૂગાળ અને ખગેાલનું વર્ણન ભ્રાન્તિમય છે એમ માનીએ પણ તેથી એના ઉત્તમેાત્તમ ધર્મ સંબંધી વિચાર। ઉપર અનાદર શા માટે થવા જોઈ એ ? ભાગવત ત્યજી ઉપનિષદો તરફ વળવું—એમ કરવાનું શું કારણુ ? મને ઉપનિષદો ઉપર બહુ જ આદર છે, પણ ભાગવતાદિ પુરાણાને હલકાં ગણવાનું કાંઈ પણ કારણ સમજાતું નથી. ઉપનિષદેાનાં જ સત્યા પુરાણામાં કેવી અલૌકિક કાવ્યપ્રતિભાનાં ચિત્રા બન્યાં છે ! ઉપનિષદ્ સૂત્રાનાં એ કેવાં રહસ્યપ્રદર્શી ભાષ્યા છે ! કદાચ તમને એમાં બ્રાહ્મણેાની× * મનુષ્ય આત્માને લગતા' એમ કહેવામાં ખાસ તાત્પર્ય છે, તે એ કે ‘ રસાયન વિદ્યા’ આગળ કેવી હતી, કીમિયામાંથી એ શી રીતે ઉદ્ભવી, એવા પ્રશ્નોથી ઑક્સિજન ' અને ‘ હાઇડ્રેજન' નામના વાયુમાંથી જળ થાય છે એ વસ્તુ સ્થિતિ ઉપર બહુ અજવાળું પડતું નથી. પણ ધર્મ તત્ત્વજ્ઞાન આદિ કેવી રીતે વિકસે છે એ વિચારમાંથી ધર્મના સ્વરૂપ વિષે અહુ ખેાધ મળે છે.
"
C
× ત્યાં કેટલેક ઠેકાણે તા બ્રાહ્મણ'ના અર્થ ‘સાધુ' થાય છે.
Page #489
--------------------------------------------------------------------------
________________
૪૩૨
આપણા ધર્મનું ભવિષ્ય
સત્તા બહુ વ્યાપી ગએલી જણાશે. પણ એ સત્તા માટે એમની યોગ્યતા પણ કેવી હતી ! આપણું ઈતિહાસમાં બ્રાહ્મણેએ પિતાને સ્વાર્થ સાધવાનું જ કામ કર્યું છે એ આક્ષેપ અત્યન્ત ભ્રાન્તિયુક્ત લાગે છે. આ સંબંધમાં છેલી સેશિયલ કોન્ફરન્સને પ્રસંગે મિ. જસ્ટિસ રાનડેનું ભાષણ પુનઃ પુનઃ વાંચવા જેવું હતું. એમાં “બ્રાહ્મણ–સિવિલિઝેશન”ની સારી પ્રશંસા હતી. પરંતુ એટલું સ્મરણમાં રાખવાનું છે કે બ્રાહ્મણોમાં પણ થોડે કચરે ઉત્પન્ન થયો નહતો, અને એમણે રચેલાં સર્વ પુરાણે અને પ્રત્યેકના પ્રત્યેક શબ્દો માનવા જેવા છે એમ નથી. સંસ્કૃત એટલું શાસ્ત્ર તેમ પુરાણ એટલા વહેમ એ ઉભય ભ્રમ જતા રહી, જ્યારે બુદ્ધિ યોગ્ય કેળવણું પામી ઉદારતાથી તેમ જ વિવેકથી સારાસાર અંશ વિલોકતાં શીખશે ત્યારે જ સત્ય સમજાશે. પરંતુ આ માટે બે વાતની જરૂર છે. પ્રાચીન વસ્તુ માટે માન અને પ્રેમનું સ્વબુદ્ધિ ઉપર વિશ્વાસ અને એને ગ્ય ઉપયાગ.
(૩) કેળવાએલા વર્ગમાં કર્મકાંડ તરફ પ્રેમ વધતો આવે એટલાથી હાનિ નથી. પણ એ પ્રેમના પ્રકાર ઉપર લાભ–હાનિને બહુ આધાર છે અને એ બાબત કેટલોક વિવેક રાખવાની જરૂર છે, જે આગળ ઉપર સ્પષ્ટ થશે.
(૩ ) કેળવણી પામેલો કેટલોક વર્ગ ધર્મ તરફ તદ્દન બેદરકાર રહે છે એ થોડા શેકની વાત છે? ધર્મ ઉપર મનુષ્યની અસંખ્ય પ્રવૃત્તિઓને આધાર નથી? અને જ્યારે કેળવાએલા જન જ એ વસ્તુ ઉપર રુચિ લાવી એને પોતાના હાથમાં નહિ લે, તે સ્વાભાવિક જ છે કે પામર જન–સમૂહ વર્તમાન ધર્મસ્થિતિરૂપી અલ્પકૂપમાં પડ્યો રહેશે. ધર્મ તરફ અનાદર રાખી ધર્મ એવો પદાર્થ જ જગતમાંથી કાઢી નાખ એમ એમનો પ્રયત્ન હશે તો તે વ્યર્થ છે વસ્તુતઃ તે એમને ધર્મથી વિરુદ્ધ વા તરફ એક પણ પ્રકારનો પ્રયત્ન જ દેખાતો નથી, અને આ વિષયમાં એમને એમની જવાબદારીનું ભાન જ થયું હોય એમ લાગતું નથી. પશ્ચિમ પ્રજાઓમાં પાદરીઓ પોતે ઘણી ઉચ્ચ કેળવણી પામેલા હોય છે એટલે ત્યાં અન્ય વિદ્યાનેની ધર્મ તરફ અરૂચિ એટલી હાનિકારક નીવડતી નથી.
(૩૪) પૂર્વ જેટલો જ–અને કેટલીક રીતે એ કરતાં પણ વધારે– નુકસાનકારક વર્ગ અધુરી કેળવણું પામેલાઓને છે. જેઓ કર્મકાંડને જ સર્વરવ ગણે છે, અને “અભેદ” “પ્રેમ” “અદ્વૈત' આદિ જ્ઞાનના શબ્દોને વગર સમજે ઉપાડી લઈ ગમે ત્યાં એને ઉપયોગ કરે છે, જેઓ પોતાનું
એ
ધર્મસ્થિતિ
માંથી કાલથી વિરુદ્ધ વા તર
Page #490
--------------------------------------------------------------------------
________________
આપણું ધમનું ભવિષ્ય
૪૩૩
વાસ્તવિક અજ્ઞાન એ મહાન શબ્દના રંગથી ઢાંકે છે, અને બુદ્ધિને શ્રમ લેતાં કંટાળી “હદય'વાદને ખોટ આઈબર કરે છે. જેઓ તર્ક ઉપર આક્ષેપ કરી અબ્ધતાને શરણે પડી “શ્રદ્ધા” નું પવિત્ર નામ વગે છે, અને કેળવાએલા વર્ગને સ્વ. મણિલાલના “નવીને,” “સુધારાવાળાઓ,
જડવાદીઓ,” આદિ શબ્દો લગાડવામાં પોતાના જ્ઞાનની પરિસીમાં માને છે! જેમ સ્વ. મણિલાલ નહોતા તેમ, હું પોતે પણ “નવીન નથી, “સુધારાવાળો’ નથી, “જડવાદી' નથી, છતાં પુછું છું કે જેઓ ઉપર આ રીતે આક્ષેપ અને નિન્દા કરવામાં આવે છે એમના બચાવમાં કાંઈ જ કહેવા જેવું નથી ? મૂર્તિપૂજા એ પાપ છે એમ માનવામાં ફિનિટિનું અકારણ અનુકરણ કરવામાં આવે છે–કેમકે વસ્તુતઃ પરમાત્મા શિવાય અન્ય કોઈ વસ્તુ ભજી જ શકાતી નથી, અને ભક્તિ થઈ એટલે એ પરમાત્માની જ થઈ એ નક્કી છે. તથાપિ વિચારે કે મૂર્તિપૂજા કરી એટલે ગમે તેટલાં પાપ થઈ શકે એવો પ્રચાર આપણુમાં ઘણે સ્થળે દીઠામાં આવતું નથી? આવે છે જ. તે પછી કર્મકાંડથી અધિક એવા જ્ઞાનનું અને કર્તવ્યબુદ્ધિનું દ્વાર ઉઘાડવા જે જે પ્રયત્ન થાય તે તે લાભકારક જ છે એમ કહેવામાં શું ખોટું જનમંડળના હૃદયમાં ઊતર્યા વિના, અને ધર્મવૃત્તિનાં વિવિધ સ્વરૂપે ધ્યાનમાં લીધા વિના જેટલા પ્રયત્ન થાય તેટલા નિષ્ફળ નીવડે એ સ્વાભાવિક છે, અને એટલા કારણથી જ સારા ઉદ્દેશથી પ્રવર્તી છતાં પણ “સુધારાવાળાઓને શ્રમ વ્યર્થ નિવડ હોય એમ મને લાગે છે. તમે કહેશે કે કર્મકાંડમાં પ્રાણવિનિમયના બહુ બહુ અર્થે રહ્યા છે અને તેથી કર્મકાંડની મહત્તા છે. પરંતુ આના જવાબમાં હું એટલું જ કહીશ કે, “પ્રાણવિનિમય” ને “ધર્મ” સાથે શી લેવાદેવા છે? “પ્રાણવિનિમય' આદિ નામે ઓળખાતી શારીરિક કસરત તે “ધર્મ’–આત્મા પરમાત્માના સંબન્ધના અર્થમાં “ધર્મ–કેમ કહેવાય ? હું કર્મકાંડનું રહસ્ય પ્રાણુવિનિમય એટલે “ગ” રૂપે માનવા કરતાં “જ્ઞાન” રૂપે સમજવું ઉચિત ધારું છું. મને મનુષ્ય જીવનને ખરે હેતુ વેગથી નહિ, પણ “જ્ઞાનથી સધાય છે એ શંકરાચાર્યને સિદ્ધાન્ત પરમ સત્ય લાગે છે. આ વર્ગને મેં અધુરી કેળવણીવાળે એટલા માટે કહ્યો છે કે વસ્તુતઃ તમે તપાસ કરશે તે તમને એમ જણાશે કે આવા વિચારેવાળા ઘણાખરા જનની કેળવણ-અંગ્રેજી તેમ જ સંસ્કૃત–અત્યત અલ્પ હોય છે. “થિએસોફી'ને ઉદ્દેશ સર્વ પ્રકારે, અને એના સિદ્ધાન્તો કેટલેક ભાગે, મને ગ્રાહ્ય છે, પણ થિએસોફિસ્ટને ઘણે વર્ગ તે સંસ્કૃત ભાષાના સાક્ષાત જ્ઞાન વગરને અથવા અલ્પ જ્ઞાન
૫૫
Page #491
--------------------------------------------------------------------------
________________
૪૩૪
આપણું ધર્મનું ભવિષ્ય
વાળા હોય એમ લાગે છે, અને તેથી એમનું સ્થાન આ. (૩ જ) વર્ગમાં છે. “થિઓસોફી' જ્ઞાન વિરુદ્ધ છે કે થિઓફિસ્ટમાં કેટલાક વિદ્વાન નથી એમ હારું કહેવું જ નથી.
(૩) કેળવણી પામેલા વર્ગના મેં બે વિભાગ ગણાવ્યાઃ એક કર્મકાંડથી તદ્દન વિરુદ્ધ, અને બીજે કર્મકાંડદ્વારા અને કર્મકાંડમાં ખરી ધાર્મિક સ્થિતિને અનુભવનારે. પૂર્વોક્ત વિભાગ ઘણું કરી એના ખરા ધાર્મિક ભાવને લીધે જ કર્મકાંડથી વિરુદ્ધ પડે છે, પરંતુ એમ કરવામાં અત્યાચાર થતું હોય એમ મને તે લાગે છે. સર્વથા કર્મકાંડથી શૂન્ય કઈ . પણ ધર્મ નથી. ધર્મની ઘણું શક્તિ કર્મકાંડદ્વારા પકવ થાય છે. માત્ર, એમાં કેટલીક સાદાઈ અને કેટલીક ભવ્યતા આવશ્યક છે. સાદાઈ પ્રાપ્ત કરવાને એક માર્ગ એ છે કે કર્મની સાથે જ ભક્તિ ઉપાસના અને જ્ઞાનને પણું આશ્રય કરવો–જેથી કર્મભાગ સ્વતઃ ઓછો થતો આવશે, અને જ્ઞાન શુષ્ક અને નિર્બલ ન થઈ પડે એટલે કર્મને જોઈ ભાગ જ રહેશે. કોઈ કઈ વાર ભવ્ય કર્મો પણ આચરવાં ઠીક છે. સાધારણ પ્રજાના આચારમાં કર્મકાંડની સાદાઈ, તેમ જ કેટલેક મહાન પ્રસંગે અને રાજાદિકે કરવાના યજ્ઞાદિમાં ભવ્યતા–ઉભયથી લક્ષિત આપણું પ્રાચીન ધર્મજના છે, અને તેમાં મનુષ્ય હદયના ઘણું સૂક્ષ્મ નિરીક્ષણપૂર્વક વ્યવસ્થા થઈ હોય એમ લાગે છે. - હવે ત્યારે વર્તમાન ધર્મ સ્થિતિ પરત્વે ધર્મ પ્રતિ અનાદરને પક્ષ બાદ કરતાં આપણુ જન મંડળમાં ત્રણ વિચાર ચાલે છે.
(૧) “પ્રાચીન ને, (૨) “નવીને ને,
(૩) ઇતિહાસદૃષ્ટિથી, વિશાળ અવલોકનથી, અને મનુષ્ય સ્વભાવના બન્ધારણને વિચાર કરી, વસ્તુસ્થિતિ સ્વીકારનારાઓને
આ ત્રીજો વિચાર પ્રચલિત કરવાનો ઉપક્રમ સુદર્શનના આદ્ય દ્રષ્ટીએ કર્યો છે–અને એ વિચારને એની અસંખ્ય શાખાપ્રશાખાઓમાં દૃષ્ટિગોચર કરે એ એના ખરા અનુયાયીઓનું કર્તવ્ય છે. આ પ્રસંગ લઈ અત્રે એટલું કહેવું જોઈએ કે – અમુક લેખમાં સુધારા” વિરુદ્ધ કેટલું છે, અભેદ કે પ્રેમ કે “અદ્વૈત' શબ્દ એમાં કેટલીવાર આવ્યો છે, એ સ્વ. મણિલાલના સિધાન્તના અનુસરણની ખરી કસોટી નથી. એ મહાન આત્મા
Page #492
--------------------------------------------------------------------------
________________
આપણુ ધર્મનું ભવિષ્ય
૪૩૫
સત્યાનુયાયી હતા, એને સત્ય “પ્રાચીને” તેમ જ “નવીને ઉભયમાંથી સમાન રીતે ગ્રાહુય હતું. પન્થ” “સંપ્રદાય વિરુદ્ધ એના જેટલા ઉઘોષ થોડાએ કર્યો હશે; છતાં સ્વ. મણિલાલના શબ્દોની પાછળ પ્રકાશતા આત્માને પિતામાં ઉતારવાને બદલે એમના શબ્દો રાત્રિ દિવસ ગેખનારા અને એ રીતે પન્થની વૃત્તિને ઉત્તેજી વસ્તુતઃ મણિલાલના સિદ્ધાન્તને વિઘાત કરનારા એમના અનુયાયી હોવાનું અભિમાન રાખે છે! મણિલાલ “અદ્વૈતવાદી” હતા. પણ એમને “અદ્વૈતવાદ” માત્ર ઉચ્ચારમાં જ નહ; અનેક ભેદમાં અભેદ વિલોક, અભેદ સમજવો, સમજાવ, અને છેવટે હૃદયમાં લઈ કૃતિમાં ઉતારવો એ જ ખરા અર્થમાં અદ્વૈતવાદનું અનુસરણ છે, અને એ અર્થમાં અતવાદ જેટલો અનુસરાશે તેટલું જ આઘદ્રષ્ટાના સિદ્ધાન્તનું ખરું અનુસરણ થયું ગણશે. મણિલાલ “ચૈતન્યવાદી” હતા; અને વિકાસ, અભિવૃદ્ધિ એ જે ચિતન્યને ધર્મ છે તે એમને સિદ્ધાન્ત પણ જડવત પડી ન રહેતાં વિકાસ પામે, એમાં અધિકતા પ્રાપ્ત થાય, એનાં જીણું પલ્લવ ખરી પડી નવીન પલ્લવ આવે એમાં જ એની ખરી શોભા છે. એમાં જ એનું વાસ્તવિક તાદાભ્ય–ભેદમાં અભેદ––સચવાવાનો સંભવ છે.
Be doers of the word and not hearers only, deceiving your own selves.' "The letter killeth but – the Spirit - giveth life.'
[ સુદર્શન, ડીસેમ્બર ૧૮૯૯]
Page #493
--------------------------------------------------------------------------
________________
મૂર્તિપૂજા
૧૪
ભાવે થ
માન સાથે ની આ દલીલ
ર્ણ
મૂર્તિપૂજા
(વિચારમાલા) વળી, ગયા અંકમાં ડૉકટર ભાંડારકરે અત્રે પ્રાર્થનાસમાજમાં આપેલા ઉપદેશનું અવલોકન કરતાં, અમે લખ્યું હતું કે “અખિલ વિશ્વ પરમાત્મામાંથી નીકળ્યું છે અને તેથી અમુક મૂર્તિને જ પરમાત્મારૂપ માનવી એ બ્રાન્તિ છે. ડૉક્ટર ભાંડારકરની આ દલીલ અમારે કબૂલ છે, પણ એ વિદ્વાન માટે પૂર્ણ માન સાથે અમારે કહેવું જોઈએ કે મૂર્તિપૂજા પરમાત્મભાવે થઈ હોય તે પણ ખોટી જ, અને હિન્દુઓ મૂર્તિને જ પરમાત્મા માને છે, એ વાત યથાર્થ જણાતી નથી.” આ શબ્દનું કાંઈક આજ વિશેષ સ્પષ્ટીકરણ કરીએ.
હિન્દુઓ મૂર્તિને જ પરમાત્મા માને છે એ કહેવું સત્ય છે?
મિ. રાનડે જેવા એક પ્રાર્થનાસમાજી જ શું કહે છે એ જુવેદ મહારાષ્ટ્ર પ્રજાના ઉદય સંબન્ધી એમના પુસ્તકના “મહારાષ્ટ્રના સન્ત” નામના પ્રકરણમાં એ નીચે પ્રમાણે લખે છે –
"It is a complete misunderstanding of their thoughts and ideas on this subject when it is represented that these gifted people were idolators in the objectional sense of the world. They did not worship stocks and stones...... These illustrations will serve to show in what light image-worship, as an aid to devotion, was utilized by these saints, and unless this distinction is borne in mind, it will be impossible to understand the true position occupied by these teachers in this important matter”. ' અર્થાત મૂર્તિપૂજા ભકિતમાં મદદ કરે છે, અને એ રીતે જ મહારાષ્ટ્રના સન્તોએ એને ઉપગ કર્યો હતો.
હિન્દુઓ મૂર્તિથી પરતત્વને મૂર્તિમાં પ્રત્યક્ષ કરે છે, એ હરેક મૂર્તિપૂજક હિન્દુને પછી જોતાં પાદરીઓને પણ સમજાયું છે. મહમ્મદ, જીસસ
Page #494
--------------------------------------------------------------------------
________________
મૂર્તિપૂજ્જ
કહે
અને તે પહેલાંના કેટલાક યાહુદી લેાકાને મૂર્તિપૂજા અનેક પાપની સાથે જોડાએલી અને અધમ દશામાં પડેલી માલુમ પડી એટલા માટે તેઓએ મૂર્તિપૂજા સ્વામે વાંધા લીધેા; વળી, એ લેાકાના પરમાત્મા સંબન્ધી વિચાર જગત્ની પાર સ્વર્ગમાં વસતા એક પુરુષના હતા અને તેથી જેમ મ્હારી પૂજા એ તમારી ન હેાય તેમ મૂર્તિની પૂજા એ પરમાત્માની પૂજા નથી. એમ એમને લાગ્યું. હવે, પરમાત્મા સંબન્ધી આ વિચાર ખોટા છે; અને ઐતિહાસિક કારણેાથી ઉદ્ભવેલા મૂર્તિપૂજાના ખંડનને અર્થાત્ અમુક સમયની મૂર્તિપૂજાના ખ’ડનને—ત્રૈકાલિક સત્ય રૂપે સ્થાપવું એ ભૂલભરેલું છે. વળી મૂર્તિપૂજા એ પરમાત્માને સંકડાવી નાંખવાના પ્રયત્નમાથી નીકળી નથી. પણ એને અવ્યવહિત રીતે સાક્ષાત્કાર કરવાની ઉત્સુકતામાંથી ઉદ્ભવી છે એ મિ. પ્રતાપચન્દ્ર જેવા બ્રહ્મો’સમાજી પણ ચિકાગાની ધર્મ પરિષમાં આપેલા ભાષણમાં કબુલ કરે છે—
"But silence also becomes too oppressive, and takes shape in the offerings and acts of worship. Flowers, incenses, sacrificial fires, sacramental food, symbolical postures, bathings, fastings and vigils, are oftentimes more eloquent than words. There is no spirit without forms. Ceremonies without spirit are indeed dangerous, but when words fail before God, symbols become indispensable". P. C. Mozoomdar.
અર્થાત્ ધાર્મિકતાની ન્યૂનતા નહિ પણ ધાર્મિકતાની અધિકતા એ એનું કારણ છે.
ડાકટર ભાંડારકરે એમના આ જ વ્યાખ્યાનમાં કહ્યું હતું કે પરમીત્માના વૈભવનું ભાન સૂર્ય, તારા, પર્વત, સમુદ્ર આદિમાં થાય છે. હવે, જે રીતે અખિલ વિશ્વ પરમાત્મામાંથી ઉત્પન્ન થએલ છે અને એના વૈભવ પ્રત્યેક અણુમાં વ્યાપી રહ્યો છે, છતાં એ વૈભવનું ભાન પર્વતાદિ—અમુક પદાર્થોં માં થાય છે, તે જ રીતે કાઈ ભક્ત અમુક મૂર્તિમાં એનું દર્શન કરી લે તે એમાં વાંધા લેવા જેવું શું છે ? વસ્તુતઃ કાઈ પણ રીતે—પત્થર, પાણી, સમુદ્ર ગમે તે પરમાત્મા છે, અને એ મ્હારી આગળ જ વસી રહેલેા છે એવું ભાન થાય છે કે નહિ, અને એ ભાનને અનુરૂપ હૃદયવ્રુત્તિ ઉપજે છે કે નહિ એટલું જ જોવાનું છે, ખરી ભક્તિ ઊછળતી હાય તા
Page #495
--------------------------------------------------------------------------
________________
४३८
મૂર્તિપૂજા તે પરમાત્મા તરફ ઊછળતી નથી એ વિરોધી વાયો છે. તુકારામ આદિ મૂર્તિપૂજક હતા, તેઓ ખરા ભક્ત ન હતા એમ કોણ કહેશે? પરમાત્માનું દર્શન કરવું એટલું જ કામ છે, અને એ દર્શન વસ્તુતઃ થાય છે કે કેમ એટલો જ પ્રશ્ન છે. પર્વતમાં પરમાત્મદર્શન થાય છે તેમ મૂર્તિમાં પણ થાય છે, ખરી વાત છે કે પર્વતાદિકમાં જે પરમાત્માની ભવ્યતા નજરે પડે છે, તે મૂર્તિમાં નથી પડતી. આ વાત આપણાં શાસ્ત્રોને પણ સંમત છે, અને તેથી એ પર્વતસમુઘદિકનાં યાત્રા પૂજન આદિને વિધિ કરે છે. અલ્ય પ્રતિભાવાળા માણસોને પર્વતાદિકમાં પરમાત્મદર્શન થતાં વાર લાગે છે, વા થાય છે તો પણ કંઈક નિર્બળ રહે છે—માટે વિશેષમાં શાસ્ત્રો મૂર્તિપૂજાને પણ ઉપદેશ કરે છે, જેથી ભક્તને પરમાત્મા હારા ઘરમાં છે, મહારી નજર આગળ છેએમ ઉત્કટ અનુભવ થાય, અને શાતિ મળે.
ગયા અંકમાં અમારા એક મિત્રે, મિસિસ ઍનિ બેસંટે અમદાવાદમાં આપેલા “ભક્તિ' ઉપરના ભારણને સાર આપીને છેવટે લોર્ડ કાલેમાંથી એક ઊતારે ટાંકો હતો–એવી મતલબને કે, યહુદી ધર્મ જગતમાં બિલકુલ ન વળે અને ક્રિશ્ચયન ધર્મને વ્યાપી જતાં વાર ન લાગી તેનું કારણ એ હતું કે નિરંજન નિરાકારને વિચાર તત્ત્વજ્ઞાનીઓને ગમે તેટલો સારો લાગતું હોય પણ સામાન્ય લોકને તે એમનાં સુખદુઃખમાં ભાગ લેતા અને મનુષ્યાકારવાળે ઈશ્વર જ જોઈએ છે, એ વાત સ્વીકારીને ક્રિશ્ચયન ધર્મ મૂર્તિપૂજા દાખલ કરી, અને યહુદી ધર્મે તેમ ન કર્યું. પણ અમે તે આ કરતાં પણ બહુ આગળ વધીને કહીએ છીએ કે મૂર્તિપૂજા સામાન્ય જનમંડળ માટે જ નહિ, પણ તત્વજ્ઞાનીઓને પણ સ્વાભાવિક છે—ધાર્મિકતાનું એ નીચલું પગથિયું નથી, પણ બહુ ઊંચું પગથિયું છે. તમે કહેશે કે જે જંગલી પ્રજામાં જોવામાં આવે છે એ વસ્તુને ઉત્તમ કેમ કહેવાય ? આનો ઉત્તર કે, મૂર્તિપૂજા જંગલી પ્રજામાં જોવામાં આવે છે એ વાત એની અધમતા નહિ, પણ વ્યાપતા સિદ્ધ કરે છે. મૂર્તિપૂજા જ શા માટે? જંગલી પ્રજામાં તે શું ધાર્મિકતા પણ નથી જોવામાં આવતી? પણ એટલા ઉપરથી ધાર્મિકતાને જંગલી પ્રજાનું લક્ષણ ગણી ફેકી દેવાનું કયો ધામિક જન સૂચવશે?
માટે અમને તે લાગે છે કે–મૂર્તિપૂજા એ ખરી ધમકતાને ઉદગાર છે, પર તત્ત્વને પ્રત્યક્ષ કરી જેવા, સેવવા અને આસિગવાને યત્ન છે. જન યાહુદી ધર્મના વખતમાં અને તે પહેલાં ઘણે વખત, બેબિલોનિયા
Page #496
--------------------------------------------------------------------------
________________
મૂર્તિપૂજા
૪૩૯
વગેરે દેશમાં ધામિકવૃત્તિ હુ નિકૃષ્ટ દશામાં ઊતરી પડી હતી અને તે વખતે મૂર્તિપૂજાએ બહુ બહુ અયેાગ્ય સ્વરૂપ ધારણ કર્યા હતાં; એ કારણથી કેટલાક જૂના યાહુદીઓ અને ક્રાઈસ્ટ વગેરે નવીન યાહુદીઓએ મૂર્તિપૂજા ઉપર પ્રહાર કર્યાં.+ પણ એટલા ઉપરથી, · મૂર્તિપૂજાની ઐતિહાસિક સદાષતાને ત્રૈકાલિક સદાષતારૂપે માની લઈ, અને પરમેશ્વર સચરાચર વ્યાપી રહેલા છે—જગત્થી પર (Transcendent) છે તેમ જગમાં (Immanent) પણ છે—એ વાત ભૂલી જઈ, ઉપર સ્વર્ગમાં બેઠેલે છે અને તેથી મૂર્તિથી ભિન્ન છે એમ ભ્રાન્તિમાં પડી, ક્રિશ્ચયને અને મુસલમાનોનું અનુકરણ કરી, આપણા અર્વાચીન સુધારા મૂર્તિપૂજાનું ખંડન કરવા જાય છે એ મ્હોટી ભૂલ છે.
| સુર્શન, ફેબ્રુઆરી–૧૮૯૨ ]
[+"It must also be remembered that the scientific settling of normal values is a matter of slow growth and that many a prophet has in consequence assigned what seem to us wholly disproportionate values in his assesssments of acts. Thus probably the most violent language with which crime was ever denounced has been launched against idolatery, which does not obviously harm society, sabbath-breaking which few communities have regarded as even immoral.........It is a psychologi cal puzzle that this destroyer of idols (Mohammed) maintained the ceremony of kissing the Black Stone, which at any rate bears a close resemblance to idolatry."
DS. Margoliortla. આ વિદ્વાન ઑક્સફર્ડ યુનિવર્સિટિમાં અરૈખિકના પ્રેાફેસર છે, અને મુસલમાન ધર્મની બાબતમાં હાલમાં ઉત્તમ વિદ્વાન ગણાય છે. ]
Page #497
--------------------------------------------------------------------------
________________
વર્ણવ્યવસ્થા જન્મથી કે કમથી ?
૧૫ વર્ણવ્યવસ્થા જન્મથી કે કર્મથી?
(વિચારમાળા)
ચર્ચાપત્ર વિનતિ કે સુદર્શન પત્રમાં વિચારમાળાનું ધેરણ તેના આઘદ્રષ્ટાએ જ દાખલ કર્યું હતું, અને તે ધરણને આપ આગ્રહપૂર્વક વિકસિત કરવાનો પ્રયત્ન કરે છે, તેથી સુદર્શનના પાઠકગણુને ઓછો લાભ થશે નહિ, પરંતુ તે વિચારમાળાના વિષય નીચે જે જે પ્રશ્ન આવે છે, અને તે તે પ્રશ્નોની જે જે રીતિએ ચર્ચા થાય છે, તે ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે આપણું ગુર્જર વિદ્વાને તેને વાસ્તવિક ઉપયોગ સમજતા નથી; અને કદાચ સમજે છે, તે તેને વિકાસવામાં અને વિસ્તારવામાં અત્યંત પ્રમાદ રાખે છે, તે પણ ઓછું ખેદકારક નથી. અને તે જ કારણથી સ્વમણિભાઈ તે ધારણ દાખલ કરીને જ વિરામ પામ્યા હોય, એમ જણાય છે. તે પણ જે આગ્રહ અને સુહદયતાથી આપ તે ઘેરણ ખિલવવા પ્રયત્ન કરે છે, તેવા જ આગ્રહ અને સુહદયતાથી મંડ્યા રહેશે, તે તેથી વેહેલે અથવા મોડે તેને સદુપયોગ થયા વિના રહેશે નહિ, એમ આશા રાખવામાં આવે છે.
અહણ તો બહુધા પ્રશ્નો ઉદભવ આપ તરફથી અથવા કેઈ એક વ્યક્તિ તરફથી થાય છે, અને તેનું વિવરણપૂર્વક સમાધાન માત્ર આપને જ કરવું પડે છે, એમ સમજાય છે. તેથી સુદર્શનને શ્રદ્ધાપૂર્વક અનુસરનારાઓના સર્વે સંશોનું છેદન થઈ તેઓની હૃદયગ્રંથિ ભેદાઈ જાય છે કે નહિ, એવો પ્રશ્ન આપના હૃદયમાં પણ સ્કુર્યા વિના રહે નહિ હેય. એવા પ્રસંગમાં જ્યારે કેઈ અતિ ગંભીર પ્રશ્નને ચેડાએક શબ્દથી પતાવી દેવામાં આવે, ત્યારે તે તેમાંથી કેટલા અનર્થો થતા હશે, તે પણ કલ્પી ન શકાય તેવું નથી.
ગયા ડિસેમ્બર માસના સુદર્શનમાં આપે હિંદુઓની ધર્મસંબંધી અને સાંસારિક સ્થિતિના સાંપ્રત વલણ વિશે ચર્ચા કરતાં, બ્રાહ્મણ વર્ગ વિષે જે પ્રશ્ન ચર્યો છે, તે ચર્ચાના શબ્દોમાં ઉદેશ જેટલો જ ભાવ રહી શકો કેત , તેમાં હાનિકારક નહેતું. પરંતુ ઘણું શેડા શબ્દોમાં આપે
Page #498
--------------------------------------------------------------------------
________________
વર્ણવ્યવસ્થા જન્મથી કે કર્મથી?
આપનો મનોભાવ દર્શાવવા પ્રયત્ન કર્યા છતાં, હિંદુસ્થાનના ભવિષ્ય સંબંધી આર્ય અને અનાર્ય– બન્ને વર્ગના વિદ્વાનેને જે ચિંતા થાય છે, તે જ ચિંતાની ઊંડી છાપ તે જ શબ્દોમાં તાદશ દીઠામાં આવે છે, અને તેથી તે ચર્ચાનું સ્પષ્ટીકરણ થવા વિસ્તારપૂર્વક વિવરણની આવશ્યકતા છે, એમ ધારી આપને જે પરિશ્રમ આપું છું તે ક્ષેતવ્ય છે, એમ આપ સ્વીકારશે જ.
આપ એ પક્ષ ગ્રહણ કરે છે કે–બ્રાહ્મણવર્ગનું સ્થાન ધાર્મિકતાથી યુક્ત અને કેલેજ આદિ સાધનાવડે વિદ્યાસંપન્ન થએલા પુરુષાથી પૂરાશે, કારણ કે એ જ ભવિષ્યના બ્રાહ્મણે છે.” અને એવી સ્થિતિ લાભકારક છે, એ આપને સ્પષ્ટ સિદ્ધાન્ત છે. એ પક્ષમાંથી નીચે પ્રમાણે પ્રશ્નો ઉત્પન્ન થાય છે
૧ હિંદુઓની વર્ણવ્યવસ્થા જાતિભેદથી યાજાયેલ છે, તે ઈષ્ટ છે કે અનિષ્ટ છે? અનિષ્ટ છે તે પ્રાચીન આર્ય મહર્ષિઓએ તેમ કરવામાં ભૂલ કરી છે કે શી રીતે?
૨ હિદ શિવાયની પ્રજાઓમાં વર્ણવ્યવસ્થા જેવો કંઈ પણ સામાજિક ભેદ છે કે નહિ? અને એ ભેદ રાખવાનું રણ જાતિ એટલે જન્મયોગ વિના અન્ય પ્રકારે ઘડી શકાય તેવું છે કે નહિ?
૩ વર્ણવ્યવસ્થા તુટતાં હિંદુ પ્રજાના પ્રજાને નાશ થવાનો સંભવ છે કે નહિ?
આ પ્રશ્નોનું સમાધાન કરતાં, એક દષ્ટિબિંદુ નહિ, પણ અનેક દષ્ટિબિંદુઓ લક્ષ્ય થઈ શકે છે. શાસ્ત્ર પ્રમાણથી હરકંઈ પ્રશ્નનું નિરાકરણ કરનારાઓ સંસ્કૃત એટલું શાસ્ત્ર સમજતા નથી; પરંતુ શ્રુતિ સ્મૃતિ અને પુરાણની જ્યાં એકવાક્યતા હોય, તેને જ પ્રમાણુ ગણે છે. તે સર્વમાં પણ શ્રતિને જ પ્રધાનપદ આપે છે, અને તેમ કરતાં બન્ને પક્ષવાદીઓ શ્રીમદ્ ભગવદગીતાનું “ચાતુર્થાર્થ મા છે જુવામિાયાઃ ”—એ વચનને સ્વપક્ષને પુષ્ટિકારક ધારે છે. તેથી તે વચનનું પણ યથાર્થ સમજાવવાની સંપૂર્ણ આવશ્યકતા છે. જન્મના વેગથી વર્ણભેદને સ્વીકારનારાઓ ગુણ કર્મ પ્રમાણે જ કૃત કર્મનું ફળ ભેગવવા પુનર્જન્મ થાય છે, અને તેથી તે સર્વ પ્રસંગને અનુરૂપ નિમાં જ જન્મ પ્રાપ્ત થાય છે, એમ જ સમજી જાતિભેદ સ્વાભાવિક અને આવશ્યક હેય, એમ માને છે, ત્યારે વિકાસક્રમવાદ (Evolution theory) નો હેતુ પણ તેથી વિરુદ્ધ ન જ હોવો જોઈએ, એમ કહેવું યુક્તિયુક્ત છે. કેમકે વિકાસવાદમાં પણ પૂર્વજપુણેની
Page #499
--------------------------------------------------------------------------
________________
વર્ણવ્યવસ્થા જન્મથી કે કર્મથી?
સંક્રાંતિ (Law of Heredity) ના નિયમનું અગત્યનું તત્ત્વ માનેલું છે. વળી આપે પણ “સવને ઉપક્રમ સસ્વરૂપ તરફ જ હોય છે, જે સ્વાભાવિક છે, જે થવું જોઇએ, તે જ થાય છે; ઇત્યાદિ શબ્દથી એ વિચારનું સમર્થન કર્યું છે.
વળી જન્મના યોગ વિના હિદુઓના વર્ણભેદ જે ભેદ સર્વત્ર જોવામાં આવે છે. માત્ર એટલે જ તફાવત છે કે–તેવી પ્રજાઓમાં સામાજિક ઉત્કૃષ્ટતા અથવા નિકૃષ્ટતાનું વિભાજક સૂત્ર વિત થઈ પડે છે; વિત્તથી નિકૃષ્ટ તે ઉત્કૃષ્ટ થઈ શકે છે, અને તેના અભાવથી ઉત્કૃષ્ટ નિકૃષ્ટ થઈ શકે છે. એ તે સામાજિક ભેદ થયા. પરંતુ જેને આપણે સુધરેલી પ્રજાએ કહીએ છીએ–તેઓમાં વર્ણભેદ કેટલો દઢ અને બળવાન છે, તે જરા પણ ગુપ્ત રહ્યું નથી. મનુષ્યના ગુણોની કસોટી કદી પણ કાઢી શકાતી નથી. કર્મ પ્રકૃતિજન્ય છે. અને યુનિવર્સિટિ જેની કસોટી કાઢવા પ્રયત્ન કરે છે, તેનાથી સામાજિક ભેદની વ્યવસ્થા કરવામાં આવે તે કેટલા બધા પાર્સેલોને આપણે બ્રાહ્મણ વર્ગમાં મૂકવા પડે! તેમ જ ધનધરાના ભને વશ્ય થઈ, મનુષ્ય રક્તસ્ત્રાવમાં બુદ્ધિબળ દર્શાવનાર બિસ્માકને માટે કંઈક નવીન વર્ગ જ સ્થાપ પડે.
એ વિગેરે અનેક દષ્ટિએ અવલોકન કરી, આવા ગંભીર પ્રશ્નોનું વિસ્તારપૂર્વક સ્પષ્ટીકરણ જે આપ જેવા વિદ્વાન તેમ જ આર્યધર્મના તત્ત્વને યથાર્થ સમજનાર તરફથી થશે તે અજ્ઞાનીઓને બુદ્ધિભેદ ઉત્પન્ન થતો અટકશે, એમ આશા રહે છે.
જિજ્ઞાસુ] (ઉત્તર) ** ૧ પ્રથમ તે રા. જિજ્ઞાસુને અમારી “વિચારમાલાને ઉદેશ સમજાવવો પડશે. અમારે કહેવું જોઈએ કે “સુદર્શનને શ્રદ્ધાપૂર્વક અનુસરનારા” એવા શબ્દો વાંચી અમને અત્યન્ત ખેદ થાય છે. અમે અમારા પત્ર માટે શ્રદ્ધા માગતા નથી, વિચાર માગીએ છીએ, અને અમારું સર્વને એટલું જ કહેવું છે કે જે જલાશયે આ પત્રના આદ્ય સ્ત્રીએ પાન કર્યું હતું, અને જ્યાં વસૅમાન તત્રીએ યથાશક્તિ કર્યું છે અને કરે છે, ત્યાં સ્વયં ચાલીને જઈ તૃષા નિવૃત્ત કરવાથી જ લાભ છે. ખરેખર સ્વ. મણિલાલના તેર વર્ષ પર્યન્તના ઉદામ કમ પછી પણ ગુજરાતમાં સ્વતંત્ર વિચાર કરવા તરફ લોકની પ્રવૃત્તિ થઈ ન હોય તે એ બહુ શોકજનક
Page #500
--------------------------------------------------------------------------
________________
વર્ણવ્યવસ્થા જન્મથી કે કર્મથી ?
૪૩
rr
"
વાર્તા છે. વળી, “ સર્વે સંશયેાનુ છેદન થઈ... હૃદયગ્રન્થિ ભેદાઈ જાય ’ ત્યારે જ ‘ વિચારમાલા ' ચરિતાર્થ થઈ ગણાય !—એ દૃષ્ટિબિન્દુ પણ અમને અભિમત નથી. અમે તેા મનુષ્યનું મનુષ્યત્વ વિચારી એમ જ માનીએ છીએ કે, શ્રુતિ કહે છે તેમ, ‘વાવર' નું દર્શન થાય ત્યારે જ હ્રદય ગ્રન્થિ ભેદાઈ જાય, અને સર્વ સંશયાનુ છેદન થાય.' અમે પે।તે વિચારહીન જડવત્ પડી રહી સંશયાતીત દશા પ્રાપ્ત કર્યાના દંભ કરવા કરતાં, અનેક હૃદયગ્રન્થિ અને સંશયાલથી ભરેલું મનુષ્યત્વ સ્વીકારવું જ વધારે પસંદ કરીએ છીએ, અને અમારા વાચકામાં પણ એ જ માગીએ છીએ. • સુદર્શનના તન્ત્રીએ કાંઈ જગતના સંશનિવારકનું આચાર્ય પદ્મ લીધુ નથીઃ એ માત્ર પાતાના અનુભવ અન્ય આગળ મૂકે છે, એને અનુભવ ખીજાના અનુભવ સાથે મળે છે કે નહિ એ શાન્તિથી વિચારી જોવા કહે છે, યથાપ્રસંગ કારણેા બતાવે છે, અને એ જ રીતે જાણવા માગે છે. સામાન્ય નિબંધમાં જે ઉંચા પ્રકારની શૈલી, વિચારપદ્ધતિ અને સુશ્લિષ્ટતા સાચવવી પડે છે તેને બદલે કાઈ કાઈવાર વધારે સરલ, વધારે વાતચીતને મળતી, અને જુદા જુદા અનેક વિષયાને કાંઈક કાંઈક છેડતી એવી તરેહની પદ્ધતિ વિચારમાલા ' દ્વારા સુદર્શનમાં દાખલ કરવા ઈચ્છા થઈ છે. કારણ એ પતિના લાભ પણ જુદા જ પ્રકારના અને અનેક છે. આમ હૈાવાથી સ્વાભાવિક રીતે દીર્ધકાળના મનનને પરિણામે સિદ્ધ એવાં સત્યા થડાક શબ્દોમાં દર્શાવવાં પડે છે, કારણુપ્રદર્શન કાંઈક એક સ્થળે કાંઈક અન્ય સ્થળે કરવામાં આવે છે, અને જ્યાં માત્ર હિસાબને જવાબ જ વાચક આગળ મૂકવામાં આવે છે ત્યાં એની રીત સ્વયં કલ્પી લેવા વાચકને ગર્ભિત રીતે વિનંતિ થાય છે, જેથી નવીન અભ્યાસકની વિચારશક્તિ——સ્વયં શ્રમ કરવાથી—કેળવાય છે, અને આ રીતે ગભીર પ્રશ્નોને ચેડાએક શબ્દમાં પતાવી દેવામાં' પણ મહત્ત્વના હેતુ રહેલા હાય છે. અમારે એમ કહેવું જોઈ એ કે સ્વ. મણિલાલની અધ્યાત્મ પ્રશ્નમાલા' ના ધારણથી આ ધેારણુ કાંઈક જુદું જ છે. માત્ર ખાાકાર ઉપરથી સામ્ય માની લેવું એ ભૂલ છે.
"
6
ܐ
* ઉદાહરણ તરીકે~~‘સંસ્કૃત એટલું શાસ્ત્ર” સમજનારા જતાનેા આપણામાં બહુ મ્હોટા વર્ગ છે એવા અમારા અનુભવ છે. રા. જિજ્ઞાસુને અનુભવ એવા ન હેાય તે એના ઉત્તર એટલે જ છે કે—આપણા અનુભવ મળતા નથી. આ કરતા અધિક દલીલ અત્રે સંભવતી નથી. પ્રત્યેક વાચકે પેાતાની આસપાસ દૃષ્ટિ ફેરવી સત્ય નક્કી કરી લીધું હશે જ.
.
Page #501
--------------------------------------------------------------------------
________________
વર્ણવ્યવસ્થા જન્મથી કે કર્મથી ? .
૨ બીજું–ઉપરના પત્રમાં રા. “જિજ્ઞાસુ” એ જે સભ્યતાપુર સર અને જિજ્ઞાસાના આકારમાં ચર્ચા કરી છે તે માટે એમને ઉપકાર માનીએમાં ચર્ચેલા વિષય સંબંધે અમે એટલું કહીશું તે બસ થશે કે –
વર્ણવ્યવસ્થા સર્વથા અનિષ્ટ છે એવો સિદ્ધાન્ત અમને આપતાં પહેલાં અમારે લેખ એક કરતાં વધારે વાર વિલોકવા રા. “જિજ્ઞાસુ” એ કૃપા કરવી જોઈતી હતી. વળી વર્તમાન સમયના નિર્જીવ “વાડાઓના બચાવમાં પણ “ઇવોલ્યુશન થિઅરિ” (“=વિકાસક્રમવાદ') ના ભવ્ય નામને આશ્રય લેનાર ગૃહસ્થને એ વાદના વિશાળ સાહિત્યનો અભ્યાસ કરવા, અભ્યાસ કર્યો હોય તે મનન કરવા, અને મનન કર્યું હોય તો શાંતિથી પુનરાવર્તન કરવા અમારી નમ્ર વિનંતિ છે. અમે માનીએ છીએ કે આવા શાન્ત વિચાર માટે રા. “જિજ્ઞાસુ” એ તસ્દી લીધી નથી.–લીધી હેત તે અમારે એમને સ્મરણ કરાવવું ન પડત કે “ઇલ્યુશન થિઅરિ “પૂર્વજ ગુણની સંક્રાન્તિ (Law of Heridity)” ના નિયમમાં જ સમાપ્ત થતી નથી. કેઈ પણ અંગ સ્વકાર્ય કર્યા વિના લાંબા વખત પડી રહે તે તે નિર્જીવ થઈ વિનાશ પામે છે અને પછી “પૂર્વજ ગુણોની સંક્રાન્તિ”ને પ્રસંગ જ રહેતું નથી એ નિયમ પણ “ઈવોલ્યુશન થિઅરિને જ ભાગ છે, અને એને આધારે અમે અમારા બ્રાહ્મણબધુઓને સ્વકાર્ય કરવા તરફ પ્રવૃત્ત થવાને ઉોધન કરીએ છીએ. બીજી રીતે બોલીએ તે,
પૂર્વજ ગુણની સંક્રાન્તિ”માં રા. જિજ્ઞાસુના કરતાં વસ્તુતઃ અમને અધિક શ્રદ્ધા છે માટે જ અમારું કહેવું છે કે વર્તમાન બ્રાહ્મણોમાં વિદ્યા હશે તે ભવિષ્યના બ્રાહ્મણમાં એ સહજ રીતે આવશે, નહિ હોય તે નહિ આવે. વળી રા. “જિજ્ઞાસુ” ને એ પણ સ્મરણમાં લેવું જોઈએ કે જેમ સહજ (inherited) ગુણે સંતતિમાં સંક્રાન્ત થાય છે, તેમ જ પ્રાપ્ત (acquired) ગુણે પણ થાય છે, અને તેમ થતાં જ્યાં વિદ્યા લાંબા કાળ વસશે ત્યાં જ ભવિષ્યમાં ખરું બ્રાહ્મણત્વ આવશે એ અમારું વાક્ય, “ઇલ્યુશન થિઅર’ થી દલીલ કરનાર ગૃહસ્થને અગ્રાહ્ય ન જ હોવું જોઈએ. વળી ગુણની સહજતા ઉપર ભાર મૂકતાં પહેલાં એક વાત એ પણ લક્ષમાં લેવા જેવી છે કે જેમ જેમ વિકાસ ક્રમમાં ઊંચે ચઢતા જઈએ છીએ તેમ તેમ સ્વભાવ કરતાં અનુકરણ અને કેળવણીની અસર અધિક દીઠામાં આવે છે અને તેમાં પણ દેહ કરતાં આત્માના
Page #502
--------------------------------------------------------------------------
________________
વર્ણવ્યવસ્થા જન્મથી કે કર્મથી ?
minn
ગુણેમાં તે એને બહુ મોટે ભાગ રહે છે. અમે દિલગીર છીએ કે આ સર્વ સત્યનું રા. જિજ્ઞાસુને વિસ્મરણ થઈ ગયું છે. પણ આમાં બહુ આશ્ચર્ય જેવું નથી, કારણ સારા સારા લેખકે પણ અર્ધ સમજાએલાં સાયન્સ' નાં સત્યને વ્યવહારમાં કે દુરુપયોગ કરે છે એ સુવિદિત છે.
એક બીજી, પૂર્વના જેવી જ સુપ્રસિદ્ધ દલીલ એ છે કે “જન્મના યોગ વિના હિન્દુઓના વર્ણભેદ જે ભેદ સર્વત્ર જોવામાં આવે છે. ખરી વાત છે. પણ એ અન્યત્ર જોવામાં આવતે વર્ણભેદ બેટે છે કે સારે છે? ખે છે તે એના અનુકરણથી શું લાભ છે? સારે છે તે દલીલ ખાતર એમ પણ કેમ ન કહી શકાય કે ત્યાંને વર્ણભેદ, “જન્મના યોગ વિનાને છે માટે જ સારે છે ! અમારે પિતાને અભિપ્રાય તે એ છે કે અન્ય પ્રજાઓને જોઈએ તેવું ન પ્રતીત થએલું એવું શાસ્ત્રીય સત્ય પ્રાચીન હિન્દુસ્થાનને જડ્યું હતું–જે સત્ય વર્તમાન હિન્દુસ્થાન વાસ્તવિક રીતે જોતાં
ઈ બેઠું છે. હિન્દુઓની વર્ણવ્યવસ્થા જાતિભેદથી યોજાએલ છે” એમાં સ્વતઃ કાંઈ જ અનિષ્ટ નથી, પણ અર્થયુક્ત જાતિભેદ એ જ લાભકારક છે, અર્થહીન જાતિભેદથી કાંઈ જ ફાયદો નથી, ઉલટી હાનિ છે. ગમે તેવા મનહર દેહમાં પણ ચૈતન્ય ઊડી ગયા પછી તે દુર્ગધ જ પેદા થાય છે એ સત્ય અન્ને સ્મરણમાં લાવવા જેવું છે. વર્તમાન દશા એવી છે કે નહિ એ વિષે બે મત થવાને તે સંભવ જ નથી; તથાપિ “કારણ આપ્યા વિના એક ગંભીર પ્રશ્નને થોડાએક શબ્દથી પતાવી દેવામાં આવે છે–એવા આરેપથી મુક્ત રહેવા માટે અમે મિસિસ ઍનિ બેસન્ટને અનુભવ પ્રમાણુ તરીકે અને ટાંકીએ છીએ. એ કહે છે – + " The lower down we go in the scale of animal intelligence the more seems due to inherited instincts: the higher we go the more is due to imitation and to the training rendered possible by the greater size and complexity of the brain, and necessary by the prolongation of infancy."
-Darwinisin and Politics.' * આ શબ્દ માટે રા. જિજ્ઞાસુ ની અમે ક્ષમા ઈચ્છીએ છીએ. અમે આખું વાક્ય “ડાર્વિનઝમ એન્ડ પોલિટિકસ' નામના લેખમાંથી લીધુ છે—જે મૂળમાં આ પ્રમાણે છે –“It is instructive to notice the way in which half-understood scientific theories are misapplied to practical matters."
Page #503
--------------------------------------------------------------------------
________________
·
+',
વર્ણવ્યવસ્થા જન્મથી કે કર્મથી ?
“ It is clear and we all know it, however, devoted our belief in the Hindu faith may be, that the four castes of the old time are not really amongst us to-day. If we test them by the test of the Shastras, if we test them by the test of the Lawgiver, we shall find that they are shams to a very large extent, as much a sham and a farce in the East as the titles of the nobility are a sham and a farce in the West."*
૪૪૬
કાઈ કહી શકશે કે આ ખાઈ હિન્દુધર્મ વિરુદ્ધ એક ક્ષણ વાર પણ ભૂલ કરે એમ છે? પ્રસંગેાપાત્ત અત્રે એ પણ ઊમેરીશું કે જે વર્ગ ઉપરના અમારા આક્ષેપ આ ચર્ચાના વિષય થઈ પડયા છે. તે વગ ઉપર જ એ આ અધાતિના આરંભની જવાબદારી મૂકે છે. એ કહે છેઃ——
“ભાઈઓ ! હું તમને કહું છું—અને મ્હારા તમને મ્હાંએમ્ડો સ્પષ્ટ કહેવાના હક છે, કારણ પશ્ચિમ દેશમાં જ્યાં તમારા ઉપર આક્ષેપ થાય છે ત્યાં હું તમારા બચાવ કરૂં છું—કે આ અધઃપાતની શરૂઆત, જે વર્ણ સથી ઉમદામાં ઉમદા હોવી જોઈએ, પવિત્ર હૈાવી જોઈ એ, જેસથી ઉચ્ચ હાવી જોઈએ, ત્યાંથી જ થાય છે. '×
હવે અમે પૂછીશું કે જો આ પ્રમાણે સ્પષ્ટ ખરેખરૂં એકલી દેવાના હક
"
“ હિંદુધર્મમાં આપણી ગમે તેવી દૃઢ શ્રદ્ધા હોય તેપણુ એટલું તેા ખુલ્લું છે અને એ આપણે સ જાણીએ છીએ કે પ્રાચીન સમયનું ચાતુવેણ્યું આજ આપણામાં ખરેખરૂં જોતાં નથી જ. આપણે એને શાસ્ત્રોની કસોટીથી તપાસીએ, શાસ્ત્રકાર (મનુ)ની કસેાટીથી તપાસીએ, તે! જણાશે કે તે ણે ભાગે ઢોંગ જ છે, પશ્ચિમમાં જેમ અમીરાના ખિતામા ઢાંગ અને ફારસ જ છે તેમ અન્ને વર્ણવ્યવસ્થા પણ ઢાંગ અને ફારસ જ છે.”
* “ I say to you, my
"
brothers—and I have the right to
speak to you plainly face to face, for I defend you in the West and there speak in defence of you where I find you attacked-I have a right to say to you face to face that the beginning of the degradation lies on the caste that ought to be the noblest, that ought to be the highest, that ought to be the purest;"
Page #504
--------------------------------------------------------------------------
________________
વર્ણવ્યવસ્થા 'જન્મથી કે કર્મથી ?
૪૪૭
આ દેશને પેાતાની માતૃભૂમિ કહી શકનાર
એક પરદેશી ખાઇમા છે, તેા એક હૃદયને નથી ?
,,
એક ત્રીજી શંકા એવી છે કે “વર્ણવ્યવસ્થા તુટતાં હિન્દુપ્રજાના પ્રજાત્વના નાશ પામવા સંભવ છે કે નહિ ? ” હિન્દુપ્રજાનું પ્રજાત્ય જો વર્તમાન સમયની નિર્જીવ દશામાં આવી રહેતું હોય તા ખરેખર બહુ દુર્ભાગ્યની વાત છે. અને અમને તેા લાગે છે કે હિન્દુપ્રજા વખતસર સ્વક બ્ય સમજશે નહિ તેા એ સ્થિતિ બહુ દૂર પણ નથી. એના પ્રજાવની આશા ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી એના અદ્ભુત ભૂતકાલ માટે અને મમત્વ છે, જ્યાં સુધી સીતા, રામ, પાંડવ, દ્રૌપદી, કૃષ્ણ, અર્જુન આદિ નામ સાંભળી હિન્દુરુધિર હિન્દને એક છેડેથી ખીજે છેડે સુધી સરખી રીતે ઉછળે છે પરંતુ આ ભૂતકાલને વર્તમાન જોવા ખરેખરી તીવ્ર ઇચ્છાપૂર્વક પ્રવૃત્તિ જો નહિ થાય, ચાલતી વર્તુદશાથી સંતુષ્ટ રહેવામાં કતવ્યભંગનું જો એને ભાન નહિ થાય, તેા વિશ્વનિયમાનુસાર અસત્પ્રવૃત્તિનું જે પિરણામ થવું જોઈ એ તે થશે જ——કાંઈક થઈ પણ ચૂકયું છે, પણ હજી થતું અટકાવી શકાય એમ છે, અને એ આપણા હાથમાં છે.
વળી, સામાન્ય રીતે પ્રાચીન મહર્ષિને ચાલતી દશા ઈષ્ટ હાય એમ માનવું એ તે એમની પવિત્ર કીર્તિને કલક આરેાપવા જેવું છે. તેમાંના સર્વનામ વિચારાની ‘ એકવાક્યતા' કરવાનું કામ તે। જેમને માથે લેવા ઇચ્છા હાય તેઓ ભલે લે, અમે તે માત્ર એમાંના એક મૂર્ધાભિષિક્ત વાક્યના જ અત્રે ઉપયેાગ કરીશું. મનુના શ્લેાક સુપ્રસિદ્ધ જ છે કે,
(c
यथा दारुमयो हस्ती यथा चर्ममयो मृगः । यश्च विप्रोऽनधीयानस्त्रयस्ते नाम बिभ्रति ॥ “ જેવા લાકડાના હાથી,
"
જેવા ચામડાના મૃગ,
તેવા વિદ્યા વિનાના બ્રાહ્મણુ—”
'
"
•
+ રા. · જિજ્ઞાસુ ” ઇચ્છે છે. તેવી ‘ એકવાકયતા ? અમે ચાર શબ્દોમાં જ કરી દઇશું. સુભાગ્યે અસંખ્ય શ્લોકા ટાંકવાની જરૂર રહેતી નથી. મૂળમાં મનુને શ્લાય અમે મૂકેલા જ છે, અને એની સાથે “ થી જિ ૨ મનુવર્ત તદ્વેષનમ્ ” એ શ્રુતિ મૂકી લેશેા એટલે રા. * જિજ્ઞાસુ ' ની ઈચ્છાનુસાર અમારા સિદ્ધાન્તને અનુકૂલ “ એકવાક્યતા ” થઈ જશે—જો કે અમારે આ સ્થળે કહેવું જોઈએ કે · શાસ્ત્ર ' ના સંબન્ધમાં રા. જિજ્ઞાસુએ બતાવેલા વિચાર અમને સંમત નથી.
:
'
Page #505
--------------------------------------------------------------------------
________________
४४८
વર્ણવ્યવસ્થા જન્મથી કે કર્મથી? '
અર્થાત બ્રાહ્મણ નહિ પણ બ્રાહ્મણકાર રમકડું–બ્રાહ્મણભાસ.
જાતિ ઉપરથી ગુણકર્મનું અનુમાન કરવું રા. જિજ્ઞાસુ વાજબી ગણે છે. પરંતુ આ અનુમાનનું યથાર્થે જાતિમાં સર્વ હોય ત્યાં સુધી જ સંભવે છે એ ભૂલવાનું નથી. એનિ બેસંટનું કહેવું માન આપવા જેવું છે કે જાતિ ઉપરથી ગુણકર્મનું અનુમાન કરવું તે કરતાં ગુણકર્મ ઉપરથી જાતિનું અનુમાન કરવું વધારે એગ્ય છે. ઉપનિષમાંનું સત્યકામ જાબાલનું પ્રખ્યાત આખ્યાન પણ આ પ્રસંગે સ્મરણમાં લેવા જેવું છે.
આ સિદ્ધાન્તો હવે વિચારદશામાંથી આગળ લઈ જઈ આચારદશામાં ઊતારવાનો સમય આવ્યો છે એટલે આ વિષે અધિક વિસ્તાર કરવો અમને અરુચિકર લાગે છે. અને અમારે કહેવું જોઈએ કે હજી સુધી પણ વર્તમાન જાતિભેદ નિર્જીવ અને અનિષ્ટ છે એ સત્યના સમર્થન માટે “અનેક દષ્ટિએ અવલોકન” કરવાની જરૂર રહેતી હોય તો એ ખરેખર બહુ આશ્ચર્ય અને ખેદની વાત છે. આશા છે કે આટલા જ ટૂંકા પણ કાંઈક દિગ્દર્શક ઉત્તરથી રા. જિજ્ઞાસુને સારી રીતે સંતોષ થશે કે ઉપર બતાવ્યા
** Suppose a Brahman Soul-I mean a highly developed, a spiritual Soul is seeking incarnation, and comes to India and searches for a Brahman's family, and finds the Brahmans ignorant of Sanskrit, of the Vedas, and of the real meaning of the Shastras, and finds with them the outer appearance and no inner reality; and suppose he finds the inner reality in some other caste or even in some other race ? Suppose in a Shudra family he finds men and women who are pious, religious, who lead noble, pure and useful lives; it may well be that the Brahman Soul takes on the outer degradation of the body, prefering the degradation of the physical to the degradation of the spiritual. For what is a Real Brahman? A Brahman Soul or a Brahman Body? –
સારાંશ:–“એમ ધારે કે એક બ્રાહ્મણ જીવ અવતરવાનો છે; હિન્દુસ્થાનમાં સર્વત્ર બ્રાહ્મણેમાં અજ્ઞાન છે, અને શુદ્ર વર્ણમાં વા અન્ય પ્રજામાં વિદ્યા છે; હવે કહે કે એ જીવ ક્યાં અવતરશે ? એ બ્રાહ્મણદેહ પસંદ કરશે કે બ્રાહ્મણજીવ ? ખરે બ્રાહ્મણ કેણુ? બ્રાહ્મણદેહ કે બ્રાહ્મણછવ?
Page #506
--------------------------------------------------------------------------
________________
વર્ણવ્યવસ્થા જન્મથી કે કર્મથી ? પ્રમાણે (૧) અમારા પક્ષમાં જ “ઇલ્યુશન થિઅરિને વાસ્તવિક અને સંપૂર્ણ સ્વીકાર છે; (૨) અન્ય પ્રજાને અગોચર એવું શાસ્ત્રીય તત્વ માત્ર હિન્દુઓને પણ તે પ્રાચીન હિન્દુઓને જ–વિદિત હતું, અને વર્તમાન નાતજાત’ તે લગભગ દુર્ગન્ધમય મૃત શરીર સમાન છે; (૩) હિન્દુ પ્રજાનું પ્રજાત્વ જે આના ઉપર જ આધાર રાખતું હોય તે આવી નિર્જીવ સ્થિતિ મટાડી એમાં જીવન લાવવાની જરૂર છે; (૪) મનુવાક્ય પણ અમારી તરફ છે, અને તેથી રા. જિજ્ઞાસુએ બતાવેલા “એકવાક્યતા'ના ન્યાયે શ્રુતિ પણ અમારી તરફ છે, કારણ કૃતિ કહે છે કે –
“ચ કિં = મજુરયર એજન” બજે કઈ મનુએ કહ્યું છે તે હિતકારી છે.”
[ સુદર્શન; ફેબ્રુઆરી ૧૯૦૨ ]
Page #507
--------------------------------------------------------------------------
________________
૫e
શાસ્ત્રદષ્ટિએ “હરિજન”ને પ્રશ્ન
શાસદષ્ટિએ “હરિજન”નો પ્રશ્ન
એક મહાપંડિત શાસ્ત્રી મહારાજની વાત છે કે એમને ત્યાં એક જણ વ્યવસ્થા (ધર્મશાસ્ત્રના વિષયમાં નિર્ણય) લેવા ગયો. મહારાજ જમીને પડખું કરી સૂતા હતા, અને બંને તરફ થિીઓના ઢગ પડ્યા હતા. સૂતે સૂતે જ શાસ્ત્રીજીએ વ્યવસ્થા આપી દીધી. બીજે દિવસે કાંઈક શંકા પડતાં એ જ માણસ ફરી પૂછવા ગયો. આ વખતે પણ મહારાજ કાલની માફક જ જમીને આરામ લેતા હતા, પણ તે બીજે પડખે. આજ એમણે કાલ કરતાં ઉલટી જ વ્યવસ્થા આપી ! તે ઉપરથી પેલા માણસે પ્રશ્ન કર્યો કે “મહારાજ ! કાલે આપે કહ્યું હતું તેથી આજ આપ ઉલટું જ કહે છે. એમ કેમ ?” શાસ્ત્રીજીએ ઉત્તર આપેઃ “કાલે હું કયી તરફ
હે કરી સૂતે હતો ? ” પૃચ્છકેર “ડાબી તરફ.” શા. “અને આજ”? પૃચ્છકઃ “જમણુ તરફ.” શાહ “હવે ખુલાસો થયો ? ગઈ કાલે
હારા મોં આગળ પેલી પિોથીઓ હતી અને આજ આ છે એટલામાં બધું સમઝી લેજે.”
આ વાર્તાને જે કંઈ પુરુષ હિન્દુધર્મશાસ્ત્રોના ઉપહાસ માટે ઉપયોગ કરશે તે એનું રહસ્ય કદી પણ સમઝી શકશે નહિ. “જેવા વિભિન્ન
સ્કૃત વિભિન્ના નાની દુનિફ્ટ મ મિત્ર”—એ જાની મહાભારતની ઉક્તિ છે—અને એ ઉક્તિમાં નેધેલી વિવિધ મતભેદરૂપી વસ્તુસ્થિતિ એ હિન્દુધર્મના જીવન સ્વરૂપનું ભવ્ય ચિહ્ન છે. હિન્દુધર્મનો ઈતિહાસ ઓછામાં ઓછા પાંચ સાત હજાર વર્ષને છે, અને તે પણ એથન્સ કે પેલેસ્ટાઈન જેવડી હાની ભૂમિને નથી, પણ એક મહટા ખંડને છે. અને તે પણ એક જ જાતિના લોકો નથી, પણ અનેક જાતિના લોકો, તેઓના પરસ્પર વ્યવહારનો તેમ જ પરિહાર (ત્યાગ) ને છે. તેમાં પણ વળી હિન્દુધર્મશાસ્ત્ર એટલે સામાન્ય ધર્મનાં વચનો નહિ, પણ ઉપર કહી તેવી હજાર વર્ષની, એક હેટા ખંડની, અનેક જાતિની અનેક સંસ્કૃતિઓની ગૂંથણું–જેમાં સેના રૂપા અને લોઢાના જુદા જુદા તાર ઓળખી શકાય છે, કેટલીક વાર મહાત્માઓના ઉપદેશરૂપી અગ્નિથી અનેક ધાતુઓની એક લગડી થઈ ગએલી જ નજરે પડે છે, વા એક જ ધાતુને સ્વાભાવિક વા આગન્તુક મેલ અગ્નિની જવાળાથી કાઈ જતો
Page #508
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રદષ્ટિએ “હરિજન”ને પ્રશ્ન
ક્યા
દેખીએ છીએ. આવી સ્થિતિમાં, હિન્દુધર્મશાસ્ત્રનાં વચનામાં જે ભિન્નતા દષ્ટિગોચર થાય છે એ એ શાસ્ત્રને એક ઉન્મત્તના પ્રલાપરૂપ ન ઠરાવતાં, હિન્દુધર્મને એક અદ્ભુત ભવ્યતા અર્પે છે.
ઉપર જણાવ્યા પ્રમાણે શાસ્ત્રોનાં વચનની વિભિન્નતામાં દેશ, કાળ, પ્રસંગ, અધિકાર અને ઉપદેષ્ટાના સામર્થ્ય ઉપરાંત પણ એક કારણ છે અને તે તે તે શાસ્ત્રની વિશેષ દષ્ટિ અર્થાત જે શાસ્ત્રને અંગે એ વચન ઉચ્ચારવામાં આવે છે તે શાસ્ત્રને અંગે જ એનું પ્રામાણ્ય સમઝવાનું હોય છે, એટલે કે છેવટના નિર્ણયમાં તે તે શાસ્ત્રનું બલબલ તપાસવાનું રહે છે. જેમકે, અર્થશાસ્ત્ર કરતાં ધર્મશાસ્ત્ર બળવાન અને ધર્મશાસ્ત્ર કરતાં મેક્ષ (અધ્યાત્મ)શાસ્ત્ર બળવાન–જે બલાબલને સિદ્ધાન્ત સ્પષ્ટ શબ્દોમાં આપણું શાસ્ત્રકારોએ સ્વીકાર્યો છે.*
અત્રે એક વાત વળી વિશેષ જાણવા જેવી છે. ધર્મ' શબ્દ આપણે ગુજરાતીમાં જે અર્થમાં વાપરીએ છીએ તેના કરતાં સંસ્કૃતમાં એ શબ્દને અર્થ એક રીતે વિશાળ, અને બીજી રીતે સંકુચિત છે—જેથી ધર્મશાસ્ત્રનું પ્રામાણ્ય અને ગૌરવ આંકવામાં ઘણીવાર ભૂલ થાય છે. હિન્દુસ્થાનના ધાર્મિક જીવનના ઈતિહાસમાં એક એવો સમય આવ્યો કે જે વારે ધાર્મિક જીવનની બે ભાવના સ્પષ્ટ જુદી પડી ગઈ એક ભાવના પ્રવૃત્તિની અને બીજી નિવૃત્તિની, એક કર્મની અને બીજી જ્ઞાનની, એક ગૃહસ્થની અને બીજી વાનપ્રસ્થ વા સંન્યાસની. આમ થયું એટલે “ધર્મ'શબ્દને વિશાળ અર્થે રાખી, “પ્રવૃત્તિધર્મ અને નિવૃત્તિધર્મ એમ ધર્મના બે વર્ગ પાડવામાં આવ્યા; અથવા તે એ જ શબ્દના અર્થને સંકોચાવીને બ્રહ્મયાને “અધ્યાત્મશાસ્ત્રથી પૃથફ “ધર્મશાસ્ત્ર રાખવામાં આવ્યું. તાત્પર્ય કે આપણે જેને ધાર્મિક જીવન કહીએ છીએ, એ સંબધી શાસ્ત્રના સિદ્ધાન્ત જાણવા માટે આપણે “ધર્મશાસ્ત્ર' ઉપરાંત બ્રહ્મવિદ્યા યાને અધ્યાત્મશાસ્ત્રના ગ્રન્થ અવલોકવા જોઈએ, અને તેમાં ધર્મશાસ્ત્ર કરતાં અધ્યાત્મશાસ્ત્ર, ધર્મમીમાંસા કરતાં બ્રહ્મમીમાંસા,ઉચ્ચતરપ્રમાણુ મનાય છે એ લક્ષમાં રાખવું જોઈએ. * જેમકે માંસભક્ષણ અને યજ્ઞમાં હિસા. + જુવો “સ્મૃતિચિન્દ્રિકા માં દેશધર્મ અને કાલધર્મ સંબન્ધી પ્રકરણ,
અર્થશાસ્ત્ર વઢવાઘમિતિ રિતિક છે” યાજ્ઞવય સ્મૃતિ તથા ધર્મ કમ)મીમાંસા અને બ્રહ્મમીમાંસા, યાને પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા પર ભાષ્યકારનાં વચન.
Page #509
--------------------------------------------------------------------------
________________
પર
શાસ્ત્રદષ્ટિએ “હરિજન”ને પ્રશ્ન વળી અધ્યાત્મશાસ્ત્રથી ધર્મશાસ્ત્ર જુદું પડયું એટલે ધર્મશાસ્ત્રથી નૈતિક ભાવના પણુ અલગ થઈ જઈને દેશ જાતિ કુલ આદિના આચાર–એ આચાર અને સ્વતન્ન નિતિક ભાવનાને વિધ પ્રકટ થઈને કેટલીકવાર એમ પણ બન્યું છે કે એક જ પુસ્તકમાં બંનેની નેંધ લેવામાં આવે છે, અને શાસ્ત્રકારનું તાત્પર્ય એ આચાર ઉપદેશવાનું નહિ, પણ બને તે એ આચાર ત્યજી એને સ્થળે ઊંચી નૈતિક ભાવના સ્થાપવાનું હોય એમ દેખાય છે. પણ જેટલે અંશે “Lawgiver' યાને કાયદા બાંધનારના અર્થમાં એ પુરુષ
ધર્મ”—શાસ્ત્રકાર છે તેટલે અંશે એને પ્રચલિત રૂઢિ યાને લોકના રીતરિવાજરૂપ વસ્તુસ્થિતિ સ્વીકારવી પડે છે, અને જેટલે અંશે એ “Moral teacher' યાને નૈતિક ભાવના ઉપદેશનારના અર્થમાં ધર્મ-શાસ્ત્રકાર છે તેટલે અંશે એ ધર્મશાસ્ત્રકાર પ્રચલિત રીતરિવાજને ઓળંગી એની પાર જઈ બેસે છે. વળી આ ઉપરાંત એક ઝીણું વિચારવા જેવી વાત એ પણ રહે છે કે અમુક વચન કેના સુખનું છે, અર્થાત ક્યા શાસ્ત્રકારનું છે–મતાબ્ધ શિવપન્થી કે વિસ્પન્થીનું છે, મતાબ્ધ જિનમાર્ગી કે વેદભાગનું છે, એટલું જ નહિ પણ કયા પાત્રનું છે–અજુનનું કે ભીમનું, યુધિષ્ઠિરનું કે ધૃતરાષ્ટ્રનું કે વિદુરનું? બલકે કયા પ્રસંગનું છે? અને તે પૂર્વપક્ષનું છે કે ઉત્તરપક્ષનું? એમાં મનુષ્યની ઉચ્ચભાવના યાને સિદ્ધાન્ત ઉપદેશવાનું તાત્પર્ય છે કે સામાન્ય મનુષ્યપ્રકૃતિ અને એની દુર્બળતા આલેખવાને આશય છે? આવી આવી દેખીતી ઝીણી પણ શાસ્ત્રાર્થનિર્ણયમાં બહુ મહત્તવની એવી ઘણી વાતો છે જે લક્ષ બહાર રાખવાથી ઘણુ અનર્થ થાય છે.
ઉપલી વાતનાં કેટલાંક પરચુરણ ઉદાહરણે સંભારી જઈ જે મુદ્દાની વાત માટે આ લેખ લખ્યા છે તે ઉપર આવીશું.
“તમાન રાતd રાત્તિ કનૈરપિ” એ મહાભારતની પંક્તિ છે પણ એમાં રહેલી નીતિ ઉપદેશવાને મહાભારતકારનો આશય છે એમ કેણ કહેશે? અથવા તો સામાન્ય કોટિની નીતિભાવનામાં પણ એને કોણ સંધરશે? “રાજરમાર્થ રજુ ધર્મસાધન–” એમાં ઘણું સત્ય છે. પણ શરીરને પંપાળી રાખવા માટે પણ આ પંક્તિ ઘણું વાર
કાય છે. પરંતુ કેણ લક્ષમાં રાખે છે કે પાર્વતીને તપશ્ચર્યાને અડગ નિશ્ચય કસવા સારુ શિવજીએ ઉચ્ચારેલું આ વચન પૂર્વપક્ષ છે, ઉત્તર પક્ષ નથી. મહાભારતમાં ધૃતરાષ્ટ્ર વારંવાર કહે છે કે–વિષ્યમેવ જ મળે જં વાનર્થ ” (નસીબ એ જ હેટી વાત છે. પુરુષાર્થ
Page #510
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રદષ્ટિએ “હરિજન”પ્રશ્ન
૪૫૩
જુતિનાં પરસ્પર
જ છે; એક
ઠેકાણે એમ કે જાણે એનો
નકામે છે.) પણ વસ્તુતઃ મહાભારતકારનું આ સિદ્ધાન્તસૂત્ર છે એમ મહાભારતનું ઉપદેશરહસ્ય વિચારનાર કદી પણ કહેશે નહિ. “વામિનy વિવાપુ રાપથે નાસિત પતવામ” “સ્ત્રીઓ આગળ અને વિવાહના કામમાં જૂઠા સોગન ખાવામાં પાપ નથી.”—એવું મનુસ્મૃતિનું વચન છે. અને એને મળતાં ગૌતમ અને વસિષ્ઠનાં પણું વચન છે. પણ વસ્તુતઃ એમાં મનુષ્યપ્રકૃતિની નિર્બળતા નેંધવા ઉપરાંત શાસ્ત્રકારનું વિશેષ તાત્પર્ય માનવા કારણ નથી.*
વળી શિવ વિષ્ણુ વગેરે દેવતાઓની નિન્દા અને સ્તુતિનાં પરસ્પર વિરુદ્ધ અસંખ્ય વચને પુરાણમાં મળે છે; એક ઠેકાણે ભસ્મ દ્રાક્ષની સ્તુતિ તે બીજે ઠેકાણે એની નિન્દા, એક ઠેકાણે ત્રિપુડનો વિધિ તે બીજે ઠેકાણે એને નિષેધ, પરંતુ એ સર્વ શિવવિષ્ણુરૂપ એક જ પરમાત્માનું ખરું તત્ત્વ ભૂલીને દુરાગ્રહની મદિરાથી ચકચૂર બનેલા જનોએ દાખલ કરી દીધાં છે એ સુપ્રસિદ્ધ છે. પરંતુ એ નિન્દાના મૂળમાં તે તે જનોના આચારરૂપી ઐતિહાસિક કારણ પણ રહ્યું છે એ ભાગવતની દક્ષ પ્રજાપતિના યજ્ઞના ધ્વસની કથા વાંચવાથી સમઝાશે. ક વસ્તુતઃ આ વચનમાં મહાભારતકારે અદ્ભુત સામર્થ્યથી ધૃતરાષ્ટ્રના પાતનું રહસ્ય સૂચવ્યું છે. આ વચનથી ધૃતરાષ્ટ્ર વાર વાર પોતાની નિર્બળતાને બચાવ કરે છે–જેમ જેમ એના કુળ ઉપર વિનાશ ધસત આવે છે તેમ તેમ એમાંથી વિશેષ શીખામણ લેવાને બદલે એ સઘળી ભાવિની રમત છે એમ સમજે છે, અને આ સમજણને પરિણામે એ ક્રમે ક્રમે વધારે ને વધારે નિર્બળતાના ગર્તમાં ડૂબતે જાય છે—જુવો મહાભારતનું ઉપદેશરહસ્ય.” * મનુસ્મૃતિમાં એ વચન જે સ્થળે છે ત્યાંથી ઉઠાવી લેવામાં આવે તે એની પહેલાંના અને પછીના શ્લોક વચ્ચે સંબન્ધ તૂટતો નથી, બધે ઠીક બેસી જાય છે. વળી, આ એક સામાન્ય લોકોક્તિને જ અનુવાદ છે એમ મનસ્કૃતિને એક વિદ્વાન અંગ્રેજ ટિપ્પણુકાર કહે છેઃ
"I regard this verse as a proverbial saying independent of the position in which it is found, like many others in our text.".'
બીજા ઉદાહરણ માટે જુ–“આપણે ધર્મ યુધિષ્ઠિરનું અસત્ય કથન” (પૃ. ૧૭૭) જ્યાંના પ્રસંગને કવિની દૃષ્ટિએ ન અવલોકવાથી મહાભારતકારને અન્યાય થાય છે.
Page #511
--------------------------------------------------------------------------
________________
૪પ૪
શાસ્ત્રદષ્ટિએ “હરિજન”ને પ્રશ્ન
શાસ્ત્રોનાં વચનને મુખ્ય ભંડાર–મહાભારત અને સ્મૃતિઓ, જેને વિચાર અત્રે પ્રસ્તુત છે તેમાં, “અવિરત તવશ્વન ચરિત જ તત્ વરિત ” (= “જે આમાં છે તે જ બીજે છે, અને જે અહીં નથી, તે બીજે ક્યાંય નથી.”) એવી જેની સ્તુતિ છે એ ગ્રન્થમાં–મહાભારતમાં–શું ન મળે ? સેંકડે વર્ષની અનેક જાતિની અને અનેક પ્રાન્તની સંસ્કૃતિઓ એ મહાન ગ્રન્થમાં પ્રતિબિસ્મિત થઈ છે.–
મહાભારતના અનુશાસન પર્વમાં ઉમા-મહેશ્વરસંવાદમાં ઠીક જ કહ્યું છે કે –
धर्मा बहुविधा लोके श्रुतिभेदमुखोद्भवाः । देशधर्माश्च दृश्यन्ते कुलधर्मास्तथैव च । जातिधर्मा वयोधर्मा गुणधर्माश्च शोभने । शरीरकालधर्माश्च आपद्धर्मास्तथैव च ।
एतद्धर्मस्य नानात्वं क्रियते लोकवासिभिः ॥ મૂળ કૃતિના ભેદે કરીને, તેમ જ દેશ કુળ જાતિ વય ગુણ શરીર કાળ અને આપત્તિને લઈને, ધર્મમાં અનેક ભેદ ઊપજ્યા છે.
સ્મૃતિઓ તે (એમાં બને ત્યાં સુધી આર્યતા દાખલ કરવાને યત્ન કરતાં છતાં) જાતજાતના રિવાજ સ્વીકારીને જ પ્રવર્તે છે. બૌધાયન કહે છે?
vષષા વિપત્તિા રક્ષિતઃ તત્તરતઃ શાનિ રક્ષિતस्तानि व्याख्यास्यामः । यथैतदनुपनीतेन सहभोजनं भार्यया सहभोजनं पर्युषितभोजनं मातुलपितृष्वमृदुहितगमनमिति । अथो. त्तरतः ऊर्णाविक्रयः सीधुपानमुभयददभ्यवहारः आयुधीयकं समुद्रयानम् । इतर इतरस्मिन् कुर्वन् दुष्यतीति । देशप्रामाण्यात् ।" પાંચ બાબતમાં ઉત્તર અને દક્ષિણના આચારમાં ફેર છેઃ વગર જોઈ દીધેલાની સાથે જમવું, સ્ત્રી સાથે જમવું, વાશી ખાવું, મામા ફેઈની કન્યા પરણવી એમ દક્ષિણમાં ચાલે છે. ઊન વેચવાનો ધંધો કરો, દારૂ પીવે, બે દાંતનાં જનાવરને આહાર કરવો (મનમાં નિષેધ છે), શસ્ત્રોથી આજીવિકા (લશ્કરી સિપાહીગીરી) કરવી, દરિયાઈ સફરે જવું (આ પણ ઉપલા શબ્દની માફક આજીવિકાના અર્થમાં સમઝવાનું છે, એટલે કે ખલાસીને ધન્ધ કરો) આવા ઉત્તરના રિવાજ છે. આ ઉપરાંત બહસ્પતિ, દેવલ, ગૌતમ અને વરાહમિહિર વગેરે તે તે દેશના આચાર ગણવે
Page #512
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રદષ્ટિએ “હરિજન”ને પ્રશ્ન
૫૫
છે તથા પાળવાનું કહે છે. બૃહસ્પતિ તેમ કરવામાં કારણ બતાવે છે કે " देशजातिकुलानां च ये धर्मास्तत्प्रतिताः । तथैव ते पालनीयाः અમરત્યયથા પ્રા.” “દેશ કુળ અને જાતિના ધર્મ જેવા ચાલ્યા આવે છે તેવા જ પાળવા, નહિ તે પ્રજામાં ખળભળાટ થઈ જાય.”— અર્થાત રાજ્યની શાનિત ખાતર આ નિયમ છે. આવા રિવાજોને બનતાં સુધી આર્ય કરવાને મનુ આગ્રહ ધરાવે છે, અને કહે છે કે રવિरितं यत् स्यात् धार्मिकैश्च द्विजातिभिः। तद्देशकुलनातीनामविरुद्धं ઘરપત” અર્થાત ઉચ્ચ નીતિની ભાવનાને બનતાં સુધી દેશ કુલ અને જાતિના રિવાજ સાથે જોડવી. આ સિધુ નદીના તટથી કન્યાકુમારી સુધી પ્રસર્યાં એ દરમિયાન એમણે કેવા કેવા રીતરિવાજ જોયા હશે ? એ રીતરિવાજ જેવાથી તથા એના સંસર્ગમાં આવવાથી એમના પિતાના રીતરિવાજ ઉપર કેવી કેવી અસર થઈ હશે – એ ઇતિહાસને મહિમા સમઝનાર કેમ ભૂલી શકે? મનુસ્મૃતિમાં આસુર રાક્ષસ પૈશાચ આદિ વિવાહના, અને કુંડ ગોલક ગૂઢજ કાનીન અપવિદ્ધ આદિ પુત્રના પ્રકાર નેધ્યા છે તેથી એ જાતના પુત્ર ઉત્પન્ન કરવામાં મનુને આશ્રય લેવો ઉચિત ગણાશે? વિશાળ દેશના અને અનેક જાતિના કાયદા બાંધનાર તરીકે મનુને પિતાના પૂર્વકાળના તેમ જ પિતાના . સમયના નિા વ્યવહાર પણ ધ્યાનમાં રાખવા પડ્યા છે. એ વ્યવહારને નીતિની ભાવનાથી સુધારવાને વા ઊખેડવાને પણ પિતે યત્ન કરે છે. પણ એ વ્યવહારને એક સ્મૃતિકાર તરીકે એ ભૂલી શકે નહિ. આનું એક ઉદાહરણઃ “નિયોગ (ભાઈની વિધવામાં પ્રજોત્પત્તિ)ને રિવાજ એ વર્ણવે છે, પણ અનેતે કહે છે કે વેનરાજાએ વર્ણોને સંકર કરી દીધે તે પછીથી નિયેાગ નિન્ય ગણાય છે. બીજું ઉદાહરણ માંસભક્ષણ-બ્રાહ્મણ જાતિમાં પણુ–મનુસ્મૃતિકારને જાણીતું છે. અને અનેક જાતનાં માંસમાં એ ભક્ષ્યાભક્ષ્યને વિવેક કરે છે, પણ “પ્રવૃત્તિષ જૂતાનાં નિવૃત્તિસુ મીં
રા” આમ એક જ વાક્યમાં માંસભક્ષણને ચાલુ રિવાજ—એ પ્રત્યે મનુષ્યની સ્વાભાવિક પ્રવૃત્તિ નોંધવાની સાથે, અહિંસાની ઊંચી ભાવના તરફ પોતાનું અત્તરનું વલણ પ્રકટ કરી દે છે. ઘૂત રમનારને દેશપાર કરવાનું એ કહે છે, પણ ખરેખર વ્યવહારમાં એ આજ્ઞા અમલમાં મૂકાતી
" ततः प्रभृति यो मोहात् प्रमीतपतिको त्रियम् । नियोजयत्यपत्यार्थ तं हि गईन्ति साधवः" ॥
Page #513
--------------------------------------------------------------------------
________________
૪૫૬
શાસ્ત્રદષ્ટિએ “ હરિજન " પ્રશ્ન
હાય તા દ્યૂત રમનારા હોય જ કેમ ? તે છતાં તેનું અસ્તિત્વ હાઇને જ શ્રાદ્ધમાં એમને નાતરવા નહિ એમ મનુજીને નિષેધ બની શકે છે. આવતી કાલે શું ખાશું એની દરકાર કર્યાં વગર સાદું અને ઊંચું વિદ્યાનું જીવન બ્રાહ્મણાનું આલેખ્યું છે, અને એના સાટામાં અલ્કે એને આધારે, બ્રાહ્મણાને કેટલાક વિશેષ અધિકારા પણ આપ્યા છે, પણ તે સાથે કેટલાક બ્રાહ્મણેા માંસ વેચવાના ધન્યા પણ કરતા હશે એમ બતાવનારૂં મનુસ્મૃતિમાં વાક્ય પણ છે ! મનુમહારાજ સવર્ણ ભાર્યાં પરણવાના ઉપદેશ કરે છે, પછી અનુલેામ વિવાહ સુધી સંમતિ આપે છે, છતાં પ્રતિèામ વિવાહની પણ અનેકવિધ સન્તતિ વર્ણવે છે. આ જોતાં મનુસ્મૃતિના સમયની સ્થિતિ પરત્વે એ અનુમાન સંભવેછેઃ સવર્ણ અને અનુàામના નિયમ ભવિષ્ય માટે હાય અને પ્રતિàામ વિવાહ છૂટથી ચાલતા હોય; અથવા તે, સવર્ણ અને અનુàામ વિવાહ જ ઉચિત ગણાતા હાય, અને માત્ર કેટલીક જાતિની ઉત્પત્તિ વિષે પૂર્વકાળના પ્રતિàામ વિવાહથી ખુલાસા કરવાના યત્ન થતા હોય. આમાંનું ખીજાં અનુમાન સંભવને વિશેષ અનુસરતું છે. આ પ્રતિàામ વિવાહથી ઉત્પન્ન થતી સન્તતિનાં જે નામ આપ્યાં છે તેમાંનાં ધણાં તા મૂળસંસ્કૃત કે તદ્ભવ પ્રાકૃત પણ નથી, કિંતુ અનાર્ય છે: જેમકે પૌસ-પુત્ત; કેટલાંક સંસ્કૃત છે, તે પણ એના અર્થ સાથે સંબન્ધ ધરાવતાં નથી—જેમકે વાજ. અર્થાત્ આ જાતિઓની મૂળની અનાર્યતા મનુસ્મૃતિ વખતે ભૂલાઈ ગઈ છે, અનાર્યો આય જનસમાજમાં ભળી ગયા છે, અને મૂળ તે। એ આર્યાં જ છે એવી સુન્દર કલ્પના દાખલ થઈ છે. × આ જાતના લાકે પ્રથમ અન્ત્યાવ* આ લેખમાં અનાર્ય' શબ્દના અર્થ સિન્ધુ અને સરસ્વતીને કાંઠે વસેલા આર્યલેાકથી ભિન્ન એવેા સમજવા. વર્તમાન સંસ્કૃત ભાષા એ પણ હિન્દમાં વસેલા આર્ટીની એક અવાન્તર જાતિની જ ભાષા છે અને ખીજી આર્ય જાતિઓની ભાષા એના મુકાબલામાં ટકી શકી નથી, અને માત્ર ચૈાહાક શબ્દો મૂકતી ગઈ છે એમ ધણા વિદ્વાનેાનું માનવું છે. આ રીતે કેટલીક લુપ્ત થએલી આર્યજાતિઓના પણ અનાર્ય શબ્દના અર્થમાં સમાવેશ થાય છે. આ નિર્ણયને મનુસ્મૃતિના ટકા છેઃ “ मुखबाहूरुपज्जानां या लोके ज्ञातयो वहिः । म्लेच्छवाचश्चार्यवाचः सर्वे ते दस्यवः स्मृताः ~~~~અર્થાત્ ‘દસ્યુ’ ( આ લેખના ‘ અનાર્ય ' )માં આર્ય અને મ્લેચ્છ ઉભય ભાષા ખેાલનારી કેટલીક જાતિ આવે છે.
37
"
x ब्राह्मणः क्षत्रियो वैश्यखयो घर्णा द्विजातयः । चतुर्थ एकनातिस्तु ચો નાસ્તિ નુ પØમઃ । આથી ઉલટું, મનુનું બીજું વચન વેઃ
Page #514
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રદષ્ટિએ “હરિજન” પ્રશ્ન ૪૫૭ સાયી, “અત્યજ' “અતિશક' ગણુતા, અને એમાંના કેટલાક જતે દહાડે શદ્રની પંક્તિ પણ પામ્યા. એ લોકોની સાથે જે અધમતા અને અસ્પૃશ્યતાનું વિશેષણ જોડાએલું છે એ મૂળ એમની અનાર્યતાનું અને એ અનાર્યતા સાથે જોડાએલાં ગુણકર્મનું પરિણામ છે. હવે શાસ્ત્રકારોએ કયી કયી જાતિને “અત્યજમાં ગણાવી છે એ જોઈએ
"रजकश्चर्मकारश्च नटो बुरुड एष च
कैवर्तमेदभिल्लाश्च सप्तैते चान्त्यजातयः (जाः स्मृताः)" બીજી–
“વહાર ચાર સત્તા સૂતો હતા .
मागधाऽऽयोगवौ चैप सर्वे छन्त्यावसायिनः" ॥ આમાંના “રજક' (બી) અને “ચર્મકાર' (ચમાર) ને “અત્યજ' ગણવાનું કારણ એમના ધન્ધાની મલિનતા છે જ. પણ બાકીના બીજા અત્યજ શાથી? કાલિદાસાદિ કવિઓનાં નાટક જેવાં તેવાં પ્રાચીન નથીએમાં નટ' અત્યજ જાણતા હોય એમ લાગે છે? સ્પષ્ટ છે કે “નટ” શબ્દથી આર્યજાતિના નટ નહિ, પણ દોરડાં ઉપર નાચનારી હીન જાતિ પ્રાચીનકાળમાં એ ધંધે કરતી હશે તેને એના ધંધાના કારણથી નહિ, પણ અનાર્યતાના કારણથી, અને એ અનાર્યતા સાથે જોડાએલી આચાર અને દેહવત્રાદિકની મલિનતાના કારણથી “અત્યજ' કહી છે. “બુડ' શબ્દ તે સ્પષ્ટ રીતે જ અનાર્ય છે. વર્ત” –માછીને ઘધે પણ અનાર્ય " मुखबाहुरूपजानां या लोके जातयो बहिः। म्लेच्छवाचश्चार्यवाचः
તે સૂચઃ શ્રુતા” અર્થાત દસ્યુ તે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શદ્ર એ ચારની બહારની જાતિઃ આ બેને વિરેધપરિહાર એવી રીતે કે આર્યસમાજમાં માત્ર ચાર જ વર્ણ, પાંચ નહિ–અને દસ્યુઓ એ વર્ણ બહાર ક્રમે ક્રમે એ જ જનસમાજમાં ભળ્યા, એમ સિદ્ધ કરવાને આ લેખન ઉદ્દેશ છે. વિશાળ દષ્ટિ થતાં મનુને ત્યાં સુધી ભાસવા લાગ્યું કે–“નવૈer क्रियालोपादिमाः क्षत्रियजातयः । वृषलत्वं गता लोके ब्राह्मणादर्शनेन च। पौण्डकाचौड़द्रविडाः काम्बोजा यवनाः शकाः। पारदाપદુવાથીના પિતાઃ રાઃ હર” બ્રાહ્મણ ધર્મથી ભ્રષ્ટ થવાથી ક્ષત્રિયે શુદ્ધતાને પામ્યા અને તેઓની પૌડૂક, ઓડ, કાજ, યવન, શક, પહલવ, ચીન, કિરાત, દરદ અને ખશ એ નામની જાતિઓ બંધાઈ. આ કલ્પના પણ અનાર્ય જાતિને આર્ય માની લેવાની ઈચ્છાથી ઊપજી છે.
Page #515
--------------------------------------------------------------------------
________________
૫૮
શાસ્ત્રદષ્ટિએ “હરિજન”ને પ્રશ્ન
છે. મેદ' અને “ભિલ” પણ ખુલ્લાં અનાર્ય નામ જણાય છે. બીજા શ્લોકને આગ” પણ એવી જ કેઈ જાતિનું વાચક છે. “વૈદેહક’ અને “માગધને ઘધ મલિન નથી, અને એ પ્રાચીન હિન્દુસ્થાનના અમુક પ્રાન્તના વતનીઓનાં નામ છે એ આપણે જાણીએ છીએ. એટલે હવે વિચાર એ ઉપસ્થિત થાય છે કે એ પ્રાન્તના સઘળા જ વતનીઓ અત્યજ ગણતા હોય છે તેમાં તે સમયની તેમની અનાર્યતા સિવાય બીજું શું કારણ હોઈ શકે? “સૂત’ને ધાતુ સાથે સંબધ માની એને અર્થ અનૌરસ પુત્ર માનીએ અને એવા પુત્રને હીન જાતિના ગણું એમને અત્યજ'માં લેખ્યા હોય એ સંભવે છે. “ક્ષત્તાના મૂળ ધાતુને એના અર્થ સાથે કોઈ સંબન્ધ બેસતું નથી. એટલે, માગધ વૈદેહક સૂત અને ક્ષત્તાને પૂર્વોક્ત સૅકમાં ભલે અત્યજ કહ્યા, પણ ઈતિહાસમાં એમને અસ્પૃશ્ય ગણ્યા હોય એમ જોવામાં આવતું નથી. વિદુર, કર્ણ મહર્ષણ જનક સુદક્ષિણ એ શું અસ્પૃશ્ય ગણાતાં હતાં ? બુદ્ધ અને મહાભારત બલ્ક ઉપનિષત્કાળથી માંડી આજ પર્યન્ત તે એ જોતિના લોક અસ્પૃશ્ય ગણાયા નથી. તે પછી સ્પષ્ટ છે કે આવા વચને અતિ પ્રાચીન– અનર્યકાળની જ કઈક સ્થિતિ ઉપર રચાએલાં છે. અને મનુ વગેરે સ્મૃતિઓમાં એ સૌ જાતિઓને આર્યોના અનુલોમ પ્રતિલોમ–વિવાહથી ઊપજેલી વર્ણસંકર જાતિઓ તરીકે વર્ણવી છે એમાં પૂરું ઐતિહાસિક સત્ય નથી. જેમકે ભર્જકંટક, આવન્ય, વાટધાન, સલ, મલ, લિચ્છિવિ,
“ત્રોથાં ક્ષત્રિયા સૂત” એમ સૂતની ઉત્પત્તિ કહેવાય છે. અને કૌર્મ પુરાણમાં વળી જુદું જ વર્ણન છેઃ વૈચઠ્ય પુથો વર્તમાને મલ્લતમનઃ સુત્યાયમમવત્કૃતઃ પ્રથમં વક્રત–આમ સૂતની યજ્ઞમાંથી ઉત્પત્તિ કહી છે, અને પુરાણાન્તરમાં મહર્ષણનામના સૂતને (જેણે શૌનકાદિક ઋષિઓને પુરાણ સંભળાવ્યાં) શાનક મુનિ “સિદુપર
મૃતસૂતનિર્મજમાન ઇત્યાદિ શબ્દોમાં વર્ણવે છે. + દિલીપની પત્ની “સહ્ય રાષિષ્યન નાના માધવાના ! પત્નો પુ ત્વારીકas a fr”-રઘુવંશ. * “પુ” કહેવાનું કારણ કે તે વખતે વર્ણસંકર જાતિઓ તે થતી હશે અને તે પહેલાં થઈ પણ હશે, પણ વર્ણસંકર તરીકે વર્ણવેલી ઘણું જાતિઓ વસ્તુતઃ વર્ણસંકર નથી પણ અનાર્ય છે, એ એમનાં નામ ઉપરથી, તેમ જ નામને જન્મના પ્રકાર સાથે સંબંધ ન હોવાથી સ્પષ્ટ જણાઈ આવે છે.
Page #516
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રદષ્ટિએ “ હરિજના ”ના પ્રશ્ન
૪૫૯
કારુષ, આવર્તક, ટધાનક, પુષ્પશેખર, સજ્જલ, અમ્મા, શિલીન્દ્ર, ધિગ્વણુ, પારશવ, છત્રપ, દાલ, ઉલૂક, વત્સર, આભીર, મૌષ્ટિક, માહિષ્મ, મંગુર, મડ્સ, મૌષ્કિલ, કુકકુટક; ખસ, પુસ, ચુગ્ન, મત્તુ ઇત્યાદિ અસંખ્ય જાતિઓનાં નામ અને વર્ણસંકરપ્રકાર મનુ યાજ્ઞવલ્કયાદિ સ્મૃતિ તથા મિતાક્ષરા ઉપરની ખાલ ભટ્ટી ટીકામાં જોઈ લેવાં.
'
ઇતિહાસના દીપ વિના એકલાં શાસ્ત્રનાં વચન વાંચવાથી સત્ય જડે એમ નથી એ બતાવવા માટે આટલા વિસ્તાર કર્યાં. હવે એક તત્કાલ ઉપયેાગી મુદ્દાની વાત ઉપર આવીએ. ઉપર ‘અન્ત્યજ' જાતિમાં ‘ચ’ડાલ' અને શ્વપચ' ગણાવ્યા છે તેમાં “ક્ષત્તુતિસ્તચોપ્રાયાં ચપાજ કૃત્તિ ીતિતઃ—‘ક્ષત્તા’ પિતાથી ગ્રા' માતામાં ઉત્પન્ન થએલા તે શ્વપાક,’ એમ શ્વપાક' વા પચ’નું વર્ણન છે. આમાં ક્ષત્તા' અને ‘ઉગ્ર' શબ્દ છે એના અર્થઃ શૂદ્ર પિતા અને ક્ષત્રિય માતાથી ઉત્પન્ન થએલ તે ‘ક્ષત્તા,’ અને શુદ્ધ માતા અને ક્ષત્રિય પિતાથી ઉત્પન્ન થએલ તે ‘ઉ' એ પ્રમાણે છે. એટલે હવે શ્વપાક તે ક્રાણુ એ સમઝાયું. શૂદ્ર પિતા અને ક્ષત્રિય માતાથી ઉત્પન્ન થએલા પુરુષ શૂદ્ર માતા અને ક્ષત્રિય પિતાથી ઉત્પન્ન થએલી કન્યા સાથે પરણે અને સન્તાન ઊપજાવે તે એ સન્તાન 'શ્વપાક' કે ૠપચ' કહેવાય. હવે પચ' શબ્દના અવયવાર્થ વિચારાઃ કૂતરાં રાંધીને ખાનાર તે વ્હપચ.' હવે કહે કે ક્ષત્રિય અને શૂદ્રના વિવાહથી એ પેઢીમાં એવી અધમતા આવી જતી હશે કે એને પરિણામે માણસ કૂતરાંનું માંસ ખાવા લાગી જાય, અને અસ્પૃશ્ય અને તેા પછી ખુલ્લું છે કે શ્રુપચ’ નામની મૂળ અસ્પૃશ્ય જાતિ છે તે કૂતરાં ખાનાર કાક અનાર્ય જાતિ છે. ખીજો શબ્દ ચંડાલ’ વા· ચાંડાલ': અને એનું વર્ણન ‘ચંડાલ’ એટલે શુદ્ર પિતાથી બ્રાહ્મણી માતામાં ઉત્પન્ન થએલ તે ચંડાલ’ના ગુણ ભાગવતમાં નીચે પ્રમાણે વર્ણવ્યા છેઃ—
'
C
ૐ આ ટીકાનું વળજ્ઞાતિવિવેક ' નામનું પ્રકરણ પ્રાચીન મધ્યકાલીન અને અર્વાચીન ભારતની જાતિએ સંમન્લી શેાધ કરવામાં બહુ ઉપયેાગી થાય એવું છે. જેને સમય હેાય તે પ્રથમ એનું અંગ્રેજીમાં ભાષાન્તર કરી પછી સેન્સસ રિપોર્ટની મદદથી તથા જાતે હિન્દુસ્થાનમાં કરીને એ સંબન્ધી શેાધ કરવા બેસી જશે તે। હેલાઇથી કાઈ પણ યુનિઋર્સિટિની ડાક્ટરની ડિગ્રી મેળવી શકશે.
* आयोगवश्च क्षत्ता च चण्डालश्चाधमो नृणाम् । प्रातिलोम्येन जायन्ते शूद्रादपसदास्त्रयः ॥ मनु०
Page #517
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રષ્ટિએ “ હિરજને 'ને પ્રશ્ન
अशौचमनृतं स्तेयं नास्तिक्यं शुष्कविग्रहः । कामः क्रोधश्च तर्षश्च स्वभावोऽन्तेवसायिनाम् ॥ —‹ અશૌચ, અસત્ય, ચારી, નાસ્તિકતા, શુષ્ક કલહ, ક્રોધ અને તૃષ્ણા એ અન્ત્યજોને સ્વભાવ છે.'× અહી પણ એ વિચાર ઉપસ્થિત થાય છે કે એક શૂદ્ર બ્રાહ્મણ કન્યા સાથે પરણે અને પ્રજોત્પત્તિ કરે તે એ પ્રજા ઉપર જણાવેલા ગુણવાળા થઈ જાય એ સંભવ છે ? અનુમાન તે એમ જ થાય છે કે મૂલ ‘ ચંડાલ’ તે ચ’ડ પ્રકૃતિની અનાર્ય જાતિ હેવી જોઇએ અને એનાથી દૂર રહેવા માટે એને અડવાના નિષેધ છે. રામાયણુમાં આપેલું ચડાલનું નીચેનું વર્ણન વાંચતાં એની અનાર્યતા સ્પષ્ટ દેખાઈ આવે છે.
૪૦
अथ रात्र्यां व्यतीतायां तस्यां राजा बभूव ह । चण्डालदर्शनो राम सद्य एव दुराकृतिः ॥ नीलपीताम्बरधरो रक्ताम्बरकृतोत्तरः । संरब्धताम्रधोराक्षः करालो हरिपिङ्गलः । ऋक्षचर्म निवासी व लोहाभरण भूषितः ॥
—રાત પૂરી થતાં, લાલ અને વિકરાળ દેખાવ, લીલે। પીળા રંગ, લેાઢાનાં આભૂષણુ, અને રીંછનું ચામડું પહેરેલું——એવી ચાંડાલની આકૃતિ રાજાની થઈ ગઈ.
આ વર્ણન ઉપરથી તેમ જ અન્યત્ર જોવામાં આવતાં શ્મશાનવાસ વગેરે લક્ષણ ઉપરથી ચંડાલ એ એક અનાય જાતિનું જ વિશેષનામ હાવું જોઇએ એ ખુલ્લું છે. છતાં ઉપર જણાવેલા* સંકરથી જ એ જાતિ ઉત્પન્ન થએલી માનીએ તાપણુ સાધારણ શૂદ્ર અને બ્રાહ્મણીના વિવાહથી ઉપર ચીતરી છે તેવી ચંડતા સંભવતી નથી. એટલે ચ’ડાલ-માતા બ્રાહ્મણી અનાર્ય શૂદ્રને ધેર્ નીકળી ગએલી માનવી જોઇએ. હવે વર્તમાન સમયના × આ Àાક શિક્ષકૅાપયેાગી હિન્દુ વેદધર્મના “ ચાર વર્ણી”ના પાઠમાં મેં ટાંકયેા છે. એ સંન્યે એક અન્ત્યજશાળાના શિક્ષકે મને આક્ષેપરૂપે લખી મેાકલ્યુ કે અન્ત્યજો સ્વભાવે આવા નથી હેાતા, મને દિલગીરી થાય છે તે એકે શિક્ષકે એ વાતમાંથી જે અનુમાન કાઢવું જોઈતું હતું તે ન કાઢયું, અને નૃથા મ્હારા ઉપર કાપ કર્યો: અનુમાન સ્પષ્ટ છે કે શાસ્ત્રકારએ જે અન્ત્યજોને અસ્પૃસ્ય ગણ્યા છે તે ઉપરના ગુણવાળાને જ.
બ્રાહ્મણીમાં શાથી.
Page #518
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રદષ્ટિએ “હરિજન”ને પ્રશ્ન
ઢેડ ચમાર અને ભંગી જુ, અને કહે કે એમની આકૃતિમાં ઉપર વર્ણવી તેવી અનાર્યતા દેખાય છે? એઓમાં પરમાર, ચોહાણ, સોલંકી વગેરે ક્ષત્રિયકુળનાં નામ છે અને એ એ એ કુળમાંથી પતિત થયા છે એવી એમની સાંપ્રદાયિક કથા છે. વળી, પ્રાચીન ગ્રન્થમાં ચંડાલ” કે “ચાંડાલ” શબ્દના સહગામી શબ્દ “શ્વપચ” કે “શ્વપાક”, “પૌકસ' કે “પુક્કસ' જોવામાં આવે છે અને તે સ્પષ્ટ રીતે અનાર્ય છે. યજુવૈદમાં પુરુષમેધમાં પૌલ્કસના બલિદાનને વિધિ છે એથી પણ એની અનાર્યતા સિદ્ધ છે. - આપણા પૂર્વજોએ અનાર્યને પણ આર્ય કરી લીધા, અને આપણે આર્યને પણ અસ્પૃશ્ય કહી બહાર કાઢીશું ? ક્ષણવાર ભાને કે હાલની અસ્પૃશ્ય જાતિ એ પ્રાચીન ચાંડાલો અને શ્વપની જ સંતતિ છે, તથાપિ પૂર્વની સ્થિતિથી ઊતરી પડેલા બ્રાહ્મણોને તમે પૂર્વવત બ્રાહ્મણ માને છે, તે પૂર્વની સ્થિતિમાંથી સુધરેલી અસ્પૃશ્ય જાતિને 'તમે સ્પૃશ્ય નહિ માને? કેટલો અન્યાય ? ધંધાની અને આચારની મલિનતાના કારણથી એમને સ્પર્શ કર ઠીક ન લાગે એ સમઝાય એવું છે, પણ તેઓ ખ્રિસ્તી થઈ સ્વચ્છ રહેતાં શીખે છે ત્યારે આપણે એમને અડીએ છીએ અને તે ગ્ય છે, તે જ રીતે હિન્દુ રહીને તેઓ સ્વચ્છતા પાળે તે શા માટે એ અસ્પૃશ્ય રહેવા જોઈએ? પણ આ વિષયમાં હિન્દુ જનસમાજનો મત એકાએક બદલાઈ જવો સંભવિત નથી. પૃથ્વીના સઘળા લેમાં મૂળ સાચા બ્રાહ્મણ જેટલી સ્વચ્છતાથી રહેનાર કેઈ લોક નથી,
એટલે બ્રાહ્મણોના નેતાપણું નીચે ઊછરે હિન્દુ જનસમાજ મલિનતા પ્રત્યે અસાધારણું જુગુપ્સા ધરાવે એ સ્વાભાવિક છે. પરંતુ અત્યારે બ્રાહ્મણોમાં પણ મૂળની સ્વચ્છતા રહી નથી એ જોતાં હવે એ રૂઢિ હસવા જેવી થઈ પડી છે. તેમ, અસ્પૃશ્ય વર્ગ પણ પિતાની મલિનતા ત્યજી બાકીના જનસમાજના દુરાગ્રહને સંપૂર્ણ રીતે બે પાડવાની જરૂર છે.
છેવટે એટલું જ કહેવાનું કે આપણા ભાઈઓએ શાસ્ત્રોનાં વાકાને જડતાથી વળગી ન રહેતાં એના મૂળમાં રહેલા ઇતિહાસ ઉપર ધ્યાન દેવું જોઈએ અને એના પ્રકાશથી શાસ્ત્રનું મર્મ સમઝવા યત્ન કરવો જોઈએ. મિ. વેલ્સની સાથે મળીને “Upon the matter of the teaching of કરવાહાટોડવા ૪િ જૌહવારોડપૌરયા (બુહદારણ્યક ઉપનિષદ).
Page #519
--------------------------------------------------------------------------
________________
૪૬૨
શાસ્ત્રદષ્ટિએ “હરિજન”ને પ્રશ્ન
history I am a fanatic” એમ કહેવાનું મન થાય છે. આ ઐતિહાસિક દષ્ટિબિન્દુ રૂઢિને વળગી રહી શાસ્ત્રાર્થ કરનારને પરવડતું નથી, પણ આપણા પૂર્વજે ઐતિહાસિક સ્થિતિ પ્રમાણે શાસ્ત્રોને અનુસરતા નવાં શાસ્ત્રો રચતા એમ બતાવનારા ઘણુ દાખલા છે.
વખતે જ
કાન્ત હતા તે એ છે? એ શો સાંભળ્યું છે અને
" सिन्धुसौवीरसौराष्ट्रान तथा प्रत्यन्तवासिनः । अङ्गवडकलिशाय गत्वा संस्कारमहति ।
–આ વાક્યમાં સિબ્ધ સૌવીર સૌરાષ્ટ્રાદિ દેશોમાં જનારને પુનઃ સંસ્કાર યાને ફરી જોઈ દેવું પડે એમ કહ્યું છે. છતાં કૃષ્ણ પાંડવ વગેરેએ એ દેશમાં જવાથી જઈ બદલ્યાનું કયાંય સાંભળ્યું છે ? અને અત્યારે પણ એ પ્રમાણે કેણ કરે છે? એ દેશો જે સમયમાં સ્ટેચ્છ જાતિઓથી આક્રાન્ત હતા તે વખતને માટે જ એ વચન હતું અને તે વખતે જ એ પળાતું. હવે એ સ્થિતિ બદલાઈ ગઈ છે તેની સાથે રિવાજ પણ બદલાઈ ગયો છે. મનુસ્મૃતિના ટીકાકાર મેધાતિથિ “આર્યાવર્ત' અને “મ્યુચ્છ દેશ ' કેને ગણવા એ બાબતમાં લખે છે કે– “મ્યુચ્છ બ્રહ્માવર્ત વગેરે દેશ જીતી લઈને એમાં વસે તો તે સ્વેચ્છ દેશ સમઝ, અને કોઈ આય ક્ષત્રિય રાજા ઑપ્શને છતી એમના દેશમાં ચાતુર્વણ્યની સ્થાપના કરે અને આર્યાવર્તમાં જેમ ચાંડાલોની વ્યવસ્થા કરી છે તેમ મ્યુચ્છેની વ્યવસ્થા કરે તો એ મ્લેચ્છ દેશ પણ વસિય (યજ્ઞ કરવા લાયક આર્ય) ગણાય.” આવું મર્મગ્રાહી દષ્ટિબિન્દુ શાસ્ત્રાર્થ-વિચારમાં આવવું જોઈએ. - શાસ્ત્રાર્થવિચારમાં આ ઐતિહાસિક દષ્ટિબિન્દુ ઉપરાંત એક હેટી જરૂર ખરા ઊંડા અને ગંભીર અર્થમાં ધાર્મિક દૃષ્ટિબિન્દુની છે. ઉપર જણાવ્યું તેમ, સંસ્કૃતમાં “ધર્મ” શબ્દ લોકના રીતરિવાજના અર્થમાં વપરાઈ જતો હોવાથી, તેમ જ અધ્યાત્મશાસ્ત્રથી ભિન્ન એવા કર્મકાંડના અર્થમાં પણ સંકોચાઈ ગયેલ હોવાથી, ધર્મના વિષયમાં સામાન્ય લેકે જોઈએ તેવી વિશાળ દૃષ્ટિ ધરાવી શકતા નથી. આથી વ્યવહાર અને પરમાથે વચ્ચે તેઓ કૃત્રિમ ભેદ પાડે છે, અને અમુક તે અમુક અધિકારીનું જ એવું અતિશય નિયત્રણ કરે છે. જેમકે, વ્યવહારમાં પડેલા ગૃહસ્થ જાણે સંન્યાસધર્મ બિલકુલ પાળવાને જ ન હોય, જ્ઞાનની તે જાણે સંન્યાસી થયા વિના આશા જ રાખી ન શકાય, શંકરાચાર્યે મનપાપંચકમાં હેડ
Page #520
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રષ્ટિએ “ હરિજન” ને! પ્રશ્ન
સાથે પણ આત્મભાવ અનુભવ્યા એ આત્મભાવ તરફ ગૃહસ્થે તે! જાણે મુખ પણુ કરવાનું ન હોય—એવી એવી ભ્રાન્તિઓ પ્રવર્તે છે. મનુષ્યજન્મ દુભ છે, એ પ્રાપ્ત થયા પછી આખા જન્મારા કર્મકાંડના વિધિ-નિષેધ પાળવામાં જ ગાળવા, સન્યાસ ન લઈ શકાય તેા સંન્યાસની ઝાંખી પણુ ન કરવી એ સ્થિતિ ખરા ધાર્મિક હૃદયને માટે વિષમ છે. ઉદય પામતા પહેલાં ઉદયગિરિની પાછળ રહીને સૂર્ય જેમ પૃથ્વીને ઊજાળે છે, તેમ આપણાં અધ્યાત્મશાસ્ત્ર પણ ધર્મશાસ્ત્રને ન ઊજાળે?
[વસન્ત, શ્રાવણ-ભાદ્રપદ, સંવત ૧૯૮૮ ]
Page #521
--------------------------------------------------------------------------
________________
४६४
स्पृश्यास्पृश्यत्वमीमांसा
१७ स्पृश्यास्पृश्यत्वमीमांसा। यन्नामधेयश्रवणानुकीर्तनात यत्प्रवणाधत्स्मरणादपि क्वचित् । श्वादोऽपि सधः सवनाय कल्पते
कुतः पुनस्ते भगवन्नदर्शनात् ॥- भागवतम् । अन्नमयादन्नमयमथवा चैतन्यमेवचैतन्यात् । द्विजवर दूरीकर्तु वाञ्छसि किं ब्रूहि गच्छ गच्छेति ॥
मनोषापञ्चकम् ॥ नारायणं नमस्कृत्य नरंचैव नरोत्तमम् ।
दैवीं सरस्वतीं चापि शास्त्रं किमपिचिन्तये ॥
अधुना भारतवर्षे चाण्डालादिपदवाच्यत्वेनाभिमता ये जाति विशेषाः सन्ति ते वेदानुसारिभिर्वणः स्पृश्या अस्पृश्या वेति विषये महती विप्रतिपत्तिदरीदृश्यते ॥ अस्पृश्या एव, तेषां सर्वधर्मशास्त्रैः साक्षात् प्रायश्चित्तविधानमुखेन · वा स्पृश्यत्वनिषेधात्-इत्येकः पक्षः। स्पृश्या एव " एकोदेवः सर्वभूतेषु गूढः" इत्याधैकात्म्यप्रतिपादकश्रुतिप्रामाण्यात्," "विद्याविनयसंपन्ने ब्राह्मणे गवि हस्तिनि । शुनिचैवश्वपाके च पण्डिताः समदर्शिनः" इति भगवद्वचनाञ्च इत्यपरः पक्षः। एवं विप्रतिपत्तावुपस्थितायामादौतावत् सामान्यतः विप्रतिपत्तिरहस्यं चिन्त्यते। पश्चात् विप्रतिपत्तिपरिहारं विधाय सिद्धान्तं स्थिरीकरिष्यामः ।।
अस्ति किल भारतवर्षे पण्डितपुरी नाम नगरी । तत्र कोऽपि विकल्पनाथो नाम मीमांसापारावारपारीण आचार्यवरो निवसति । स एकदाऽऽत्मनः सरस्वतीमन्दिराख्ये पुस्तकागारे कानपि ग्रन्थान् पर्यालोचयन् दिवास्वापो निषिद्ध इति जानन्नपि धर्मघशान्मुहुर्तमा निद्रामगमत् । निद्रोपरमे यदा नेत्रे उन्मीलयति; तदा स्थसमीपे बद्धाञ्जलिं किमपि पुरुषमपश्यत् । तेन पुरुषेणाचार्यवरः सप्रश्रयं प्रार्थितः-'भगवन् । अस्मिन् धर्मविषये निर्णय दातुमईसी'ति । एवं कस्मिश्चित् धर्मविषये निवेदिते आचार्यण तप्रनिर्णयो दत्तः। किन्त्वनेन तस्य संशयो द्विगुणीभूतः । तेन
Page #522
--------------------------------------------------------------------------
________________
स्पृश्यास्पृश्यत्व मीमांसा
४६५ पुनरप्याचार्यः पृष्टः-'भगवन् । पूर्वधुर्मयालहागताय सम प्रतिनिवेशनेऽस्मिन्नेव विषये भवताऽन्यैव धर्मव्यवस्था दत्ता अथ तु तद्विपरीतं कथ मुच्यते ?' आचार्यः प्रश्नमुखेनोत्तरमदात् । 'तस्मिन्दिनेऽहमुत्तराभिमुख आसम् दक्षिणाभिमुखो वा ।' उत्तराभिमुख इति पुरुषेणोक्तम् । आचार्योऽवदत्-'अद्य तु ?' पुरुष आह-'दक्षिणाभिमुख' इति । तदाचार्येणाभिहितम् -यानि पुस्तकानीदानीममाभिमुखं सन्ति तेष्वेवयेव प्रतिपादितं, यानि पुनः परस्मिन्नहन्यासंस्तेषु तद्विपरीतमिति ॥
इयमाख्यायिका नास्तिकः परिकल्पितेति नैव मन्तव्यम् । "वेदा विभिन्नाः स्मृतयो विभिन्ना नासौमुनिर्यस्य मतं न भिन्नम्" इति महाभारतकारेणाप्युद्धोषितत्वात् । किन्त्वेतावता बहुविधमतभेदेन श्रुतिस्मृत्यादिप्रमाणग्रन्थानामप्रामाण्यं प्रसज्येतेति न भेतव्यम् । कुतो नेति चेच्छ्रयताम् । इदमेव शास्त्राणां भूषणं यत्तेषु विप्रतिपत्तयो विद्यन्ते । कस्यचिद् अल्पज्ञस्य जोवस्य कृतौ एकमेव मतं संभवति किंतु "सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष" इत्यादिश्रुत्युक्तसर्वव्यापकमहापुरुषस्य कृतौ सहस्रविधा मतविशेषा परस्पर विरोध परिहाय निवसेयुस्तत्र किमाश्चर्यम् ? । एवमपि विरुद्वानामविरोध इति उन्मत्तप्रलपितमिति चेन्न । अविरुद्धानामेव विरोध इति भाष्यते न विरुद्धानां विरोध इति । विरुद्धानां सतां कथमविरुद्धानामित्युच्यते इति चेन्न । विरोधपरिहारोऽस्माकं शास्त्रविद्भिः क्वचिदुपसर्गाएवादन्यायेन, क्वचित्तामान्यविशेषकल्पनया, क्वचिद्गुणप्रधानभावाङ्गीकारेण, क्वचिदधिकारिभेदविमर्शन क्वचिवक्तृश्रोत्रौचित्यचिन्तया, क्वचित्प्रयोजनभेददर्शनेन क्वचिच्छास्त्रभेदानुसंधानेन चेति बहुधा कृतः । क्वचित्तु तेषां वैयधिकरण्येन विरोध एव न जायते । अत एव महाभारतेऽनुशासनपर्वणि केचन धर्मभेदा परिगणिताः। तद्यथा
धर्मा बहुविधा लोके श्रुतिभेदमुखोद्भवाः देशधर्माश्वदृश्यन्ते कुलधर्मास्तथैव च जातिधर्मा वयोधर्मा गुणधर्माश्च शोभने शरीरकालधर्माश्च आपद्धर्मास्तथैव च एतद्धर्मस्य नानात्वं क्रियते लोकवातिभिः ।
Page #523
--------------------------------------------------------------------------
________________
स्पृश्यास्पृश्यत्वमीमांसा
एवम् " अन्तःपुरुषेण कालरूपेण यो बहि'स्तस्य धर्मप्रभवस्य सर्वाधारमहापुरुषस्य देशकालायुपाधीनां नानात्वं तत्तदुपाध्युपहि'तत्वं च इति सर्व समञ्जसम् ॥
देशकृतो भेदः बोधायनेनैवमुदाहृतः--" पश्चधाविप्रतिपत्तिः दक्षिणतः तथोत्तरतः। यानि दक्षिणतस्तानि व्याख्यास्यामः । यथैतदनुपनीतेन लहभोजनं भार्यया लहोजनं पर्युषितभोजनं मातुलपितृष्वमृदुहितृगमन मिति ॥ अथोत्तरतः । ऊर्णाविक्रयः सीधुपानमुभयददभ्यवहारः आयुधीयक समुद्रयानम् । इतर इतरस्मिन् कुवन दुष्यतीति देशप्रामाण्यात् ॥"
कालकृतो धर्मभेदो यथा सत्ययुगे ये धर्मा न त एव त्रेतायां द्वापरे कलौ चा। तथा च मनु:-" अन्ये कृतयुगे धर्मास्त्रेतायां वापरेऽपरे। अन्ये कलियुगे नृणां युगहासानुरूपतः" इति । तथाऽन्यत्रापि मनुराह--ततः (वेनराज्यात) प्रभृति यो मोहात्प्रमीतपतिकां खियम् । नियोजयत्यपत्यार्थ तं हि गर्हन्ति साधवः ॥" इति । अपि च कलौ संन्यासे निषिद्धेऽपि न सर्वथा संन्यासाभावः इति कल्माद्धेतोरित्युच्यताम् । उपाधिभेदात् इत्येव वक्तव्यम्। कलौ संन्यासिनां दुराचारमनुसंधाय, यथार्थसंन्यासस्य दुष्करत्वं च विचार्य कैश्चित्स्मृलिकारैः कलौ संन्यासो निषिद्धः । नैतावताऽयं निषेधः सार्वजनीन इति कश्चित्प्रज्ञावान मनुते । एवमेव-सिन्धुसौवीरलौराष्टांस्तथा प्रत्यन्तवासिनः ।
अङ्गवङ्गकलिङ्गांश्च गत्वासंस्कारमहति ॥ अपिच-अङ्गवङ्गकलिङ्गांश्च लौराष्ट्रान् मगधांस्तथा ॥
तीर्थयात्रां विना गच्छन् पुन संस्कारमर्हति ॥ -इत्युक्तं तत्र श्लोकछये पाठभेदो कालभेदात् देशभेदे, अत एव धर्मभेदे, प्रमाणम् । यधयं निषेधः सनातनः स्यात् तर्हि भगवान् कृष्णः यदा यदा हस्तिनापुरात् सौराष्ट्रान् गत्वा ततो हस्तिनापुरं पुनरागतस्तदा तदा सौराष्ट्रगमननिमित्तकं प्रायश्चित्तं कृतवानिति कल्पनीयं स्यात् । तस्वश्रुतपूर्वम् । नास्माभिर्वर्तमानसमये वा तक्रियते । तत्कस्माद्धेतोः ? । कृष्णस्य सौराष्ट्राणां यवनैरनाक्रान्तत्वात् । इदानीमपि तथात्वात् सत्स्वपि यवनेष्वार्याचारपालनस्य निष्प्रत्यूहत्वात् ।
Page #524
--------------------------------------------------------------------------
________________
स्पृश्यास्पृश्यत्वमीमांसा
४६७
तस्मात् चाण्डालत्वेनाभिमतानामस्पृश्यत्वसिद्धये स्मृतिवचनानां प्रमाणतयोपन्यासमात्रेण नेष्टार्थसिद्धिः । इदानींतनाचाण्डालत्वेनाभिमता जातिविशेषाः पुरातन चाण्डालसदृशा एव सन्ति अस्पृश्यत्वबीजं च तेषु पूर्ववदेवेति, यावन्न साध्यते तावन्न तेषामस्पृश्यत्वसिद्धिः । शास्त्रमर्यादां बहुमन्यमाना अपि सवैजनाः अजा इव सतृणाभ्यवहारिणो मा भूवन किंतु हंसवन्नोरक्षीरन्यायेन शास्त्राण्यालोचयन्तु, तत्वं चोपाधितः पृथकृत्वा गृह्णान्तु-इत्यस्माकं सविनयमभ्यर्थना ॥
इदानीमन्त्यजानामस्पृश्यत्वे यानि यानि स्मृतिवचनानिप्रमाणतयोपन्यस्यन्ते तेषां सर्वेषां बीजभूतानि वचनानि विशेषतो मन्वादिस्मृतिपलभ्यन्ते तस्मात्तान्येवात्रचिन्तयामः अत्रिणोक्तं-रजकश्चर्मकारश्च नटो बुरुड एव च ।
कैवर्तमेदभिल्लाश्च सप्तैते चान्त्यजाः स्मृताः ॥ अत्र रजकचर्मकारयोरन्त्यजत्वं तजन्यमस्पृश्यत्वं च स्पष्टमेव ॥ नटशब्देनात्रैन्द्रियजालिको जातिविशेष एव विवक्षितः,न तु नाटकप्रयोगादौ भूमिकां गृह्णन्नटः । अन्यथा भरतमुनेः भरतपुत्राणां पारिपार्श्वकादीनां चान्त्यजत्वापत्तरस्पृश्यत्वापत्तेश्च । प्राचीनसमये इदानीं च क्वापि तादृशा नटा अस्पृश्यानैव भवन्तीति सर्वसम्मतम् । बुरुडो ऽपि कोऽप्यनार्यजातिविशेष एवेति प्रतिभाति साहचर्यादनार्यनाम्ना च व्यवहारात् । बुरुडो वेणुपानादिनिर्माता इति केचित् । किंतु तत्र तस्यान्त्यजत्वे न वेणुपात्रादिनिर्माण हेतुः किन्त्वनार्यत्वम् । वेणुपात्रनिर्माणमात्रेणान्त्यजत्वानुपपत्तेः ।। बुरुडोवेणुवादनजीवीति केचित् । एवमपि वेणुवादनकर्ममात्रेण बुरुडत्वं नायाति । भगवतः श्रीकृष्णस्य बुरुडत्वापत्तेः। न वा वेणुवादनजीवित्वेन । तस्यान्त्यजत्वेऽप्रयोजकत्वात् । तस्मात् बुरुडो जातिविशेष एव यो मनुस्मृतिनिर्माणसमये वेणुवादनेनात्मनः आजीविकां कृतवान ।। कैवर्तमेदभिल्लाश्चापि जाति विशेषा एव । कैवर्तशब्देन नौकर्मजीवी जातिविशेष उच्यते । कैवर्तस्पर्शन भगवता रामचन्द्रेण कैवर्तकन्यायाः स्पर्शन पराशरमुनिना वा, सचलं स्नानं कृतमिति तु कुत्रापि न श्रूयते । __ मेदा भिल्लाश्चारण्यपशुहिंसका अनार्यजातिविशेषाः अत एव तेषामन्त्यजत्वं स्मृतमित्यपि सुप्रकाशम् ॥
Page #525
--------------------------------------------------------------------------
________________
४६८
अपि च
कासुचित् स्मृतिषु पुक्कसशब्दचाण्डालश्वपचसहचरो दृश्यते सोऽप्यनार्यजातिविशेषवाचक एव । पुक्कलशब्दस्य स्पष्टतयानार्य
कत्वात् ।
स्पृश्यास्पृश्यत्वमीमांसा
अथ–चण्डालः श्वपचः क्षत्तातो वैदेहकस्तथा । मागधाssairat चैव सर्वे ह्यन्त्यावसायिनः ॥ इत्यङ्गिरसा यत्स्मृतं तद्विचार्यते ।
क्षत्रियाद्वैश्यकन्यायां स्रुतो भवति जातितः । वैश्यान् मागधवैदेहौ राजविप्राङ्गनासुतौ ॥ शूद्रादायोगवः क्षत्ता चण्डालश्चाधमो नृणाम् । वैश्यराजन्यविप्रासु जायन्ते वर्णसंकरे ||
अपि च स एव -
इति मनुः ।
आयोगवश्चक्षत्ता च चण्डालश्चाधमो नृणाम् । प्रातिलोम्येन जायन्ते शूद्रादपसदास्त्रयः ॥ वैश्यान्मागधवैदेहौ क्षत्रियात्सूत एव तु । प्रतीपमेते जायन्तेऽपरेऽपसदास्त्रयः ॥
इत्याह । तत्र आयोगवोऽनार्यो जातिविशेषः । एवं मागधोऽपि तत्सशो मगधदेशनिवाली पुरातनः कश्विजातिविशेष एव । अन्यथा यदि सर्वेऽपि मागधा नाम मगधोत्पन्ना मगधनिवासिनो वाऽन्त्यजाः स्युः, दिलीपस्य पत्नी
" तस्यदाक्षिण्यरूढेन नाम्ना मगधवंशजा । पत्नीसुदक्षिणेत्यासीदध्वरस्यैव दक्षिणा ॥
""
साऽप्यन्त्यजेति प्राप्नुयात् । एवं वैदेहकोऽपि पुरातनो जातिविशेषः । यदि सर्वेषां विदेहनिवासिनामन्त्यजत्वं स्यात् जगन्मातुः सीताया ब्रह्मविदो जनकस्य च किं न स्यात् ? । तस्यापि यद्यन्त्यजत्वं रघुकुलतिलकरथाश्वप्रेरकस्य सुमन्त्रस्य, पवित्रे नैमिषारण्ये शौनकादीनां पुरः पुराणानि कथयतो रोमहर्षस्य च, का गतिः १ । तथैव च क्षत्तुर्विदुरस्य चान्त्यजत्वापत्तिः ।
एवं स्थितेऽन्त्यजानां कुत्रान्तर्भावः इति पर्यनुयोगे इदमुत्तरम् - ब्राह्मणः क्षत्रियो वैश्यस्त्रयोवर्णा द्विजातयः ।
चतुर्थ एकजातिस्तु शूद्रोनास्ति तु पश्चमः ॥ इति मनुः ।
Page #526
--------------------------------------------------------------------------
________________
स्पृश्यास्पृश्यत्वमीमांसा
अत्र "नास्ति तु पञ्चमः" इत्यस्यायमभिप्रायः। 'निषादपश्चमाश्चत्वारो वर्णाः' । इत्युक्त्या निषादादीनां चातुर्वर्ण्यबाह्यत्वं सूच्यते इति तु नैव मन्तव्यम् । चतुर्णावर्णानामनुलोमप्रतिलोम विवाहकृतेन संकरेणोत्पन्नत्वाचातुवर्ण्य एव तेषां संग्रहात् । किं बहुना। "शनकैस्तु क्रियालोपादिमा क्षत्रियजातयः। वृषलत्वं गता 'लोके ब्राह्मणातिक्रमेण च (ब्राह्मणादर्शनेन च इत्यपि पाठः)। पौण्डूकाश्चौद्रविडाः काम्बोजा यवनाः शकाः । पारदा पलवाश्वीनाः किराता दरदा खशाः" इति बाहानामपि जातीनां क्षत्रियत्वकल्पनेन पुरातनेतिहासज्ञानेन वा महाराजोचितौदार्येण वा मनुना चातुर्वर्ण्य एव संग्रहः कृतः । सुविदितमेतदितिहासविदा यबहवः शका यवनाः पह्नवाश्चादौ वेदधर्म बाह्या अपि पश्चात् वेदधर्ममङ्गीकृतवन्तः शिवविष्ण्वादिदेषांश्चाराधयामासुः । अत एव सुष्ठुक्तं श्रीमद्भागवते
किरातहणान्ध्रपुलिन्दपुलकसा आभीरकङ्का (सुमा इत्यपिपाठः) यवनाः खसादयः । येऽन्ये च पापास्तदुपाश्रयाश्रयात् शुध्यन्तितस्मै प्रभविष्णवे नमः॥
अत्रैतदप्यवधार्यम् यदस्माकं द्रविडानामपि पूर्वस्मिश्छ्लोके वृषलत्वं प्रतिपादितम् । अनेन प्रमाणेन यदि वयं द्रविडत्वाद वृषलास्तास्माकं त्रैवर्णिकत्वेऽशनिपातः संजायेत । अत एवात्र द्रविडपदेन द्रविडनातिविशेष एव ग्राह्यो योऽधुनातनद्रविडेभ्यः प्राचीनतरो बभूव ।
श्वपचस्य श्वपाककर्महेतोरन्त्यजत्वं तु युक्तमेव । एवं चण्डाल. स्याप्यतिचण्डप्रकृतिवत्तयाऽन्त्यजत्वमुपपद्यते। अयं चण्डालोऽपि कोऽप्यनार्यो जातिविशेष एवासीत् । तत्र--
अथ राज्यां व्यतीतायां तस्यां राजा बभूष है । चण्डालदर्शनो राम सध एव दुराकृतिः । नीलपीताम्बरधरो रक्ताम्बरकूतोत्तरः । संरब्धताम्रघोराक्षः करालोहरिपिङ्गलः । ऋक्षचर्मनिवासी च लोहाभरणभूषितः ॥ इति वाल्मीकिरामायणगतं वर्णनं प्रमाणम् । नैताशाश्चाण्डाला भारतवर्षे अधुना सन्ति । तस्मादेते अस्पृश्याश्चाण्डालत्वात् इति
Page #527
--------------------------------------------------------------------------
________________
४७०
स्पृश्यास्पृश्यत्वमीमांसा वाक्यं स्वरूपासिद्धहेत्वाभासदुष्टम् । यथा वयमिदानींतनाद्राविड़ाः मनुवचनप्रामाण्यादपि वृषला न भवामः पुरातनद्राविड़ेभ्यो भिन्नत्वात् , तथैवेदानींतनाश्चाण्डाला अपि मनुप्रोक्ताऽन्त्यजा अत एव अस्पृश्या न भवन्तीति सिद्धम् ॥
अथान्त्यजानां देवकुलप्रवेशो शास्त्रेषु निषिद्धो न वेति विचायते । अस्मिन् विषये निषेधवाक्यानि कानिचिदुपलभ्यन्ते किन्तु तान्यस्पृश्यत्वनिबन्धनानीति पूर्वोक्तमीमांखया तेषामस्पृश्यत्वे निवारिते तानि सर्वाणि स्वयमेव निवर्तन्ते । भगवद्भक्त्यां यथाऽस्माकं चातुर्वणिकानामधिकारस्तथा तेषामपि । तेषां चातुवर्ण्य एवान्तर्भावात् पश्चमवर्णस्य मनुना निराकृतत्वात्। अथवा ।। "यस्मिन् पञ्च पञ्चजना आकाशश्च प्रतिष्ठितः" इति श्रुतेर्यदि शङ्कराचार्यकृतं व्याख्यानं परिगृह्यते तर्हि पाश्चवयं तेषां संग्रहात् ॥ " य इह कपूयचरणा अभ्याशो ह यत्ते कपूयां योनिमापधेरन् श्वयोनि वा खकरयोनि वा चाण्डालयोनि वा” इति श्रुतिवचनबलेन प्राक्तनपापकर्मविपाकपारवश्याजोवचाण्डालादीनां पापयोनौ स्थूलं शरीरं लभते इति यैरुच्यते ते तु क्षतं कृत्वा तस्मिन् क्षारं निवेशयन्ति । तत्तु न वयं मृष्यामहे | चाण्डालेन चाण्डालजातौ जन्म लब्ध्वा केन प्रकारेण मनःरामाधानं कर्तव्यमन्यैवर्णैश्च पापकर्म कथं परिहर्तव्यमित्येवास्याः श्रुतेस्तात्पर्यम् । तस्मादेतच्छ्रतेस्तात्पर्यस्य पूर्वभागो चाण्डालैरुत्तरभागोऽन्यैर्वणैरनुसंधातव्य इति श्रुतिरहस्यम् ॥
अपि च " नमः श्वभ्यः श्वपतिभ्यश्च वो नमः" इति श्वपतीनां श्वपचानां वा रुद्रत्वे सिद्धे तेषां दैवतायतनप्रवेशनिषेधो नैव संगच्छते । अत एव रन्तिदेवः श्वपचायान्नं दत्वा प्रणमति। तथा च भागवतम्- तच्च दत्वा नमश्चक्रे श्वभ्यः श्वपतये विभुः।" अन्त्यजान प्रत्यस्माभिः कथमाचरितव्यमित्यत्र श्रीमद्भागवतस्येकादशस्कन्ध एवमुपदिष्टम् यत्
॥ विसृज्य स्मयमानान् स्वान् शं क्रीडां च देहिकीम् । प्रणमेद्दण्डवभूभावश्वचाण्डालगोखरम् । यावत्सर्वेषु भूतेषु मद्भाचो नोपजायते । तावदेवमुपासीत वाङ्मनःकायकर्मभिः ॥"
Page #528
--------------------------------------------------------------------------
________________
स्पृश्यास्पृश्यत्वमीमांसा
४७१
'ननु एतत्तु सर्वेषु भूतेषु भगवद्भाव प्राप्तवतो जनानुद्दिश्योक्तं, तेन किमस्माकम् ? । नैवम् । “ यावत्सर्वेषु भूतेषु मद्भावो नोपजायते तावदुपालीते"ति स्पष्टं भगवद्भावकांजिण उद्दिश्योक्तम् । भगवद्भावकाङ्क्षा च सर्वैः कर्तव्या, न केवलं सिद्धैः किन्तु साधकैरपि। पतदृदृष्टयभावादेव केषांचित् आचार एव धर्मः परिसमाप्यते । वस्तुतस्तु येनात्मत्वधारणं जगतश्च स्वनियमे धारणं क्रियते स धर्मः ।। अतएव भगवता गीतम्
"विद्याविनयसंपन्ने ब्राह्मणेगविहस्तिनि ।
शुनि चैव श्वपाके च पण्डिताः समदर्शिनः ॥" ननु यदि चाण्डालादीनां एतादृशं क्रियते तहिं कथं शाखेषु तेषां पापयोनित्वं प्रतिपाद्यते ? । इति चेन्न । न प्रतिपाद्यते किन्तु अनुधत एव । इदमत्राकूतम् । पापयोनित्ववचनं लोकबुद्धयनुवाद एव न विधिः लोकबुद्धिमपाकृत्य तत्र परमात्मभावो भावनीय इति विधावेव शास्त्रस्य तात्पर्यात्। यथा पुरुषसूक्ते ब्राह्मणोऽस्य मुखमासीदित्यादि मन्त्रेण लोकसिद्धवर्णचतुष्टयमनूध तत्र पुरुषाङ्गभावनया एकशरीराङ्गत्वेन वर्णानामैक्यं विधियते तद्वत् । अयं विधिनत्वनुवादस्तत्र किं लिङ्गम् इति चेत् , अस्य सूक्तस्य परमात्मा देवता इति लिङ्गम् ॥ एवमेवास्य मन्त्रस्यानधिगतार्थ गन्तृत्वेन प्रामाण्यम् ॥
ननु शास्त्रेषु ज्ञानभक्तिप्रतिपादकानि वाक्यान्यर्थवादरूपाणि, न विधिरूपाणि अतस्तादृशानि वाक्यानि अस्पृश्यस्पर्शजन्यपापनिवारकप्रायश्चित्तविधेविरुद्धत्वादप्रमाणानि अर्थवादाद्विधिबलीयानिति न्यायात्-इति केचित् । एवं वादिनस्त्वर्थवादरहस्यमेव न जानन्ति । अर्थवादो नाम अर्थप्रधानो वादः। अर्थवादे न वाच्यार्थों विवक्षितः किं तु तात्पर्यार्थः । इयानेव विध्यर्थवादयोभैदः । गृहीते च विविक्षिताथै तयोर्विरोधः बलाबलकल्पना च न संभवति । एवमर्थवादवाच्यार्थाद्विध्यर्थस्य बलीयस्त्वेऽपि अर्थवादतात्पर्यार्थाद्विध्यर्थस्य न बलीयस्त्वम् । प्रत्युत यथाऽर्थशास्त्राद्धर्मशास्त्रं बलीयः तथा धर्मशास्त्रेऽपि कर्मकाण्डाद भक्तिकाण्डः ज्ञानकाण्डश्च बलीयांसौ। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारते तदा तदा प्रायशो ज्ञानभक्त्युपेक्षैव तत्र कारणम् । आचारगृहस्य द्वे वाता
Page #529
--------------------------------------------------------------------------
________________
ક૭૨
स्पृश्यास्पृश्यत्व मीमांसा
यने ज्ञानं भक्तिश्च । यावदिमे वातायने अपावृत्य, वायुर्वै प्रत्यक्ष ब्रह्मास्तीति स्मृत्वा, तेनाचारस्य सततं शुद्धिर्न विधीयते तावदस्माकमाचारो निष्प्राणः न च तत्र परमात्मनो वासः संभवतीति प्राणप्रतिष्ठामन्त्रेणापि किं कृतं स्यादित्यपि सुधीभिर्विभावनीयम् । तस्मात्
ऊर्षबाहुविरौत्येष महात्मापुण्यपत्तनात् । सर्वधर्मान्परित्यज्य श्रीकृष्णं शरणं व्रज ॥ तमेव शरणं गत्वा सर्वभावेन भारत ।' तत्प्रसादात्परां शांतिमचिरेणाधिगच्छति ।। श्रूयतां धर्मसर्वस्वं श्रुत्वाचैवावधार्यताम् । आत्मनः प्रतिकूलानि परेषां न समाचरेत् ॥
॥ इति ॥
काशी [वि. सं. १९८९ मार्गशीर्ष कृष्ण ६]
[प्रस्थान, पौष १८८८]
Page #530
--------------------------------------------------------------------------
________________
ગ્રંથાવલોકન
Page #531
--------------------------------------------------------------------------
Page #532
--------------------------------------------------------------------------
________________
જડ અને ચિત,”
‘૪૭૫
- “જડ અને ચિત”
(સર લિવર લોજે કરેલું ફેસર હેકલને
કે સિદ્ધાન્તનું ખંડન) - પ્રફેસર હેકલ છવવિદ્યા (Biology) ના એક ઉત્તમ શાસ્ત્રી તરીકે, તથા જર્મનીમાં ડાર્વિનના સિદ્ધાન્તનું વિવરણ કરનાર તથા પ્રસિદ્ધ કરનાર તરીકે, ખરેખર બહુ ઊંચી પ્રતિષ્ઠા ભેગવે છે. એમનું “The Riddle of the Universe"=“વિશ્વરહસ્ય” જેવું એક વિશાળ વિષય ઉપર લખાએલું અને સાધારણું રીતે કઠિન પુસ્તક લેકમાં આટલે બધે પ્રચાર પામે અને ઘણું વિચારશીલ વાચકોના સમૂહો—તેમાં પણ મુખ્યત્વે કરીને નિપુર્ણ-કારીગર વર્ગ–એને સત્કાર આપે, એ.એમની લેખક તરીકેની શક્તિને થોડું માનદાયી નથી. તે પણ, પ્રોફેસર હેકલની પ્રકૃત વિષય માટે આટલી બધી યોગ્યતા છતાં, સમસ્ત વિશ્વના પદાર્થને પિતાના જ્ઞાનને વિષય ગણી, એ સંબધી પ્રમાણભૂત અને ભવિષ્યમાં કદી પણ ન ચળે એવા રૂપમાં સિદ્ધાન્ત ઉચ્ચારવાને એમને પણ અધિકાર છે કે કેમ એ શક પડતું છે. . * પ્રોફેસરે હેકલ અને સર લિવર લાજ બંને અત્યારે પશ્ચિમના પ્રતિષ્ઠિત મહાવિદ્વાનો છે. પ્રોફેસર હેકલે એગણુસમા શતકની સમાંતિના વર્ષમાં “The Riddle of the Universe” નામે એક પુસ્તક એ શતકની પૂર્ણાહુતિરૂપે રચી બહાર પાડ્યું હતું. એમાં પ્રકૃતિમાં જડ, અને જડમાંથી ચેતન એ ઉત્પત્તિક્રમ સ્વીકાર્યો છે. આ સિદ્ધાન્તને ચેકસ નામ આપતાં અદ્વૈતપ્રકૃતિવાદ” (એટલે કે પ્રકૃતિ સિવાય બીજું કાંઈ જ નથી એવો વાદ) કહી શકાય. એમાં પ્રકૃતિથી વિલક્ષણ પુરુષ–ચતન્ય માનવામાં આવતું નથી, તેથી સાધારણ રીતે એની જડવાદમાં ગણના થાય છે. સર ઓલિવર ફૈજ ચિતન્યવાદી છે. એમણે થોડા વખત ઉપર “બર્મિંગહામ ઇન્સ્ટિટયૂટમાં પ્રમુખ તરીકે ઉપરનું ભાષણ આપ્યું હતુંએમાં પ્રોફેસર - હેલના સિદ્ધાન્ત ઉપર વિવેચન કર્યું છે, અને એની ખામી બતાવી છે. સર લિવર લીજ જેવા મહાવિદ્વાનના તાજા વિચારે ગુજરાતી વાચકને
સવિસ્તર; ભાષાતર રૂપે મળે તે ઠીક, એમ ધારી એ ભાષણુ અત્રે - ગુજરાતીમાં ઉતાર્યું છે. -
Page #533
--------------------------------------------------------------------------
________________
૪૭૬
“જડ અને ચિત” જેઓની એમ સમજણ હોય કે ફેસર હેક પ્રતિપાદન કરેલી Monism”=“અદ્વૈતપ્રકૃતિવાદ” નામની સાયન્સની ફિલસુફીથી ધાર્મિક શ્રદ્ધાને પાયે બેદાઈ ગમે છે અને ધર્મની સકલ ઈમારત ઉથલપાથલ થઈ ગઈ છે, તેઓને મારે રસ્કિનના શબ્દોનું રૂપાન્તર કરીને આટલું કહેવું પડશે કે –“ન માનશે કે તમારા હાથમાં એવું પુસ્તક આવ્યું છે કે જેમાં વિશ્વસંબન્ધી છેવટનું સત્ય ઉચ્ચારી દેવાયું છે, અને જેમાં સઘળા પૂર્વ જમાનાની ભૂલોમાંથી શુદ્ધ સત્યને વિમુક્ત કરવામાં આવ્યું હોય.”
આ “Monism”=“અદ્વૈતવસ્તુવાદ” તે શું છે? ફેસર હેકલ, આ વાદ જાણે કઈક નવીન શોધ હોય એ રીતે લખે છે. પણ ખરું જોતાં એનાં ઘણું રૂપ થઈ ગયાં છે, અને એક કે બીજા રૂપમાં એ એક પ્રાચીનકાળમાં પ્લેટેના કરતાં પણ આ વાદ જુને છે, છેક પામિનાઈડીઝના વખતને છે. વાસ્તવિક રીતે જોતાં, થતા અનુભવનો ખુલાસો કરવા માટે એ એક માની લીધેલી કલ્પના છે, તત્ત્વજ્ઞાનને એ એક તક છે, વિશ્વમાં એકતા ગ્રહણ કરવાનો એક પ્રયત્ન છે—જે એકતા તરફ મનુષ્યબુદ્ધિ અનિવાર્ય રીતે ઠેલાતી દેખાય છે. સન્માત્ર એટલે કે સકલ વિશ્વ માંહ્યથી અખંડ અને એકરસ છે, એમાં કાંઈ પણ અન્ય પદાર્થનું મિશ્રણ નથી, જે છે તે કેવલ એકાકાર છે, એમ અનુભવમાં લેવા માટે એક અધિષ્ઠાનસતમાં સકલ વિશ્વનો સમાવેશ કરવામાં આવે છે, અને આ પરિદશ્યમાન ભેદમય પ્રપંચને આભાસને સમૂહ-મિથ્યા–ગણવામાં આવે છે.
વિશ્વને ખુલાસો કરવા માટે–એમાં ઝળકતી એકતાને બુદ્ધિમાં ઘટાવવા માટે આ કલ્પના ઘણું જ એગ્ય છે અને કઈને કઈ તરેહનો અદ્વૈતસિદ્ધાન્ત છેવટે સ્વીકારે જ પડશે એમ કેઈ કહે તે તેની પુષ્ટિમાં બેશક ઘણું કહી શકાય તેમ છે. પ્રોફેસર હેકલના સિદ્ધાન્ત ઉપર જે કાંઈ આક્ષેપ કરવામાં આવે તે આ તત્ત્વજ્ઞાનના અદૈતસિદ્ધાન્તને લાગુ પડે છે એમ સમજવું નહિ. પ્રોફેસર હેકલનું અદ્વૈત અને તત્ત્વજ્ઞાનનું અદ્વૈત એ બે એકબીજાથી સ્વતન્ત્ર છે. આપણે યાદ રાખવાનું છે તે એ કે તત્ત્વજ્ઞાનનું અદ્વૈત તે (સાયન્સની રીતિએ) સિદ્ધ થઈ ચૂકેલું નથી, પણ સાધ્ય છે, તત્વજ્ઞાનની ભવિષ્યની ભાવના–સાયન્સથી સિદ્ધ થવાને ગ્રાહ–છે; જે
અતિમ સાધ્ય સિદ્ધ કરવા માટે તત્ત્વજ્ઞાન (Philosophy) યત્ન કરે છે, પણ જેને પિતાની રીતિએ સિદ્ધ કર્યાને ભૌતિક શાસ્ત્ર (Physical science) જરા પણ દાવો કરી શકે એમ નથી. ભૌતિક શાઍ હજી તે
Page #534
--------------------------------------------------------------------------
________________
જડ અને ચિત”
૪૭૭
રાસાયનિક તર (Chemcial elements) ની એકતા પણ ભાગ્યે જ સિદ્ધ કરી છે, અને હજી એ શાસ્ત્ર ધીમે ધીમે આગળ વધશે. પણ તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ છીએ તે, વૈતવાદ આપણને સન્તોષ આપી શકતે નથી; છેવટે વસ્તુસ્થિતિમાં અદ્વૈત જ હોવું જોઈએ એમ આગળ દષ્ટિ નાંખીને માનવાનું આપણું સર્વને મન થાય છે. આ દષ્ટિ ખરી રીતે તત્ત્વજ્ઞાનની છે, સાયન્સની નથી; સાયન્સના માણસે આ હદ ઓળંગી જવી, અને આજ સુધી જે પ્રદેશમાં તત્ત્વજ્ઞાનનું જ સામ્રાજ્ય ચાલ્યું છે તેમાં સાયન્સને હકે રાજ્ય કરવાને દાવો કરવો–એ તો સાયન્સના બંધનની ખીલી ઊખેડી નાંખી, લગામ સુદ્ધાં નાશી જવા જેવું થાય છે; આનું પરિણામ એ નીપજે છે કે અનિવચ્ચે અને ગૂઢ પ્રદેશમાં–જ્યાં સાયન્સ બની શકતું નથી–એમાં ભૂલો પડે છે, અથવા તે એ તત્વજ્ઞાનની પરિ
ભાષાને દુરુપયોગ કરે છે અને એને ભ્રષ્ટ કરે છે, અને પછી પિતાની - હદમાં પાછા આવી જગતને પિતાની લૂટ બતાવે છે. દેખાવ એવો કરે છે કે જાણે કોઈક મહાન સત્ય છે તે સ્પષ્ટ રીતે જોઈ શકો છે એનું પ્રતિપાદન કરવાને પોતે સમર્થ છે! ભલે એ પિતાની જ્ઞાનરચનામાં એને સુવ્યવસ્થિત રીતે ઘટાડવા માગે; પણ ખરું જોતાં એ જુદી જ વસ્તુવ્યવસ્થિતિના કટકા છે, અને એમનું ખરું સ્થાન ઓળખ્યા વિના પિતાના સાયન્સ-ચિત્રમાં ગોઠવવા જતાં, બધા અવયને ફેરવવાની, ભરડવાની, અને બધબેસતા ન આવે તે ફેકી પણ દેવાની એને જરૂર પડે છે. માટે, આવા કાચા અને સાંધા–વિનાશ્રમે સિદ્ધવત માની લીધેલ–સાયન્સના અદ્વૈતવાદ કરતાં તે, અદ્વૈતવાદ ન જ હોય એ વધારે સારું.
દૈતવાદ આપણને કાયમ સતેષ ન આપી શકે એ ખરું, પણ જેમ એક પાસ અતિ ચેકસ થવાને ભય છે તેમ બીજી પાસ ઉતાવળ કરી ધશી પડવાને પણ સંભવ છે. કેટલાક એમ સમજતા દેખાય છે કે અતવાદમાં દેહ અને જીવ, અને ઈશ્વર અને આત્મા તથા જગવ્યવસ્થા–આદિ સર્વ ભેદ નિરવકાશ થઈ જાય છે ! આને અર્થ તે એ થયો કે સર્વ પદાર્થો છેવટ જતાં, એટલે જાણે અત્યારે વ્યવહાર પણ, કોઈક રીતે એક બતાવી શકાય! તત્વજ્ઞાનની ભાવનામાં સર્વ પદાર્થ એક, માટે શું એને અર્થ એ છે કે રાસાયનિક તને અથવા તે વ્યવહારમાં ઉપયોગી થતા તે તે પદાર્થોને જુદા ન કહેવાય?
તેમ જ વળી, કેટલાક વિચારકે “કાલ” ને માનસ-આન્તર–પદાર્થ માને છે. અને એ સિદ્ધાન્તની એમના વિચાર ઉપર એટલી બધી અસર
Page #535
--------------------------------------------------------------------------
________________
૪૭૮
' “ જડ અને ચિત” થઈ ગઈ છે કે પ્રકૃતિની પરિણામક્રિયામાં યા બીજા કેઈ પણ વ્યાપારમાં કાલ” એ કઈ ખરેખર પદાર્થ છે એમ માનવાને પણ તેઓ ભાગ્યે જ ખુશી હોય છે. તેઓ કહે છે–અને કદાચ યથાર્થ જ કહે છે કે “કાલ” એક ભ્રમ જ છે. આ સિદ્ધાન્તને છેક સુધી ખેંચી જાય છે, તેઓને કદાચ રેલવે ટ્રેઈન ઉપર વખતસર પહોંચવાને કે કેટલા વાગ્યા છે એમ કેાઈને પૂછવાને અર્થ જ નહિ લાગે ! લંબાઈ પહોળાઈ વગેરે પ્રસિદ્ધ પરિમાણે ઉપરાંત કેઈક ચતુર્થ જ પરિમાણનું એ રૂપ છે, એમ મને લાગે છે, પણ તેમ હૈ વા ન હે–પણ “કાલ” છે, આપણે માટે પૂરતા અર્થમાં છે. અને આપણું પરિદૃશ્યમાન અનુભવના જગતમાં–એટલે કે આ વ્યાવહારિક જગતમાં—એ જરૂરનું તત્વ છે. - તેમ જ વળી, ઘણું કરી આપણું જીવન અને પશુઓનું જીવન એક જ મૂલભૂત જીવનની શાખાઓ છે, એથી કઈ એમ ફલિત થતું નથી કે મનુષ્યની જુદી જુદી જાતિઓ ગણવવી કે મનુષ્યને પશુ પંખી અને ભાછલાથી જુદો પાડી ઓળખાવવો એ ભૂલ છે. અતિમ એકતાની આપણને ભાવનાત્મક વિચારના પ્રદેશમાં ઝાંખી થાય છે એથી કાંઈ દૈતવાદની કે બહુવાદની ભાષા નિરર્થક અને અયોગ્ય થઈ જતી નથી; અને આ અન્તઃ સ્થિત એક્તા હાલના કરતાં વધારે સ્પષ્ટ અને પૂર્ણ રીતે ગ્રહવામાં આવે તે પણ એ ભાષા એટલી જ યથાર્થ રહેવાની. જડ ચિતનું સ્વરૂપ હોય,
વા ચિત જડનું સ્વરૂપ હય, વા જડ અને ચિત બને કઈક ત્રીજા જ પદાર્થમાં - સ્વરૂપે હેય—પણ બને છે એમાં સંશય નહિ, અને વ્યવહારમાં બંનેને
ખી રીતે એકબીજાથી જુદા પદાર્થો લેખવામાં જરા પણ બાધ નથી.
જેમ વિજ્ઞાનમય જીવ અને મનુષ્યદેહ બંને એક દેવદત્ત તરીકે વ્યવહ: રવાથી પ્રકૃતિ–પુરુષના ભેદને લેપ થઈ જતો નથી, તેમ ઈશ્વર અને પ્રકૃતિ વિષે એક બીજાથી જુદા પદાર્થો તરીકે બોલવાથી દૈતવાદ- આવી. જો નથી. વળી, જેમ જડમાં વિવિધતા છે, તેમ ચિતની પણ વિવિધતા હોય
એમાં કાંઈ અસંભવિત નથી. તેમ જ એ પણ સંભવે છે કે ઈશ્વર થી ' પર છે છતાં જડમાં–આ ઇન્દ્રિયગ્રાહ્ય જગત જે આપણામાં સત્ય સૌન્દર્ય
અને સાધના માટે તીવ્ર રસ અને ઉત્સાહ પ્રેરે છે–એમાં પણ રહેલો—જડ ઈન્દ્રિયગ્રાહ્ય જગત રૂપે મૂર્તિમઃ- થએલો–છે.
: .1 આ છેલ્લે ગણવેલા ત્રણ મહાન ગુણો (૧) સત્ય (Truth)-(ર) સૌન્દર્ય (Beauty) અને (૩) સાધુતા (Goodness) એથી ગેટેની :માફક હકલને પણ આનદ આશ્ચર્ય અને ભક્તિ ઉત્પન્ન થયાં છે એ ત્રણને
Page #536
--------------------------------------------------------------------------
________________
-
-
-
* . .એને ચિત "
૪૭૯ એ “દેવીઓ" કહે છે. પણ આ ત્રણ, અને કાન્ટની ભક્તિ પ્રેરનાર ઈશ્વર (God) sazaidrs4 (Freedom') 242 247dea (Immortality) એ ત્રિપુટી વચ્ચે હરિફાઈ કે વિરોધ હોવો જ જોઈએ એમ કાંઈ નથી; આમાંની એક ત્રિપુટી સ્વીકારવી એનો અર્થ એ પણ નથી કે બીજી ત્યજવી; સર્વે એકસરખાં નિત્ય અને સમાન હોય; એટલે કે પ્રકૃતિમાં ઈશ્વરશબ્દનો અર્થ સન્માત્ર એવો ન કરે, પણ આપણું- ગ્રાહરૂપી ઉપાધિના પરિચ્છેદેવાળ કાઈક પદાર્થ, પરિપૂર્ણતાની મનુષ્યભાવનાને મળતે કઈક પદાર્થ, ઉચ્ચતર સત નું મનુષ્યબુદ્ધિએ કલ્પેલું કેઈકે સગુણ સ્વરૂ૫–એ. અર્થ સમજ. આથી એ સર્વવ્યાપક પણ થશે, અને બીજા કોઈ પદાર્થની સાથે એની ગણના કરવી પડશે નહિ. વળી ક્રિશ્ચયન ધર્મમાં જે ત્રિપુટી માની છે એની સાથે પણ આ ત્રિપુટીઓ બન્ધબેસતી કરી શકાય એમ છે. કન (સર્વ) નિરવચ્છિન્ન સત, એટલું બધુ વિશાળ છે કે એવું એક પણ સૂત્ર કે શબ્દની તરેહ નથી કે ખાસ કરીને જેમાં એ સર્વનો સમાવેશ થઈ શકે
(૧) “સત્ય” વિષે તો કહેવાની જરૂર જ નથી. દરેક સાચા સાયન્સના ભક્તને તે એ પ્રાણ જ છે. જે ખરું નથી, અથત જેમાં “સત્ય”નું તત્ત્વ જે નથી, એ વિગુણુ અને વિરૂપ, સશુ અને સૌન્દર્ય વિનાનું, હેવું જ જોઈએ. પણ એના (સાયન્સના સાચા ભક્તના) સત્ય સંબધી વિચારે એટલા વિશાળ હોવા જોઈએ કે જેમાં, જે સિદ્ધાન્તની એને હજી ખાતરી નથી થઈ પણ જે ભવિષ્યમાં સિદ્ધ થવાનો સંભવ એને લાગે છે, એને પણ સમાવેશ થઈ શકે, અને તેથી જે પ્રદેશમાં પેસવાની હજી એને ફેંચી મળી નથી તે સંબન્ધમાં એણે સિદ્ધાન્ત બાંધી બેસવા ન જોઈએ, અને નવું શીખવાને હમેશા તત્પર રહેવું જોઈએ.
(ર) “સાધુતા”ને, નીતિના સમસ્ત પ્રદેશને, અને સંતદશાની જે ઉચ્ચતર ભૂમિકાઓ સંપાદન કરવાની મનુષ્ય આત્માએ શક્તિ બતાવી છે એ સર્વને અર્થે હજી સાયન્સના પ્રદેશની બહાર છે. અને જે કંઈ સાયન્સને વિદ્વાન હદયના ભાવ અને સંકલ્પશક્તિ વિષે આમ છે અને આમ નથી એવો આગ્રહી મત પ્રતિપાદન કરવા યત્ન કરે, અને એ સર્વ વૃત્તિઓ અણુઓની શક્તિ અને ગતિરૂપે નિરૂપી શકાય છે એમ કહે, તે એથી એના વિચારે કેવા હાના છે એટલું જ જણાય છે, અને ભવિષ્યના જમાના આગળ પિતે ઉપહાસાસ્પદ બને છે. * * . (૩) “સૌન્દર્ય”ને પ્રદેશ અને એને પૂર્ણ અર્થ પણ એ ઝાંખે ઝાંખ જ ગ્રહી શકે છે. સ્ત્રી-પુરુષની પસન્દગીમાંથી, અથવા તો એવો જ
Page #537
--------------------------------------------------------------------------
________________
૪૮૦
જ જડ અને ચિત”
બીજો કેઈક આ ભૂગલ ઉપર થતી જીવનક્રિયા સંબન્ધી એકાદ ક્ષુદ્ર નિયમ ઊપજાવી કાઢી, એ વડે “ સૌન્દર્ય અને ખુલાસો કરવા યત્ન કરતા હોય તે તે વૃથા છે. એનાથી કાંઈ જ છેવટને ખુલાસો થતો નથી. એ તે માત્ર અમુક સ્થળે સૌન્દર્ય કેવી રીતે ગ્રહાય છે એટલું જ બતાવી શકે છે; પણું સૌન્દર્યનું આખ્તર સ્વરૂપ શું છે, અને એને ગ્રહણ કરનાર શક્તિ શી છે—એ વિષય તદ્દન એની હદની બહાર છે. ઊંડા અન્તમાં, અને શાન્તિને સમયે, એને પ્રતીતિ થવી જ જોઈએ કે–ખેતર વાડ વગેરે સૃષ્ટિના દેખાવો જોઈ એના મનમાં સૌન્દર્યનું જે અણુચિન્હ અને સહજ રીતે ભાન થાય છે એ મનુષ્ય આત્માની કેઈક આદ્યશક્તિ, જેનું વિશેષ પૃથક્કરણ અશક્ય છે એવી શક્તિમાંથી ઉદભવે છે. એથી મનુષ્યઆત્મામાં રહેલી કોઈક સ્વાભાવિક ઈચ્છા સંભળાય છે, કઈક ઉચ્ચ અલૌકિક અભિલાષા સંતે ખાય છે. અને જે કંઈ કવિ, નિર્જન દેશમાં કે આ પૃથ્વી ઉપર મનુષ્યઆત્મા અવતરતા પહેલાંના કાળમાં સંધ્યા સમયનાં વાદળાંની શોભા જોઈ, અથવા આકાશ મહામે સૌન્દર્યથી ઊછળતા હિમગિરિઓ નિરખી, કેઈક અપૂર્વ સત્ય આત્મા ઉપર દબાણ કરવું અને પ્રકટ થતું અનુભવે, અને એ અનુભવથી પ્રેરાઈ, પરમાત્માના સ્વરૂપાનન્દને, અચિત્ય પરિપૂર્ણતા તરફ પરમાત્મા જે સૃષ્ટિને દેરે છે એના વિકાસની બીજાવસ્થા જેઈપિતાને થતા આનન્દને – એ (મનુષ્ય આત્મા) સૌન્દર્યસમૃદ્ધિના કારણરૂપે માને–તો સાયન્સના વિઠાને એમાં વાંધો ન લેવું જોઈએ. કારણ કે રખેને, પિતે અજ્ઞાન છતાં પિતાથી મૂર્ખાઈ અને નિન્દાના શબ્દ ઉચ્ચારી જવાય.
૨ હેકલના મુખ્ય સિદ્ધાન્ત–જેના ઉપર એનું આખું તન્ન રચાએલું છે–તે બે છે. અને તેની ટૂંકામાં મતલબ નીચે મુજબ છે –
(૧) પ્રાણુ (Life), પ્રયત્ન (Wil) અને પ્રજ્ઞા યા બુદ્ધિ (Consciousness) એ જડને જ વિકાર છે.
(૨) જે વસ્તુ નિત્ય—સત હોય એ જ પરમાર્થ–સત્ય છે.
(૧) પહેલા સિદ્ધાન્તને અર્થ એ છે કે જડ એની મેળે પિતામાંથી ચેતન્ય ઊપજાવે છે. પણ હજી સુધીના સાયન્સના સિદ્ધાંત પ્રમાણે તે જીવ'માંથી જ જીવ નીપજી શકે છે (Biogenesis), અને તેથી ઉપરને સિદ્ધાત સાયન્સની હાલની માન્યતાથી વિરુદ્ધ છે;–કાંઈ નહિ તે, સાયન્સ એને ટેકો આપતું નથી એમાં તે શંકા નથી જ. ભલે ભવિષ્યમાં સાયન્સ સિદ્ધ કરે કે જીવ તે જડને વિકાર માત્ર છે, પણ હાલના સાયન્સમાં તો હજી આ સિદ્ધાન્ત સ્થાન પામી શકે નથી.
Page #538
--------------------------------------------------------------------------
________________
જડ અને ચિત ”
૪૮૧
(૨) બીજા સિદ્ધાન્તને એ અધિષ્ઠાનપદાર્થવાદ ( Problem of Substance) કહે છે. એ માની લે છે કે ભૌનિષ્પદાર્થશાસ્ત્રીઓ એટલું તે સ્વીકારવા દેશે કે જડ (Matter) અને સ્મૃતિ–શક્તિ (Energy = સ્પન્દ') એ બે પદાર્થો હમેશાં કાયમ રહે છે–એની ઉત્પત્તિ કે વિનાશ સંભવતાં જ નથી, અથત કે એ બે નિત્ય સત છે. આ બંને માટે એ અધિષ્ઠાનપદાર્થ એટલે કે “Substance' એવો એક શબ્દ વાપરે છે અને એ અધિષ્ઠાનપદાર્થમાં છે. કહેવાતા પદાર્થ માત્રનો સમાવેશ કરે છે. આ અધિષ્ઠાનને એ પરમાર્થસત્ય કહે છે અને પરિદશ્યમાન સર્વ વસ્તુઓને એ આભાસરૂપ ગણે છે. અને કહે છે કે જડ અને સ્કૂર્તિમાં પદાર્થ માત્ર આવી જાય છે, અને આ મૂલ પદાર્થોના અન્તમાં એવું કાંઈક ગર્ભિત રહેલું છે કે જેના ગુણ ધર્મ યા વિકાર રૂપે પ્રાણ, બુદ્ધિ, સ્વતન્ત્ર કૃતિ, આત્મત્સાહ, આનન્દ વગેરે ઊપજે છે, અને આ પદાર્થો તથા તેમના આ ધર્મો મળીને આપણું આ બ્રહ્માંડ બનેલું છે એટલું જ નહિ પણ ઈશ્વર એવી જે કઈ વસ્તુ હોય તે તે આ બે પદાર્થો રૂપી જ છે.
હેકલ એના પુસ્તકના મધ્યસ્થાને રહેલા “The Problem of substance” યાને અધિષ્ઠાનપદાર્થવિચાર નામના એક પ્રકરણમાં ભૌતિક પદાર્થશાસ્ત્રની હદમાં વારંવાર પેશી જાય છે. પરંતુ એ સંબધમાં હું હાલ એટલું જ કહેવું બસ ગણું છું કે જડ અને સ્કૂર્તિની નિત્યતા મિ. હેકલ ધારે છે તેવી સ્વતઃ સિદ્ધ નથી. જાણવા જેવું છે કે હેકલના પિતાના જ જીવતાં, પરમાણુ ભાગી પડી એ પદાર્થ બની રહેવાનાં ચિહને જણાય છે કે જેને સાધારણ અર્થમાં જડ પદાર્થ ન કહી શકાય. અને એમ પણ સંભવે છે કે થોડા વખતમાં કદાચ પ્રયોગશાળામાં જડ પદાર્થના નવા પરમાણુઓ પણ ઉત્પન્ન કરી શકાશે.
છતાં, હું એટલું કબૂલ કરું છું કે હેકલના સિદ્ધાન્તમાં તત્ત્વજ્ઞાનની કલ્પના રહેલી છે, અને તે વિચારવા જેવી છે. એ કલ્પના તે સાયન્સને સિદ્ધાન્ત નથી, પરંતુ એક સંભવિત પણ કલ્પિત તર્ક છે. એક અર્થમાં એવી કલ્પના સંભવે છે કે—જે પરમાર્થ સત્ય છે તે હમેશાં કાયમ રહેવું જ જોઈએ જે વસ્તુતઃ પાયામાંથી સત–અર્થાત કે નજીવા અર્થમાં સત નહિ, પક્ષ ગંભીર અને નિરુપાધિક અર્થમાં સત–તે અસત થઈ જાય, શૂન્ય થઈ જાય, એ સંભવતું નથી. પાધિક કદાચિત્ક પરમાણુઓના સંગો ઉત્પન્ન થાય અને નાશ પામે, પણ એ સર્વના મૂળમાં એવો પદાર્થ રહેલો હોય કે જે નિત્ય જ હે જોઈએ.
Page #539
--------------------------------------------------------------------------
________________
૪૮૨
જડ અને ચિત ”
છે
હિંથી મળમાં ભળ
પદાર્થોના સમૂહ નાશ પામતા દેખાય છે, અને તેથી ઉપર સ્વીકારેલા સિદ્ધાન્ત પ્રમાણે એમનું આસ્તત્વ સપાધિક અને તુચ્છ ઠરે છે. દીવાની
જ્યોત બુઝાઈ જાય છે, અને નાશ પામી જાય છે; પર્વત વરસાદ અને પવનમાં ખુલ્લો પડેલે હાઈ ધીમે ધીમે ઘસાઈ એની રેતી થઈ જાય છે, એક ગ્રહ કે સૂર્ય બીજા સાથે અથડાઈ નષ્ટ થઈ જાય છે. આ બધા પર માણુઓના કદાચિત્ય એટલે અનિત્ય સંઘાત છે. પણ તે હવે તે વળી જણાયું છે કે પરમાણુ પોતે પણ તુટી જઈ વિદ્યુસ્કુરણરૂપ થઈ રહે છે; અને આ સ્કુરણ પણ કંઈક દહાડે મૂલ “ઈથર’–સર્વની પ્રકૃતિરૂપ આકાશ)–રૂપ ઠરશે. આમ છે તે આ સર્વ પદાર્થો–પરમાણુ સુદ્ધાં–અનિત્ય છે, આ જડ જગતમાં “ઈથર' તથા એ “ઈથર'માં ગતિ ખેંચ આદિ * જે કાંઈ નિત્ય ધર્મ હોય તે–જ કાયમ રહે છે. આ રીતે જડ વિશ્વની અત્યાર સુધીમાં જણાએલી સર્વથી મૂળમાં મૂળ પ્રકૃતિ તે ઈથર (આકાશ) છે.
પણ શું આ ઉપરથી આપણે એમ સિદ્ધ થએલું માનવું કે એ જડ ઈથર શિવાય વિશ્વમાં બીજું કાંઈ છે જ નહિ? શું એક વસ્તુ છે એટલે તે ઉપરાંત બીજી છે જ નહિ? એમ માનવું તે તદ્દન અશક્ય છે. આપણે ઉપર જોયું તો તેમાં પ્રાણુ વા જીવ એની તો વાત જ થઈ નથી. જીવ અને “ઈશર વચ્ચે યા જીવ અને ઈથરની ફૂર્તિ વચ્ચે કશે સંબન્ધ સ્થાપી શકા નથી; જીવ શું છે એ હજી જણાયું નથી. જીવ નિત્ય ન હોય ? એનું જડ ખોળિયું નાશ પામે છે તેથી એ પણ નાશ પામે છે? કે જેમ કાગળ બળી ગયા પછી એ કાગળ ગેસ રૂપમાં ઓળખી શકાતું નથી તેમ જીવ પણ એવી નવી પરિસ્થિતિમાં સંક્રાન્ત થાય છે કે જ્યાં એ એને એ છે એવું અનુસંધાન રહેતું નથી? જીવ જડ પરમાણુઓના કેઈકે વિશિષ્ટ સંઘાત સાથે આવિર્ભાવ પામતે એવો નશ્વર પદાર્થ છે કે જે સંધાતને ભંગ થતાં “ નથી” થઈ જાય છે? કે જીવ તે કઈ અજડ મૂળ પદાર્થ છે, જે જડ સંઘાતથી સ્વતન્ત્ર હાઈ એ સંઘાત દ્વારા જડ - જગતમાં પિતાને પ્રકટ કરે છે?
પ્રા. હેકલ આને તુચ્છકારભર્યા નકારમાં જવાબ વાળે છે! અને જેમ પ્રાણને એ જડને વિકાર માને છે તેમ ચિત અને વિજ્ઞાનને પણ પ્રેમ–કલા–કાવ્ય-ધર્મ તેમ જ બીજા અનેક અનુભવો, જે મનુષ્ય ઉન્નતિક્રમમાં સંપાદન કર્યા છે તે સર્વને–એ એમ જ માને છે. પણ હું તમને હાક મારીને પૂછું છું–કે શા પ્રમાણને આધારે તમે આમ કહે છે ?
Page #540
--------------------------------------------------------------------------
________________
,
'
જડ અને ચિત” ને
:
૪૮૩
હેકલ કલ્પના કરે છે કે આ સર્વ ધર્મો જડ પરમાણુઓમાં લપાઈ રહેલા છે તે આવિર્ભાવ પામે છે. એ પરમાણુઓમાં પ્રાણુ વિવેક અને વિજ્ઞાનની શક્તિ ગુપ્ત રહેલી છે. અને તે જ પ્રકટ થાય છે. કલ્પના તરીકે આ બરાબર છે, પણ સાયન્સ તે વાજબી રીતે એટલું જ કહી શકે “અમને ખબર નથી.”
ઉપરની કેટલીક ટીકાને જવાબ વાળી છે. હેકલ કહેશે કે હું જે કહું છું તે માત્ર “સાયન્સ'ના એટલે સિદ્ધપદાર્થવિજ્ઞાનના દષ્ટિબિન્દુથી નહિ પણ તત્ત્વજ્ઞાનના એટલે કે સાધ્ય પદાર્થજ્ઞાનના દષ્ટિબિન્દુથી–ભવિધ્યમાં દાઝ નાંખીને.” છે. હેકલને આ ઉત્તર સર્વના જાણવામાં અને સમજવામાં આવે તે મને પૂર્ણ સતેષ છે. તત્ત્વજ્ઞાની તરીકે તે બીજા તત્ત્વજ્ઞાનીના કરતાં પ્રે. હેકલના વિચારને ખાસ વજનદાર ગણવાનું કારણ નથી, તત્ત્વજ્ઞાની તરીકે એ લખતા હોય, અને એમાં ભૂલ કરતા હોય તો પણ, મારે એમને જવાબ દેવાનું રહેતું નથી, કારણ કે હું તત્ત્વજ્ઞાની ગણાતું નથી.
હાલ વિવિધ જણાતા પદાર્થો ભવિષ્યમાં એક સિદ્ધ થશે એમ ઘણું સાયન્સવાળાઓ માને છે, પણ હજી સુધી એ સિદ્ધ કરવાને કોઈ પણ યત્ન ફતેહમન્દ નીવડ્યા હોય એમ હું જાણતો નથી. આવા ભગીરથ પ્રયત્નની સફળતા માટે વિશ્વનું ઘણું જ વિશાળ જ્ઞાન મેળવવાની જરૂર છે, અને તે યદ્યપિ સિદ્ધ કરવાની તે આશા નથી, તો પણ એ દિશામાં કાંઈક સેવા બજાવી શકાય. જેઓ માનતા હોય કે આ બાબતમાં તેઓએ કાંઈક નવું શોધ્યું છે અને તે જગતને આપવા જેવું છે–તે તે આપવાની તેમની ફરજ છે. બીજાઓ એમાથી જે જે સત્ય લાગશે તે ગ્રહણ કરશે, અને એ સત્યને વિશેષ વિકસાવશે. આ દૃષ્ટિબિંદુથી જોતાં, પ્રો.હેકલને પ્રયત્ન બરાબર છે. પણ મને લાગે છે કે કમનસીબે, એ વિદ્વાન જે કે અતપ્રકૃતિવાદરૂપી તવજ્ઞાનના તરંગમાં તણાયા છે, તે પણ એના વિશેષ વિચારમાં ઊતરી, જડવાદની એવી બાબતે ચેકસ રીતે વિગતવાર સ્થાપવા એમણે યત્ન કર્યો છે, અને આપણું અનુભવને વિષય બનતા આ જગતને એ સાંકડો અને પરિચ્છિન્ન વિચાર બાંગે છે, કે જર્મનીમાં છે. હેકલ, આ તરફ ઈગ્લેંડમાં હર્બર્ટ સ્પેન્સરની માફક, એકલા કિનારે રહી ગયા છે, અને મનુષ્યવિચારની ભરતીનું મોજું તે બીજી જ તરફ વહેવા માંડયું છે. ઓગણીસમી સદ્દીના મધ્યકાળમાંથી આવતે એમને સ્વર એકલો
Page #541
--------------------------------------------------------------------------
________________
૪૮૪
જડ અને ચિત”
સંભળાય છે, તે વખતના વિચારના તેઓ ઉત્તમ ઉપદેષ્ટા છે, પણ એ વિચાર હવે પાછળ રહી ગયા છે. એટલે હવે પ્રો. હેકલને સ્વર અરણ્યદિત જેવો જ છે. હવે એમની એક લશ્કરના અગ્રણી તરીકેની હાક રહી નથી, પણ લશ્કર બીજી તરફ વળ્યું છે, અને પોતે એક નિશાનદાર જેવા પ્રથમને ઠેકાણે નિશાન ઝાલી ઊભા છે–જો કે હિંમતથી અને દઢતાથી ઊભા છે એમાં તે શક નહિ જ. અને પિતાના વીરબધુઓને નિશાન તરફ વળવા હાક પણું માર્યા કરે છે ! પણ એમની હાક હવે હસભરી રહી નથી કિન્તુ નિરાશાથી અંકાએલી છે. ( હવે આપણે વિચાર કરીએ કે જડ અને ચિતની એક બીજા ઉપર થતી અસર વિષે “સાયન્સ”ની પદ્ધતિથી શું શું નક્કી થયું છે? સર્વને, તળીએ જતાં, સાર આટલે છે–જડ પદાર્થનું એક જાળું જેને આપણે મગજ કહીએ છીએ એ પ્રમાતા અને પ્રમિતિ (સંવિત –બુદ્ધિ) નું વારિત્ર યાને કરણુ–સાધન છે. એ કરણને જાગ્રત કરવાથી માનસિક ક્રિયા ઊપજે છે; અને એ બગડે છે કે ભાગે છે એટલે માનસિક ક્રિયા પ્રકટ થતી બન્ધ પડે છે. વળી આ ઉપરાંત એમ પણ માનવામાં આવે છે અને એ વિષે શંકા કરવાનું કારણ નથી, કે દરેક માનસિક ક્રિયામાં (અન્ને માનસિક ક્રિયાના અર્થમાં આપણે જાણી-અજાણ સઘળી માનસિક યિાને સમાવેશ કરીએ છીએ.) મગજના પદાર્થને કેટલેક ભાગ ખપી જાય છે.
ધારે કે આ સઘળું આપણે કબૂલ કરીએ, તથાપિ શું? આપણે કબુલ કર્યું છે તે એટલું જ કે ચિતને જડ ભૂમિકા ઉપર આવિર્ભાવ થવા માટે મગજજડ મગજ—એ સાધન છે, મગજદ્વારા જ આપણે ચિતને ઓળખીએ છીએ, પણ આપણે એમ કબૂલ કર્યું નથી કે જડ આવિર્ભાવમાં સકલ ચિતનો સમાવેશ થઈ જાય છે, તેમ આપણે એમ પણ માની શકીએ નહિ કે જડની બહાર ચિત-બુદ્ધિ-વિજ્ઞાનનું કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ જ નથી. આત્મા જડમાં મૂર્તિમન્ત-દેહવત્ત બને, પણ તે સાથે દેહની પાર પણ રહેલો હોય ખરે, મગજ એ ચિત અને વિજ્ઞાનનું ખરેખર સાધન છે, અને મગજ વિનાના પ્રાણીઓ માટે આ શબ્દ–ચિત અને વિનાનઅર્થહીન છે; પણ એટલા ઉપરથી એમ કહેવાની કોઈને છૂટ નથી કે એ શબ્દનો ઉપયોગ જે સત્ય પદાર્થ ઉપર રચાએલો છે તે પદાર્થે આપણું આ પાર્થિવ મગજ શિવાય હોઈ જ ન શકે. તેમ આપણે એમ પણ ન કહી શકીએ કે જે જડ પદાર્થ મગજને નામે ઓળખાય છે તે વિના ચેતન્યનું બીજું કોઈ સાધન સંભવી જ ન શકે. છતાં, જડવાદી યા હેકલની તરેહનો
માળખીએ છીએ પણ એ સાધન છે. ભૂમિકા ઉપર આ
Page #542
--------------------------------------------------------------------------
________________
“જડ અને ચિત
૪૮૫
અને
તે આ
સમુદાયથી માત્ર કલ્પના જ
થઈ નથી
અદ્વૈતવાદી એટલે કે જડ-અદ્વૈતવાદી કહે છે તે આ જ છે! અને આ જડ તે પણ આ પૃથ્વી ઉપર માણસના અનુભવમાં આવતા રાસાયનિક પદાર્થ જેમાં “ઈથર’ જેવા, સાયન્સના સાંકડા પ્રદેશની બહારના, અને સિદ્ધ નહિ પણ સાધ્ય માનીને સાયન્સ પ્રવર્તે છે એવા, પદાર્થને સમાવેશ થે અશક્ય છે!
‘આગળ જતાં આખરે જડ અને ચિતને કઈક આન્તર અને આવશ્યક સંબધ સિદ્ધ થશે એ વાતની ના પડાવાની નથી; જે કે અત્યારે, એ થશે જ એમ પ્રતિપાદન કરવું પણું અશક્ય છે. એમ કલ્પના કરવામાં આવી છે કે જેમ જડના પરમાણુ અને જીવન્ત પરમાણુના પરસ્પર સંબધ અને ગતિમાંથી મનુષ્યના મગજને જીવન્ત પરિમંડલ યાને અવયવજીવ (cell) બને છે, તેમ આ વિશ્વના પૃથ્વી વગેરે અસંખ્ય ગ્રહ ઉપગ્રહ સૂર્ય આદિ,
ઈથર” (આકાશતત્તવ)ના સમુદાયથી કાઈક પર એવા અણેય આત્માના મગજના અવયવજીવ બનતા હોય. આ માત્ર કલ્પના જ છે, પણ તેમાં અશક્યતા કશી જ નથી. અને સાયન્સથી એ વાત હજી સિદ્ધ થઈ નથી તેટલા માટે તત્વજ્ઞાનની દષ્ટિએ અસાધ્ય–બાધિત છે એમ ન કહેવાય. ઉપર જણાવ્યા તેવા ઉચ્ચ અર્થમાં જડ અને ચિત વચ્ચે નિત્ય અને આવશ્યક સંબંધ હોઈ શકે; બંને એક જ મૂલ પદાર્થનાં જુદાં જુદાં સ્વરૂપે હોઈ શકે; પણ જે નીચ અર્થમાં, જડ એટલે આ પૃથ્વી ઉપરની ધૂળ અને આસપાસ દેખાતા સ્થળ પદાર્થો, અને ચિત્ એટલે માણસને થતું વિજ્ઞાન, એમ સમજવામાં આવે છે, તે તે ભલે ઓગણીસમી સદીના અમુક ભાગને–જેમાં સાયન્સ ધમધોકાર કામ ચલાવ્યું છે–તેને લાયક હોય, પણ નિત્ય સત્યના સિદ્ધાન્ત તરીકે એ ટકી શકે એમ લાગતું નથી.
જડ તે ચિત નું “વાદિત્ર” કહેવાય છે? આ “વારિત્ર” શબ્દ ઉપર વિચાર કરે તો પણ, જડવાદી પિતાને સિદ્ધાન્ત બાંધતાં ખચકાય. વારિત્ર વિના સંગીતને આવિર્ભાવ અશક્ય છે. પણ વાદિત્રદ્વારા સંગીત દેહ ધરે છે એ સાધન વડે જડ જગત સાથે એ સંગીત સંબંધમાં આવે છે, હવાને અને આપણું કર્ણન્દ્રિયને હલાવે છે, અને આપણુથી ગ્રહી શકાય છે. એ વાદિત્રને બગાડશે તે સંગીત બેસણું થશે; અને ભાગશે તે તે બિલકુલ સંભળાતું બંધ થશે. પણ આટલી વાત ઉપરથી શું એમ કહી શકાશે કે આ જડ અવિર્ભાવ સિવાય “સંગીત” શબ્દને કાંઈ અર્થ જ નથી? ગવૈયાએ કાગળ ઉપર કરેલી નોંધ અને વાદિત્રમાંથી કરેલા આવિ
Page #543
--------------------------------------------------------------------------
________________
KU
બા
૧
४४१
જડ અને ચિત” ભવ શિવાય–શું સંગીતને કઈ અલૌકિક અર્થ જ નથી? ખરી વાત છે કે એગ્ય વારિત્ર વિના અને યોગ્ય કર્ણન્દ્રિય વિના આપણે સંગીત વિષે કાંઈ જ જાણીએ નહિ, પણ એથી એમ મનાય નહિ કે તે વિના સંગીતનું અન્દર રહેલું તત્વ હયાતી ભોગવતું નથી કે અર્થહીન છે. શું આ વિશ્વમાં એવા અગણિત પદાર્થો ન હોય કે જેનો આવિર્ભાવ કરવાને જડ–આપણે જેને જડ કહીએ છીએ તે–અશક્તિમાન હોય? શું દરેક અલૌકિક પ્રજ્ઞાવાન પુરુષની આ ફરિયાદ નથી કે એના વિચારે જડ આકારમાં પૂરેપૂરા મૂર્તિમઃ કરી શકાતા નથી ?
જેઓ એમ માને છે કે જે કાંઈ છે તે આ પૃથ્વી ઉપર થતા આવિર્ભાવમાં જ સમાએલું છે તેઓને પિતાનું તત્ત્વજ્ઞાન છે, અને એ તત્વજ્ઞાન તેઓ ભલે સ્વીકારે; પણ જે તેઓ બીજાને એવા અદ્વૈતવાદને ઉપદેશ કરે કે—હાલ જડ પદાર્થની જે શક્તિ જોવામાં આવી છે એટલું જ સત્ય છે અને એ સિવાય બીજું કાંઈ નથી; સાંકડા અર્થમાં જે પ્રકૃતિ દેખાય છે તે જ ઈશ્વર છે અને તે ઉપરાંત ઈશ્વર એ બીજે કઈ પદાર્થ છે જ નહિ, ચિત અને જેને તેઓ જડ કહે છે તે બે પરસ્પર એવાં ગુંથાએલાં છે કે ચિત તે જડની પાર હોઈ શકે જ નહિ; મગજની ખેપરી વિના જ્ઞાન વિવેક ભાવ પ્રેમ રસ આદિ જે ઉચ્ચ ગુણો તરફ મનુષ્ય ફાંફાં મારતું જાય છે તે રહી શકે જ નહિ; આત્મા એ અમુક જીવન્તપરિમંડલ (cells)માં થતી ગતિઓને સરવાળે, તે સિવાય બીજું કાંઈ જ નહિ; અને પ્રકૃતિને વિકાસક્રમ એનું નામ જ ઈશ્વરઃ ઈશ્વર એટલે “સઘળી પ્રકૃતિ શકિતઓને અનન્સ સરવાળો, પરમાણુશક્તિઓને અને આકાશતત્ત્વના સ્કરણનો સરવાળો.” જો તેઓને અદ્વૈતવાદને ઉપદેશ આવો જ હોય, તે એવા તત્વજ્ઞાનીઓએ અણઘડ લોકોને શ્રોતૃસમાજ મેળવીને સંતોષ માનવો; અને જો તેઓ સાયન્સના વિદ્વાન તરીકે એ પ્રતિપાદન કરવા ઈચ્છતા હોય તે તેઓએ જાણવું કે એમની સામે બીજા સાયન્સના વિદ્વાને છે જ–જેઓ વિશ્વનું તેમના કરતાં વધારે વિશાળ અવલોકન કરવા સમર્થ છે.
૪ જડ પદાર્થમાં સતતગતિરૂપી બળ છે, અને એ શક્તિ વડે એની ગતિ થયાં કરે છે–પણ જડમાં કે જડના બળમાં સ્વતન્ત્ર નિયામક શક્તિ નથી. જડમાં જે બળ રહ્યું છે તેમાં એવી નિયામક શક્તિ રહી નથી કે અમુક દિશાએ જ એને દરવું અને બીજી દિશાએ નહિ. નિષ્ટ–નિર્જીવ જડ પદાર્થ પાછળથી લાગતા ધશ્કેલાથી જ હડસેલાય છે, ભવિષ્યને વિચાર
Page #544
--------------------------------------------------------------------------
________________
“ જડ અને ચિત”
૪૮૭
એના ઉપર અસર કરતો નથી, પહેલેથી વિચારી રાખેલા માગે એ જતું નથી? પ્રથમથી નક્કી કરેલા ઉદ્દેશ્યસ્થાનને એ શોધતું નથી.
સજીવ પદાર્થની રીત જુદી જ છે. ભવિષ્યનો વિચાર એના ઉપર ખાસ અસર કરે છે. બુદ્ધિમાન પ્રાણુને પાછળથી ધકકો દેશો તો તે એને પરવડશે નહિ; પિતાની ખુશીથી તમારૂ બોલાવ્યું એ આવશે, અને એ જ એને બરાબર લાગશે.
રચના, હેતુ–એ ચેતનનું આન્તર તત્ત્વ છે. કેટલાક આ વિશ્વમાં રચના જેવું કાંઈ સ્વીકારતા જ નથી. પણ જે મનુષ્યમાં એ ગુણ (રચના માટે જોઇતી બુદ્ધિ) જોવામાં આવે છે તે એમ કેમ કહેવાય કે વિશ્વમાં એ ગુણ નથી જેમ આપણામાં ઉદ્દેશ્ય પ્રતિ આપણી ક્રિયાઓને દેરવાની અને નિયમવાની શક્તિ છે, તેમ આખા વિશ્વમાં પણ એવું જ બુદ્ધિપુરઃસર થતું નિયમન હેય, એમ માનવું શું વધારે વેચ્યું નથી?
એક મુસાફર ડુંગરામાં ભૂલો પડયો હોય તો તે રસ્તે હાથ લાગતાં હરખાઈને કહેશે કે “સારું થયું; આ રસ્તો મને ઘેર દેરી જશે.” છે. હેકલ એમ કહેનારને હશી અને તિરસ્કારી કાઢશે, અને કહેશે કે “જડ પદાર્થમાં વળી દેરી જવાની શક્તિ કેવી ? તે જ પ્રમાણે વિશ્વમાં પણ દેરવાની શક્તિની વાત કરવી તે અર્થહીન છે. વસ્તુઓ યથાવસ્થિત–જેવી છે તેવી છે, કારણ કે છે તે કરતાં અન્યથા થવાની તેઓનામાં શક્તિ જ નથી; નહિ કે બુદ્ધિપુરઃસર તે તેવી છે. ઘાસ ઘસાઈ જઈને પગથી પડે તે પગથી કેમ જાણે કે તમે ક્યાં રહે છે, અને તે શી રીતે તેમને તમારે ઇસ્કેલે સ્થાને ઘેરી લઈ જાય? વળી, જે કાંઈ જ્ઞાન કે ઉદ્દેશ એ પગથી દર્શાવે છે તે એ પગથીમાં પિતામાં જ હોવા જોઈએ; એના પરમાણુના જ ધર્મ હવા જોઈએ. એ પરમાણુઓમાં જ્ઞાન ઈચ્છા વગેરે ધર્મોને કાંઈક અંશ કદાચ માની શકાય, અને મુસાફર એ સમજી શકે તે તે વસ્તુનો ઉપયોગ પણ કરી શકે, પણ એ પગથી કેઈપણ પ્રકારના બુદ્ધિપૂર્વક હેતુથી સર્જાએલી છે એમ કઈ માનતા હોય છે તે માત્ર વહેમને જ શરણ થાય છે, અને એવી સમજણથી એ પગથીએ ચાલતાં પર્વતની કરાટે નીકળી ખીણમાં પડે તે નવાઈ નહિ.”
આ શબ્દ હકલના પિતાના નથી, પણ રૂપવાળી ભાષામાં એમનું તાત્પર્ય જણાવીએ તે તે ઉપર પ્રમાણે છે. મારું કહેવું એવું છે કે જડ એ ચિતનું સાધન અને આશ્રય છે; ચિત દેહ ધારણ કરીને આ પરિદશ્યમાન
Page #545
--------------------------------------------------------------------------
________________
૪૮૮
“ જડ અને ચિત” જગતની સાથે વ્યવહારમાં ઊતરે છે, અને એ રીતે જગતના નિયમનું અને વ્યવસ્થાનું તત્ત્વ પૂરું પડે છે–અર્થાત એ વડે જગત અમુક ઉદ્દેશ તરફ દેરાય છે; જડની બુદ્ધિભરી રચનામાં ચિત દેહ ધારણ કરે છે. ઉપર કહી તેવી પર્વતની પગથીમાં પણ ઉદ્દેશ તરફ રવાને ચૈતન્યને ધર્મ છે; એ પગથી પોતે જે કે જડ છે, તથાપિ એમાં ચિતશક્તિ પ્રત્યક્ષ દેહવતી થાય છે.
૫ હવે આ વિશ્વમાં આપણું સ્થાન વિચારે એ ખરેખર વિચારવા જેવું છે. આપણે આ ભૂમંડળને એક ભાગ છીએ; એક તરફથી જોતાં, આ જડ જગતનો ભાગ છીએ એમ કહીએ તો પણ ચાલે–જે ભાગને પોતાને પિતાનું જ્ઞાન મેળવવાની શક્તિ પ્રાપ્ત થઈ છે. પ્રથમ તે, આપણે જડમાંથી વિકસીને એક જીવંત ભાગ થયા; જડ અવસ્થા કરતાં આ જીવંત અવસ્થામાં થોડી અધિકતા નથી—એમાં ઘણી નવી શક્તિઓ દાખલ થાય છે, પણ હજી એમાં જવાબદારીને ધર્મ આવતું નથી. જડ જેમ પાછળથી હડસેલાય છે તેમ જીવન્ત વસ્તુ હડસેલાતી નથી; પણ એમાં અમુક હાજતે પૂરી પાડવા તરફ સ્વાભાવિક રીતે ખેંચાણ થાય છે જેમ લોહચુમ્બક લેહને ખેંચે છે, તેમ જે બાહ્ય વિષય ઉપર એની સ્વાભાવિક ઈચ્છા ટેલી હોય છે તે તરફ ખેંચાય છે. પણ હવે તે આપણે એ દશા કરતાં પણ એક પગલું આગળ પહોંચ્યા છીએ; આપણને પિતાનું જ્ઞાન પ્રાપ્ત થયું છે અને આગળ પાછળ જોઈ શકીએ છીએ, ભૂતકાળમાંથી શીખામણ લઈ શકીએ છીએ અને ભવિષ્યકાળમાં ધારેલા ઉદ્દેશ તરફ જવા યત્ન કરી શકીએ છીએ; આપણને સારું ખાટું સમજવાનું જ્ઞાન મળ્યું છે, અને સારું પસન્દ કરવાની અને ખાટું ત્યજવાની શક્તિ આવી છે–અને તેથી આપણાં કો માટે આપણે માથે જવાબદારીને બે પડ્યો છે. હજી પણ જે વિષય ઉપર આપણું મન સૌથી વધારે ચેટિયું હોય છે તે વિષય તરફ આપણે દેરાઈએ છીએ, પણ આપણુમાં એવું કશુંક આવ્યું છે કે જેને લીધે એ વિષય આપણને દોરતે આપણે જાણી શકીએ છીએ અને જેનાથી એ વિષયનું આપણું મન ઉપરનું બળ નિયમાય છે. જેમ પશુઓ વિષય પ્રતિ ખેંચાય છે તેમ આપણે પણ ખેંચાઈ શકીએ, અને ઘણીવાર ખેંચાઈએ છીએ પણ ખરા; પણ તે સાથે આપણે આપણી ઈચ્છાને પણ અનુવર્તી શકીએ, અર્થાત અમક વિષયને તાબે ન થતાં બીજી તરફ જવા ધારીએ તે જઈ શકીએ.
આ સર્વ શી રીતે આવ્યું એ માનસધર્મોત્પત્તિવિચારના શાસ્ત્ર (genetic psychology) વિચારવા લાયક બાબત છે. પણ સાદી
Page #546
--------------------------------------------------------------------------
________________
tr
જડ અને ચિત્ ’’
૪૯
લૌકિક મુદ્ધિના માણસથી તેા એ સમજી શકાય એવું નથી. આપણા પ્રાચીન પૂર્વજોએ એના ખુલાસા માટે કેટલીક વાર્તા ઊંડું સત્ય રહેલું છે.
કલ્પી હતી—જેમાં ઘણું
હજી આ વિશ્વની લગામ પૂરેપૂરી આપણને સોંપાઈ નથી. મનુષ્યજાતિની કેળવણી એક લાંખી ક્રિયા છે, અને હજી વહાણુ હંકારવાનું સધળું યન્ત્ર આપણા હાથમાં મૂકાયું નથી. પણ સારૂં ખેાટું વિચારવાની અને એમાંથી એક પસન્દ કરવાની સ્વતન્ત્ર શક્તિ આપણને પ્રાપ્ત થઈ છે, અને તેથી જતે દહાડે દેવાની શક્તિ અને જવાબદારી આપણામાં આવ્યા વિના રહેવાની નથી. જ્યારથી આપણુામાં પાપ કરવાની શક્તિ આવી ત્યારથી આપણા અધઃપાત થયે। એમ દેખાય છે અને દુર્ગુણી માણસ પશુ કરતાં પણ નીચે ગએલા આપણને લાગે છે—એ ખરું; પણ જ્યારે પાપની શક્તિ સાથે પુણ્યની શક્તિના વિચાર કરીએ છીએ અને ભવિષ્યમાં કેવા સારા થવાનું સામર્થ્ય આપણા હાથમાં મૂકાયું છે એ જોઈએ છીએ, ત્યારે જણાય છે કે મનુષ્યજીવન એ પૂર્વની અવસ્થામાંથી અધઃપાતની અવસ્થા નથી, પણ ઊર્ધ્વ ગતિની અવસ્થા છે.
આપણી અને પ્રકૃતિની એક્તા છે એ વાત દિલગીરી ઊપજાવનારી નથી; ખરાખર સમજવામાં આવે તે ઉલટી એ ખુશીની વાત છે. જે ઊંચામાં ઊંચા વિચાર સુધી મનુષ્ય પહેાંચી શકે છે તેનાથી ઊતરતા કાઈપણ વિચારથી એને શાન્તિ જ વળતી નથી. ખરેખરી વસ્તુસ્થિતિ કરતાં વધારે ઊંચા અને વધારે ઉમદા વિચાર સંભવતા જ નથી; આપણા ઊંચામાં ઊઁચા વિચાર એ સત્ય વસ્તુસ્થિતિની સમીપમાં સમીપ હોવા જોઇએ, નહિ તેા એવા વિચાર આપણને આવ્યા જ ન હોત; તેમ જ આપણા હૃદયની ઉચ્ચમાં ઉચ્ચ અભિલાષાએ પણ સત્યની સાથે મળતી જ હાવી જોઇએ, નહિ તે ત્યાં સુધી આપણુ હૃદય પહોંચી જ ન શકત. જ્ઞાન (knowledge) ની અને સાધુતા ( goodness ) ની ભાવના ( જે અદ્વૈતની ભાવના છે તે ) સત્ય વસ્તુસ્થિતિ કરતાં અધિક હોઈ શકે જ નહિ; માત્ર દેશ કાળ લેતાં તે અધિક જણાય, અર્થાત્ કે અત્યારે અને આ સ્થળે જે વસ્તુસ્થિતિ (દ્વૈત) જણાય છે તે કરતાં તે આગળ પડતી દેખાય. સમસ્ત વિશ્વનું તન્ત્ર આપણે ગ્રહણ કરી શકીએ તેા તેને ભાગીને પાછું મનગમતું ગાઠવવાના કરતાં, એ જેવું છે તેવું યથાર્થ ગ્રહણ કરવું—અને કાવે તેવી અયથાર્થ કલ્પના ન કરવી—એ જ આપણુને વધારે સારૂં લાગશે. વિશ્વ આપણી
Page #547
--------------------------------------------------------------------------
________________
૪૦
“ જડ અને ચિત્ ’
કલ્પનાની ખેડીથી અઁધાએલું નથી—આપણી કલ્પનાથી એ સ્વતન્ત્ર છે, આપણી કલ્પના પાતે જ એના એક ભાગ છે, અને તે જેટલી એને મળતી આવે તેટલી જ એ અવિરાધી અને નિર્દોષ થાય. જે આપણને નિર્દોષ અને અવિરાધી રીતે પ્રતીત થાય તે તેટલા જ કારણથી વિશ્વમાં હોવું જ જોઇએ. ' અને આ પ્રતીતિ થવી તે વર્તમાન કરતાં ઉચ્ચતર સત્યની પૂર્વછાયા છે એમ સમજવું.
આવી મારી માન્યતા છે, અને જો કે એમાં આશાના ભાગ ધણી છે, તેાપણુ સિદ્ધપદાર્થનાનીએ માનવા જેવા સયુક્તિક મત એ જ છે, સિદ્ધપદાર્થજ્ઞાની, જડ અને ચિતના દ્વૈતના પ્રસંગ આવે એ આક્ષેપથી ન હરતાં, સારી રીતે માને છે કે આપણા સર્વે આત્માઓ—જ્ઞાન ઇચ્છા આદિ સર્વે ચૈતન્ય ધર્મ સુર્દ—
......
r ..are all but parts of one stupendous whole Whose body Nature is and God the soul."
—એક પરમ ‘કૃત્સ્ન' વસ્તુ (મહાન એક અખ’ૐ વસ્તુ)ના ભાગ છે, જે વસ્તુનું શરીર તે આ પ્રકૃતિ છે, અને આત્મા તે ઈશ્વર છે.
[ વસન્ત, જ્યેષ્ટ ૧૯૬૧, તથા માર્ગશીર્ષ ૧૯૬૨ ]
૨
જડ અને ચિત્
(૨)
" नासौ मुनिर्यस्य मतं न भिन्नम् "
>
महा० भा० “ ચનાનુપત્તેય નાનુમાનમ્ ”—૬૦ ૦ -૧૦૦ થાડાક માસ ઉપર ‘ ભૌતિકપદાર્થશાસ્ત્રિરાજ લાર્ડ કેલ્વિને જડ અને ચેતનના સ્વરૂપ ઉપર બહુ ગંભીર વિચારા દર્શાવ્યા હતા, અને એ ઉપર ઇંગ્લંડના ટાઈમ્સ” પત્રમાં બહુ પ્રચંડ ચર્ચા ચાલી રહી હતી. એક ભાષણ વખતે ભાષણકર્તાનેા આભાર માનવાની સાથે પ્રસંગેાપાત્ત એ નીચે મુજબ માલ્યા હતાઃ—
"He was in thorough sympathy with Professor Henslow in the fundamentals of his lecture, but
Page #548
--------------------------------------------------------------------------
________________
"Oxs 242 Base"
req
he could not say that with regard to the origin of life. Science neither affirmed nor denied creative power. Science positively affirmed creative power. Science made every one feel a miracle in himself. It was not in dead matter that they lived and moved and had their being, but in the creating and directive power which science compelled them to accept as an article of belief. They could not escape from that when they studied the physics and dynamics of living and dead matter all around. Modern biologists were coming once more to a firm acceptance of something, and that was a vital principle. They had an unknown object put before them in science. In thinking of that object they were all agnostics. They only knew God in his works, but they were absolutely forced by science to admit and to believe with absolute confidence in a directive power in an influence other than physical, dynamical, electrical forces. Cicero had denied that they could have come into existence by a fortuitous concourse of atoms. There was nothing between absolute scientific belief in Creative power and the acceptance of the theory of a fortuitous concourse of atoms. Was there, he asked, anything so absurd as to believe that number of atoms by falling together of their own accord could make a crystal, a sprig of moss, a mycrobe, a living animal ? People thought that, given millions of years, these might come to pass, but they could not think that a million of millions of millions of years could give them unaided a beautiful world like ours. They had a spiritual influence, and in science a
Page #549
--------------------------------------------------------------------------
________________
કટર
જડ અને ચિત” knowledge that there was that influence in the world around them. He admired the healthy, breezy atmosphere of free thought in Professor Henslow's lecture. Let no one, he urged, be afraid of true freedom. They could be free in their thought, in their criticisms, and with freedom of thought they were bound to come to the conclusion that, science was not antagonistic to religion, but a help of religion. (cheers.)"
Lord Kelvin, reported in the London " Times."
તાત્પર્ય ચેતન્યને કેઈ અષ્ટા છે કે કેમ એ વિષે સાયન્સ હા કે ના કાંઈ જ કહેતું નથી, એમ માનવું ભૂલભરેલું છે. સાયન્સ સ્પષ્ટ રીતે અષ્ટાના અસ્તિત્વનું પ્રતિપાદન કરે છે. આપણુ પિતાની અંદર કેવી ચમત્કારક સર્ગશક્તિ રહેલી છે એનું સાયન્સ આપણને ભાન કરાવે છે. આપણું જીવન-આપણે વ્યવહાર–આપણું અસ્તિત્વ જડમાં નથી પણ ચેતનમાં છે– જે ચેતન નવીન સત્ ઊપજાવે છે અને વિશ્વતન્ત્રને બુદ્ધિપૂર્વક ચલાવે છેઃ આ સિદ્ધાઃ સ્વીકારવાની સાયન્સ આપણને ફરજ પાડે છે. આપણી આસપાસ આવેલા જડ અને ચેતન જગતના ભૌતિક બન્ધારણનો અને એની ગતિનો અભ્યાસ કરતાં માલુમ પડે છે કે આ સિદ્ધાન્ત સ્વીકાર્યા શિવાય છૂટ નથી. વર્તમાન જીવનશાસ્ત્ર (Bioloists) ફરી કબૂલ કરતા થયા છે કે જડ ઉપરાન્ત કાંઈક છે, અને તે જીવતત્વ (vital principle). સાયન્સ આપણું આગળ કાંઈક અજ્ઞાત પદાર્થ મૂકે છે. એ પદાર્થને વિચાર કરવા જતાં આપણે કબૂલ કરવું પડે છે કે એ શું છે તે આપણે જાણતા નથી. આપણે પરમાત્માને માત્ર એની સૃષ્ટિમાં જ જાણીએ છીએ પણ સાથે સાયન્સ આપણી પાસે એટલું કબૂલ કરાવે છે કે આ વિશ્વમાં સર્વ પ્રકારની જડ શતિઓ ઉપરાન્ત કોઈ એક નિયામક ચેતનશક્તિ તે છે જ, અને એને સંપૂર્ણ શ્રદ્ધાપૂર્વક માનવાની જરૂર છે. જડ પરમાણુઓ યદચ્છાવશાત એટલે કે આકસ્મિક રીતે એકઠા થઈ જડ, જડ પરમાણુને પાસે, વનસ્પતિની ડાળી, ઝીણું જતુ કે જીવતું પ્રાણી ઉત્પન્ન કરી શકે–એમ માનવું એ કેવું યુકિતહીન ! કેટલાક ધારે છે કે લાખ વર્ષ
જતાં જડમાંથી ચેતન એની મેળે ઉત્પન્ન થઈ શકે, પણ લાખોનાં લાખાનાં લાખે વર્ષ જાય તે પણ શું થયું? અન્ય (ચેતન) શક્તિની મદદ વિના આ સુન્દર વિશ્વ એ કદી પણ ઉત્પન્ન કરી શકે નહિ.
Page #550
--------------------------------------------------------------------------
________________
જડ અને ચિત”
૪૩
ત્યાર પછી તેંડ કેલ્વિને “ટાઈમ્સને એક પત્ર લખી એમાં પાસ” શબ્દ પાછા ખેચી લીધો, અને જણાવ્યું કે' “I wish to delete a crystal” ”
“While' fortuitous concourse of atoms' is not an inappropriate description of the formation of a crystal, it is utterly absurd in respect to the coming into existence, or the growth, or the continuation of the molecular combinations presented in the bodies of living things. Here scientific thought is ,compelled to accept the idea of Creative Power. Forty years ago I asked Liebig, walking somewhere in the country, if he believed that the grass and flower which we saw around us grew by mere chemical forces. He answered, 'No, no more than I could believe that a book of botany describing them could grow by mere chemical forces.'
Every action of human free will is a miracle to physical and chemical and mathematical science."
Lord Kelvin. તાત્પર્ય – જડ પરમાણુઓને પાસે પરમાણુના આકસ્મિક સંગથી બનેલો છે એમ કહીએ તે ચાલે, પણ વનસ્પતિની ડાળી વગેરે ચેતન પદાથેંનું બંધારણ જુદા જ પ્રકારનું છે. એક તૃણ કે પુષ્પને ખુલાસે રસાયન શાએ સ્વીકારેલા શક્તિ માત્રથી થઈ શકતું નથી. મિ. લીબિગે એક પ્રસંગે કહ્યું તેમ “કેવળ રસાયનશક્તિઓ વનસ્પતિશાસ્ત્રનું એક પુસ્તક લખી "શકે તો વનસ્પતિ ઉત્પન્ન કરી શકે ” મનુષ્યમાં જે સ્વતન્ત્ર કૃતિશક્તિ (Free will) 28CM 9 mhal Yati Alla:d7991224 (Physics), રસાયનશાસ્ત્ર (Chemistry) કે ગણિતશાસ્ત્ર (Mathematics) આપી શકે એમ નથી.
લાડ કેલ્વિનના આ ઉગારથી અહીડાઈ, સર વિલ્યમ થિસલ્ટન ડાયર નામના એક વનસ્પતિશાસ્ત્રીએ “ટાઈમ્સ” એક પત્ર લખ્યો કે ભૌતિકશાસ્ત્ર (Physics) માં લૈર્ડ કેવિનની વિદ્વત્તા અદ્વિતીય છે,
Page #551
--------------------------------------------------------------------------
________________
“જડ અને ચિત”
પણ વનસ્પતિશાસ્ત્ર (Botany) અને જીવશાસ્ત્ર (Biology) સંબધી બાબતમાં અભિપ્રાય ફરમાવવા માટે સામાન્ય બુદ્ધિવાન મનુષ્ય કરતાં એમનામાં વિશેષ યોગ્યતા નથી. લૈર્ડ કેવિનનાં વિચાર સામે એમણે જે વધે બતાવ્યો એના મુખ્ય મુદ્દા નીચે પ્રમાણે હતા – (૧) લૈર્ડ કેલ્વિને પાછળથી જડ પરમાણુસંગથી બનેલા એક પાસા
અને વનસ્પતિની ડાળી વગેરે વચ્ચે જે ભેદ દર્શાવ્ય એ માટે કાંઈ જ આધાર નથી. એના પહેલા ઉદ્ગાર વખતે એમણે સવેને એક જ
કેટિમાં નાંખ્યાં હતાં એ બરાબર હતું. (૨) જડ પરમાણુઓ માત્ર યદચ્છાવશાત એકઠા થઈ વનસ્પતિઆદિ ચેતન
જગત ઉત્પન્ન કરે છે એવો સિદ્ધાન્ત હામા પક્ષને આપવામાં લોર્ડ કેલ્વિન એ પક્ષને અન્યાય કરે છે. જડ પરમાણુઓ યદચ્છાવશાત નહિ, પણ ડાર્વિને બતાવેલા અમુક પસંદગી (Selection) ના નિયમાનુસાર એકઠા થાય છે, અને વનસ્પતિરૂપે પરિણમે છે, અને એ જ પ્રમાણે સરખાં પરમાણુ સરખી રીતે ગોઠવાઈ પાસા રૂપે બધાય છે, એમાં પણ પસન્દગીને નિયમ રહેલો છે. લેંડ કેવિન વિશ્વની બહારની શક્તિથી જે ખુલાસો આપવા યત્ન કરે છે એ સાયન્સના મૂલ સિદ્ધાન્તથી જ વિરુદ્ધ છે. જગતની અંદરના બનાવોને ખુલાસે જગતની અન્દરની શક્તિ થકી જ થવો જોઈએ.
જીવતત્વ” એ જે જગતની એક શક્તિ હોય તે તેનું માપ થઈ શકે, અને જે માપ થઈ શકે તે ભૌતિક સાયન્સની હદની બહારનું એ તત્ત્વ નથી. લૈર્ડ કેવિન માને છે તેમ જગત બહારથી કંઈ શક્તિ જગતમાં ઊતરી આવતી હોય તે સાયન્સની “Conservation of Energy” ના સિદ્ધાન્તને બાધ આવે. અને આ શક્તિનિત્યતાને–સતકાર્યવાદને સિદ્ધાન્ત ચેતન જગતને પણ લાગુ પડે છે એમ પ્રસિદ્ધ જીવનશાસ્ત્રી મેયરે સિદ્ધ કર્યું છે.
4. વિશ્વમાં શક્તિની ઉત્પત્તિ કે વિનાશ સંભવતાં નથી, એના માપમાં કોઈ પણ પ્રકારની ન્યૂનાધિકતા કરી શકાતી નથી. વિશ્વમાં શક્તિનું માપ જેટલું છે તેટલું હમેશાં છે, સતમાંથી અસત કે અસતમાંથી સત કદી પણ આવતું નથી, પદાથે માત્ર જ્યારે ઉત્પન્ન થતા કે નષ્ટ થતા દેખાય છે ત્યારે ખરું જોતાં એ માત્ર રૂપાન્તર પામતા હોય છે,-એ સિદ્ધાન્ત,
રહે છે મારી નાથિના કિનારા સંભ
Page #552
--------------------------------------------------------------------------
________________
” જડ અને ચિત્ ”
૪૫
(૫) ટૂંકામાં, જે સિદ્ધાન્ત ડાર્વિને હંમેશને માટે આપણુને સ્થાપી આપ્યા છે એ સિદ્ધાન્ત ઉપર લાડ કેલ્વિનના આ વિચારાથી હડતાલ વાગેછે. સર વિલિયમ થિસલ્ટન-ડાયરના આ આક્ષેપથી ઇંગ્લંડનું સાયન્સ વિદ્યાનમ’ડળ ગાજી ઊઠયું, અને બંને પક્ષની તરફ અને વિરુદ્ધ પન્ના “ટાઇમ્સ” માં પ્રસિદ્ધ થયા. “ટાઇમ્સ' ના તન્ત્રીએ પણ એ ચર્ચામાં ભાગ લીધા, એમાં મુદ્દાનાં લખાણ આટલાં હતાં:—
(૧) આસના એક પ્રેફેસર ર્ડન સેન્ડર્સન નામના શારીરવ્યાપારશાસ્ત્ર
( Physiology) ના વિદ્વાને લાડ કેલ્વિનની વિદ્વત્તાનાં ઘણાં વખાણ કર્યું, અને સાયન્સની એક શાખાના વિદ્વાન પેાતાની અસાધારણ મુદ્ધિમત્તાથી અન્ય શાખાના આવા પ્રશ્ન ઉપર અભિપ્રાય આપવાને ચેાગ્ય છે એમ જણાવ્યું. શારીરવ્યાપારશાસ્ત્રના મહાન આચાર્ય હેલ્મšાર્ટ્ઝ નામના જર્મન વિદ્વાનને લૅા` કેલ્વિન સાથે એક વખત સમાગમ પડેલા, તે ઉપરથી લાર્ડ કેલ્વિનની તીવ્ર સ્વચ્છ અને અનેક્શાસ્ત્રગામી બુદ્ધિ વિષે એને જે અસર થએલી એ જણાવતાં એણે કહ્યું કે વિનની સરખામણીમાં તે! હું ‘dullard’ એટલે કે જડ છું! 'આ પ્રમાણે લાડ કેલ્વિનનું ગૌરવ કરવાની સાથે, પ્રેા. અન–સૅન્ડર્સને નીચે પ્રમાણે બંને પક્ષમાં કાંઈક કાંઈક મળતા વિચાર। દર્શાવ્યાઃ—
—આ
(i) નવીન શારીરવ્યાપારશાસ્ત્રના સંસ્થાપક હેલ્મČાલ્ટ્સ “જીવવા’
( Vitalistic doctrine ) ને હંમેશ માટે સુવાડી દીધા છે. એણે પહેલાં કરતાં વધારે મજબૂત રીતે સિદ્ધ કર્યું કે જડ પ્રકૃતિમાં જે પ્રાકૃતિક નિયમેા પ્રવર્તે છે એ જ સંપૂર્ણ રીતે વનસ્પતિ—અને જીવનના વ્યાપારને પણ લાગુ પડે છે. જુદી જુદી પરિસ્થિતિમાં એમના દૈશિક અને કાલિક સંઅન્ય સરખી રીતે જ માપી શકાય છે; અર્થાત્ સાયન્સની પ્રયાગપદ્ધતિ (Method of Experiment) બંનેને લાગુ પાડી શકાય છે.
(વ) પણ ઉપર જણાવેલી હદની બહાર કેટલુંક છે: મનુષ્ય અને અન્ય પ્રાણીઓના માનસિક વ્યાપારના કારણ વિષે વિચાર કરતાં, માત્ર કારણની યી પરિસ્થિતિ અને ઉપાધિમાં કેવું કાર્ય થાય છે એટલું જ પ્રયેાગપદ્ધતિએ નિર્ણીત કરી શકાય છે, એ કરતાં કારણના તાત્ત્વિક સ્વરૂપ વિષે અધિક કહી શકાતું નથી;
Page #553
--------------------------------------------------------------------------
________________
“જડ અને ચિત” બીજું, બીજમાંથી જોઈએ તેવી આકૃતિ અને બંધારણવાળું વૃક્ષાદિ ચેતન પહેલેથી છેવટ સુધી કેવી રીતે ઊગે છે–એ
વ્યાપારે સાક્ષાત અવલોકી અને માપી શકાતા નથી. (૨) એક ગૃહસ્થ ૧૮૮૨ માં ડાર્વિને લખેલા એક પત્રમાંથી નીચેને
ઊતારે ટાંકી મેક – “જે કે હજી સુધી તે જડમાંથી ચેતન પાડી શકે એમ બતાવનારે પૂરાવો મળી શકયો નથી–તે પણ હું એમ માનું છું કે, અવિચ્છિન્નતા ( Continuity )ના નિયમાનુસાર કેઈ દહાડે આ વાતની શક્યતા સિદ્ધ કરી શકાશે. મને સાંભરે છે કે પચાસ વર્ષ ઉપર એમ મનાતું કે જીવન્ત વનસ્પતિ અને પ્રાણીમાં કોઈ એવો પદાર્થ નથી કે જે જીવશક્તિઓ (Vital forces) ની મદદ વિના ઉત્પન્ન થઈ શકે છેઓઝોનનું બહારનું સ્વરૂપ જોતાં, જડ (inorganised– નિરિન્દ્રિય') અને ચેતન (organised સેન્દ્રિય') વચ્ચે ભેદ માનો કે દુર્ઘટ છે એ સમજાય છે. આ જગત ઉપર છવા પદાર્થો ઉત્પન્ન થઈ શકે એમ જ્યારે સિદ્ધ થઈ શકશે ત્યારે એ પદાર્થોને પણ પ્રકૃતિના કેઈકે સામાન્ય નિયમ નીચે મૂકી શકાશે. જગતના બનાવમાં જે નિયત પૌવપર્ય છે અને જેને આપણે પ્રકૃતિના નિયમો કહીએ છીએ એમાંથી ઈક્ષણાદિ ચેતનધર્મવાળું જગતનું કારણ ઈશ્વર–સાધી શકાય કે કેમ એ મને ઘણો ગુંચવણભરેલો વિષય લાગે છે. એના ઉપર મેં ઘણીવાર વિચાર કર્યો છે, પણ એમાં મને
સ્પષ્ટ માર્ગ સૂઝતો નથી.” (૩) “ ટાઈમ્સપત્રના તંત્રીએ આ પ્રશ્ન ઉપર પોતાને અભિપ્રાય
દર્શાવતાં જણાવ્યું કે – (૪) ડાવિન આ ઊતારામાં ઈશ્વરના અસ્તિત્વ બાબત સદેહ બતાવે
છે, એટલાથી એ સિદ્ધ થાય છે કે ઈશ્વરનું અસ્તિત્વ ડાર્વિનના પ્રાકૃતિક સિદ્ધાન્તો સાથે અસંગત નથીઃ અસંગત હોત તે એ
સદેહ બતાવવાને બદલે નિષેધ જ કરત. (a) ડાર્વિનને વિકાસવાદ જગત-વિકાસના કારણ પરત્વે નથી,
એ તે માત્ર એ વિકાસની રીતિ અને પદ્ધતિ જ બતાવે છે. (1) હૈડ કેવિન જડ પાસા અને ચેતન વનસ્પતિ આદિ વચ્ચે 1 જ વિશ્વવિકાસ એક અવિચ્છિન્ન સૂત્રવત છે એમાં કશી પણ ગાંઠ કે તૂટ નથી, સસા બહારથી કાંઈ આવીને એમાં પડતું નથી.
Page #554
--------------------------------------------------------------------------
________________
“જડ અને ચિત”
૪૯૭
જે ભેદ પાડે છે એ જરૂર નથી. મહાન ભૌતિકશાસ્ત્રી ક્લાર્ક ઍકલ એગ્ય જ કહે છે કે –“જે ગુણેમાં કાંઈ કિંમત રહેલી છે એ બધા ગુણેમાં જડ પરમાણુઓ સરખાં થયાં એનું શું કારણ? આ સાદસ્યના ખુલાસા માટે આપણે એ પરમાણુઓની પાર સર્વનું એક કારણ માનવું જોઈએ.” કલાર્ક મેંફસ્પેલ આ કારણને પરમાણુનું સર્જક અને ચૈતન્યવિશિષ્ટ નિયામક માને છે. એ જ પ્રમાણે લૈર્ડ કેલ્વિન જડમાં પણ પરમાત્માના અસ્તિત્વની સાખ્ય જૂએ તે એમાં શું છે ?
કે, જડ કરતાં ચેતન વધારે અદ્ભુત છે એમાં સંશય નહિ. (૪) મિ. મેલેકે લોર્ડ કેલ્વિન હામે જણાવ્યું કે – (૪) કેલ્વિન માની લે છે કે મનુષ્યમાં સ્વતન્ત્ર કૃતિ–શક્તિ છે,
પણ એમ માનવાને શું પ્રમાણ છે? (g) ચેતન કારણ સિદ્ધ કરવાથી બસ નથીઃ એ કારણનીતિથી ભરપૂર
છે એમ સિદ્ધ કરવું જોઈએ. વિશ્વતન્ત્રમાં જે કરતા ટેનિસનને
નજરે પડી હતી, એ કેવિનને નજરે કેમ ન પડવી જોઈએ? (૫) પ્રોફેસર રે લંકેસ્ટર નામના એક પ્રતિષ્ઠિત વિદ્વાને એક લાંબા પત્રમાં
નીચેના તાત્પર્યવાળા વિચારે દર્શાવ્યા – (#) સાયન્સ અને ધર્મ વચ્ચે લૈર્ડ કેલ્વિન જે નિકટ સંબન્ધ
બતાવે છે એ ભૂલભરેલો છે. એ બંને વચ્ચે પૂર્વે કાંઈ પણ
સંબન્ધ જોવામાં આવતો હોય તે તે વિરોધને છે. (૪) સમસ્ત વિશ્વ—જડ અને ચેતન, મનુષ્ય પશુ અને ગેસ સર્વ
એક યન્ત્રવત, સપ્ત કાર્યકારણના નિયમને અધીન છે. એના મુખ્ય મુખ્ય ગુણ અને વિગત દિનપરદિન મનુષ્ય એની બુદ્ધિથી જાણતો આવે છે. પણ એ યગ્ન ક્યાંથી આવ્યું? શા માટે અસ્તિત્વમાં છે? કયી તરફ જાય છે? એની પાર આપણું ઈન્દ્રિયેથી અગ્રાહય એવું શું છે અને શું નથી?—એ વિષે આપણે કાંઈ પણ જાણીએ છીએ, કે જાણવાની આશા રાખી શકીએ, કે જાણવાની શક્યતા સરખી પણ કલ્પી શકીએ એમ કઈ પણ ડાહ્યો માણસ કહેશે નહિ. આને ખુલાસો સાયન્સ
કદી આપ્યો નથી, અને આપશે નહિ. () લેડ કેલ્વિને જડ અને ચેતનની ઉત્પત્તિને ભેદ બતાવ્યો એ
બાબત દલીલવાળા ખુલાસાની જરૂર છે.
Page #555
--------------------------------------------------------------------------
________________
૪૯૮
r
(૬) શ્વરે પ્રથમ જડ પરમાણુઓ ઉત્પન્ન કર્યાં, અને પરમાણુએમાં સ્વયંચેતન ઊપજાવવાની શક્તિ ન હતી તે પાતે ઊપજાવી આપ્યુંઅર્થાત્ શ્વર એક ચિતારા જેવા છે, જે પ્રથમ રંગ મનાવે છે, અને એ ર્ગ પેાતાની મેળે છખી ચીતરી શકતા નથી માટે પાતે એને ચેાગ્ય રીતે વ્યવસ્થિત કરી છક્ષ્મી ચીતરી લે છે. આ પ્રમાણે પરમાણુની સૃષ્ટિ અને એની વ્યવસ્થા કરનાર શ્વિરની કલ્પનામાં પ્રાચીન અનેક દેવવાદના લીસાટા આપણે જોઇએ છીએ.
(૩)
જડ અને ચિત્ ”
""
1
જીવનતત્ત્વ ” ની કલ્પના સાયન્સની અભિવૃદ્ધિમાં મહુ વિદ્યકારક થઈ પડી છે. વિચારસંક્રમણ પ્રેતાવાહન વગેરે સંબન્ધી કલ્પના જેવી જ આ કલ્પના પણ નિર્મૂલ છે. (૬) છેવટે પ્રસિદ્ધ મહાવિદ્રાન સર લીવર લાજે લાડ કેલ્વિનના કેટલાક બચાવ કરતાં જણાવ્યું કે પાસા અને ચેતન વનસ્પતિ આદિ વચ્ચે આ ભેદ છે—સામાન્ય યાત્રિક નિયમાનુસાર પાસે અન્યાય છે, પણ વનસ્પતિ અને પ્રાણીના અન્ધારણ માટે કાંઈક વિશેષ જોઇએ છે. આ અન્ધારણનું નિયામક કાંઈક “ જીવતત્ત્વ (Life-germ) àાવું જોઇએ, જેનું સ્વરૂપ હું કે ખીજો કાઈ પણ ભૌતિકપદાર્થતત્ત્વશાસ્ત્રી બિલકુલ સમજતા નથી. વિચારસંક્રમણુ વગેરે ખામત લાડ કેલ્વિન, પ્રેા રે લસ્ટર વગેરે તિરસ્કારી કાઢે છે એ હું જાણું છું—પણ એ ખાખત નવી શેાધાએલી હું માનું છું, અને ભવિષ્યમાં ક્રાણુ ખરૂં પડે છે એ આપણે જોઇશું! એ લખે છેઃ
"9
"As to the little parting shot at me about telepathy; it is true that I regard it as a recently discovered fact, opening a new and obscure chapter in science; it is also true that Lord Kelvin, Professor Ray Lankester, and nearly all biologists disagree contemptuously with this opinion. Well we shall see.” [ વસન્ત, ભાદ્રપદ ૧૯૫૯ ]
Page #556
--------------------------------------------------------------------------
________________
હિન્દુસ્તાનના ગી સંન્યાસી અને સાધુએ
કહ્ય
હિન્દુસ્તાનના રોગી સંન્યાસી અને સાધુઓ “ The Mystics, Ascetics and Saints of India. "
-(By J. C. Oman) | હિન્દુસ્તાનના “ગી સંન્યાસી વેરાગી અને સાધુઓ' સંબન્ધી મિ.
મન નામના એક અંગ્રેજે આ પુસ્તક લખ્યું છે. મિ. એમન પૂર્વે લાહોરની સરકારી કોલેજમાં બન્નેચરલ સાયન્સ” ના પ્રોફેસર હતા. અને એમણે આખા હિન્દુસ્તાનમાં ફરીને તેમ જ હિમાલય વગેરે સ્થાનમાં કેટલોક વખત કાઢીને આ વર્ગના લોકની માહીતી મેળવી છે, તેઓની અદ્ભુત વાત સાંભળી છે, અને એક અંગ્રેજ આપણું લોકને જેટલો પરિચય મેળવી શકે તેટલે મેળવીને આ પુસ્તક રચ્યું છે. પુસ્તકમાં અંગ્રેજ વાચકને વિનોદ અને આશ્ચર્ય પમાડે એવા બાવાઓ અને ફકીરેના ચિત્રે આપ્યાં છે, અને ઘણું વાર્તાઓ લખી છે, જેમાં આપણું લેકને તદ્દન નવું જ જાણવાનું હોય એવું કાઈ નથી, પણ વાંચતાં રસ ઊપજે એવી હકીકત ઘણી છે. શરૂઆતનું અને છેવટનુ—એ બે પ્રકરણ ખાસ વાંચવા જેવાં છે. પ્રથમ પ્રકરણમાં આપણું ત્યાગભાવનાના કારણ અને વિકાસ સબન્ધી ચર્ચા છે. , મિ. એમનનું એમ કહેવું છે કે અન્ધાધુની જુલમ અને આપત્તિના વખતમાં માણસ સ્વાભાવિક રીતે આ દુનીઆથી નિરાશ થાય છે એટલે એનું મન મરણ પછીની બીજી દુની આ શોધવા તથા ઈશ્વર મેળવવા તરફ દોડે છે. સપાટ દેશમા લોક આળસુ અને નબળા થાય છે, અને રાજ્ય જુલમી થાય છે. લાંબા વખત સુધી આ દેશમાં મોટાં વન પડેલા હતા, તાવ મરકી અને દુકાળ વારંવાર ચાલ્યા કરતા, હાનપણથી સ્ત્રી-પુરુષોમાં વિષયવાસનાઓ પેદા થતી એથી લોક નિર્બળ થતા, અને નાત-જાતનાં બધાને લીધે લેકમાં હુનર કારીગરી પણ સંકડાઈ ગયાં હતાં. આ લોકમાં ઈતિહાસ લખાયો નથી, એનું કારણ પણ એ જ છે કે જે પ્રજા આનન્દી સુખી અને બળવાન હોય છે એને જ પિતાનાં પરાક્રમ નોધવાનુ સૂઝે છે. વળી અત્રે મોટી સંખ્યા વનસ્પતિના ખેરાક ઉપર જીવે છે એથી પણ તેઓ નામ અને આશાહીન થયા છે. તથા એમના મનના બંધારણમાં લાગણું અને કલ્પનાનું પ્રાધાન્ય હોવાથી, તેઓ સ્વાભાવિક રીતે ધર્મ તરફ વળે છે એમના શાસ્ત્રકારે પણ ચાર આશ્રમ બાંધ્યા એમાં પહેલો ભીખનો અને
Page #557
--------------------------------------------------------------------------
________________
૫૦૦
હિન્દુસ્તાનના પેગી સંન્યાસી અને સાધુઓ
છેલ્લે સંસાર છોડી જતા રહેવાને; એમની કુટુમ્બભાવના અવિભકત રહેવાની–એ પણ આળસ અને નિદ્યોગની પિષક.
ઉમદામાં ઉમદા વસ્તુસ્થિતિને પણ વિપરીત ગ્રહ કેવી રીતે થાય એના ઉદાહરણ રૂપે ઉપરની કલ્પના ઠીક છે. મિ. ઓમન ગયા જમાનાના સાયન્સના પ્રોફેસર હોય તે એમની પાસે ધર્મ સંબધી યથાર્થ સમજણની આશા રાખવી વ્યર્થ છે. સુભાગ્યે બકલની રીતે હવા પાણી અને પૃથ્વી માત્રથી મનુષ્યના આન્તર સ્વરૂપને ખુલાસો કરવાનો યત્ન હવે ખરે ગણતા નથી, અને ધર્મ સંબધી વિચારો તે રેગી હૃદયની કલ્પના જ નથી પણ સત્ય પરમાત્માનું દર્શન કરાવનાર આન્તર પ્રકાશ છે એ વાત પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાં હવે એટલી બધી સિદ્ધાન્તરૂપ થઈ ગઈ છે કે એથી વિરુદ્ધ મત ધરાવનારને માથે સઘળા પુરાવાને બોજો રહે છે એમ કહીએ તે ચાલે. અસલ રાજ્યપદ્ધતિ જુલમી હતી એ વાતને સ્વયંપ્રકાશ સત્ય માનનાર પ્રતિ તે કાંઈ કહેવું રહેતું નથી, પણ જેઓનાં મન હજી આ સંબંધમાં વિચાર કરવાને તૈયાર છે એમને એટલું સ્મરણ આપવાનો અવકાશ છે કે–પ્રાચીન તેમ જ મધ્યયુગ સુદ્ધાની રાજ્યપદ્ધતિમાં રાજાની સત્તા તદ્દન નિરર્ગલ હતી એમ માનવું ખોટું છે. પ્રાચીન સમયમાં રાજાની સત્તા ઉપર, લોકહિતાર્થે સ્વયં નિર્ધન રહી ઉમદા સલાહ આપવાનું કાર્ય વહેનાર ગુરુઓ, તેમજ કાર્યદક્ષ મન્ત્રીઓ, તથા અનેક વર્ણના યોગ્ય અગ્રણીઓ એઓને અંકુશ હતો. મિ. એમને જે વૈરાગ્યવૃત્તિને નિર્દો છે એ મેગેસ્થિનીસના સમય પહેલાં સેકડે વર્ષથી ચાલી આવતી હતી, છતાં એવા વખતમાં હિન્દુસ્થાનનું રાજ્યતન્ન કેવું સતોષકારક હતું એ સુવિદિત છે. વળી જ્યારે આવા દેપદશેકે રાજાના જુલમની વાત કરે છે ત્યારે તેઓ એક વાત ભૂલી જાય છે કે વ્યકિત ઉપરના જુલમના ભલે ઘણું દાખલા મળે, પણ જનસામાન્ય ઉપર જુલમ થયાના દાખલા તે થોડા જ જોવામાં આવશે. લઢાઈ વખતે પણ કઈ ખેડૂતના ખેતરોને નુકશાન કરતુ નહિ એ મેગેસ્થિનીસનું અવલોકન મધ્યયુગમાં પણ ઘણે ભાગે ખરું હતું. અને તેથી જ કરીને ગુજરાતને એક ઇતિહાસકાર લખે છે તેમ, અત્રે રાજ્ય બદલાતાં છતાં લોક તો જાણે જાણતા જ નથી ! વિશેષમાં એ ખૂબ યાદ રાખવા જેવું છે કે હિન્દુસ્તાનની બ્રિટિશ અમલ પહેલાંની રાજ્યનીતિ હમેશાં “Village communities”–ગ્રામસંસ્થા અને તે સાથે જોડાએલા સ્થાનિક સ્વરાજ્યના ધારણ ઉપર રચાએલી હતી, અને તેથી હાલ કરતાં પણ એક રીતે લેકનું સ્વાતંત્ર્ય અધિક હનુ વતત્રતાનું અભિમાન ધરાવનાર ઇંગ્લંડ હજી દેશની
Page #558
--------------------------------------------------------------------------
________________
હિન્દુસ્તાનના મેગી સંન્યાસી અને સાધુએ
૫૦૧
ભૂમિને લેાકની ભૂમિ કહી શકતું નથી, અને હજી એનું સ્વામિત્વ થાડીક વ્યક્તિના હાથમાં રાકાઈ રહ્યુ છે, અને એને પરિણામે નીચલા વર્ગની સ્થિતિ દૈવી કરુણાજનક થઈ છે એ જાણીતું છે; આપણા દેશમાં ભૂમિ હમેશાં પ્રજાની જ ગણાતી. પ્રજા ખેતી કરે અને પાકે તેમાંથી અમુક હિસ્સા રાજાને આપે—પાર્ક તા જ આપે અને ન પાકે તો એનું કાઈ નામ પણ ન લે—દેશમાં દુકાળ પડે તે રાજા એમાં પેાતાનું પાપ માને અને રાજા કાઈ વખત જુલમી થવા જાય તેા પ્રજાના અગ્રણીઓની ક્જ કે એ જુલમ પેાતાને માથે વ્હારી લઈને પણ પ્રજાસામાન્યનું રક્ષણ કરવું.
ઓછામાં ઓછાં ત્રણ ચાર હજાર વર્ષથી આ દેશમાં વૈરાગ્યની સંસ્થાએ ચાલી આવી છે; અને એટલે બધે વખત પ્રજાએ નીચે મેાઢે રાજ્યના જુલમ સહન કર્યા કર્યો એમ માનવામાં । આ દેરાના લેાકને સ્વસંરક્ષણરૂપી સામાન્ય મનુષ્યસ્વભાવ તદ્દન નિષેધવામાં આવે છે. આ કલ્પનામા ધી ભૂલ ધર્મ સંબન્ધી ખેાટી સમજણુમાંથી જ ઊપજી છેઃ ખરી વાત એ છે કે સંસાર કરતાં પણ મનુષ્યસ્વભાવને વધારે પ્રિય થઈ પડે એવા પર પદાર્થ છે, એ પદાર્થની શેાધમાં કેટલાક વિરલ પુરુષા પાતાની ઉચ્ચ સ્વભાવિક મનુષ્યતાથી દ્વારાય છે, અને એ શેાધથી પેાતાનું તેમજ જગત્નું કલ્યાણુ કરે છે; જેઓને આ શેાધમાં કાંઈ અર્થ જણાતા નથી, અને જેએ પર પદાર્થને માત્ર ઝાંઝવાનુ પાણી જ સમજે છે, તે મનુષ્ય સ્વભાવની આ વૃત્તિના હવા પાણી વગેરે ખાદ્ઘ આગન્તુક કારણાથી ખુલાસા કરવાને યત્ન કરે છે. જે પરમાત્માને સત્ય પદાર્થ માને છે અને જુએ છે, તેઓને એકવાર એમ કહેશેા કે રાજ્યના જીલસથી તમારા મનમાં આ કલ્પના ઊડી છે, તેા તેઓ આ વાત નિષેધશે, અને તમે દુરાગ્રહથી તમારા નિદાનને વળગી રહેશે તે તેને એટલે જ ઉત્તર આપશે કે એવા રાજ્યના જુલમ સદા સર્વદા હે!! અમે તે પરમાત્માને જોઇએ છીએ, અમને એ સંસાર કરતાં વધારે પ્રિય લાગે છે અને તેથી અમે એને તનમનથી ભજીએ છીએ; રાજકીય જુલમને અમારા વલણના કારણુરૂપે બતાવવાથી પણ અમારી શેાધ ખરા પદાર્થ માટે છે એ વાત મટતી નથી. ટૂંકામાં જ્યાં સુધી એ પદાર્થ શોધવા જેવા છે ત્યાં સુધી અમારા પથ પણ એ સાથે જડાએલા છે, જે દિવસે ઈશ્વર નથી એવા સિદ્ધાન્ત જગમાં માન્ય થશે, તે દહાર્ડ અમારા પન્થની ઉપચાગિતા વિષે પ્રશ્ન કરો. હાલ તે, અમે સત્યના ઉપાસક છીએ, એની ઉપાસનામાં અમારૂં જીવન ગાળીએ છીએ, અને અમને જે
"
Page #559
--------------------------------------------------------------------------
________________
પ૦૨ હિન્દુસ્તાનના ગી સંન્યાસી અને સાધુઓ જડે છે તે અમે જગતને આપીએ છીએ–એટલો જ ઉત્તર આપી બેશી રહીએ તે તેમ કરવાને અમારે હક છે.'
અમુક કાર્ય અમુક કારણથી ઊપજે છે એટલું બતાવવાથી એ કાર્યની નિરર્થકતા સ્વતસિદ્ધ થઈ જતી નથી. આ ઉપર્યુક્ત ઉત્તરમાં મિ. એમનના કથનને ઉત્તર થઈ જાય છે છતાં, એમણે બતાવેલાં બીજા કારણે ઉપર પણ સામાન્ય નજર ફેરવીએ.
પૂર્વે તાવ મરકી અને દુકાળથી લોકમાં સંન્યાસવૃત્તિ ઉત્પન્ન થઈ છે એ નિદાનપ્રદર્શનને ઉપરના જવાબમાં ઉત્તર થઈ ગયેઃ વિશેષમાં આશ્ચર્ય એટલું ઊપજે છે કે ત્રણ હજાર વર્ષ સુધી જે દેશમાં તાવ મરકી અને દુકાળે સતત વાસ કર્યો હશે એ દેશમાં ત્રીસ કરોડની વસ્તી શી રીતે થઈ હશે ? પ્રસંગેપાર, પૂર્વોક્ત મહટાં વન સંબંધી વિષયાન્તરના બે શબ્દો કહેવાનું મન થઈ આવે છે. આ સંબન્ધમાં થોડાક વખત ઉપર પ્રિન્સિપાલ સેબીએ ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં એક પત્ર લખ્યો હતે એમાં ઘણી નહેરેથી જમીનને નુકશાન બતાવી જંગલો વધારવાની ભલામણું કરી હતી એનું અત્યારે અમને સ્મરણ થાય છે.
ઉપહાસ સાથે હિન્દુસ્તાન પરત્વે ઘણીવાર કહેવામાં આવે છે કે જે પ્રજામાં ઇતિહાસ નથી એ ખરેખર સુખી છે!” અમને લાગે છે કે જે પ્રજા હજાર બે હજાર વર્ષ ઉપર જંગલી દશા ભોગવતી હતી અને અત્યારે જેને એ વાતનું વિસ્મરણ થઈ ગયું છે એ એ કરતાં પણ વધારે સુખી છે ! વ્યવહાર અને પરમાર્થ ઉભય વિષયમાં ગ્રીસ ઈજિપ્ત પલેસ્ટાઈન અને અરબસ્તાન દ્વારા હિન્દુસ્થાનને ગુરુ કર્યા પછી, હવે એ વાતને ઉપકાર માનવાની જરૂર રહી નથી એ વિસ્મરણશક્તિનું ડું સુખ નથી! જે લોકને ઈતિહાસના અભાવ માટે નિન્દવામાં આવે છે એ લોકે ઇતિહાસના બદલામાં જગતને શું શું આપ્યું છે, વિશ્વમાં મનુષ્યના સ્થાન સંબધી કેવી કેવી ભાવના જગતને ઉપદેશી છે, એ પાશ્ચાત્ય ઇતિહાસકારો પોતાના ઇતિહાસમાં નેધે તે બસ છે. આ પ્રજા એક વખત કેવી આનન્દી સુખી અને બલવાન હતી એ વાત અત્રેના સાહિત્યાદિકના પુરાવા ઉપરથી સહજ સિદ્ધ થશે. છતાં અત્રેની અને પશ્ચિમની પ્રજાના આનન્દ તથા સુખને રવરૂપમાં અન્યત્ર તત્ત્વજ્ઞાનને પરિણામે કાંઈ ભેદ જણાત હોય તે એમાં સમજવાનું એટલું જ કે મનુષ્યજ્ઞાનનુ બાળકપણું મટી જાય અને વિશ્વમાં મનુષ્યનું શું સ્થાન છે એ વિચારવા જેટલી પ્રોઢતા આવે, ત્યારે પૂર્વને
Page #560
--------------------------------------------------------------------------
________________
હિન્દુસ્તાનના યાગી સંન્યાસી અને સાધુ
૫૦૩
આનન્દ ક્ષણવાર જઈ, વિચારગ્રસ્તતા પ્રાપ્ત થઈ, છેવટે માઈક ગંભીર આનન્દુ જ ઊપજવા લાગે તે તે સ્વાભાવિક છે. આપણા આનન્દના સ્વરૂપમાં કાઈને કાંઈ વિલક્ષણુતા પ્રતીત થતી હાય તા તેના આ ખુલાસા છે.
વનસ્પતિના ખેારાથી પ્રજા નામ થાય છે કે કેમ એ પ્રશ્ન દેહ અને આત્માને સંપૂર્ણ રીતે એક ગણી વૈદ્યકશાસ્ત્રાંતર્ગત માત્ર આહારશાસ્ત્રથી જ નક્કી થઈ શકે એમ નથી. તેમ, અમુક પ્રજા વનસ્પતિભક્ષક છે અને તે નિષ્ફળ છે. એટલા દર્શનથી પણ વનસ્પતિભક્ષણુ અને નિળતા વચ્ચે અખાધ્ય કાર્યકારણભાવ સ્થાપવા મુશ્કેલ છે. છતાં, આપણે ક્ષણવાર આ વાત માની લઇએ. પરંતુ એ ઉપરથી અમને પ્રશ્ન એ થાય છે કે—ઇંગ્લાંડના લેાક હાલમાં એના વ્યાપાર હુન્નર આદિ સુધારાને લઈ લઢાઇને માટે ઓછા લાયક થાય છે અને લશ્કરખાતામાં જોતાં માણસા મળવાં પણ કઠણ પડે છે, ત્યારે ઈંગ્લેંડ વ્યાપારહુન્નરાદિ સુધારાને અનિષ્ટ ગણી ત્યજે એ ઠીક મનાશે? અમને લાગે છે કે વ્યાપાર અને શૈાય ઉભય જાળવી રાખવાના પ્રયત્ન કરવા પડશે; અને તદનુસાર પ્રકૃત વિષયમાં પણ ખારાકમાં યાની ભાવના સાથે જ પ્રજા તરીકેનું ખળ જોડવું પડશે; મનુષ્યસુધારાના ક્રમમાં એકવાર આગળ ભરેલું પગલું પાછું ભરવું એ ચેાગ્ય નહિ ગણાય.
મિ. એમન કહે છે કે હિન્દુસ્તાનમાં ન્હાનપણથી સ્ત્રી-પુરુષામાં જે વિષયવાસનાએ પેટ્ઠા થાય છે તેથી નિષ્મળતા થાય છે, અને તેથી નિવૃત્તિમાર્ગ સૂઝે છે. નિવૃત્તિમાર્ગને હૃદયને રાગ માનનારને આ કલ્પના સહેજ છે. પણ જેઓ એ માર્ગને સત્યાન્વેષણના અને આત્મબળના સમજે છે તે તેા આને ઉત્તર એટલા જ આપશે કે નિવૃત્તિમાર્ગ એ વિષયવાસનાનું પરિણામ નથી, પણ ઔષધ છે. વળી, નાતજાતનાં અન્ધનાથી ખીજા ગમે તેટલાં અનિષ્ટ ફળ ઊપજતાં હાય, પણ એથી લેાકમાં હુન્નર કારીગરીતે દેવળ નુકશાન જ થયું છે એ પ્રતિપાદન તે બહુ સાહસ ભરેલુ છેઃ અમુક માણસ અમુક જ ધન્ધા કરે એ નિયમથી હિન્દુસ્તાંનમાં ઉદ્યોગ સંકડાઈ ગયા એમ વિચાર કરનારા તે સાથે રહેલી એક ઐતિહાસિક વસ્તુસ્થિતિ ભૂલી જાય છે કે ધન્યાઓને જીવતા રાખનાર અને વંશપર પરા નિપુણતા વિસ્તારનાર સંસ્થા પણ પૂર્વોક્ત નિયમ જ+ હાલમાં સરકારે
+ છેલ્લામાં છેલ્લો પ્રતિષ્ઠિત અભિપ્રાયઃ—
"The Hindu Village System is based upon division of labour quite as much as upon hereditary caste. The weaver, the potter, the blacksmith, the brazier, the oil-presser are each
Page #561
--------------------------------------------------------------------------
________________
પ૦૪ હિન્દુસ્તાનના યોગી સંન્યાસી અને સાધુઓ ટેકિનકલ કેળવણી સંબંધી વિચાર કરવાને એક કમિટિ નીમી હતી એણે પણ તે તે વર્ગની પિતપતાના ધન્ધામાં સવિશેષ નિપુણતા જોઈ સિદ્ધાન્ત એ કર્યો કે દરેક વર્ગને પિતાના બાપદાદાને જ ધો શીખવ. વળી નિરગલ સ્પર્ધા થી પ્રજાનાં અવયવોને કેટલું કષ્ટ થાય છે, બળવાનને લાભ થઈ નિર્બળને આત્મસંરક્ષણ કેવું અશક્ય થઈ પડે છે એ સુવિદિત છે. પ્રકૃતિની આ ક્રૂરતા દૂર કરવી એમાં મનુષ્યનું મનુષ્યત્વ રહેલું છે, અને તે જ કારણથી ઈગ્લેંડમાં પણું મજુર વર્ગનાં મહાજને બંધાયાં છે. તાત્પર્ય કે ઉદ્યોગ ઉપર જ્ઞાતિસંસ્થાની કેવળ માઠી જ અસર થઈ છે એમ કહેવામાં અતિશકિત છે. નિવૃત્તિમાર્ગની ઉત્પત્તિ અન્ય સ્વતન્ત્ર કારણથી જ છે એ વાત તે અમે ઉપર અનેકવાર બતાવી ગયા છીએ.
અવિભક્ત કુટુમ્બભાવના આળસ અને નિરુદ્યોગની પોષક હોય, તે વિભક્ત કુટુમ્બભાવના પણ સ્વાર્થ અને દ્રોહની પિષક છે, અને આશ્રયને અભાવે ઘણું અમૂલ્ય શકિત બીજ રૂપે જ રહી જાય છે, ઘણી સુન્દર અને અમૃત સરખી વેલો જમીન ઉપર વગર પાંગર્યો નષ્ટ થઈ જાય છે, એ વસ્તુ પણ સ્મરણ બહાર જવા દેવી જોઈતી નથી અને તે સાથે એ વિચારવાનું છે કે–જનમંડળની ભાવના પ્રબળ રાક્ષસો ઊપજાવવામાં સિદ્ધ થાય છે કે
ગ્ય બળ સાથે પ્રેમભાવ વિસ્તારનાર ભગવાનની વિભૂતિ પ્રકટાવવામાં સિદ્ધ થાય છે? જીવનને હેતુ જ જેઓ આપણુથી ઉલટ કલ્પે છે તેમનાથી આપણું ભાવનાની ઉચ્ચતા કદી પણ સમજી ન શકાય એમાં અમને આશ્ચર્ય લાગતું નથી. પણ જ્યારે આપણું આશ્રમવ્યવસ્થા–જેની એકે અવાજે ઘણા પાશ્ચાત્ય વિદ્વાને પણ પ્રશંસા કરે છે–એમાં પણ મિ. એમનને પહેલે અને છેડે ભીખ અને કાયરતા જ લાગે, ત્યારે તેના આ અભિપ્રાયને આશ્ચર્યચિહ્ન ( ! ) થી અંકવાન અમને હક છે. ગયા વર્ષના એક અંકમાં
યોગ્ય અમાળની ભાવના જેતી નથી
members of a community as well as inheritors of family occupation. On the one hand, they have secure market for their wares, and on the other, their employers have guarantee that their trades shall be well learned. Simplicity of life and permanence of employment are here happily combined with a high degree of excellence in design and honesty of execution."
(એનસાઇક્લોપીડિયા બ્રિટેનિકાની નવમી આવૃત્તિના દ્વિતીય મુદ્રણની પરિપૂર્તિમાંથી)
Page #562
--------------------------------------------------------------------------
________________
હિન્દુસ્તાનના પેગી સંન્યાસી અને સાધુઓ
પ૦૫
અમે વાચકને આ સંબધી કેટલુંક કહી ગયા છીએ—એટલે આ સ્થળે હાલ કાંઈ કહેવાની જરૂર જણાતી નથી. .
મિ. એમને કરેલી નિવૃત્તિમાર્ગની નિદાનકલ્પનાએ આપણને ઘણું ક્યા. હવે આપણે એમને ફલચિન્તન–નિવૃત્તિમાર્ગે આ દેશ ઉપર કરેલી સારી પેટી અસરના નિરૂપણુ–ઉપર આવીએ. આ ભાગમાં મિ. એમનના પહેલા પ્રકરણનું કેટલેક અંશે પ્રાયશ્ચિત્ત થઈ જાય છે. અત્રત્ય નિવૃત્તિમાર્ગના ધાર્મિક લાભમાં મિ. એમને ત્રણ ગણું છેએથી લોકની દૃષ્ટિ આગળ વિશુદ્ધિ સંયમ અને ક્ષુદ્ર સંસારવ્યવહારની બેદરકારી એની ભાવના ઉપસ્થિત રહી છે, ગરીબને દાન કરવા તરફ ગૃહસ્થવર્ગમાં વૃત્તિ પ્રેરાઈ છે, અને અનેક પળે ઉત્પન્ન થઈ પરસ્પર સહનતા આવી છે. સામાજિક પ્લેટ લાભ એ થયો છે કે જ્ઞાતિબન્ધનથી ઉચ્ચ નીચના જે વિચાર ઉત્પન્ન થાય છે, એમાં ઘટાડો થઈ મનુષ્ય માત્રની સમતા તરફ લેકની દષ્ટિ ગઈ છે. રાજકીય દૃષ્ટિએ સાધુઓએ એક લાભ કર્યો છે અને એક નુકશાન કર્યું છે. તેઓ સદા આખા હિન્દુસ્તાનમાં ભટકતા રહે છે, અને તેથી આખા દેશની એકતા લેકની નજર આગળ આવે છે, પણ તેઓ આ જગતને મિથ્યા કરાવે છે તેથી રાજકીય દૃષ્ટિમાં અતિઆવશ્યક એવું જે સ્વદેશાભિમાન તેને નાશ થાય છે. (આ મિથ્યાદષ્ટિનું પરિણામ છે કે કેમ, અને એ મિથ્યાદષ્ટિ સાથે પણ સ્વદેશાભિમાન કેવું સંગત કરી શકાય છે એ એક જુદો પ્રશ્ન છે અને તે બીજે કઈક વખતે ચર્ચવા જેવો છે.) વળી, મનુષ્યબુદ્ધિના વિકાસમાં આ માર્ગે નુકસાન કર્યું છે એ પ્રકૃતિને અભ્યાસ નિરર્થક ગણી કાઢી નાખે છે, અને ધ્યાન વગેરે અશાસ્ત્રીય સાધનાની મૃગતૃષણા ઉત્તેજે છે. ઉદ્યોગની બાબતમાં, નિવૃત્તિમાર્ગે હિન્દુસ્તાનમાં કાયમ આળસુપણાનાં તત્તવજ્ઞાન અને કલા ઊપજાવ્યાં છે! એક પાદરીની ગણતરી પ્રમાણે હિન્દુસ્તાનમાં વસ્તીને આઠમે ભાગ ભીખ માગવાને ધન્ધ કરે છે. મિ. એમને આ ગણતરીના વિષમાંથી કેટલોક ઘટાડે કરે છે–તે કહે છે કે ઈગ્લેંડ જેવા દેશમાં પણ કેટલેક ગરીબ વર્ગ એવો હોય છે જેને સરકારી તીજોરીમાંથી એટલે કે દેશના પૈસામાંથી નિવહ કરવો પડે છે– અત્રે સાધુઓને ખાનગી દાનથી નિર્વાહ થાય છે, માટે અમુક સંખ્યા તે ભીખ માગનારાઓની આવશ્યક ગણી બાદ કરવી જોઈએ. વળી દરેક દેશમાં ધર્મોપદેશકે પણ કાંઈક કરે છે, અને તે પ્રમાણે અત્રે સાધુઓની કેટલીક સંખ્યા લેકને ધર્મ ઉપદેશવાનું કામ કરે છે, એટલે તેટલી સંખ્યાને
Page #563
--------------------------------------------------------------------------
________________
૫૦૬
હિન્દુસ્તાનના યાગી સંન્યાસી અને સાધુએ
..
છેક નિરર્થક ગણવી ન જોઈએ. વળી દરેક દેશમાં કેટલાક સત્પુરુષે એવા હાય છે કે જેઓ “ મિશપ ફૂટન એક સ્થળે કહે છે તેમ સ્વર્ગમાં સેના જેવા કિમતી ગણાય, પણ આ પૃથ્વી ઉપર નકામા આવા સત્ત્વગુણી અને શાન્ત પુરુષા હિન્દુસ્તાનના સાધુએમાં પણ કેટલાક હેાય છે. વળી ખીજા દેશમાં, કેટલાક નિશ્ર્વમી લેાકેા એવા દુષ્ટ નીવડે છે કે તેવા તે આ દેશમાં હાતા જ નથી. એકન્દર ધાર્મિક દૃષ્ટિએ મિ. આમન સાધુઓને ઉચ્ચ ભાવનાના પ્રેરક અને કેટલેક અંશે ઉપયાગી માને છે. અને આ પ્રકરણ વાંચતા તે લગભગ એમ થાય છે કે- સાધુએ વિષે આવા નિષ્પક્ષપાત વિચાર માંધનારા ચેડા હશે. તે ઉપર દયા લાવી મિ, આમન લખે છે કે—
"Sadhus are not more fortunate; for whatever merits or their claims may be they are looked down upon with contemptuous indifference by the ruling race, the new twice borns of the Indian world, now in effect the predominate caste, exhibiting all the virtues and the vices of its peculiar position, privileges, and pretensions.
,,
આ વાંય અમને રાજકીય ચર્ચામાં ખેંચે છે, પણ તેમ થવા દેતાં પ્રકૃત લેખ બહુ લંબાઈ જશે અને વિષયાન્તર પણ બહુ થશે—માટે આટલેથી જ અટકીશું.
છેવટે એટલું જણાવીશું કે ઉપરના અવલેાકનમાં યદ્યપિ અમે નિવૃત્તિમાર્ગની હિમાયત કરી છે, તથાપિ એના અર્થ એવા નથી કે આજ
* કલિયુગમાં નિવૃત્તિમાર્ગ કેવું સ્વરૂપ ધારણ કરશે એ સબન્ધી શ્રીમદ્ભાગવતમાં દક્ષ પ્રજાપતિના યજ્ઞને પ્રસંગે એક ભવિષ્યવાણી છે એનું અત્રે અમને સ્મરણ થાય છે. દક્ષ પ્રજાપતિના યજ્ઞમાંથી શિવને અપમાન કરીને કાઢી મૂકવામાં આવ્યા તે વખતે શિવના ગણુ નન્દીશ્વરે કર્મમાર્ગી બ્રાહ્મણા કલિમાં કેવા થશે એ વિષે, અને તે હામે બ્રાહ્મણેાના અગ્રણી ભૃગુઋષિએ નિવૃત્તિમાર્ગી ખાવા કેવા થશે તે વિષે, પરસ્પર શાપરૂપ ઉદ્ગારા કાઢયા હતા.
નન્દીવરે દીધેલા શાપ
• વિષયસુખની લાલસાથી કપટથી ભરેલા ઘરસંસારમાં બંધાઈ રહેલા વેદનાં રાચક વચનેાથી સુદ્ધિહીન થએલે જે દક્ષ કર્યાં કર્યાં કરેછે, તે, દેહને જ આત્મા માનનારી બુદ્ધિને લીધે આત્મસ્વરૂપને વીસરી ગયેલે! પશુના
Page #564
--------------------------------------------------------------------------
________________
હિન્દુસ્તાનના પેગી સંન્યાસી અને સાધુઓ પ૦૭ કાલ કહેવાતા વેરાગીઓ સંન્યાસીઓ અને સાધુઓનું જીવન અમે પસન્દ સમાન દક્ષ સ્ત્રી ઉપર અત્યંત આસકિત રાખનારે થજો અને થોડા સમયમાં તેનું મુખ બેકડાનું થજે; કારણ કે એ દક્ષ પ્રજાપતિ કર્મ કરવારૂપી અજ્ઞાનને જ્ઞાન માનનારે જડ છે. વળી જેઓ અત્રે શંકરનું અપમાન કરનારા એ દક્ષને અનુસરનારા હોય તેઓ પણ આ સંસારમાં જન્મ મરણ પામ્યા કરે. જેમાં પુષ્પની પેઠે મનને પ્રસન્ન કરનારા ઘણું અર્થવાદો રહેલા છે, એવી વેદવાણીના મધના ગંધની પેઠે મનને મેહ કરનારાં ઘણું વાક્યથી મૂઢ મનવાળા, શ કરના દેવી લોક કર્મમા જ આસક્ત રહેજે. સર્વ વસ્તુનું ભક્ષણ કરનારા, આજીવિકા માટે વિદ્યા, તપ અને વ્રતને ધારણ કરનારા તથા ધન વિષે, દેહ વિષે અને ઈદ્રિયો વિષે, આનદ માનનારા તે બ્રાહ્મણો આ જગતમાં યાચક થઈને ફર્યા કરજે.”
ભુગુઋષિએ દીધેલ શાપ જેઓ શંકરના વ્રતને ધારણ કરે છે તથા જેઓ તેને અનુસરે છે, તેઓ પાખંડી તથા સારા શાસ્ત્રના શત્ર હ. વળી તેઓ પવિત્રતા વિનાના, મૂઢ બુદ્ધિવાળા, તથા જટા, ભસ્મ અને હાડકાંને ધારણ કરનારા થજો, અને શિવની દીક્ષામાં પ્રવેશ કરજે કે જે દીક્ષામાં મદિરા તથા તાડી, દેવના જેવી પૂજાય છે. વળી, તમે વર્ણાશ્રમના આચારોનું રક્ષણ કરનારા મર્યાદા રૂપ વેદની તથા બ્રાહ્મણની નિદા કરે છે, માટે પાખડને આશ્રય કરનારા થજે. લોકેનું કલ્યાણ કરનારે સનાતન માર્ગ આ વેદ જ છે; જે માર્ગને પ્રાચીન ઋષિઓ અનુસરતા હતા, અને જે માર્ગ ભગવાને પ્રવર્તાવેલો છે; તે પરમ શુદ્ધ અને પુરુષોને સનાતન કાળને જે વેદ, તેની તમે નિદા કરે છે, માટે તમે પાખ ડી માર્ગમાં જાઓ, કે જે માર્ગમાં ભૂતપ્રેતને રાજા તમારે દેવ છે.”
ઉપરના બે ખંડે એકબીજા સાથે મેળવીને વાંચવાથી કર્મમાર્ગ અને નિવૃત્તિમાર્ગ બન્નેના ગુણદોષ સમજાશે. અને તેમાથી ચાલતા પ્રશ્નના સંબધુમાં, નિવૃત્તિમાર્ગે મૂળ ઊપજાવેલી અભેદબુદ્ધિ અને સાકડા વેક્ત કર્મમાર્ગની ખામી અને વિશાળ જ્ઞાનમાર્ગની ઉચ્ચતા ધ્યાનમાં આવશે. તે જ સાથે, નિવૃત્તિમાર્ગ એની અધમ સ્થિતિમાં કેવું સ્વરૂપ ધારણ કરે છે તે પણ સમજાશે. દક્ષ (દક્ષ=કુશળ, કર્મકાડમા કુશળ) એ કર્મમાર્ગની મૂર્તિ છે. અને પરમહંસ શિવ એ કલ્યાણ માર્ગની મૂર્તિ છે. બે બે કરતા બેકડાનું મુખ–અજા'નું સુખ––એ પશુરૂપ “અજા' કહેતા માયા એનું રૂપ છે.
Page #565
--------------------------------------------------------------------------
________________
૫૦૮ હિન્દુસ્તાનના ગી સંન્યાસી અને સાધુઓ કરીએ છીએ. હમણાં થોડાક વખત ઉપર, લાલા જનાથ નામે ઉત્તર હિન્દુસ્તાનનાં એક નામીચા ગૃહસ્થ હરિદ્વારના મેળાના પોતાના અનુભવ ઉપરથી એક લેખ લખ્યો છે, એમાં આ વર્ગના લેકે ખરે નિવૃત્તિમાર્ગ કેવા વિસરી બેઠા છે એ બહુ સારી રીતે બતાવ્યું છે. કેટલાક ધનાઢય હેય છે, ઘણું મૂર્ખ અને કલહપ્રિય હોય છે, અને માત્ર થોડાક જ શાન્ત, વિદ્વાન અને ખરી સાધુતાનાં લક્ષણવાળા હોય છે. તેઓ કહે છે કે એ મેળામાં સે હષ્ટપુષ્ટ જુવાન છોકરાઓને સવારમાં જનોઈ દીધું, અને સાંઝે સર્વને સંન્યાસી કરી છોડી મૂક્યા ! આ વાત જેમ એક તરફથી હાસ્ય ઊપજાવનારી છે, તેમ બીજી તરફથી આપણને નીચું જોવડાવનારી છે. અને એની યથાર્થતા માટે લેશભાર પણ શંક્રા લેવાનું કારણ નથી. લાલા બૈજનાથને એ વર્ગ માટે ભમતા હતી, અને એમને હિન્દુસ્તાનના હિતાર્થે કાંઈ સદુપયોગ થઈ શકે તે કરવો એ ઇરાદાથી તેઓ ત્યાં ગયા હતા, અને છેવટે નિરાશ થયા. શેરીઆમાંથી કેળ ઊપજાવવાનો શ્રમ વૃથા છે. લેહમાંથી સુવર્ણ કાઢવું અશક્ય છે. લેહને સુવર્ણ બનાવવા માટે અલૌકિક પારસમણિનો સ્પર્શ જોઈએ. એક નવો જ સન્યાસી અને સાધુઓને વર્ગ ઉપજાવવાની જરૂર છે. જે નિવૃત્તિમાર્ગ ખરે છે, તે ઉત્તમ મગજ અને હૃદયવાળા જગહિતૈષી હિન્દનિવાસીઓએ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય મૂર્તિરૂપ થઈ સર્વત્ર વિચરવું જોઈએ. આવા પરમ દયાળુ મહાત્માઓ, જેમને અવતાર પૃથ્વીને કૃતાર્થે કરવા માટે જ છે, એમના નામની પરંપરા અત્યારે સ્મરણમાં આવી અમારા હૃદયને પાવન કરી રહી છે –
"यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव । पुत्रेति तन्मयतया तरवोभिनेदु :
તે સર્વ મતદાથે મુનિમાનતોડરિક છે” જેને કાંઈપણ કર્મો કરવાં બાકી રહ્યાં ન હતાં, તથા જેને હજી ઉપનયન સંસ્કાર પણ થયો નહતે એવા શુકદેવજી વનમાં ચાલી નીકળ્યા, તે શમણે વિરહથી વિકલ થએલા એમના પિતા વેદવ્યાસ દ્વૈપાયન મુનિ એમણે એમની પાછળ દોડી “હે, પુત્ર!” એમ ઉગાર કર્યો. તે વખતે આસપાસનાં વૃક્ષાએ, શુકદેવજીરૂપ હાઈ, ઉત્તર વાળ્યો ! એવા સર્વ ભૂત માત્રના હૃદયરૂપ શુકમુનિને હું પ્રણામ કરૂ છું.
વિસન્ત, પિષ, સંવત ૧૯૬૧]
Page #566
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાભારતનું ઉપદેશરહસ્ય
૫૦૯
શ્રી મહાભારતનું ઉપદેશરહસ્ય
શ્રી મહાભારત અસંખ્ય ન્હાનાં મ્હોટાં આખ્યાનેથી ભરેલું છે. કેટલાક વાચકને એ આખ્યાને રૂપી વૃક્ષોથી ભરેલુ એક જગલ દીસે છે; કેટલાકને એ આખ્યામાં કિમતી ઉપદેશ નજરે પડે છે, અને તેથી તેઓની દષ્ટિ પ્રમાણે આ પુસ્તક અમુલ્ય ઉપદેશરની ખાણ જેવું, અને એ આખ્યાને પાછળથી સંગ્રહવામાં આવ્યાં છે એમ માનીએ તે ઉપદેશના સંગ્રહસ્થાન જેવું છે. આ ત્રણે ઉપમાઓમાં કાંઈને કાઈ સત્ય તો સમાએલ છે જ. મહાભારતના આખ્યામાં ભમતા બેશક એક ભવ્ય અને સ્વયંભૂ જંગલનું ભાન થાય છે–એમા જગલ જેવી જ વિવિધતા, વિષમતા, અકૃત્રિમતા, અને નિરન્તતા પ્રતીત થાય છે, એટલું જ નહિ, પણ એમા મનુજહૃદયની વૃત્તિઓ રૂપી વિવિધ પશુપંખીઓને કેલાહલ, તથા પરમાત્મારૂપી અદશ્ય વાયુનું કવચિત્ મધુર ગાન, ક્વચિત ઘર સુસવાટ, અને ક્વચિત તરવરેને મૂળમાંથી ઉખેડી નાખતો પ્રચડગ–એ જ ગલની ઉપમાને
ગ્ય બનાવે છે. ખાણુની ઉપમા પણ એ મહાન ગ્રન્થમા કેવા ઊંડા કિમતી સો રહેલા છે એ સૂચવે છે. જેમ જેમ એ ગ્રન્થના મનનમાં ઊંડા ઊતરતા જઈએ છીએ તેમ તેમ તેમ સત્યના ઊંડાં ને ઊંડા પડે માલમ પડતાં જાય છે, અને એનાં અખૂટ રત્ન કદી પણ પૂરેપૂરાં બહાર આવશે કે કેમ એની શ કા રહે છે. વળી હાલનુ મહાભારત તે અનેક શતકેમાં બનેલા વાર્તાલ કારનુ વ્યાસજીએ રચેલું સંગ્રહસ્થાન છે એમ કહેવામાં પણ કેટલુક સત્ય છેઃ કારણ, યદ્યપિ જૂની વાર્તાઓ એકઠી કરીને પ્રસિદ્ધ કરવા પૂરતો જ વ્યાસજીને ઉપકાર નથી, ઘણું વ્યાસજીની પિતાની પ્રતિભા છે, તથા જૂની વાર્તાઓની અત્રે કરેલી રચનામાં પણ ઘણું બુદ્ધિમત્તા પ્રતીત થાય છે–તથાપિ એટલું તે ખરૂ જ કે મહાભારતમાં એવી ઘણી વાર્તાઓ આવે છે કે જે સ્પષ્ટ રીતે વ્યાસના પહેલાની હાઈ વ્યાસે આ ગ્રન્થમાં સંગ્રહેલી છે. આમ યદ્યપિ પૂર્વોક્ત ત્રણે ઉપમાઓમા કાંઈક કાઈક તે સત્ય છે જ, તથાપિ એમાં એક અગત્યની બાબત સૂચવવી રહી જાય છે. શું મહાભારત તે પણ જંગલ ખાણુ કે સંગ્રહસ્થાન જે માત્ર અસંખ્ય ઉપદેશોનો સમુદાય જ છે? તે તે પ્રસંગોમાથી તે તે ઉપદેશે તારવ્યા પછી, કોઈ એવો ઉપદેશ રહેતા નથી કે જેમાં સમસ્ત ગ્રન્થ–સૂત્રમાં મણિગણની
Page #567
--------------------------------------------------------------------------
________________
પ૦
શ્રી મહાભારતનું ઉપદેશરહસ્ય
માધુપુરાવાઈ રહેલા હાય? આ પ્રશ્ન ઉપર મનન કરતાં, એક પમ ગંભીર ઉપદેશ પ્રતીત થાય છે; એ ઉપદેશ તે મહાભારતનું રહસ્યભૂત સૂત્ર છે—એ સૂત્ર બે તત્તુઓનું વણાએલું છે, અને એ છે તન્દુઓને સ્વરૂપનિર્દેશ કરવાના આજના યત્ન છે.
? મહાભારતની વાર્તામાંથી નીકળતા એક સામાન્ય ઉપદેશ શા ?એમ પ્રશ્ન થતાની સાથે જ એક ઉત્તર તા મહાભારતકારના પેાતાના જ શબ્દોમાં આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે; અને તે એ કેઃ— તતો ધર્મઃ થતો ધર્મસ્તતો નથ: ’
થતા
46
જ્યાં કૃષ્ણ ત્યાં ધર્મ, જ્યાં ધર્મ ત્યાં જય ! સંસારમાં પરમાત્માના અવતાર છે એમ સમજી, પરમાત્માને ઓળખી એની સહાયતા પામવી, અને એના સારથિપણાથી ચાલતા આ જીવનરૂપી રથમાં આઢ થઈ આસુરી સંપત્ સામે લઢવું, એ ધર્મ—અને જ્યાં આ પ્રકારના ધર્મ ત્યાં જ જય. પરમાત્મા આ સંસારમાં દેખાય છે તેટલા જ નથીઃ સંસારમાં તે એનું માત્ર એક પગલું જ પડેલું છે. બલ્કે આ સંસાર એ જ એનું એક પગલું, યાને ચરણુારવિન્દ છે—અને અખિલ અનન્ત પુરુષ તે એ કરતાં ઘણુંા અધિક છે, આમ છતાં જેએ એને સંસારની પેલી પાર રહેલા સમજે છે, અને એ રીતે સંસારથી આવૃત થતા માને છે, અને એમ શંકા ઉઠાવે છે હું ૮ પરમાત્માને વળી અવતાર ક્રેવે? ’—તેએ પર્માત્માની અનન્તતા વીસરી જાય છે, અને સમજતા નથી કે પરમાત્માના અવતાર તા આ વિશ્વમાં નિત્ય નિરન્તર બન્યા જ રહે છે. પરમાત્માના અવતાર' એટલે પરમાત્મા પેાતે આકાશમાંથી નીચે પૃથ્વી ઉપર ઊતરી આવે છે કે પેાતે આકાશમાં ખેડા રહી અહી એક બીજી સ્વરૂપ ધારણ કરી માણસ તે છે એમ સમજવાનું નથી; પણ પરમાત્માના ‘અવતાર' તે પરમાત્માનું પેાતાનુ જ જગતના અનુગ્રહાર્ચે થતું પ્રાકટ્ય છે. અને તેથી પરમાત્માને જગતની પાર શેાધવા જવું પડે એમ નથી; તથા એ આપણી મહાર—મ્હારી હામે તમે ઊભા છે. એમ—એક બીજો પુરુષ છે એમ પણ નથીઃ જગતમાં એ પ્રકટ થાય છે અને આપણા સર્વની અન્તમાં નિકટ રહેલા છે, અને તેથી જ~~ મીરાં ભક્તિ કરત હૈ પ્રકટકી, નાથ તુમ જાનત હ્રી સખ ટકી.
86
ܕܪ
એ પ્રાકટ્ય ‘અસત્’ભાથી ‘સત્’માં જવા, ‘તમસ્’માંથી ‘જ્યૂડિત'માં જવા, જીવાત્માને તેમ જ જગને આવશ્યક છે. યદ્યપિ એ પ્રાકટ્ય નિત્ય નિરંતર થયાં જ કરે છે, તથાપિ જૅમ અન્ધકારમાં દીપ
Page #568
--------------------------------------------------------------------------
________________
એનું ઓળખ ગોચર થાય
માં પર અમનો
શ્રી મહાભારતનું ઉપદેશરહસ્ય : ૫૧૧ સવિશેષ ભાસે છે તેમ ધર્મગ્લાનિના સમયમાં એ ખાસ દષ્ટિગોચર થાય છે. એવે સમયે, અમુક પુણ્યશાળી આત્માઓને એનું ઓળખાણ પડે છે, અને એ ઓળખાણ પડતાંની સાથે, અધર્મનો સંહાર કરવામાં તેઓ સાધન બને છે. પ્રકૃતિના જે ખંડમાં પરમાત્માનું પ્રાકટ્ય તેઓ નિહાળે છે અને જ્યાંથી તેઓ ધાર્મિક ઉત્સાહ પામે છે, જેનાં નેત્રથી તેઓ જગત જુવે છે અને જેની આસપાસ તેઓ એકતા પ્રાપ્ત કરે છે,–એ સુભગ પ્રકૃતિખંડ તે ભગવાનના અવતારનું શરીર છે. જેમ કેઈ પણ આત્મવાદી દેહને આત્મા માનતા નથી તેમ કોઈ પણ ખરે કૃષ્ણભક્ત કૃષ્ણના શરીરને જ કૃષ્ણ માનતા નથી. એ શરીરમાં જે પરમાત્માનું પ્રાકટ્ય હતું તેના અમે ભક્તો છીએ; અપ્રકટના નથી, કારણ કે અપ્રકટની ભક્તિ જ સંભવતી નથી; તેમ શરીરના પણ નથી, કેમકે એ શરીર પ્રભાસકાંઠે ક્યારનુંએ વિલય પામી ગયું છે એ અમે સારી રીતે જાણીએ છીએ. તથાપિ જેમ પ્રિયા ઉપર પ્રેમ એના નિત્ય આત્માને અવલંબે છે, એના નશ્વર શરીરનો લેપ થયા પછી પણ એ જ જાજવલ્યમાન રહે છે, અને છતાં એની કલ્પના તે શરીરવિશિષ્ટરૂપે જ થાય છે–તેમ કૃણુપરમાત્માના ભક્તો પણ એના પરમાત્મતત્ત્વના ભક્ત હોવા છતાં, એની મનુજઆકૃતિ વિલય પામ્યા પછી પણ, એ જ અલૌકિક છબિનું ધ્યાન ધરે છે. આવું અવતારભક્તિનું રહસ્ય છે. માટે મહાભારતકારે માત્ર પરમાત્માને નિર્દેશ ન કરતાં, “ચતઃ suઃ” એમ શ્રી કૃષ્ણને નિર્દેશ કર્યો છે તે યોગ્ય જ છે.
વળી જ્યાં કૃષ્ણ છે ત્યાં જ ધર્મ–અથત આચારવિચારની સઘળી સદ્ભાવના જેમ એક પાસ છવ થકી કે જગત થકી નિમિત નથી, તેમ બીજી પાસ જીવ અને જગત બંનેની બહાર વસતા પરમાત્માની પણ કરેલી : નથી. આ સર્વ વાત વર્તમાન સમયમાં આપણું દેશના લોકે ખૂબ મનનપૂર્વક ધ્યાનમાં લેવાની છે. જીવને ધર્મનું નિદાન માનવું–અર્થાત પિતપિતાને ફાવે તે નીતિ એ સમજણ, જનસમાજને છિન્નભિન્ન કરી નાંખે છે; આટલી ચેતવણુ કેટલીવાર “અન્તર્દીપ’ને નામે મિથ્યાભિમાન અને દુરાગ્રહને પૂજનારા કેટલાક સુધારાવાળાઓએ લક્ષ્યમાં રાખવા જેવી છે. જગત ઉપર નીતિને સ્થાપવી–અર્થાત દુનીઆદારીના ડહાપણને અને લોકલાજને વળગીને ચાલવું એ નિયમ–જનસમાજને જડ અને નિર્જીવ પત્થર જેવો કરી મૂકે છે; આ બાબત “સ્વદેશાભિમાનને નામે વર્તમાન દેને બચાવ કરનાર પ્રાચીને એ લક્ષમાં લેવાની છે. જગત અને જીવ ઉભયથી ભિન્ન એવા
Page #569
--------------------------------------------------------------------------
________________
૫૧૨
* શ્રી મહાભારતનું ઉપદેશરહસ્ય ઈશ્વરે જે આજ્ઞા કરી મૂકી એ નીતિ, એ સમજણ પણ ખોટી છે; કારણ કે જે આજ્ઞાની યથાર્થતા જગતના વ્યાપારમાં અત્યારે પ્રતીત ન થાય, અને જેની યથાર્થતામાં આપણું મન સાક્ષી ન પૂરે એ માનવાથી ઈશ્વરને આપણે દૂર રાખીએ છીએ. આટલા માટે પરમાત્માની આજ્ઞાને વર્તમાન હિન્દુસ્તાનમાં જાતથી અનુભવવી–દેશકાલાનુસાર પ્રાચીન વાને વર્તમાન યુગને અનુકૂલ કરવાં, તથા એ વાતનું રહસ્ય સમજવું, એ આપણું કામ છે. પાંડવો સ્વચ્છન્દાચારી થયા ન હતા; લોકમતરૂપી આંધળાની લાકડીને પણ આશ્રય લીધે ન હતું કે કર્તવ્યના નિર્ણય અર્થે કાલાતીત પુસ્તકનું પણ શરણુ લેતા ન હતા તેઓ કૃષ્ણ પરમાત્માને અધીન થયા હતા, એનાં નેત્રે જતા હતા, અને એણે ઉપદેશેલા સમયધર્મનું પરિપાલન કરતા હતા. જ્યાં આ જીવંત ધર્મ છે ત્યાં જ જય છે–અને જય છે એ પણ નક્કી જ છે, આટલું સત્ય જે આપણે હૃદયમાં સારી રીતે સ્થાપી રાખીએ તે આપણી સ્વદેશહિતાર્થે થતી પ્રવૃત્તિમાં ઘણા વિવાદો, ઘણી નિરાશાઓ, ઘણું મિથ્યા પ્રયત્ન થતા અટકે–અને અડગ ધૈર્ય તથા ઉત્સાહ પ્રાપ્ત થવાની સાથે ઉન્નતિને ખરે–સુનિશ્ચિત અને સીધે-માર્ગ હાથ લાગે.
૨ પૂર્વોક્ત ઉપદેશ સાથે વર્ણવાએલો બીજે ઉપદેશ તે ધૃતરાષ્ટ્રના પાત્રદ્વારા મહાભારતકારે સૂચવેલ બેધ છે. ધૃતરાષ્ટ્ર અનતમાંથી દુષ્ટ નથી– પાંડવો ઉપર એને ઘણો સ્નેહ છે, તેઓ પ્રતિ વડીલ તરીકે પોતાનું કશું કર્તવ્ય કરવાની એનામાં હિમત અને દઢતા નથી. દુર્યોધને જ્યારે યુધિષ્ઠિરને ફસાવવા માટે ઘત રમવાની ચેજના કરી ત્યારે ધૃતરાષ્ટ્ર અને ઘણી સારી શીખામણ દીધી, પણ જે દઢતાથી એને એ દુષ્ટ કૃત્ય કરતો અટકાવવો જોઈએ તે ન દાખવતાં, એણે આત્મવંચન (મન સલામણી)ના વચલા ભાર્ગ કાઢવા માંડ્યા. પણ કર્તવ્યને માર્ગ તે ડુંગરની કરાડે આવેલી સાંકડી પગથી જેવો છે. એના ઉપરથી ખસ્યા પછી અડધે ડુંગરે પડીને અટકાતું નથી; ત્યાંથી ખશેલાને અધઃપાત તે છેવટે ઊંડી ખીણમાં જ થાય છે. ધૃતરાષ્ટ્ર દુર્યોધનને છૂત રમવાની ના પાડી શકે નહિ ત્યારે તેણે પોતાના આત્માને છેતરીને એમ ઠરાવ્યું કે ભીમની દેખરેખ નીચે ઘત રમાશે તે હરકત નથી! આ વચલો માર્ગ કેવો મિથ્યા નીવડ્યો એ આપણે સારી રીતે જાણીએ છીએ.
- કાયાકાર્યના વિવેકવાળી અને ધર્મ (નીતિ) ઉપર અચલ નિષ્ઠાવાળી ક્ષત્રિયમાતા ગાન્ધારી, પોતાના છેકરાની દુર્બુદ્ધિ કેટલે દૂર પહોંચી છે એ
Page #570
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાભારતનું ઉપદેશરહસ્ય
૫૧૩
સારી રીતે સમજીને, માતાને સ્નેહ જેવો સ્નેહપાશ પણ ધર્મ ખાતર છોડીને જે વારે ધૃતરાષ્ટ્રને સલાહ આપે છે કે દુર્યોધન જેવો પુત્ર ઉપદેશથી માને એમ નથી (“Iધ શારિત ટુર્વર્ણિ”) માટે કુળના કલ્યાણ ખાતર ભલે એ ન હોય–તે વારે ધૃતરાષ્ટ્ર કહે છે –
" अन्तः कामं कुलस्यास्तु न शक्नोमि निवारितुम्" (=ભલે કુલને નાશ થાઓ; હું એને અટકાવી શકતો નથી.)
કેટલી નિર્બળતા! પણ આ નિર્બળતા માટે ધૃતરાષ્ટ્ર ખેદ કરતે હેત તે પણ કાંઈક ઠીક હતું. કારણ કે, તેથી હદયમાં બળ લાવી, આવી કાર્પણની સ્થિતિમાંથી ઉદરવાને એને કેઈક દિવસ પણ માર્ગ સૂઝત. પણ તેમ ન કરતાં, એ પગલે પગલે નસીબ ભણું આંગળી કરે છે!
"दिष्टमेव परं मन्ये पौरुष चाप्यनर्थकम्" (નસીબ એ જ મહેટી વાત છે; પુરુષાર્થ નકામે છે.)
–આ શબ્દ, અને એ જ તાત્પર્યના થોડાક ફેરફારવાળા શબ્દ, ધૃતરાષ્ટ્ર વખતે વખત ઉચ્ચારે છે, અને પોતાની નિર્બળતાને બચાવ કરે છે. જેમ જેમ એના કુળ ઉપર વિનાશ ધસતે આવે છે તેમ તેમ એમાંથી શીખામણ લેવાને બદલે એ સઘળી ભાવિની રમત સમજે છે, અને આ સમજણને પરિણામે એ ક્રમે ક્રમે વધારે ને વધારે નિર્બળતામાં ડૂબતો જાય છે. જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ વેગથી ચાલી રહ્યું છે અને હજારે ક્ષત્રિયને—ધૃતરાષ્ટ્રનાં પિતાનાં સન્તાને સુદ્ધાંતને–સંહાર થવા માંડે છે, તે વારે ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે મહારા પુત્રે મરે છે અને પાંડવો મરતા નથી એ શું? આખરે એને હમેશને નિર્બળતા ભર્યો અસત સિદ્ધાન્ત અવલંબી દિલાસ પામે છે કે–
સથવા માથે હિ બંનતે વર્ષથT
पुरा धात्रा यथा सृष्टं तत्तथा नैतदन्यथा" (=અથવા સંજય ' ગમે તે રીતે પણ એ થવાનું જ હશે; વિધાતાએ જેવું પ્રથમથી નિર્માણ કરી મૂક્યું હોય છે તેમ જ થયા કરે છે; એમાં બીજું કાંઈ જ થઈ શકતું નથી.”)
પાંડવના જયમાં ધર્મનું માહાભ્ય સમજવાને બદલે આમ નસીબને દેશ દેનાર ધૃતરાષ્ટ્રનું વચન સાંભળી સંજયથી ગાજી ઉઠયા વિના રહેવાતું નથી કે
૬૫
Page #571
--------------------------------------------------------------------------
________________
૫૧૪
1.
શ્રી મહાભારતનું ઉપદેશરહસ્ય
शृणु राजन्नवहितः श्रुत्वाचैवावधारय । नैव मन्त्रकृतं किंचिन्नैव माया तथाविदाम् ॥ न वै विभीषिकां कांचिद्राजन् कुर्वन्ति पाण्डवाः। युध्यन्ति ते यथान्यायं शक्तिमन्तश्च संयुगे आत्मदोषात् त्वया राजन प्राप्त व्यसनमीशम् ॥
आत्मनैव कृतं कर्म आत्मनैवोपभुज्यते।
इह च प्रेत्य वा राजंस्त्वया प्राप्तं यथातथम् ॥" “હે રાજન ! લક્ષ દઈ સાંભળ; અને સાંભળીનેં મનમાં આટલી વાત ઊતાર–કે પાંડવો કઈ પણ પ્રકારના મંત્રના બળથી, કે છળથી, કે ડરામણું બતાવીને લઢતા નથીઃ ન્યાયપુર સર લઢે છે, અને યુદ્ધમાં શક્તિવાળા છે.”
હે રાજા! તું તારા પિતાના જ દોષથી આ દુઃખ પામ્યો છે. પિતે કરેલું પિતે જ જીવીને અને મરીને અથત આ લોકમાં અને પરલકમાં ભેગવવું પડે છે. તમે જે પ્રાપ્ત થયું છે તે બરાબર જ છે.”
સંજયનું આ વાક્ય એ મહાભારતને બીજે મુખ્ય સિદ્ધાન્ત છે. એ સિદ્ધાન્તમાંથી વર્તમાનકાળે આપણું પ્રજાએ બહુ બેધ લેવાનું છે. આપણું વર્તમાન દુર્દશા માટે, વિશુદ્ધ પુરુષાર્થને અવગણ, ભાગ્યને દેષ કાઢવો એ અન્ય ધૃતરાષ્ટ્રની રીતિ છે; પ્રતિપક્ષીમાં છળ આદિ દેષની મિથ્થા સંભાવના ન કરતાં, તથા ભાગ્યને દેષ ન કાઢતાં, મનુષ્ય પોતાની જવાબદારી - સ્વીકારી અને (૪તો ધર્મહતત ચર) એ સમજણથી પ્રજાના અસ્તેદય જેવા એ દિવ્ય નેત્ર પામેલા સંજયની દૃષ્ટિ છે.
[[વસન્ત, પૌષ સંવત ૧૯૬૩]
Page #572
--------------------------------------------------------------------------
________________
k
હિન્દુ ધર્મનું હાર્દ
૫
હિન્દુ ધર્મનું હા
૫૫
કેટલાક મિત્રા મને પૂછે છેઃ ‘ તમને સરનારાયણ ચંદાવરકરના The Heart of Hinduism' ઉપરના લેખા કેવા લાગ્યા ? ”
.
‘ Fry's Cocoa ' ( કાકા ) ની પેઠે આને માટે એમ તેા ન કહી શકાય કે “ There is nothing to throw away '=" આમા કાંઈ જ ફેંકી દેવા જેવું નથી.’ કી મનુષ્યકૃતિને માટે એમ કહી શકાય છે ?-~~~ પણ મારા એવા તેા મત ખરા કે સર નારાયણુ ચંદાવરકરે હિન્દુ ધર્મના હૃદય ઉપર સ્ટેથેસ્કેપ' ઠીક મૂક્યું છે. જેએ આ લેખામા હિન્દુ ધર્મના મગજના ઝમકારા જોવા માગતા હશે તેમને તે અસન્તાષ થશે, પણ દાક્તર તમને હ્રદયના ધમ્મકારા સંભળાવે તે વખતે ‘ના મારે તે। મગજ જોવું છે એમ આગ્રહ કરવાના તમારા શે। અધિકાર છે ? તમારા અધિકાર માત્ર એટલુ જ જોવાનેા કે દાકતર જેને હૃદય કહે છે તે ખરેખર હૃદય જ છે કે શરીરના ક્રાઈ” અન્ય—‘સ્પ્લીન’ (પ્લીહ—ખરાળ) જેવા નકામા ભાગ છે ? મને તેા લાગે છે કે એ હૃદય જ છે, અને એના થેાડાક ધબકારા સર નારાયણે ખરાખર સાંભળ્યા છે, અને આપણને ખરાબર સાંભળાવ્યા છે. ખીજાં આપણામાં હજી જુદા જુદા પ્રસંગને વાસ્તે જુદી જુદી ભાષાશૈલી અને જુદી જુદી નિરૂપણપતિ જોઈએ એ વાત સુજ્ઞાત નથી. એવી વિવિધ શૈલી અને વિવિધ નિરૂપણપદ્ધતિ હજી આપણી ભાષામાં ખીલી જ નથી એમ કહીએ તેા ચાલે. અને તેથી કેટલીક વાર એક મહાન પુસ્તકનુ ગૌરવ એક ન્યૂઝપેપર આર્ટિકલમા પણ આવે એમ આપણે આશા રાખીએ છીએ. પરંતુ એ ભૂલ છે, અને તેથી આ ગૌરવને અભાવે કાઇ ને સર નારાયણના લેખેા નાપસંદ પડતા હોય તેા ભલે—મને તે આ અંશમાં પણ એ લેખા ગમ્યા છે. કેટલીક વખત, એક બાળકને કાને સ્ટેથેસ્કેપ ધર્યું હોય અને એમાં હૃદયના ધબકારા સાંભળી એ જેમ આશ્ચર્ય ચકિત થાય, તેમ સર નારાયણરાવના મુખ ઉપર નવીન શેાધને વિસ્મય છાઈ રહેલા દેખાય છે. પણ હું ધારૂં છુ કે સર નારાયણરાવ આ વિષયમા બાળક નહિ હેાય; વર્ડઝવર્થનાં નેત્ર આગળ સૃષ્ટિ હમેશાં નૂતનતા ધારી - રહેતી, તેમ એમનાં નેત્ર આગળ કદાચ આવા વિષયેા હંમેશાં મનેાહર નૂતનતાથી જ ભરેલા રહેતા હશે—
Page #573
--------------------------------------------------------------------------
________________
૫૧૬
હિન્દુ ધર્મનું હાર્દ આ વર્ડવર્કનું નામ દેતાં જ, સર નારાયણ વર્ડઝવર્થની કવિતાના સારા અભ્યાસી અને પ્રેમી છે એ વાત સાંભરી આવે છે. અને તેની સાથે જ, સર નારાયણના “The Heart of Hinduism” માં સ્વીકારાએલા દષ્ટિબિન્દુના પ્રકારને ખુલાસો થઈ જાય છે. વર્ડઝવર્થના વાચકને સારી પેઠે જાણીતું છે કે એ મહાન અંગ્રેજ કવિ સામાન્ય મનુષ્યજીવનમાં– બાળકોમાં અને ખેડૂતેમાં—દૈવી પ્રભા જેતે, અને હોટી વયના અને સંસ્કાર પામેલા જાએ પણ એમને ગુરુ કરી બેધ લેવા જેવો છે એમ પ્રતિપાદન કરે. આ દષ્ટિબિન્દુ ગમે તેટલું અપૂર્ણ હશે, પણ એ વડે મનુષ્યહૃદયની એક અદ્ભુત બાજુ–એની મનોહર સાદાઈ–દષ્ટિગોચર કરી શકાય છે એમાં સંશય નથી. વળી તે સાદાઈ તે વસ્તુનું પહેલું પડ નથી પણ ઊંડું પડ છે, ઉપલી છાલ નથી પણ અંદર ગર્ભ છે. અને એને મહિમા જેમ અંગ્રેજ કવિ વર્ડઝવર્થે જે છે, તેમ આપણે ત્યાં ભાગવતકારે પણ જે છે અને તે પણ સર નારાયણની પેઠે જ, ધર્મના વિષયમાં. ભાગવતકારે કૃષ્ણની પૂર્ણ મૂતિ કયાં રમતી જોઈ? ભરવાડણના રાસમાં; ઋષિઓના યજ્ઞમાં નહિ. તેમ સર નારાયણ પણ હિન્દુ ધર્મનું હાર્દ” “મલ્હારી ધ મહાર' (“મહારી–હેડ”) અને હરિ ધ હાઉસહોલ્ડર (હરિબા–ગૃહ- - સ્થ માં શોધે છે અને જુવે છે–એમાં એ આપણા પ્રાચીન ભાગવત ધર્મને જ અનુસરે છે,
સર નારાયણરાવે આ લેખમાં હિન્દુ ધર્મને લગતી કેટલીક બાબતો બહુ સારી રીતે તારવી બતાવી છે.
(૧) એમનું એક એમ કહેવું છે અને તે યથાર્થ છે કે–હિન્દુ ધર્મશાસ્ત્રોમાં વૈરાગ્ય અને સંન્યાસનો ઉપદેશ કરનારાં સેંકડો વચન છે, પણ એ સર્વની પાર ગૃહસ્થાશ્રમનો મહિમા પણ છેડે ગાયો નથી–અને તે માત્ર શાસ્ત્રનાં વચનામાં જ સમાઈ રહેલો નથી, પણ વાસ્તવિક હિન્દુ જીવનમાં નજરે પડે છે. આ વાત એમની રસિક કલમથી, હિન્દુ ગૃહસ્થાશ્રમીઓનાં સાદાં વર્ડઝવર્થીઅન ઉદાહરણે લઈને વર્ણવી છે, અને એ વર્ણન એવાં તાદશ કર્યો છે કે હિન્દુ જનસમાજનાં મહાર અને ખેડૂત વર્ગનાં– અજ્ઞાન પણ જ્ઞાનીઓ કરતાં પ્રભુની અધિક સમીપ એવાં સ્ત્રીપુરુષનાં જેડાં આપણી નજર આગળ તરે છે. હિન્દુ જનસમાજમાં સ્ત્રી પુરુષથી કચરાઈ ગએલી કહેવાય છે, અને એમાં કેટલેક અંશે સત્ય પણ છે, પણ તે જ સાથે ગૃહવ્યવહારમાં સ્ત્રીનું પુરા ઉપર કેવું રાજ્ય છે–એક સાડી ખરીદી
Page #574
--------------------------------------------------------------------------
________________
, હિન્દુ ધર્મનું હાર્દ
પ૭ આવેલે પતિ કદાચ ઘરવાળાને એ ધ્યાનમાં નહિ આવે એ ભયથી કે થરથરે છે! ઈત્યાદિ રમુજી પણ બેધક રીતે બહુ સારું બતાવ્યું છે. પણ હિન્દુ સ્ત્રીનું જોર આમ સાડીઓ અને ઘરેણાં પહેરવાના અધિકારમાં જ રહેલું નથી; ભાવનાના પ્રદેશમાં પણ એને અધિકાર પહોંચે છે, અને ત્યાં એની પદવી બહુ ઊંચી છે. “સ્ત્રી વિના ઘર નહિ”; “સ્ત્રી વિના સ્વર્ગ નહિ.” આ વચન માત્ર શાસ્ત્રોનાં નથી, પણ અભણ મહારનાં છે:–એ હિન્દુ ધર્મની ઊંડી અસર બતાવી આપે છે. આ ઉદ્ગાર કેવળ સાદા મનુષ્ય ભાવના હાઈ, હિન્દુ ધર્મ સાથે એને કાંઈ લેવા દેવા નથી એમ ધારવું નહિ. યાજ્ઞવલ્કયાદિક અનેક ઋતિકારના આ ઉદ્ગાર છે અને તે હિન્દુ જનસમાજમાં બહાર પર્યન્ત ઊતર્યા છે.
(૨) બીજી એક વાત સર નારાયણરાવે એ સારી બતાવી છે કે– હિન્દુ જનસમાજમાં અત્યારે અસંખ્ય ભીખારીઓ જોવામાં આવે છે તેથી હિન્દુ ધર્મના હદયમાં આત્મભાનનો વાસ નથી એમ ન સમજવું. પિતે એક ગામડા પાસે ફરવા નીકળ્યા હતા ત્યાં આપણે રસ્તામાં ડાંક સ્ત્રી-પુરુષ– અને છેકરાં ગાડામાં બેસી જતાં જોયાં. મારું માથે આવ્યું હતું અને ખેતીનો વખત થયો હતો, તેથી શહેરમાં આઠ મહિના મજૂરી કરી, હવે પિતાને ગામ પિતાનું ખેતર વાવવા તેઓ જતાં હતાં. સી ગાડીમાંથી ઊતર્યો અને ગામને ગાંદરે ઝાડ નીચે વાસો કર્યો. ગાડામાંથી સામાન ઊતારાતો હતો, અને રાધવાની તૈયારી થવાની હતી, એટલામાં એક છોકર–ભૂખ્યું થવાથી– રાવા લાગ્યું, એને રેતું જેઈ સર નારાયણરાવને દયા આવી અને એમણે ગામને નાકે એક જણ કેરી વેચતું હતું ત્યાથી કેરી લાવી આપવા એની માને કહ્યું, અને બે ચાર પૈસા આગળ ધર્યા. ભા છોકરાના કળકળાટથી ગભરાઈ છેકરાને ધમકાવતી હતી તે એકદમ સર નારાયણરાવને સંબોધીને બોલીઃ “તું તારા ઘરને બાજીરાવ ! અમે ભીખારી નથી કે તારા પૈસા લઈએ.” એટલામાં એના ધણીએ આગળ આવી વધારે શાન્ત વાણીમાં કહ્યું “મહારાજ ! આ મારી ઘરવાળી કહે છે એ ખરૂ છે. અમે માંગણ જાત નથી કે દાન લઈએ. અમે તે મજૂરી કરી ચાર પૈસા કમાઈએ છીએ અને ગુજરાન ચલાવીએ છીએ. દાન લેવું એ નીચું છે.” સર નારાયણ ચકિત થઈ ગયા, અંતે લાખ આળસુ ભીખારીથી ભરપૂર આ દેશમાં હજી ગૃહસ્થાશ્રમનું આત્મમાન લુપ્ત થયું નથી એમ એમને ખાતરી થઈ
(૩) એક ત્રીજી મહત્ત્વની વાત સર નારાયણરાવે આ બતાવી છે કે--હિન્દુ ધર્મશાસ્ત્રકારે મનુષ્યજીવનને બહુ ગંભીર રીતે વિચારે છે, અને
Page #575
--------------------------------------------------------------------------
________________
૧૧૮
હિન્દુ ધર્મનું હાર્દ આત્માના ચિન્તનમાં એ દેહને અવગણે છે એમ જે કેટલાકનું ધારવું છે તે ખોટું છે. શાસ્ત્રકારોએ ધર્મઅર્થ-કામ અને મોક્ષ એમ ચાર ભાગમાં પુરુષાર્થ વહેંઓ છે (અર્થાત્ અર્થ અને કામને પણ એમાં સમાવેશ કર્યો છે.) અને મનુષ્યનું આયુષ્ય ઓછામાં ઓછું શીત્તેર વર્ષનું તે થવું જ જોઈએ એમ દેહસંરક્ષણ પરત્વે આગ્રહ દર્શાવ્યો છે. લોકના આરેગ્ય અર્થે કરવામાં આવતા દાનની પુરાણદિકમાં પ્રશંસા કરેલી છે. વૃદ્ધતા માટે પણ તેઓને એવું તે માન છે કે અમુક ઉમ્મર ઉપરના શકને બ્રાહ્મણવત માન આપવાની આજ્ઞા કરી છે. અને આ સર્વે બાબત ઉપર હિન્દુ શાસ્ત્રકારેએ એટલું બધુ લક્ષ આપ્યું છે કે એઓએ જીવનની એક કલા (“Art of life') રચી ચૂકી છે એમ કહીએ તે ચાલે. દંતધાવનથી ભાંડી દિવસના સઘળા વ્યવહારમાં શારીરિક સ્વચ્છતા જાળવવાના નિયમો મૂક્યા છે એમાં અતિશય પડતું થઈ જતુ હશે, પણ વર્તમાન સમયની “કલબ અને જીમખાનાની લાઈફમાં એટલું સ્મરણમાં રાખવા જેવું છે કે
Health means holiness” તન્દુરસ્તી એ એકલી તન્દુરસ્તી જ નથી પણ પવિત્રતા પણ છે. માટે પ્રાચીન “ સદાચાર” નું સેવન કરે–એ સદાચારના બાહ્ય સ્વરૂપને વળગવાની જરૂર નથી, પણ એના આતર સ્વરૂપને ખૂબ સમજે અને આચરે.
પણ આ સર્વ વિગતો કરતાં પણ સર નારાયણરાવે પ્રકટ કરેલી બે બાબતે મને ખાસ કરીને ગમે છેઃ
(૧) એક તે એમણે પહેલા જ આર્ટિકલમાં હિન્દુ ધર્મનાં લક્ષણ પર બહુ ઉત્તમ વિચાર પ્રતિપાદન કર્યો છે. જે બ્રહ્મનું લક્ષણ શક્ય હોય તો હિન્દુ ધર્મનું લક્ષણ શક્ય છે. આ વિચાર આ જ આકારે હુ ઘણુ વખતથી ધરાવું છું, અને હિન્દુ ધર્મનું લક્ષણ શું એ પ્રશ્ન કેઈ ઠેકાણે પૂછાએતો હું વાચું છું કે તુરત મારા મનમાં પહેલો વિચાર આ આવે છે કે –
આ પ્રશ્ન કરનારને ધર્મ એટલે શું એની ખબર હશે ખરી ? શું ધર્મ એ પરમાત્મવિષયક નથી? અને પરમાત્મા કદી પણ લક્ષણથી બાંધી શકાય છે ખરે? અને નથી બાંધી શકાતે તે એના પ્રત્યેની વૃત્તિ પણું લક્ષણથી કેમ બાંધી શકાય? અને જે ધર્મનું લક્ષણ ન બાંધી શકાય, તે હિન્દુ ધર્મ
દાખલા તરીકે, ગયે વર્ષે મેં વસન્ત પત્રમાં કેટલાક ધર્મ સંબધી લેખો લખ્યા હતા. તે વખતે એમાંના એક લેખનું અવલોકન કરતાં ગુજરાતીમાં કાઈક ગૃહસ્થ આ પ્રશ્ન પૂછેલો.
Page #576
--------------------------------------------------------------------------
________________
હિન્દુ ધર્મનું હાર્દ
'પ૧૯ જો એ વાસ્તવિક રીતે ધર્મ હોય તા—એનું લક્ષણ પણ પ્રેમ બાંધી શકાય?” માટે—સર નારાયણરાવના પૂર્વૈત સિદ્ધાન્ત ખરા છે, અને હિન્દુ ધર્મના હાઈતું, ખટક ધર્મના હાર્દનું, એમને સાચું જ્ઞાન છે એમ લાગે છે.'
(૨) એક બીજી ધ્યાન ખેચનારી બાબત એમણે એ બતાવી કે હિન્દુ ધર્મનું રહસ્ય જાણવું હાય તેા હિન્દુઓના જીવનમાં જીવા—અને તે જીવન પરદેશી વિદ્યાથી રૂપાન્તર પામી ગએલા કે શહેરના એશઆરામથી વિકાર પામેલા હિન્દુ જીવનમાં નહિ જણાય—એ માટે તમારે અભણુ અને ગરીબ લેાકાનાં ઝૂંપડાંમાં જઈ ત્યાંનું જીવન જોવું જોઇશે—અને તે પણ બહારનાં પડ ઊતારીને અંદર દૃષ્ટિ નાંખવાથી જ જણાશે. જેમને આ દૃષ્ટિબિન્દુ પૂર્વે સૂઝયું ન હેાય તેમને મારી વિનંતિ છે કે તે ઉપર સ્થિર ચિત્તે મનન કરવું, અને તેમ થશે તેા મને ખાતરી છે કે કીટ્સ આગળ ચૅપમનના ‘ હેમર ’ જેવા—હિન્દુ ધર્મની એક નવી જ પેાથી એમની નજર આગળ ઊધડેલી દેખાશે. અને એ જોઈ એમને મુખેથી,—શાસ્ત્રબ્યસની અને તર્કવ્યસની પ`ડિતાને મુખેથી—કીટ્સને મળતા ઉદ્ગાર નીકળ્યા વિના નહિ રહે ઃ— "Much have I travelled in the realms of gold,
And many goodly states and kingdoms seen; Round many western islands have I been Which bards in fealty to Apollo hold. Oft of one wide expanse had I been told That deep-browed Homer ruled as his demesne; Yet did I never breathe its pure serene; Till I heard Chapman speak out loud and bold; Then felt I like some watcher of the skiesWhen a new planet swims into his ken!" [વસન્ત, શ્રાવણ ૧૯૬૮ ]
Page #577
--------------------------------------------------------------------------
________________
૫૦
હિન્દના તત્ત્વજ્ઞાનને ઈતિહાસ
હિન્દના તત્ત્વજ્ઞાનના ઇતિહાસ
“ A History of Indian Philosophy ”—હિંદના તત્ત્વજ્ઞાનના ઇતિહાસ મિ. ક્રાસગુપ્ત નામે એક બૈંગાળી ગૃહસ્થે લખવા માંડ્યો છે, અને એના પ્રથમ ભાગ કેટલાક માસથી પ્રસિદ્ધ પણ થઈ ચૂકયા છે. પુસ્તક મ્હાલું છે (પૃ. ૪૯૪). એમાં નવીન કલ્પના કે નવીન દૃષ્ટિબિન્દુ કે નવીન જ્ઞાન ભાગ્યે જ જોવામાં આવે છે, પણ આવા વિગતભર્યાં ઇતિહાસ આ પહેલવહેલા જ પ્રકટ થયા છે, અને તેથી આ ગ્રન્થકારને એમના ગ્રંથન માટે પુષ્કળ ધન્યવાદ ધટે છે.
પરંતુ આ વિચારમાધુકરીમાં એ ગ્રન્થનું અવલેાકન કરવાના પ્રસંગ નથી. એનું એક અવલેાકન ( ખીજાં ઘણાં થઈ ગયાં છે. ) હમણાં જ— જાન્યુઆરીના Mind પત્રમાં—પ્રેા. મૅકેન્ઝી નામના એક પ્રૌઢ પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનના વિદ્વાને લખ્યું છે. એમાંના થાડાક વિચાર। . અત્રે નોંધી એ ઉપર એ શબ્દો કહીને અટકીશું.
હિન્દના અને યૂરોપના તત્ત્વજ્ઞાન વચ્ચે ભેદ એ બતાવવામાં આવ્યે છે કે યૂરોપને! ઇતિહાસ એક સળંગ સાંકળમાં સંકલિત કરી શકાય છે તેમ હિન્દના તત્ત્વજ્ઞાનનું નથી. ચૂપમાં એક તત્ત્વજ્ઞ એના પહેલાંના તત્ત્વનનું તત્ત્વજ્ઞાન લઈ એનું ખંડન વા પરિષ્કાર કરે છે, અને આ રીતે ત્યાંના ઇતિહાસમાં અનુક્રમે પ્રકટ થએલા સધળા તત્ત્વજ્ઞાનના વિચારા એક સાંકળની કડી યાને એક સીડીના પગથિયાંની માફક રહેલા ખતાવી શકાય છે. અને તે એટલે સુધી કે હેગલે ગ્રીક તત્ત્વજ્ઞાનના સમયથી માંડી યૂરોપના તત્ત્વજ્ઞાનના ઇતિહાસને એક સળંગ વિચારરૂપે પ્રતિપાદન કર્યો અને મારી મચડીને, ક્વચિત્ કાલિક અનુક્રમ ઉલટાવી નાંખીને પણ, એ ઇતિહાસને એની વિચારત્રિપદી ( Dialectic ) ના ચેાકઢામાં બંધ એસતા કર્યાં છે. મિ. દાસગુપ્ત અને એમના અવલેાકનકારને અહીંના તત્ત્વજ્ઞાનના ઇતિહાસની આવી કાઈ પણ રીતની સંકલના પ્રતીત થતી નથી.
Catego
મને લાગે છે કે આપણાં દર્શનને મૂળ આન્તર વિચારના સંબન્ધથી સારી રીતે સાંકળી શકાય એમ છે——જીવા વસન્ત માર્ગશીર્ષ ૧૯૭૦; ‘આપણેાધર્મ’ ‘પગ્દર્શનની સંકલના. પરંતુ અહીના તત્ત્વજ્ઞાનના સંપૂર્ણ ઇતિહાસ એ એ રીતે સાંકળી શકાતા નથી એમ જે દેખાય છે તેનું કારણ એ છે કે
Page #578
--------------------------------------------------------------------------
________________
હિન્દના તત્ત્વજ્ઞાનને ઇતિહાસ
પ૨૧
સાંકળની કડીઓ ઓળખવામાં ભૂલ થાય છે. અત્રે સમસ્ત તત્ત્વજ્ઞાનની એક સાંકળ નથી, પણ વિવિધ દર્શનના જુદા જુદા પ્રવાહ છે–અને જો કે પ્રત્યેક દર્શનને ઇતિહાસ હેગલે માનેલા કલ્પિત એકઠામાં ગોઠવાતે નથી, તે પણ પ્રત્યેક દર્શનના ઈતિહાસમાં એક અખંડ ધારા જોઈ શકાય છે. તેમાં ઇતિહાસકારની એ ફરજ છે કે પ્રત્યેક ગ્રન્થકારને એના પૂર્વજ સાથે સંબધ બતાવ, અને તત્તત્કાલીન દર્શનાન્તરના પ્રતિપાદકથી એના ઉપર થએલી સ્વીકાર યા વિરોધરૂપ અસર પણ નજરે પડે છે તે પણ પ્રકટ કરવી. આ કર્તવ્ય કરવામાં આવે તે જ તત્ત્વજ્ઞાનને ઈતિહાસ વર્ણનાત્મક થઈ ન રહેતાં ચિન્તનાત્મક થાય. ભવિષ્યને કોઈ ઈતિહાસકાર એ દષ્ટિબિન્દુથી લખશે તે તે એક મોટી સેવા ગણાશે.
પ્રો. મેકેન્ઝી કહે છે કે હિન્દના તત્ત્વજ્ઞાનના ઈતિહાસમાં જે કે એક સળંગ પ્રવાહ (Continuity) નજરે પડતો નથી, પણ એમાં એક જાતની કાંઈક એકતા તે છે જઃ અને તે એકતા એ છે કે હિન્દના તત્ત્વજ્ઞાનને સદા ધર્મ સાથે સંબન્ધ જોવામાં આવે છે. આથી આ તસવજ્ઞાનમાં ડાહ્યું ઠરેલપણું (sobriety) આવેલું છે. પ્રે, દાસગુપ્ત કહે છે તેમ, હિન્દનાં દર્શને માત્ર વિચારની તરંગી વૃત્તિ થકી જ જન્મેલાં નહોતાં, પણ જીવનને ધાર્મિક ઉદેશ સિદ્ધ કરવા માટે મનુષ્ય હૃદયમાં જે ઊંડી ભૂખ રહેલી છે તે સોષવા માટે એ ઉત્પન્ન થયાં હતાં. અને તેથી કર્મ અને પુનર્જન્મ આદિ નૈતિક જીવનને પોષનાર સિદ્ધાન્ત લગભગ સર્વ દર્શને સ્વીકારે છે.
છે, મેકેન્ઝી હિન્દના તત્ત્વજ્ઞાનના હેટા ભાગમાં એક દેષ એ બતાવે છે કે એમાં નિરાકાર અને શબ્દાતીત'નું શરણ લેવામાં આવે છે! આ પણ એક દેષ? ગ્રીસના આરંભકાળના તત્વજ્ઞાન પર છે, બનેટ કહે છે કે એમાં આકારનું (form) ગ્રહણ એટલું બધું છે કે એની કાગળ ઉપર આકૃતિ દેરીને સમઝી શકાય. આ પ્રમાણે આપણું તત્ત્વજ્ઞાનમાં થઈ શકતું નથી એ એક મોટી ખામી ! કેટલાક વર્તમાન વેદાતીઓને કાગળ ઉપર આકૃતિ દેરીને બ્રહ્મ માયા જીવ સત્ત્વ રજસ્ તમ્ મન બુદ્ધિ અહંકાર આદિ તત્ત્વજ્ઞાનના પદાર્થોને સમઝણમાં ઊતારતા જોઈને અમને હસવું આવ્યું છે–ત્યાં છે, બનેંટ તત્વજ્ઞાનમાં આકારનું પ્રતિપાદન ભાગે છે ! “ નામ-રૂપ” થી મુક્ત નિર્વિશેષ બ્રહ્મનું પ્રતિપાદન કરતાં શંકરાચાર્ય એક ગુરુ-શિષ્યને સંવાદ ટાંકયો છે તેમાં શિષ્ય (બાવ)ના પ્રશ્નનો ઉત્તર ગુરુ (બાષ્કલિ) મૌન વડે આપે છે. શિષ્ય મૌનનું
Page #579
--------------------------------------------------------------------------
________________
પરર
હિન્દના તત્ત્વજ્ઞાનને ઈતિહાસ તાત્પર્ય ન સમઝીને બીજીવાર ત્રીજીવાર પ્રશ્ન કરે છે ત્યારે ગુરુ કહે છે “તૂ હુ તુ વિનિરિ ૩પરાનો ચારમr”—“ હું તો ઉત્તર આપું છું, પણ તે સમઝતે નથીઃ આ આત્મા ઉપશાન્ત છે. (અને તેથી કેવલ મૌન વડે જ નિર્દેશ્ય છે.)” છે. કેન્ઝી “તિ જોતિ –થી મૂંઝાય છે. અમને આ મૂંઝવણનું કારણ સમઝાતું નથી– કઈ પણ આકારવાદી એ અમારા જોવામાં આવ્યો નથી કે જે પરમાભાની અચિત્યતાને સ્વીકાર કરતો ન હોય. ગ્રીસના તત્ત્વજ્ઞાનમાં જે ખૂબી બતાવવામાં આવી છે એમાં જ એની ખામીનું બીજ રહેલું છેઃ આરંભકાળના ગ્રીક તત્ત્વો જગતનું કારણ શોધતાં ચાર મહાભૂત (પૃથ્વી, જળ, તેજ, વાયુ) ની પાર જઈ શક્યા નહોતા. એમાંના માત્ર એક જ જગતની ઘટનામાં બુદ્ધિનું દર્શન થયું હતું. એ પછીના કાળમાં સોક્રેટિસનું તત્ત્વજ્ઞાન પણ નીતિવિષયક અને ઐહિક દષ્ટિબિન્દુથી રચાએલું હતું. તે પછી પ્લેટોને બાદ કરીને એરિસ્ટોટલના તત્ત્વજ્ઞાન ઉપર આવીએ તે તે તે ઐહિકતાથી ભરપૂર હ. ઈશ્વરના સ્વરૂપ વિષે વિચાર તે તે પછીના યુગમાં પૂરેપ ગ્રીક તત્ત્વજ્ઞાનમાં નહિ પણ ક્રિશ્ચયન ધર્મમાં શું છે. પણ એ મધ્યયુગ વીતી ગયા અને ડેકોર્ટથી શરૂ થએલું અર્વાચીન યૂરેપનું તત્વજ્ઞાન (સ્પિઝા વગેરે કેટલાક તત્વોના વિચારને બાદ કરતાં) ધર્મથી વિખૂટું પડેલું છે. પરંતુ જ્યાં ધાર્મિક દૃષ્ટિ હશે ત્યાં પરમાત્માને જગતની અન્તર્ માન્યા છતાં જગતની પર–અને તેથી અચિત્યમાન્યા શિવાય ચાલશે જ નહિ. અને એ જ અચિન્યતામાંથી નિર્વિશેષવાદના પતિ રતિ ને ઉભવ છે.
છેવટનું છે. મેકેન્ઝીએ કરેલું એક દષારે પણ તે અદ્ભુત છે. એ કહે છે કે હિન્દના તત્ત્વજ્ઞાનમાં પૂર્વોક્ત કારણને લીધે વિશદતા (Clearness)–યાને સ્પષ્ટતા–નિશ્ચિતતાને અભાવ છે. અને તેથી બૌદ્ધ તત્ત્વજ્ઞાન નિરીશ્વરવાદી તરીકે પ્રસિદ્ધ છતાં, એ નિરીશ્વરવાદી નથી કિન્તુ ઈશ્વર પર એ માત્ર મૌન જ ધારણ કરે છે, એમ મિ. હોમ્સ નામે એક વિદ્વાન પ્રતિપાદન કરી શક્યા છે. પરંતુ, વસ્તુતઃ આવી સ્થિતિ જગતના ઘણું મહેટા તત્ત્વજ્ઞાનીઓમાં જોવામાં આવી છે–ચૂરેપના અર્વાચીન યુગના મોટામાં મોટા તત્ત્વવેત્તા કાન્ટનું જ ઉદાહરણ આ વિષયમાં બસ છે.
[ વસન્ત, માઘ સંવત ૧૭૯ ]
Page #580
--------------------------------------------------------------------------
________________
धम्मपद
૫૩
૭
धम्मपद
"
મૂળ, અનુવાદ, ટિપ્પણી, પ્રસ્તાવના વગેરે સાથે આ ગ્રન્થરત્નને ગૂજરાતી વાચક આગળ મૂકવા માટે સમસ્ત ગુજરાત · ગુજરાત પુરાતત્ત્વ મન્દિર’તુ, અને એના અધ્યાપક પ્રસિદ્ધ પાલિવિદ્વાન ધર્માનન્દ કાસમ્બી અને અ॰ રામનારાયણ પાઠકનુ આભારી છે. ઇ. સ. ૧૮૫૪ મા એટલે કે પાણી શતાબ્દી ઉપર યુરાપીય પડિત ફાસોાલે લૅટિન ભાષામાં આનું ભાષાન્તર કર્યું ત્યારથી માડી અત્યાર સુધી ગુજરાતીમા આપણા દેશના આ અમૂલ્ય ગ્રન્થનું ભાષાન્તર થયુ નહિ એ ચેડી લજ્જા અને ખેતુ કારણ નહેાતુ. પરંતુ આખરે પૂર્વોક્ત સંસ્થાએ આ ખેાટ પૂરી પાડી તે માટે અમે એ સ્થાને અને એના વિદ્વાન દેશસેવાપરાયણ અધ્યાપકોને કૃતજ્ઞતાપૂર્વક ધન્યવાદ આપીએ છીએ. અધ્યાપક કાસમ્બી પાલિભાષાના બહુશ્રુત અને પ્રતિષ્ઠિત વિદ્વાન છે એટલું જ આ પુસ્તકના સંસ્કરણની શુદ્ધિ માટે કહેવું ખસ છે.
-
'
'
.
પ્રસ્તાવનામાં બૌદ્ધ સૂત્રેા વિષે ટૂંકી હકીકત આપીને એમાં ધમ્મુપદનુ સ્થાન ક્યાં છે એ જણાવ્યું છે. ખુઃ નિકાયમાં પડતા આ ગ્રન્થની ગાથાઓના અંગુત્તર વગેરે અન્ય નિકાયેા સાથે સબન્ધ ભુતાન્યા છે, તથા મુધાષાચાય ને આરેાપાતી ધમ્મપદ-અરૃકથામાં આપેલા ધમ્મપદની ગાથાના પ્રસંગે। સાથે એના ધ્રુવા વસવાદ છે એ બતાવ્યું છે, અને એમાંથી નીકળતું સ્વાભાવિક અનુમાન તારવ્યુ છે. આગળ જતાં, · ધમ્મૂ૮ ૫૬ ' શબ્દના અર્થની ચર્ચા કરી છે.- ૫૬ ' શબ્દના પદ્મ’~~અન્તગત અર્થ પથ, માર્ગ થાય છે, અને શબ્દ, વચન, વાક્ય પશુ થાય છે. પ્રા. સૅકસમૂલરે પહેલે અર્થે સ્વીકાર્યોં છે. અ ફૅાસમ્મી ખીજો અર્થ માન્ય રાખે છે. ખીજા અર્થના પક્ષનાં કારણેા પ્રેા. સેંકસમૂલરે તપાસ્યાં છે, અને એમની ચર્ચાને અંતે યાગ્ય રીતે ફલિત થતા નિર્ણય જો કે અનેકાન્ત યાને સંદિગ્ધ દશા છે, તથાપિ એમણે પૂર્વોક્ત ‘ભાર્ગ’ અર્થે જ પસંદ કર્યાં છે. અ॰ કાસમ્મીએ ‘માર્ગ’ અર્થના કારણેાને જવાબ ન આપતાં, ખીજા અર્થ—ધર્મ વાકયેાના સંગ્રહની પુષ્ટિમાં ધમ્મપદની ૧૦૦-૧૦૧ ગાથાઓ ઢાંકી છે. એ ખે કરતાં પણ વધારે નિર્ણાયક ૧૦૨ અને ૪૪ અંકવાળી ગાથાઓમા ‘જો ધમ્મપટું છુદ્દેશિત '‘સેવો ધમ્મપટું સુત્રેન્નિત ’
'
ન ધર્મપર સેો' એમ ધમ્મપર શબ્દના પ્રયાગ અમે બતાવીએ
Page #581
--------------------------------------------------------------------------
________________
પર૪
धम्मपद છીએ. પરંતુ આ વિરુદ્ધ એમને પિતાને એક કલ્પના છુરે છે તે એ કે ધમ્મપદના પ્રથમ વર્ગની પ્રથમ કથામાં જ “ધુમ્મ” અને “પદ' શબ્દ આવે છે એને અનુસરતું જ ગ્રન્થનું નામ નહિ પડ્યું હોય? અને એમ હોય તે ત્યાં તે “પદ” શબ્દને અર્થ માર્ગ જ છે. આમ ઉભયપક્ષી વસ્તુસ્થિતિ વિચારતાં–ગ્રન્થકારે ઉભયાર્થક શબ્દ બુદ્ધિપુર સર પ્રયો હોય તે પ્રાચીન ની રીત જોતાં આશ્ચર્ય નહિ. “ધર્મ –શબ્દના અર્થને વિચાર વધારે ઉપયોગી હતું, પરંતુ આ કસમ્બીએ એ કર્યો નથી. “ધર્મ –શબ્દનો અર્થ પાલિમાં, પ્રસિદ્ધ સંસ્કૃત અર્થ ઉપરાંત પદાર્થ એવો વિશેષ થાય છે. પ્રથમ (યમક) વર્ગની પ્રથમ ગાથામાં મgવમા ધમાં ઈત્યાદિમાં “ધમ” શબ્દનો અર્થ ભાષાંતરકારે પદાર્થ કર્યો છે. પણ એ જ શબ્દને બીજો અર્થ જે સંસ્કૃતમાં જાણીતા છે તે પણ પાલિમાં, નથી થતો એમ નથી–ધમ્મપદનું જ ઉદાહરણ ગાથા ૨૦ માં જુઓ અને ૧ લી ગાથામાં પણ એ જ અર્થ અભીષ્ટ હોય તે આશ્ચર્ય નહિ. આ રીતે મમ અને પદ બંને શબ્દને અમે બે અર્થમાં લેવું યોગ્ય ધારીએ છીએ.
અંગુત્તર નિકાયના પંચકનિપાતમાં બુદ્ધ ભગવાને ધીમે ધીમે પ્રવાસ કરવામાં પાંચ ગુણ બતાવેલા છે તેમાં “ હુર્ત કુirtત” એમ એક વચન છે એમાંથી પ્રસ્તાવનાકારે એ અર્થ કાઢક્યો છે કે “ આમાં પિતાના શ્રાવકે બીજા પંથેના શ્રમણ બ્રાહ્મણ પાસેથી જ્ઞાનસંગ્રહ કરે એ બુદ્ધ ભગવાનને હેતુ સ્પષ્ટ રીતે દેખાય છે.” અમને આ અર્થ ઘટે તે કરતાં વધારે ખેંચી કાઢેલો જણાય છે. કારણ કે “જે ધર્મવાક્ય સાંભળ્યું ન હોય તે સંભળાય છે એમાં જે ધર્મવાક્યને નિર્દેશ છે તે પરધર્મના વાક્યને છે એમ માનવાને કાંઈ ખાસ કારણ નથી. જે કાંઈ કારણ હોય તે તે બુદ્ધ ભગવાનના પિતાના ઉદાર સ્વભાવમાં જ રહેલું કલ્પી શકાય, પૂર્વોક્ત “અમૃત પદ કે જેમાં પારકા તેમ જ પિતાના અને ધર્મનાં વાકાનો સમાવેશ થઈ શકે તેમાં રહેલું નથી. ભાષાન્તરમાં મળનો કેઈ શબ્દ છૂટી ગયો હોય અથવા કોઈ શબ્દાર્થ દુર્વાહ્ય હોય તે તે બીજી આવૃત્તિમાં સુધારી વધારી લેવા ભાષાન્તરકારને વિનંતિ છે; આવાં કઈ કઈ સ્થળ અમારી નજરે આવ્યાં છેઃ ૨૦ મી ગાથામાં
ક શબ્દ ભાષાન્તરમાં ઊતર્યો નથી. ૨૦૯મી ગાથામાં “અથે છેરી દઈને પ્રિયનું ગ્રહણ કરનાર આત્માનુયોગીની સ્પૃહા કરે છે.”— અહીં શબ્દાર્થ બ્રાન્તિજનક તેમ જ દુર્ણાહ્ય છે, કારણ કે પાલિને પિz=
Page #582
--------------------------------------------------------------------------
________________
धम्मपद
પર૫
– ધાતુને અર્થ ગુજરાતી “સ્પૃહા કરે છે.” માં ખેટે થાય છે, તેમ જ “આત્માનુયોગી” ને અર્થ પણ સમઝાતું નથી.
પરંતુ આ જૂજ દેષ કરતાં કેટલાક મહત્વના જરૂરી ઉમેરા તરફ અમે કર્તાનું વિશેષ ધ્યાન ખેંચવા ઈચ્છીએ છીએ. “પુરાતત્ત્વ મન્દિર” એ અત્યારે ગૂજરાતમાં પુરાતત્ત્વ સંબધી શાસ્ત્રીય રીતે વિદ્યા પ્રસારવાની મહાન શાલા છે. અને એ શાલામાં ઉચ્ચ પતિની વિદ્વત્તા ધરાવનાર વિદ્વાન જોડાયા છે તો આપણે એમના તરફથી એટલી આશા રાખી શકીએ કે જે વિદ્યા એ હાથમાં લે એને સારી રીતે પ્રજામાં એ પ્રચાર કરે. પાલિભાષાને આ મહાન ગ્રન્થ– પ-એ ગુજરાતી વાચક આગળ મૂકે છે, તે એ ગ્રન્થદ્વારા પાલિભાષાનું તથા બૌદ્ધ ધર્મના ઇતિહાસનું પણ એ વાચકને જ્ઞાન આપે એમ આપણે ઇચછીએ. એવું જ્ઞાન આપવા માટે અપઃ બહુ અનુકૂળ પડતો ગ્રન્થ છે. સ્વ. કાશીનાથ વ્યંબક તેલંગે જેમ પિતાના ભગવદ્ગીતાના ભાષાન્તરમાં (s. B. E) બૌદ્ધ ધર્મના ગ્રન્થમાંથી સમાનાર્થક વાકયો ટિપ્પણમાં આપ્યાં છે, તેમ આ મહાન પાલિ ગ્રન્થના ભાષાન્તરકારે તેવા જ ઊતારા બ્રાહ્મણ અને જૈન ગ્રન્થામાંથી આપ્યા હતા તે હેટ લાભ થાત. પ્રસંગોપાત્ત પ્રસ્તાવનામાં અ. કેસીએ ધમ્મપદને મળતી જૈન ધર્મનાં પુસ્તકમાંથી (પાલિ અને જૈન પ્રાકૃતના ભેદવાળી) બે ત્રણ ગાથાઓ ટાંકી છે તે ઉપરથી જણાય છે કે એક ગ્રન્થકારે બીજા ગ્રન્થમાંથી એ ચેરી લીધી એમ માનવાનું કારણ નથી તો એક જ પ્રકારના અનેક ધાર્મિક વિચારો તે સમયના હિન્દુસ્થાનની સર્વ ધર્મશાખાઓમાં પ્રવર્તતા હતા. બીજે આ પણ એક વિચારવા જેવો મહાપ્રશ્ન છે કે આ ગ્રન્થમાં સંગ્રહેલાં વચનામૃત બૌદ્ધ ધર્મના ઇતિહાસમાં શું સ્થાન ભોગવે છે? બૌદ્ધ ધર્મના સિદ્ધાન્ત સાથે એ સઘળાં સંગત છે કે કેમ ? જેમકે પ૬ નાં આત્મા સંબંધી વચને બૌદ્ધધર્મના અનાભવાદ સાથે બંધ બેસતાં થશે? અને તે બંધ બેસતાં હોય તે બૌદ્ધધર્મના આત્મા સંબન્ધી મૂળ વિચાર ઉપર એ શે પ્રકારો પાડે છે? અને એ પ્રકાશમાં આપણે મૂળનો ઉપદેશ વાંચીએ તે તે યોગ્ય છે કે કેમ ?
બીજી આવૃત્તિમાં આ બે ઊમેરા કરવાનું અમે સૂચવીએ છીએ તે કૃતજ્ઞતાના અભાવે નહિ, પણ ગુજરાતી વાડ્મયની સમૃદ્ધિ જેવા ઉત્સુક એવા ગુજરાતી વાચકની દૃષ્ટિએ.
[ વસંત માઘ સંવત ૧૯૮૧ ]
Page #583
--------------------------------------------------------------------------
________________
Cher's
ભગવદ્ગીતા—વિવરણ
.
ભગવદ્ગીતા–વિવરણુ
(એક અપૂર્વ ગ્રન્થ ) Bhagavadgita—An Exposition” — ભગવદ્ગીતાવિવરણુ:’ કર્તા ડો. વસંત. ગ શેળે.
પરક
ડાકટર રેલ્વે મુંબાઈના એક સારા જાણીતા અને વિશાળ ધંધા ભાગવતા દાક્તર છે. વગર ફુરસદે પણ ફુરસદ કાઢી એમણે ભગવદ્ગીતા ઉપર આ વિવરણુ અંગ્રેજીમાં લખ્યું છે. વિવરણુ ખરેખર અપૂર્વ છે અને એનાથી આકર્ષાઈ રા. નર્મદાશ’કર મહેતાએ એના ઉપેાદ્ધાત લખી આપ્યા છે, અને રા. બ. ચિન્તામણ વિનાયક વૈદ્ય તા ડૉ. રેલેએ કરેલા કેટલાક અપૂર્વ અર્થથી ચક્તિ થઈ ત્યાં સુધી કહ્યુ છે કે—આ વિવરણુ શંકર, રામાનુજ, મઘ્ન, અને ટિળકના ભાષ્યની સમકક્ષામાં વિરાજશે, આવું પુસ્તક ભગવદ્ગીતાના અભ્યાસીએ જરૂર વાચવું જોઇએ. સ્થળસંકાચના કારણથી અમે દિલગીર છીએ કે એનું સંતાષકારક અવલેાકન અત્રે કરીશું નહિ, માત્ર એનાં ચેડાંક લાક્ષણિક વિવરણ જ અત્રે નોંધી શકાશે.
ગ્રન્થકર્તાએ આરંભમાં મહાભારતના યુદ્ધના પ્રસંગ આપ્યા છે, તથા પ્રત્યેક પાંડવનું લાક્ષણિક સ્વરૂપ બતાવ્યું છે. યુધિષ્ઠિર ધર્માત્મા છે, અન ઉપર બાહ્ય જગત્ અસર કરે છે પણ એના સંસ્કાર (વાસના)ને અધ્યાત્મદીપના પ્રકાશાનુસાર નિયમવાનું એનું સામર્થ્ય છે. આથી એના મનમાં સ્વાભાવિક વૃત્તિ અને ધર્મબુદ્ધિ વચ્ચે વિગ્રહ ઉપસ્થિત થાય છે. ભીમ બહારના સંસ્કારને જ વશ છે, એને અધ્યાત્મદીપ યાને અન્તર્યામી મૂંઝવણમાં નાંખતા જ નથી. નકુલ અને સહદેવમાં સ્વતન્ત્ર બુદ્ધિ વિકસી જ નથી, અન્યની આજ્ઞાને વશ રહી વર્તવું એ જ તે જાણે છે, મ્હારુ ગીતાનું વ્યાખ્યાન જેમણે વાચ્યું । સાંભળ્યુ હશે તેને સ્મરણુ હશે કે મ્હારા મત પ્રમાણે પણ અર્જુન અને કૃષ્ણ એ સખા, તે નર અને નારાયણુ, નર એટલે પાતાને દારી શકે એવા સામાન્ય મનુજ આત્મા અને નારાયણ એવા મનુજ આત્મા માત્રનુ ગન્તવ્યસ્થાન એવા પરમાત્મા; અને એ નર અને નારાયણ તે શ્રુતિમાં પ્રતિપાદન કરેલા ‘દા સુપો લયુના લલાયા.” આ અર્જુન ધર્મરાજ યુધિષ્ઠિર જેવા દેવ નથી, તેમ દુઃશાસનનું રુધિર પીવાની પ્રતિજ્ઞા કરનાર ક્રોધમૂર્તિ ભીમ જેવે—પશુ——નથી. એ મનુષ્ય છે. અને મનન કરી જાણે તે મનુષ્ય. એનાં સગાં સંબન્ધી ગુરુ અને
Page #584
--------------------------------------------------------------------------
________________
* ભગવદ્ગીતા–વિવરણ
૫૨૭ વૃદ્ધ જનને જોઈ એમને મારતાં એ અચકાય છે; એનું હૃદય ધર્મસંકટની વૃિત્તઓથી હલોવાય છે. વસ્તુતઃ આવી માનસિક સ્થિતિ ઉચ્ચ આત્માની જ થાય છે. જે રુધિરે ખરડ્યા ભોગ” ભેગવવા રાજી નથી અને તે “શૈોથાક્યા હૈતો: સુિ મહીસ” ત્રણ લેકનું રાજ્ય મળે તે પણ નહિ તે આ પૃથ્વીની વાત જ શી –એવા ઉદાર છો જ “તમgaષ મારત” એવા ભગવતીતાના ઉપદેશના અધિકારી છે. આ સ્થિતિને અમે ઉચ્ચ અભિલષણીય માનસિક દશા માનીએ છીએ, 3. રળે માને છે તેમ એક માનસિક રોગની દશા માની શકતા નથી.
ડો, પેળે મૂળ ગ્રન્થના અધ્યાયને ક્રમે એનું વિવરણ કરતા નથી. પણ પિતાના વિવરણને અનુકૂળ પડતી રીતે ગીતાના જુદા જુદા અધ્યાય લે છે. આમાં કાંઈ ખોટું નથી. દ્વિતીય અધ્યાયથી–અર્થાત સૂત્રાધ્યાયથીઆરંભ થઈ શકત, પણ એમણે તેરમા ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞવિભાગના અધ્યાયથી પાયે નાંખ્યો છે. એમાં આત્મા–અનાત્માનું સ્વરૂપ વધારે વિગતથી અને ચોખ્ખી રીતે જણાવ્યું છે, એટલે એ પાયા તરીકે વધારે ઠીક પડે એવો અધ્યાય છે. ગીતાના ઉપદેશને સાર ટૂંકામાં ડ, રેલ્વેએ આ પ્રમાણે બતાવ્યું છે –
“This Ego (Kshetrajna) or soul sees watches and feels the various activities of the subjective mind and its attributes (Avyakta) and also of the objective mind (Buddhi) and its attributes-—(Ahamkara), which are collectively called the "mind". In the metaphysical teachings of the Gita, this condition of "awareness" of the various activities of the mind in the physical field is shown to have three aspects,objective subjective and super-subjective or absolute. The Ego with its super-subjective or absolute aspect discerns its relationship with the universe; absolute is the object to be known (Jneyam), and this knowledge is immortality, for the Absolute is the supreme Brahma having no beginning, who is neither being nor nonbeing (XIII, 3). In its subjective aspect the
Page #585
--------------------------------------------------------------------------
________________
પ૨૮
ભગવદ્ગીતા-વિવરણ
Ego knows what is taking place within himself, that is, in the vast field of individuality. This knowledge is called wisdom (Adhyatma-Jnyana). In its objective aspect the Ego knows what is taking place in its immediate external world and gets the Adhibhautic knowledge. It is this aspect of the Ego that knows facts, and reasons in the immediate present, and governs all the voluntary actions of the body.
The Ego in its absolute aspect works in the field of the super-conscious; in its subjective aspect, in that of the sub-conscious; while in its objective aspect it occupies the field of the conscious (Ahamkara) and becomes the living soul in the world of life.
To awaken this divine consciousness and bring it into the fore-front of the mind, to remind us of its qualities and to free us from the web of impressions gathered in past and present lives, is the aim of the teachings of the Gita." ' ગીતાના ઉપદેશને સાર ડે. રેએ ટૂંકામાં આ રીતે બતાવ્યો છે –
આત્માનાં ત્રણ સ્વરૂપ છે. જેમાંના એક (બુદ્ધિ અહંકારાદિક) ને બીજા (પ્રમાતા–પુરુષ–અવ્યક્ત) માં ઊતારી, બીજાને ત્રીજા (પરમાત્મા) સાથે યોગ કરે અર્થાત આત્માનું પરમાત્મસ્વરૂપ, પુરુષનું પુરુષોત્તમ સ્વરૂપ અનુભવવું. એ સાધ્યનાં વિવિધ સાધન ગીતામાં બતાવ્યાં છે અને તે ઉપર જણાવેલા સિદ્ધાન્તને અનુરૂપ રીતે ડૉ. રેજોએ સમઝાવ્યાં છે.
છે. રેળે પંદરમા અધ્યાયના લશ્કરણ રૂપકને ન જ અર્થ કરે છેઃ
" The trunk of the tree is the spinal cord, which descends through the spinal column; its branches in the form of big nerves (Sakhas) are spread upwards and downwards in the body. These branches are
Page #586
--------------------------------------------------------------------------
________________
k
ભગવદ્ગીતા—વિવરણ
પરલ
nourished by nerve fibres (Guna) which have organic functions; and these are again nourished by finer never-buds or terminals (Pravalah) that receive impressions from surrounding objects, and are intertwined below (Adhah) that is on the skin of the human organism, which organism is the result of past lives (XV. 1; 2).
×
*
X
cr
""
એ “અશ્વત્થ” તે સંસારવૃક્ષ એવે સાંપ્રદાયિક અર્થ નથી લેતા, પણ અશ્વત્થ તે મનુષ્યની nervous system છે એમ કહે છે, અને શાખા પણું સામ ઓષધિ આદિ સધળી વિગત એમના દાક્તરી જ્ઞાનથી બંધમેસતી કરે છે. ટીકાના સંપ્રદાયને ત્યજવા એવી એમની પ્રતિજ્ઞા છે, એમાં અમારા વાંધેા નથી, પણ તે સાથે ગીતાના સંપ્રદાયને પણ અવગણવા એ અમને વાજખી લાગતું નથી. શંકરાચાર્યે પુરાણમાંથી ‘ સંસાર ’અર્થનું વચન ટાંક્યું છે. અને રા. નર્મદાશંકરે મહાભારતના આશ્વમૈધિક પર્વના એક અધ્યાયના ઉલ્લેખ કર્યો છે. એ બંનેનું ગીતાસાથેનું, પૌર્વીપ અનિશ્રિત લેખાય, પણ ઉપનિષદના એક વાક્યના ભણકાર તા ગીતાના આ રૂપકમાં સ્પષ્ટ સંભળાય છે. “ર્ધ્વમૂહ અજાણ एषोऽश्वत्थः सनातनः । तदेष शुक्लं तद्ब्रह्म तदेवामृतमुच्यते । સશ્મિન, હોન્નાઃ થિતા સર્વે સલુનાÊતિ ઘન ॥ આ વર્ણન અમે “ nervous system ” સાથે બંધ મેસાડી શકતા નથી. ઇન્દ્રાંતિ એટલે ઇચ્છાઓ, વ્યયમ્ અવયવ ઇત્યાદિ સ્પષ્ટ ભૂલે છે. આ જ પ્રમાણે ‘ઉત્તરાયણ’ ‘દક્ષિણાયન’– શુભળતી ’—પણ એમના દાક્તરી જ્ઞાનથી એ અપૂર્વ રીતે સમઝાવે છેઃ—
A Hatha Yogi, desirous of reaching the Supreme Brahma is able after six months' practice to direct the white flame of Kundalini, along the conscious Uttarayana path and reach the eternal, never to return to the created world, while a Hatha Yogi who has no definite aim allows the black smoke of the smouldering Kundalini to go along the Dakshinayana path and in six months reaches the region of the
૬૭
'
Page #587
--------------------------------------------------------------------------
________________
૫૩૦
ભગવદ્ગીતા–વિવરણ
moon, that is the moon-shaped cavity in the brain, where Udana Prana which controls the incoming and outgoing impulses is located. Having reached that he returns to his former self.
- શુકલ યાને ઉત્તરાયણ તે Nervious system cerebrospinal ભાગ અને કૃષ્ણ યાને દક્ષિણાયન તે autonomic nervous systemઃ તેમને પહેલો ભાગ પ્રયત્નજન્ય હોઈ નિયમાય છે, બીજો સ્વાભાવિક હેઈ નિયમનની બહાર છે. આ અર્થ પણ બહદારણ્યક વગેરેથી ગીતામાં ઊતરી આવેલા પ્રાચીન સંપ્રદાયને અનુસરતો નથી.
વળી “મર્ષિયઃ પૂર્વે ચરવાજે મનવરાથ– એને અર્થ પણ બહુ ચાતુરી ભર્યો છે. 3. રેજોએ કરેલ એમના વિવરણ પ્રમાણે આને અર્થ સાત ઋષિ, ચાર પૂર્વના, અને ચૌદ મનુ મળી પચીસ એ સાંખ્યનાં પચીસ તત્ત. “ચાર પૂર્વનાં” તે જન્મતાં પહેલાં પણ રહેલાં એવાં નિત્ય ત છે; તેમાંનાં બે “ક્ષેત્રજ્ઞ” અને “પરા પ્રકૃતિ, તે આધ્યાત્મિક, અને બીજા બે વાયુ અને આકાશ તે આધિભૌતિક, એમને ગતિ આપનાર બ્રહ્માંડશક્તિ બ્રા. બ્રહ્મની પ્રેરણાથી જીવમાં પ્રાણ પ્રકટ થાય છે. એ પ્રાણ અહંકાર બુદ્ધિ અને મન એ ત્રણને ઉત્પન્ન કરે છે.
સાત ઋષિ” તે બે આંખ, બે કાન, બે નસકોરાં અને સાતમું હે– એને પણ પ્રાણ વર્તાવે છે. પૂર્વોક્ત “ચારપૂર્વ” પૈકી વાયુ અને આકાશ તે પૃથ્વી જળ અને તેજ ઉત્પન્ન કરે છે. અહંકાર બુદ્ધિ અને મન, પૃથ્વી, જળ અને તેજ—એ છને પ્રેરક જીવ છે. “ચૌદ મનુ” તે જીવનું કર્મ, પ્રાણ, અહંકાર, બુદ્ધિ અને મન, પૃથ્વી, જળ અને તેજ, પાંચ કર્મેન્દ્રિય અને ત્વગિન્દ્રિય.
વાચકે જોયું હશે કે ડે. રેલ્વેના અર્થનું લાક્ષણિક સ્વરૂપ એ છે કે ગીતાનાં ઘણાં પ્રતિપાદન એમણે બ્રહ્માંડને બદલે પિંડને લાગુ પાડ્યાં છે. એમણે એમના દાક્તરી જ્ઞાનને ઉપયોગ કર્યો છે, અને આ અંશમાં ગીતાના અત્યાર સુધી થએલાં વિવરણમાં એની અપૂર્વતા છે. ગ્રંથકર્તાએ વસ્તુમાં ઊંડા ઊતરીને સમઝવાને યત્ન કર્યો છે, અને ગીતાના દરેક અભ્યાસીને એ વાંચવા અમારી ભલામણ છે. એમના દાક્તરી અર્થમાં જેઓ નહિ સંમત થાય તેમને પણ એમના તત્ત્વજ્ઞાનમાં ઘણું વિચારવાનું મળશે.
વિસન, પેણ, સંવત ૧૯૮૪]
Page #588
--------------------------------------------------------------------------
________________
અનાસક્તિગ ,
પ૩
અનાસક્તિયોગ
શ્રીમદભગવદ્ગીતાને અનુવાદ–કર્તા મેહનલાલ કરમચંદ ગાંધીઃ નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ. કિ. બે આના.
યથાશક્તિ નિષ્પક્ષપાત રીતે વિચારતા અમને લાગે છે કે જગતનાં સર્વ ધર્મપુસ્તકામાં શ્રીમદ્ભગવદ્દગીતાનું સ્થાન પહેલું છે, એટલું જ નહિ પણ એના અને એની પછીના પુસ્તક વચ્ચે પણ અંતર ઘણું છે. એમાં પ્રતિપાદન કરેલો પ્રત્યેક સિદ્ધાન્ત લેતાં, એ સિદ્ધાન્ત પૂરતાં હિન્દુધર્મમાં તેમ જ અન્ય ધર્મમાં એ કરતાં ચઢીઆનાં પુસ્તકે મળી આવશે, પણ ધર્મનું સમગ્ર તત્વ જગતના કોઈ પણ ધર્મપુસ્તકમાં આવી રીતે પ્રતિપાદન થએલું નથી. એમાં ધર્મનાં અનેક તત્ત્વ છૂટક છૂટક ઉપદેશીને એનો સરવાળે કરેલ નથી; પણ એ તત્ત્વ એના સમગ્ર નામ અખડ રૂપમાં મૂકેલું છે. કોઈ પણ સત્ય અખંડ રૂપમાં મૂકવું એ મનુષ્યવાણુ માટે કઠિન–લગભગ અશક્ય–છે, અને તેથી આ ગીતા તે ભગવદ્વાણુ મનાય એમાં આશ્ચર્ય નથી. આ સમગ્રતાના કારણથી, અધગજ (આધળાને હાથી) ન્યાયે પાછળના સર્વ ભાષ્યકારેએ સમગ્ર સત્યના માત્ર ટુકડા જ જોયા છે, અને એને ગીતાના તાત્પર્ય તરીકે માન્યા છે પરંતુ વસ્તુતઃ શ્રીમદ્ભગવદ્દગીતાનું તાત્પર્ય એના સમગ્ર રૂપમાં મનવાણીને અગોચર છે એમ અમારું માનવું છે. એનું સમગ્ર સ્વરૂપ–પરમાત્માની પેઠે કેવલ અનુભવગોચર છે, તર્ક કે વાણું એને નિરૂપી શકતી નથી.
શંકરાચાર્ય પહેલાં ગીતાના ટીકાકાર અનેક થઈ ગયા છે, અને પછી પણ રામાનુજાચાર્ય આદિ આચાર્યોએ વિવરણ લખ્યાં છે તથા ગીતાના તાત્પર્યને નિર્ણય કરવા યત્ન કર્યો છે –અને વર્તમાન સમયમાં લોકમાન્ય બાળ ગંગાધર ટિળકનું “ગીતા રહસ્ય” પણ એ જ માળાને મણુકે છે. વિદ્વત્તાવાળી અને કઈ કઈ દષ્ટિબિન્દુથી ખાસ ઉપયોગી એવી ટીકાઓ બીજી છે, પરંતુ “આકર ગ્રન્થ” ગણી શકાય એવા ગ્રન્થ બે જ છે. શ્રી શંકરાચાર્યનું “ગીતાભાષ્ય ” અને ટિળક મહારાજનું
ગીતારહસ્ય”. સર્વના જુદા જુદા તાત્પર્યનિર્ણય સુપ્રસિદ્ધ છે. શ્રી શંકરાચાર્ય ગીતાભાષ્યમાં પણ અદ્વૈતવાદી છે, અને જ્ઞાન તથા સંન્યાસમાં ગીતાનું અન્તિમ તાત્પર્ય છે એમ માને છે. રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈતવાદી
Page #589
--------------------------------------------------------------------------
________________
૫૩૨
અનાસક્તિયોગ
છે, અને ભક્તિને સાર્થ, અને કર્મ અને જ્ઞાનને સમુચ્ચય એનું સાધન એમ માને છે. લોકમાન્ય કર્મચાગને જ ગીતાના ઉપદેશનું કેન્દ્ર ગણે છે. અને સામાન્ય રીતે આ કર્મયોગપ્રધાન યુગમાં સહુ કોઈ ગીતાનું તાત્પર્ય કર્મ
ગમાં જ રહેલું જુવે છે. આ સ્થિતિમાં મહાત્મા શ્રી ગાંધીજી તરફથી સંક્ષિપ્ત ઉપોદઘાત, પ્રત્યેક અધ્યાયનું તાત્પર્ય, અને સ્થળે સ્થળે આવશ્યક નેંધ એટલાં અંગથી સમન્વિત આ લઘુ પુસ્તક બહાર પડ્યું છે એને ગૂજરાતી વાચક પ્રેમ અને આદરથી વધાવી લેશે.
ગાંધીજી વિનયપૂર્વક “મારું સંસ્કૃત જ્ઞાન અલ્પ, ગુજરાતીનું જ્ઞાન જરાય સાક્ષરી નહિ” એમ આ અનુવાદ માટે પોતાની અયોગ્યતા દર્શાવે છે. પરંતુ જેમણે ગુજરાતી ભાષામાં એક નવીન શૈલી ઉત્પન્ન કરી છે એમનું ગુજરાતી જ્ઞાન “સાક્ષરી” નહિ એ વાત સ્વીકારીએ તે “સાક્ષરી"ને અર્થ કાંઈક જુદો જ કરવો પડે. પણ આ અનુવાદ કરવા માટે ગાંધીજીનો મુખ્ય અધિકાર પોતે કહે છે તેમ “આ અનુવાદની પાછળ આડત્રીસ વર્ષના આચારના પ્રયત્નને દાવો છે.” આ અધિકાર અમે માનથી સ્વીકારીએ છીએ કારણ કે અમે ઉપર કહ્યું તેમ ગીતાનું ખરું તાત્પર્ય કેવળ અનુભવગોચર છે.
ગાંધીજી ગીતાને પ્રસંગ મહાભારતનું ભૌતિક યુદ્ધ માનતા નથી. એમને મતે એમાં “પ્રત્યેક મનુષ્યના હૃદયની અંદર નિરંતર ચાલતા ઠન્દ્ર યુદ્ધનું જ વર્ણન છે; માનુષી યોદ્ધાઓની રચના હૃદયગત યુદ્ધને રસિક બનાવવાને સારૂ ઘડેલી કલ્પના છે. તદનુસાર ગીતાના પ્રથમ શ્લોકના અર્થને અને પિતે નોંધ કરે છે કે “ આ શરીર રૂપી ક્ષેત્ર એ ધર્મક્ષેત્ર છે; કેમકે એ મેક્ષનું દ્વાર થઈ શકે છે. પાપમાં તેની ઉત્પત્તિ છે અને પાપનું એ ભાજન થઈ રહે છે; તેથી તે કુરુક્ષેત્ર છે. કૌરવ એટલે આસુરી વૃત્તિઓ. પ્રત્યેક શરીરમાં સારી અને નઠારી વૃત્તિઓ વચ્ચે યુદ્ધ ચાલ્યા જ કરે છે એમ કેણ નથી અનુભવતું?”
આના સમર્થનમાં ગાંધીજી એક દિગદર્શન એ કરાવે છે કે “મહાભારતકારે ભૌતિક યુદ્ધની આવશ્યકતા સિદ્ધ નથી કરી, તેની નિરર્થકતા સિદ્ધ કરી છે. વિજેતાની પાસે રુદન કરાવ્યું છે, પશ્ચાત્તાપ કરાવ્યો છે, ને દુઃખ સિવાય બીજું કંઈ રહેવા નથી દીધું.” મહાભારતના નિર્વહણ (Denouement) સધિનું આ સ્વરૂપ ગાંધીજીએ યથાર્થ પકડી લીધું છે.
Page #590
--------------------------------------------------------------------------
________________
અનાસક્તિયોગ
અનલા
-
૫૩૩
છે, અને એ દૃષ્ટિએ જોતાં યુદ્ધની નિષ્ફળતા બતાવીને, ધર્મને જય કરાવીને પણ પરિણામ નિર્વેદ–વૈરાગ્યમાં આપ્યું છે, અને નિર્વેદ એ શાન્ત રસને સ્થાયિભાવ હેઈ મહાભારત શાન્તરસનું કાવ્ય છે એમ ધ્વન્યાલેકકારે કરેલો સિદ્ધાન્ત યથાર્થ ઠરે છે.
પરંતુ મહાભારતના અન્તિમ તાત્પર્યની દષ્ટિએ ગીતાને અર્થ કરતાં ગીતાનું પર્યવસાન વૈરાગ્યના ઉપદેશમાં જ આવી કરે. પરંતુ વસ્તુતઃ ગીતા વૈરાગ્યને નહિ પણ કર્મયોગનો ઉપદેશ કરે છે એ સર્વમાન્ય છે એટલે ગીતાના ઉપદેશને મહાભારતના પૂર્વોક્ત તાત્પર્ય સાથે ઘટાવવો કઠિન છે. પરંતુ ધારે કે ગાંધીજી કહે છે તેમ ગીતાના યુદ્ધને મનુષ્યદયમાં થતું દૈવી અને આસુરી સંપનું યુદ્ધ માનીએ. પરંતુ એમ માનીને એને મહાભારતના અતિમ નિર્વેદ સાથે જોડીએ તે એને અર્થ એમ થાય કે મનુષ્યહદયમાં થતુ આ સૂક્ષમ યુદ્ધ પણ નિષ્ફળ છે ! ગીતાનું આ તાત્પર્ય લઈએ તે , અત્યારે ગીતા કર્મયોગનું સ્વરૂપ બતાવીને આપણું કર્તવ્યબુદ્ધિને જે જગાડી રહી છે એ મિથ્યા કરે. તે માટે ગીતાને અર્થ ગીતામાંથી જ કાઢવો, અથવા તો જે ઉપનિષદુધર્મ ઉપર એની રચના છે એને પ્રકાશ કામે લે એ ઠીક છે, પણ મહાભારતના અતિમ તાત્પર્ય સાથે ગીતાના ઉપદેશને જોડવો એ ઠીક નથી.
ગીતાને સ્થલ યુદ્ધ સાથે સંબન્ધ નથી એનું બીજું પ્રમાણુ ગાંધીજીએ એ બતાવ્યું છે કે “બીજો અધ્યાય ભૌતિક યુદ્ધવ્યવહાર શીખવવાને બદલે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ શીખવે છે. સ્થિતપ્રજ્ઞને ઐહિક યુદ્ધની સાથે સંબન્ધ ન હોય એવું તેનાં લક્ષણમાં જ છે એમ મને તે ભાસ્યું છે. સામાન્ય કૌટુમ્બિક ઝગડાની યોગ્યતા-અગ્યતાને નિર્ણય કરવાને સારુ ગીતા જેવું પુસ્તક ન સંભવે.”
વસ્તુતઃ જેઓ ગીતાને પ્રસંગ સામાન્ય યુદ્ધને માને છે તેઓ સ્થિતપ્રજ્ઞના પ્રકરણનું પ્રયોજન એ પ્રસંગ જ છે એમ કહે છે. અર્થાત, એઓને મતે જીવનના સર્વ વ્યવહારમાં યુદ્ધ સુદ્ધાંતમાં–મનુષ્ય સ્થિતપ્રજ્ઞતાથી વ્યવહરી શકે છે એ બતાવવાનું ગીતાનું તાત્પર્ય છે. આ ધ્યાનમાં રાખવાનું છે કે ગીતાને પ્રસંગ “સામાન્ય કૌટુમ્બિક ઝગડાની યોગ્યતા અગ્યતાને” નહતો રહ્યો. શ્રીકૃષ્ણ પાંડવો તરફથી કૌર સાથે સન્ધિ કરવાનો પ્રયત્ન કર્યો. પાંચ ગામ લઈને પણ સમાધાન કરવા યત્ન કર્યો; અને એ પણ દુર્યોધનની દુષ્ટતાથી નિષ્ફળ ગયો, પછી યુદ્ધનાં મંડાણ મંડાયાં, અને
Page #591
--------------------------------------------------------------------------
________________
પ૪
અનાસક્તિયોગ - ક્ષાત્રધર્મ શરૂ થશે. સકલ ભારતવર્ષ બે પક્ષમાં વહેચાઈ ગયું. કૌરવ પક્ષ અને પાંડવ પક્ષ. લાખો જનોએ પાંડ ઉપર વિશ્વાસ રાખીને પાંડને પક્ષ લીધે અને દુર્યોધનની શત્રુતા વહારી. વળી દ્રૌપદી આદિને કરેલાં અપમાનના ઘા એ ક્ષત્રિયાણીના હદયમાંથી રૂઝાયા નહતા. આવી સ્થિતિમાં યુદ્ધ કરવું એ ક્ષત્રિયનો ધર્મ ઠર્યો, અને સ્થિતપ્રજ્ઞ રહીને આ ધર્મને નિર્વાહ થઈ શકે છે એ ગીતાને ઉપદેશ છે. બેશક, યુદ્ધ અને પ્રજ્ઞાને સમન્વય એ કર્મ અને જ્ઞાનના સમન્વયને કઠિનમાં કઠિન પ્રયોગ છે, અને સામાન્ય મનુષ્યને એ અશક્ય છે એ પણ ખુલ્લું છે. અને તેથી જ મહાભારતકારે ક્ષાત્રધર્મની દુષ્ટતા યુધિષ્ઠિરના “નરે વા કુંજરો વા કવગેરે અનેક પ્રસંગથી અને સ્પષ્ટ વચને વડે દર્શાવી છે. અને આ રીતે ક્ષાત્રધર્મ એ જીવનનો સર્વોત્કૃષ્ટ ધર્મ નથી એમ પણ સૂચવ્યું છે. શંકરાચાર્ય ગીતાના કર્મયોગરૂપી ખુલ્લા ઉપદેશને પરમ સિદ્ધાન્ત માનતા નથી તેમાં પણ આ જ કારણ છે, અને હિન્દુ ધર્મના ઇતિહાસમાં ગીતાના કર્મયોગને માન આપીને પણ સંન્યાસની મહત્તા બહુ ભાગે મનાતી આવી છે તે પણ આને જ લીધે. અર્જુન સ્વભાવથી ક્ષાત્રધર્મનો જ અધિકારી હત–શંકરાચાર્ય અને મધ્ય અધિકારી કહે છે–પછી ભલે એ “પ્રજ્ઞાવાદ” બોલતે હેય-એ ધ્યાનમાં રાખીને જ કૃષ્ણ ઉપદેશ કર્યો છે, અને અર્જુનને તે પછીનો વૃત્તાન્ત જોતાં કૃષ્ણની સમઝણ ખરી સિદ્ધ થાય છે. આપણે–બકે સામાન્ય જગત–હજી અર્જુનના અધિકાર કરતાં આગળ વધ્યું નથી, અને હજી મનજસંસ્કૃતિ એટલી સાત્તિવક નથી થઈ કે જેમાં યુદ્ધ કાલાતીત વા અસ્થાને થઈ પડે. આ સમઝણને આધારે જ ક્ષાત્રધર્મને અંગે ધમ્પયુદ્ધની પરિગણના કરવામાં આવી છે. બાકી, ક્ષાત્રધર્મના જે સ્વાભાવિક દે છે એ મહાભારતકારને કે ગીતાકારને અજાણ્યા નહતા. મહાભારતકારે એ ધર્મને અંદરખાનેથી નિન્દો છે એમ પણ મહાભારતના કેટલાક પ્રસંગે અને એને છેવટનું નિવેહણ ( denouement) જોતાં કહી શકાય, અને ગીતાકારે એને અનિવાર્ય ગણું એના પ્રતિકારરૂપે સ્થિતપ્રજ્ઞતા, કર્મફલત્યાગ, ભગવદ્ભક્તિ, ભગવારણગમન એ ઉપાય બતાવ્યા છે.
ગાંધીજીએ શ્રીકૃષ્ણના સ્વરૂપ પર જે કહ્યું છે તે સર્વથા સત્ય છે. એ લખે છેઃ “ગીતાના કૃણ મૂર્તિમંત શુદ્ધ સંપૂર્ણ જ્ઞાન છે, પણ કાલ્પનિક છે. અહીં કૃષ્ણ નામે અવતારી પુરપને નિધિ નથી. માત્ર સંપૂર્ણ કૃષ્ણ મળમાં કાંઇક જુદુ છે. પણ એ ભેદ અહીં મુદ્દાને નથી.
Page #592
--------------------------------------------------------------------------
________________
અનાસક્તિયોગ
કાલ્પનિક છે, સંપૂર્ણવતારનું પાછળથી થયેલું આપણુ છે” અમે પણ આ જ રીતે એતિહાસિક કૃષ્ણ અને આધ્યાત્મિક કૃષ્ણ એવાં કૃષ્ણનાં બે સ્વરૂપ માનીએ છીએ. કૃણુ તેમ જ કૌરવ પાંડ ઐતિહાસિક વ્યક્તિ હતા. એ મહાભારતનું સ્વરૂપ, એનું આખું વાતાવરણ, જેમાં સ્પષ્ટ છે, પરંતુ તે સાથે કલ્પનાનું પણ સંમિશ્રણ છે એના અનેક પુરાવા છે. મહાભારતના મંગલાચરણમાં જ જે “નર અને નારાયણને ઉલ્લેખ છે, અને જે અર્જુન અને કૃષ્ણના સખ્યરૂપે મહાભારતકારે આગળ વિસ્તાર્યો છે એનું બીજ ઉપનિષના જીવાત્મા–પરમાત્માનાં સંબન્ધદર્શક “I સુપf યુના સાચા ” ઇત્યાદિ વાક્યમાં છે. એટલું જ નહિ પણ કૃષ્ણ અને એમની ગાય વગેરે વર્ણન, જેને પાછળની પૌરાણિક કલ્પના માનવાને ચાલ પડી ( ગયે છે, તેનું મૂળ પણ છેક વિદUmfપ લાગ્યઃ ” “ પરિક્ષા જવાચઃ” ઇત્યાદિ સદસહિતાના મન્ચામાં છે. તેથી ગાંધીઈને ઉપર કહેલો વિચાર કેઈ પણ વિચારશીલ વિચારક પ્રતિષેધી શકે એમ નથી. કૃણુ પરમાત્માને અવતાર છે એ હિન્દુ માન્યતાનું વિવરણ કરતાં ગાંધીજી યથાર્થ લખે છે કેઃ “અવતાર એટલે શરીરધારી પુરુષવિશેષ. જીવમાત્ર ઈશ્વરને અવતાર છે. આમાં મને કંઈ દેષ નથી લાગત; એમાં નથી ઈશ્વરની મોટાઈને ઝાંખપ, નથી એમાં સત્યને આઘાત. “આદમકુ ખુદા મત કહે, આદમ ખુદા નહિ, લેકિન ખુદા કે નરસે આદમ જુદા નહિ. જેનામાં ધર્મજાગૃતિ પિતાના યુગમાં સહુથી વધારે છે તે વિશેષાવતાર છે. એ વિચારણએ કૃષ્ણરૂપી સંપૂર્ણવતાર આજે હિંદુધર્મમાં સામ્રાજ્ય ભોગવે છે.” અને આમ તત્ત્વજ્ઞાનની દષ્ટિએ અવતારવાદની યથાર્થતા બતાવીને માનસશાસ્ત્ર (Psychlogy) ની દષ્ટિએ એને ખુલાસો કરતાં ગાંધીજી ઉમેરે છે કે “આ દશ્ય મનુષ્યની અંતિમ રૂડી અભિલાષાનું સૂચક છે. મનુષ્યને ઈશ્વર થયા વિના સખ વળતું નથી, શાન્તિ થતી નથી.”
છે તે પછી ગીતાના મુખ્ય ઉપદેશનું વિવરણ કરતાં ગાંધીજી કહે છેઃ “ઈશ્વરરૂપ થવાના પ્રયત્નનું નામ ખરે અને એક જ પુરુષાર્થ. અને આ જ આત્મદર્શને....... આભાર્થીને આત્મદર્શન કરવાને, અદ્વિતીય ઉપાય બતાવવાને ગીતાનો આશય છે....એ અદ્વિતીય ઉપાય છે કર્મફલત્યાગ. આ મધ્યબિન્દુની આસપાસ ગીતાની બધી કુલગૂંથણ છે. ભક્તિ, જ્ઞાન ઈત્યાદિ તેની આસપાસ તારામંડળરૂપે ગોઠવાઈ ગયાં છે. દેહ છે ત્યાં કર્મ તે છે જ, તેમાંથી કઈ મુક્ત નથી. છતાં દેહને પ્રભુનું મન્દિર કરી તે દ્વારા
Page #593
--------------------------------------------------------------------------
________________
પ૩૬
અનાસક્તિગ મુક્તિ મળે છે એમ સર્વ ધર્મોએ પ્રતિપાદન કર્યું છે. પણ કર્મમાત્રમાં કઈક, દોષ તો છે જ. મુકિત તે નિર્દોષને જ હેય. ત્યારે કર્મબંધનમાંથી એટલે દેષસ્પર્શમાંથી કેમ ટાય ? આનો જવાબ ગીતાજીએ નિશ્ચયાત્મક શબ્દમાં આપોઃ નિષ્કામ કર્મથી, યજ્ઞાથે કર્મ કરીને, કર્મલિત્યાગ કરીને, બધાં કર્મો કૃષ્ણાર્પણ કરીને એટલે મન, વચન કાયાને ઈશ્વરમાં હેમી દઈને. પણ નિષ્કામતા, કર્મફલત્યાગ, કહેવા માત્રથી નથી થતો. એ કેવળ બુદ્ધિને પ્રાગ નથી. એ હૃદયમંથનથી જ ઉત્પન્ન થાય છે. એ ત્યાગશક્તિ ઉત્પન્ન કરવાને સારૂ જ્ઞાન જોઈએ. જ્ઞાનને અતિરેક શુષ્ક પાંડિત્ય રૂપે ન થાય, તેથી ગીતાકારે જ્ઞાનની સાથે ભક્તિને ભેળવી અને તેને પ્રથમ સ્થાન આપ્યું...પણ ભક્તિ એ “શીષતણું સારું છે. તેથી ગીતાકારે ભક્તનાં લક્ષણ સ્થિતપ્રજ્ઞનાં જેવાં વર્ણવ્યાં છે.”
એમાંથી આપણે જોઈએ છીએ કે જ્ઞાન પામવું, ભક્ત થવું એ જ આત્મદર્શન. આત્મદર્શન એ તેનાથી ભિન્ન વસ્તુ નથી. જેમ એક રૂપિયા દઈને ઝેર લાવી શકાય ને અમૃત પણ લાવી શકાય, તેમ જ્ઞાનને કે ભક્તિને બદલે બંધન પણ લાવી શકાય અને મેક્ષ પણ લાવી શકાય એમ નથી. અહીં તે સાધન અને સાધ્ય સાવ એક જ નહિ તે લગભગ એક જ વસ્તુ છે. સાધનની પરાકાષ્ટા તે જ મેક્ષ. અને ગીતાને મોક્ષ એટલે પરમ શાનિત.” “પણ આવા જ્ઞાન અને ભક્તિએ કર્મફલત્યાગની કસેટીએ ચડવાનું રહ્યું....” “ કર્મ છેડે તે પડે. કર્મ કરો છો તેનાં ફળ છેડે તે ચડે.”
અમે અમારા અનેક વ્યાખ્યામાં બતાવ્યું છે કે જ્ઞાન કર્મ અને ભક્તિ એટલે કે Intellect,Will અને Emotion જે ત્રણ મળી આત્મા (Spirit) - વૃત્તિરૂપ સ્વરૂપ બંધાય છે, એ આત્માની સહજ વૃત્તિઓ છે, પરંતુ એ સહજવૃત્તિઓને જ્યારે એમના લૌકિક વિષયમાંથી ખસેડીને, અથવા તે ગીતાના મર્મની વાણુમાં કહીએ તો એ વિષયમાં રાખીને પણ એ વિષયની પાર વિરાજતા પરમાત્માની સાથે જોડીએ ત્યારે એ ત્રણ ક્રમવાર “જ્ઞાન”,”
કમગ” અને “ભક્તિગ’ બને છે. આમાં ગાંધીજીએ એક ચોગ ઊમે છે તે અનાસક્તિયોગ'. આ “અનાસક્તિયોગ’ એ વસ્તુતઃ પૂર્વોક્ત ત્રણે ભેગનું અન્તર્ગત રૂપ છે–એટલે કે ત્રણે વેગ એના વિના મિ થતા નથી. પૂર્વોક્ત રીતે વિષયમાંથી વૃત્તિઓને અળગી કરવી, અથવા તે વધારે ચોક્કસ ભાષામાં બોલીએ તે, એમાં રાખીને પણ એથી અલગ રાખવી એનું નામ “અનાસકિતગોગ.'
Page #594
--------------------------------------------------------------------------
________________
અનાસક્તિગ
૫૩૭
ગીતા મૂળ ભક્તિગ્રન્થ હોઈ પછી એમાં સાંખ્ય ઉમેરાયું છે એમ એક મત છે; મૂળ સાંખ્યગ્રન્થ હોઈ પછી એમાં ભક્તિ ઉમેરાઈ છે એમ બીજો મત છે; મૂળ વેદાન્તગ્રન્થ હોઈ પછી સાંખ્યની પરિભાષામાં ઊતર્યો છે એમ ત્રીજો મત છે; અને મૂળ સાંખ્ય તે વેદાન્તમાં પરિણમ્યું છે એ એ મત છે. વસ્તુતઃ અમે ઉપર કહ્યું તેમ અન્ધ–ગજ ન્યાયે આ વિવિધ મત સ્કુયી છે. ખરી વાત એ છે કે મૂળ વેદાન્તનું જ્ઞાન ભક્તિથી જુદું ન હતું, અને મૂળ સાંખ્ય એ વેદાનતથી જુદું ન હતું. જે ભ્રાતિ થાય છે તે પાછળના સાંખ્ય અને વેદાન્તના વિરોધને ગીતાકાળમાં ખેંચી જવાથી થાય છે. પાછળથી સાંખે પ્રકૃતિ–પુરૂષનું દૈત એને પરમ સત્ય માન્યું; પુરુષને પ્રકૃતિથી અલગ કરવો એને મેક્ષ કહ્યો, એને એ બે તને વિવેક એને મેક્ષનું સાધન બતાવ્યું. આ વેદાન્તના પરમ સત્યનું
અભાવાત્મક (negative) પાસું છે. અને અભાવાત્મક પાસા ઉપર ધ્યાન દેતાં કેટલીક વાર એનું ભાવાત્મક (positive) પાસું ભૂલાઈ જાય છે એ એને દેશ છે. “અનાસક્તિ ને ગીતાનું મર્મ માનવામાં પણ આ જ દેશ છે કે–વિષયમાંથી મને ખસેડવું પણ તે કયાં ચૂંટાડવું એનું એમાં સુચન થતું નથી પરંતુ આ દેષને કાંઈક પ્રતિકાર “ગ” શબ્દ ઊમેરવાથી થઈ જાય છેઃ “અનાસક્તિયોગ” એટલે વિષયમાં અનાસક્ત રહી પરમાત્મા સાથે વૃત્તિઓને યોગ કરે, વૃત્તિઓને જોડવી. આમાંથી ગાંધીજીએ આ “સુવર્ણ નિયમ તારવ્યો છે કે “જે કર્મ આસક્તિ વિના થઈ જ ન શકે એવાં હોય તે બધાં ત્યાજ્ય છે.” અને ખુલાસામાં ઊમેર્યું છે કે “આ અભિપ્રાય પ્રમાણે ખૂન, જૂઠું, વ્યભિચાર ઇત્યાદિ કર્મો સહેજે ત્યાજ્ય થઈ જાય છે. મનુષ્યજીવન સરળ થાય છે. ને સરળતાથી શાતિ ઉભવે છે.(આ છેવટના વાક્યને વાચક સહજે ગાંધીજીના જીવનની વિશિષ્ટતા બતાવનાર અનુભવવાક્ય તરીકે ઓળખી લેશે.)
આ વિચારશ્રેણીમાંથી ગાંધીજી પિતાને ખાસ સિદ્ધાન્ત– સત્ય અને અહિંસાનું પાલન–ફલિત કરે છે. જો કે પોતે સ્વીકારે છે કે “અહિંસાનું પ્રતિપાદન ગીતાનો વિષય નથી.” અહિસાને ગીતાના જ ઉપદેશમાંથી ફલિત કરવા જતાં એક મુશ્કેલી એ નડે છે કે “જે ગીતાને અહિસા માન્ય હતી અથવા અનાસક્તિમાં અહિંસા સહેજે આવી જાય છે તે ગીતાકારે ભૌતિક યુદ્ધને ઉદાહરણ રૂપે પણ કેમ લીધું.” એને ઉત્તર પિતે આ પ્રમાણે આપે * ભાવાત્મક (positive) એક જ યોગમાં ગીતાનું તાત્પર્ય સમાવવું હોય તે અમે એને “પ્રપરાગ’ કહીએ.
Page #595
--------------------------------------------------------------------------
________________
પ૩૮
અનાસકિતગ
છે “ગીતાયુગમાં અહિંસાધર્મ માનતાં છતાં ભૌતિક યુદ્ધ સર્વમાન્ય વસ્તુ હોઈ ગીતાકારને એવા ધર્મનું ઉદાહરણ લેતાં સંકોચ ન થયો, ન થાય. ” અમે ઉપર બતાવ્યું છે તેમ વ્યવહારના જે અનિવાર્ય દોષે છે એનું વિષ કેવી રીતે કાઢી નાંખવું–ગથી નહિ, પણ વાસ્તવિક રીતે—એ ગીતાના ઉપદેશનું તાત્પર્ય છે. યુદ્ધને મનુષ્યસંસ્કૃતિમાંથી નષ્ટ કરી દેવાય છે તેમ કરવાની ગીતાજીની ના નથી. વ્યક્તિવિશેષને માટે એ શક્ય છે અને તેથી એ ઊંચી ભાવના સિદ્ધ કરનારને શાત્રે ઉત્તમાધિકારી માન્યા છે. પણ ગીતાને ઉપદેશ “નરને અથતિ સામાન્ય મનુષ્યને, નહિ angel (દેવ)ને નહિ brute (પશુ)ને, કરેલો છે એટલે એમાં યુદ્ધની આવશ્યકતા માની લઈને એવા દેશને પરિહાર શી રીતે થઈ શકે એ બતાવવાને ગીતાજીએ ઉદ્દેશ રાખ્યો છે. આ માટે શંકરાચાર્ય ગીતાના સીધા અર્થને હાનિ પહોંચાડ્યા વગર, અર્જુનને મધ્યમાધિકારી માનીને એના તાત્પર્યને ખુલાસે કર્યો છે. તે સાથે એમાં ઉત્તમાધિકારીને માટે પણ વિચાર અને આચારની શ્રેણિ ખુલ્લી રાખી છે; બલકે આંગળીથી નિર્દેશી છે એટલું જ નહિ પણ વાણીથી વર્ણવી છે અને ઉપદેશી છે. ગાંધીજીને ગીતાજીના ક્ષાત્રધર્મ કરતાં વધારે ઊંચા તાત્પર્યની જે પ્રતીતિ થઈ છે તે આ જાતના વાકયમાંથી અને શંકરાચાર્યને પણ તે જ પ્રમાણે.
- અને, કાંઈક ગીતાજીમાં રહીને પણ એના શબ્દાર્થની પાર જવાની સૂચના ગાંધીજીએ કરી છે. એમાં અમારી સંપૂર્ણ સંમતિ છે. એ કહે છેઃ “કવિ મહત્તવના સિદ્ધાન્ત જગત આગળ મૂકે છે; તેથી તે હંમેશાં પિતે આપેલા સિદ્ધાન્તનું મહત્વ સંપૂર્ણતાએ ઓળખે છે, અથવા એાળખ્યા પછી બધું ભાષામાં મૂકી શકે છે, એમ નથી હોતું. એમાં કાવ્યને અને કવિને મહિમા છે. કવિના અર્થને અંત જ નથી. જેમ મનુષ્યને તેમ જ મહાવાક્યોના અર્થને વિકાસ થયા જ કરે છે.” આ અમારે પિતાને કવિનાં કાવ્ય વાંચવાની પદ્ધતિ પરત્વે પ્રિય સિદ્ધાન્ત છે જેનું ઉદાહરણ પશ્ચિમના સાહિત્યમાં જેવું હોય તે બાઇબલ ઉપર રચાએલાં વ્યાખ્યાનમાં અને શેકસપિયરની ટીકાઓમાં પુષ્કળ મળશે. આ જ કારણથી ચૂરેપના વિદ્વાનોએ સ્વીકારેલી વેદાદિકના અર્થ કરવાની પદ્ધતિ અમને મૂળમાં જ બોટી લાગેલી છે.
હવે પ્રકતમાં આવીએ. ગાંધીજી ગીતા પર છેવટે ઉપસંહાર કરતાં કહે છેઃ
ગીતા સુત્રરાન્ય નથી. ગીતા એક મહાન ધર્મ-કાવ્ય છે. તેમાં જેમ
Page #596
--------------------------------------------------------------------------
________________
“હિન્દુસ્થાનની સંસ્કૃતિમાં ઇસ્લામને ફાળે”
પ૩૯
ઊંડા ઉતરે તેમ તેમાંથી નવા અને સુન્દર અર્થે મેળવો. ગીતા જનસમાજના સારૂ હોઈ તેમાં એક જ વસ્તુને ઘણી રીતે કહી દીધી છે. એટલે ગીતામાં આવેલા મહાશબ્દનો અર્થ યુગે યુગે બદલાશે તે વિસ્તાર પામશે.
ગીતાને મૂળ મન્ન કદી નહિ બદલાય. એ ભત્રને જે રીતે શોધી શકાય તે રીતે જિજ્ઞાસુ ગમે તે અર્થ કરે.”
પ્રસ્તાવનાનું અમે વિસ્તારથી અવલોકન કર્યું. આ લઘુ પુસ્તકમાં ગીતાના પ્રત્યેક અધ્યાયનું અધ્યાયને આરંભે સ્વરૂપ આલેખ્યું છે. અને લોકના અર્થ આપી જ્યાં જ્યાં ગ્ય લાગ્યું ત્યાં ટૂંકી પણ અર્થગંભીર નોંધ કરી છે. એ વાચકને સ્વયં વાંચી એનું મનન કરવા વિનંતિ છે.
[વસન્ત, ફાલ્ગન, સંવત ૧૯૮૬]
“હિન્દુસ્થાનની સંસ્કૃતિમાં ઈસ્લામને ફાળે”
રા. ર. ભાઈ ન્હાનાલાલ ચ. મહેતા, આઈ. સી. એસ. સંયુક્ત પ્રાન્તમાં કલેકટર છે, અને ત્યાં એક કુશળ અમલદાર તરીકે જાણીતા છે. એઓ અમલદારી ઉપરાંત લોકહિતના પ્રશ્નોમાં, તેમ જ દેશની સંસ્કૃતિમાં બહુ રસ લે છે અને એ રસના આવિષ્કારમાં એમણે હિન્દુસ્થાનની ચિત્રકળા ઉપર એક વિસ્તૃત અને સુન્દર . આકરગ્રન્થ લખ્યો છે. હાલમાં " Contribution of Islam to Indian Culture” 412 "Rren
સ્થાનની સંસ્કૃતિમાં ઈસ્લામને ફાળે” એ મથાળા નીચે એમણે સંયુક્ત પ્રાન્તના પ્રતિષ્ઠિત “લીડર” પત્રમાં એક લેખ લખ્યો છે, અને કેટલાક મુસલ્માનભાઇઓના આગ્રહથી એમણે છૂટો છપાવ્યું છે. લેખ વાંચવા જે છે.
હિન્દુ-મુસલમાનના ખાટા થઈ ગએલા સંબધમાં મીઠાશ ભરવાને રા. નાનાલાલને ઉદ્દેશ હોય એમ લાગે છે, અને એ ઉદ્દેશની દૃષ્ટિએ રા. હાનાલાલે સારી સેવા કરી છે. જે પ્રાન્તમાં મુસલમાનની વસ્તી છેડી છે, અથવા તે જ્યાં વસ્તી સારી હોવા છતાં બે કેમો વચ્ચે વિરોધ થયો નથી–જેમકે આપણું ભાગ્યશાળી ગૂજરાતમાં–તેઓને આ જાતની સેવાનું ગૌરવ પૂર્ણ રૂપે સમઝાશે નહિ. પણ સંયુક્ત પ્રાન્ત પંજાબ વગેરે પ્રદેશ કે જ્યાં મેહરમ, બકરી ઈદ, રામલીલા વગેરે દિનેમાં દૈનિક વર્તમાનપત્રમાં
Page #597
--------------------------------------------------------------------------
________________
પ૪૦ હિન્દુસ્થાનની સંસ્કૃતિમાં ઈસ્લામને ફાળે પ્રથમ જોવાની હકીકત એ જ હોય કે કેઈ ઠેકાણે હિન્દુમુસલ્માનને ઝઘડે તે થે નથી? ત્યાં જ આ જાતની સેવાનું ગૌરવ ઠીક ઠીક સમઝી શકાય છે.
પરંતુ આ ઉદેશની દષ્ટિએ જોવું તે એક વાત છે, ઐતિહાસિક યથાર્થતાની દૃષ્ટિએ જોવું તે બીજી વાત છે. આ બીજી દષ્ટિએ જોતાં, રા.
ન્હાનાલાલના કથનમાં અમને કેટલીક મહત્ત્વની અયથાર્થતા દેખાય છે એ ટૂંકામાં અત્રે નેધવાની અમે છૂટ લઈશું, પરંતુ તેમ કરતાં પહેલાં, હિન્દુ હાઈ ઇસ્લામના ગુણ પ્રત્યે અમે અબ્ધ છીએ એ ભ્રાન્તિ નિવારવા, રા, નન્હાનાલાલને નિબન્ધના પાયામાં રહેલી એક હકીકત-ઈસ્લામના વિજયનું કારણ એમાં અમારી બનતી સંમતિ પ્રકટ કરીશું. કારણ કે વસ્તુતઃ અમે એક હિન્દુ તરીકે નહિ, પણ ઇતિહાસના અભ્યાસી તરીકે રા, ન્હાનાલાલને આ નિબન્ધ અવલોકીએ છીએ, અને તેથી ઇસ્લામમાં તેમ હિન્દુધર્મમાં સમય સમયના ગુણ અને દેષ બંને જોઈએ છીએ. અમને કાલઈલે કરેલી હઝરત મહમ્મદ પયગમ્બરની કદર માન્ય છે અને આરબોના મહારાજ્યના ત્વરિત વિસ્તારનો ખુલાસો કરતાં, મિ. વેલ્સ એમની “જગતના ઈતિહાસની રૂપરેખામાં જે લખ્યું છે, અને જેમાંથી થોડાક શબ્દ રા ન્હાનાલાલે સૂત્રરૂપે ટાંકયા છે, એ પણ માન્ય છે. મિ. વેલ્સે લખ્યું છેઃ
" It prevailed because everywhere it found politically apathetic peoples, robbed, oppressed, bullied, uneducated, and unorganised and it found selfish and unsound governments out of touch with any people at all. It was the broadest, freshest, and cleanest political idea, that had yet come into actual activity in the world, and it offered better terms than any other to the mass of mankind. The Capitalistic and daupholding system of the Roman Empire and the literature and social tradition of Europe had altogether decaved and broken down before Islam arose; it was only when mankind lost faith in the sincerity of its representatives that Islam too began to decay."
કલામના ઉદય પછી લગભગ ચાર સૈકા હિન્દુસ્થાનમાં મુસલમાને -વચ્ચે એક વખત ઘેડક પ્રવેશ કર્યા છતાં–વધારે વિસ્તારમાં જામી
Page #598
--------------------------------------------------------------------------
________________
હિન્દુસ્થાનની સંસ્કૃતિમાં ઇસ્લામને ફાળે
મુસલમાનો અભાવને કાકાસવાલ એ સમ
શક્યા નહિ, એનું શું કારણું –ઈતિહાસના વિદ્વાનોમાં આ હજી એક ચર્ચાને વિષય છે, અને જેમ કેટલાક માને છે કે મુસભાને ચૂરેપ જીતવામાં ગૂંથાએલા હોઈ હિન્દુસ્થાન સામે પોતાનું સઘળું બળ વાળી શક્યા ન હતા, તેમ બીજા માને છે કે જેમ દૂણેને હિન્દુઓએ એક વખત ખાળ્યા હતા તેમ જ મુસલમાનેને પણ તેઓએ ચાર સૈકા સુધી હેટે ભાગે બહાર ને બહાર રાખ્યા. આ પ્રશ્નનું છેવટનું નિરાકરણ કરવા માટે ઈ. સ. સાતમા સિકાથી અગીયારમા સૈકા સુધીને રાજપૂત રાજ્યના ઇતિહાસને વધારે ઝીણે અને ઊંડો અભ્યાસ થવાની જરૂર છે. પણ અમુક કારણથી તે સમયે મુસભાને વિજયી નીવડ્યા, અને અમુક કારણેથી હિન્દુઓ પરાભવ પામ્યા એમાં મુસભાની સંસ્કૃતિની અપૂર્ણતા અને હિન્દુઓની સંસ્કૃતિની અતિપૂર્ણતા અમે કારણભૂત માનીએ છીએ. મિ. વેલ્સ ઠીક સ્મરણ આપે છે કે મુસલમાને પિતે શ્રદ્ધાહીન થયા તે સાથે જગતની પણ એમનામાંથી શ્રદ્ધા ગઈ અને મુસભાની પડતી થઈ. પ્રજાનાં ઉદયાસ્તને આ એક સામાન્ય નિયમ છે. અને કોઈ પ્રજા એ નિયમમાંથી મુક્ત નથી.
મુસલમાનોએ અમુક સૈકામાં હિન્દુસ્થાનમાં પ્રવેશ કર્યો તે પછીને સઘળા ઇતિહાસ સ્થળે સ્થળે મુસલ્માન ધર્મને કે મુસલ્માન કામને જ આભારી છે એમ માનવામાં પૂર્વીપરભાવને કાર્યકારણભાવ તરીકે ગણું નાંખવાની ભૂલ થાય છે. ઉદાહરણ તરીકે રાન્હાનાલાલ એ સમયમાં ભાષાયુગ પ્રત્યે એ પણ મુસલમાનની સર્વસમાનતાની ભાવનાનું ફળ છે એમ કહે છે. પરંતુ ભાષાયુગ અપભ્રંશ યુગને જ પ્રબળ વિકાસ છે, અને એમાં જે પ્રભાવ આવ્યો છે તેમાં મુખ્ય બળ તે સમયે હિન્દુ ધર્મનું અભ્યત્થાન થયું અને સંત સાધુઓને યુગ ભડા એ છે. ભાષાયુગને પ્રભાવ સંતના ધાર્મિક ઉત્સાહ અને ઉભરાતા નિશ્ચયનું જ પરિણામ હતુ આ પૂર્વે પુરાણું સમયમાં જે ઉત્થાનને પરિણામે વૈદિકભાષાને સ્થાને સંસ્કૃતમાં અને બ્રાહ્મણને બદલે અબ્રાહ્મણના મુખમાંથી પુરાણેને ઉપદેશ ચાલ્યા, તેવા જ આ બીજા ઉત્થાનને પરિણામે સંસ્કૃતને બદલે ભાષાને પ્રાગ થયે, અને બ્રાહ્મણને બદલે અબ્રાહ્મણ સંતસાધુઓએ હિન્દુધર્મના મહાન સિદ્ધાન્તનું રક્ષણ કર્યું.
કેવળ સાહિત્યનું જ નહિ પણ ધર્મનું ઉત્થાન પણ ઈસ્લામના સંસર્ગથી થયું એમ રા, હાનાલાલ કહે છે. ભારતને સંતયુગ જે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ વ્યાપ્યો એમાં ઇસ્લામની અસર માનવાનું કાંઈ જ કારણ નથી. મહારાષ્ટ્રને સંતયુગ કઈક સ્વતન્ત્ર રીતે આત્મબળથી, અને કાંઈક
Page #599
--------------------------------------------------------------------------
________________
પર હિન્દુસ્થાનની સંસ્કૃતિમાં ઇસ્લામને ફાળો મૂળ દ્રવિડ દેશના એ જ પ્રકારના ઉત્થાનની અસરથી ઉભો હતે. રામાનન્દ રામાનુજપન્થી હતા, અને સ્વતન્ત્ર રીતે જ એના કેટલાક આચાર ન ગમવાથી એ દક્ષિણ છોડી ઉત્તર તરફ ગયા ને ત્યાં રામાનુજન સાધનવિષયક સિદ્ધાનતત્વજ્ઞાન અને ભક્તિને–ઉપદે. એ ઉપદેશવામાં એમણે ભાષાનો પ્રયોગ કર્યો એ રૂઢિ એમને દ્રવિડ દેશના આચાર્યો અને તે પાસેથી મળી હતી, મુસલમાન પાસેથી નહિ જ.
૨. નાનાલાલનું એક એવું કહેવું છે કે એકેશ્વરવાદ વગેરે અનેક સિદ્ધાન્તો હિન્દુસ્થાનમાં ઈસ્લામ પહેલાં પણ જાણીતા હતા એ ખરું એમ છે તે પછી સંતયુગ અને ભાવાયુગમાં ઇસ્લામની અસર જોવાનું શું કારણ?), પણ ઇસ્લામમાં વિચારને આચારમાં ઉતારવાનો જે આગ્રહ છે એ હિન્દુધર્મમાં નથી, અને આના ઉદાહરણમાં રા, નન્હાનાલાલ મૂર્તિપૂજા બતાવે છે. અમે સેમિટિકધર્મી નથી કે એકેશ્વરવાદ અને મૂર્તિપૂજા વચ્ચે વિરોધ જોઈએ. હિન્દુધર્મમાં વિચારને આચારમાં ઉતારવાનો આગ્રહ નથી એ તે હિન્દુધર્મના આચારેને જડમૂળમાંથી ઉખેડી નાખવા મથતા ખ્રિસ્તી પાદરીઓને જૂને આક્ષેપ છે. અન્ય પ્રજાઓમાં ખાસ કરીને જૂની સંસ્કૃતિ ભગવતી પ્રજાઓમાં આચાર અને વિચાર વચ્ચે જે અન્તર જોવામાં આવે છે તે કરતાં હિન્દુઓમાં એ ખાસ કરીને વિશેષ હોય એમ લાગતું નથી. છતાં છે એમ માનવું હોય તે પણ હિન્દુ જેવી લાંબી પુરાણી સંસ્કૃતિ ભગવતી પ્રજ એની સંસ્થાઓને–જે ઘણું વાવાઝોડા ખમીને પણ ઊભી રહી છે–એને એકદમ ત્યજી ન દે તે તેમાં નવાઈ જેવું નથી. જોવાવિચારવા જેવું તો એ છે કે આ પ્રજાએ કેવી શાન્ત રીતે પોતાના ઘણું પુરાણ આચાર દેશકાળ જોઈને છેડી દીધા છે. હિન્દુધર્મની રૂઢિને ઇતિહાસ કાંઈ શીખવે છે તો એ જ કે—જૂનાને તિરસ્કાર કર્યા વગર જૂનું છોડી શકાય છે, અને જરૂર જણાય ત્યાં એને છોડવું જ.
કતિપ્રધાન સ્વભાવ કૃતિમાં મહિમા માને, અને વિચાર જ્યારે એ નબળા પડી જાય કે એ કૃતિમાં પરિણમે જ નહિ, ત્યારે એ મહિમા સ્થાને પણ છે. પણ ધર્મની તત્ત્વમીમાંસા-જેના સિદ્ધાન્તો પ્રજાના ક્ષણિક એહિક જયપરાજય ઉપરથી બંધાતા નથી, પણ જેમાં ઊંડી અને લાંબી તત્ત્વદષ્ટિએ સિદ્ધાન્ત -ધાય છે, એ કૃતિ અને જ્ઞાન ઉભયનું ગ્ય મહત્વ અને ગ્ય સમવ માને છે. પ્લેટ અને ઘેલો બંને સ્વભાવનાં પરિણામ કરણ નીપજે છે, અને નિની કૃતિ અને જ્ઞાનને યોગ્ય સમન્વય જે ધર્મમાં નથી , ત્યાં કેઈમાં નિર્બના તે કઈમાં ધમધના (fanaticism).
Page #600
--------------------------------------------------------------------------
________________
હિન્દુસ્થાનની સંસ્કૃતિમાં ઈસ્લામને ફાળે ૫૪૩ ઉત્પન્ન થાય છે, તે જ પ્રમાણે ધર્મની સાદાઈ (simplicity) એ ગુણ છે, * પણ તે અપૂર્ણ ગુણ છે. આરબ લોકેની સાદી સંસ્કૃતિને એ અનુકૂળ આવી પણ મનુષ્યસંસ્કૃતિની ઊંચી ભૂમિકાએ ચડેલી પ્રજાને એ સાદાઈ કામ ન આવે. એના ભાગ્યમાં તે ચિત્ર વિચિત્ર ભાવ અને વિચારથી સંકુલ જીવન લખાએલું છે. એની બુદ્ધિ અને એનું હૃદય સૂમ વિચાર અને વિવિધ લાગણીઓથી ભરપુર હાઈ એના ધર્મમાં પણ અનેક શંકાઓ, તર્કો શ્રદ્ધાઓ, વિવાદ, સમાધાને ભરેલાં હોય છે. ભલે એ વ્યવહારમાં ઘણીવાર હાનિકારક નીવડે, પણ જે પ્રજાને ઊંચી ભૂમિકાએ પહોંચવું છે તેને માટે એ અનિવાર્ય છેઃ “overcivilisation ઘણી વાર નિર્બળતા ઉત્પન્ન કરે છે, પણ civilisationની ભાવનાવાળી પ્રજાએ એમાંથી પસાર થઈને જ, અને આખરે સમતા પ્રાપ્ત કરીને, પોતાની ભાવના સિદ્ધ કર્યા વિના છૂટકે નથી, અર્થાત હિન્દુ પ્રજા જેવી સંસ્કૃતિની ઊંચી ભાવના ધરાવનારી પ્રજાને કેઈવાર મુસલમાન જેવી પ્રજાથી જીતાવાનો વખત આવે તે એ સંકટ સહી લેવું જોઈએ, અને પરિણામે શિવાજીની માફક સમતા પ્રાપ્ત કરી નિર્બળતાને પરિણામમાંથી છૂટવું જોઈએ. પણ એની ધાર્મિક સંસ્કૃતિને પાંચ હજાર વર્ષને ઈતિહાસ ઉલટાવી એણે વિચારની સાદાઈ અને કૃતિની પ્રધાનતા–જે ગુણે રા, નહાનાલાલે ઇસ્લામમાં બતાવ્યા છે એમાં કૃતકૃત્યતા માનવી ન જોઈએ. અમારું એમ કહેવું નથી કે રે, નહાનાલાલ આમ કરવા કહે છે. પરંતુ એમના લેખમાંથી આવી ભ્રાન્તિ થવાનો સંભવ છે એ નિવારવા અમારે આ સ્પષ્ટતા કરવાની જરૂર પડી.
૨, ન્હાનાલાલે એક વાત યથાર્થ કહી છે કે “પડદા ”ના રિવાજ માટે ઈસ્લામને દેષ દેવામાં આવે છે એ ખોટું છે. અન્તઃપુર વગેરે સંદિગ્ધ પ્રમાણ છેડી દઈએ, પણ કાલિદાસનો કયોષ' શબ્દ (૩ઘોષg ) જેમાં ધાવર્થ અટકમાં રાખવું, પૂરવું થાય છે એ જોતાં કાલિદાસના સમયમાં પણ “પડદે” હતો એમ સ્પષ્ટ સિદ્ધ થાય છે. બીજા પણ એથી પણ પહેલાંનાં ઘણું પ્રમાણે છે. પરંતુ તે સાથે " (જો કે સામે નહિ) એક એ વાત પણ પ્રબળ પ્રમાણુ તરીકે ધ્યાનમાં રાખવાની છે કે દક્ષિણ અને દ્રાવિડ હિન્દુસ્થાનમાં એ રિવાજ નથી, તેમ ઉત્તર હિન્દુસ્થાનમાં પણ ગરીબ લોકેમાં એ નહિ જેવો છે અને અત્યારે “પડદો તેડવાને જે સુધારે ઉપદેશાય છે તેમાં હિન્દુઓ જેટલા વિરુદ્ધ નથી તેટલા મુસલમાને વિરુદ્ધ છે.
સાહિત્ય, સંગીત, ચિત્રાલેખન આદિ વિષયમાં રા, હાનાલાલે જેને
Page #601
--------------------------------------------------------------------------
________________
૫૪૪
જય–ભારત–મહાભારત
ઇસ્લામને ફાળે” કહ્યો છે તેને અમે “fusion' યાને સંગજન્ય એકીભાવમાંથી ઉત્પન્ન થએલું પરિણામ માનીએ છીએ. બીજું ઇસ્લામ અને ઇસ્લામની ભાષા વચ્ચે સંકર કરવો ન જોઈએ, ફારસીના અભ્યાસથી જે કાંઈ ફેરફાર થાય એ સર્વને મુસલમાન ધર્મને આપવા, એ અંગ્રેજી ભાષાના અભ્યાસને પરિણામે આપણું દેશમાં જે કાંઈ સ્થિત્યન્તર થયું અને થાય છે એ સર્વને ખ્રિસ્તી ધર્મને આપવા સરખી ભૂલ છે.
ફરીથી કહીએ છીએ કે રે. ન્હાનાલાલના લેખને હિન્દુ મુસલ્માન વચ્ચે વિરોધના આ સમયમાં અમે આવકારલાયક માનીએ છીએ, પરંતુ એનું આ મર્મ ધ્યાનમાં રાખવામાં ન આવે તે અનર્થ થાય. તે માટે ઐતિહાસિક દષ્ટિએ અમને એમાં જે કાંઈ વકતવ્ય લાગ્યું તે નિખાલસપણે કહ્યું. બાકી હઝરત મહમ્મદ પયગમ્બરના ઉપદેશને માટે ધર્મના એકદેશી ઉપદેશરૂપે અમને સંપૂર્ણ માન છે.
[વસન્ત, ચિત્ર ૧૯૯૧]
૧૧
જય ભારત-મહાભારત મહાભારત એ મૂળે ભરત મહારાજ, જેના નામ ઉપરથી આપણે દેશ “ભારત દેશ” વા “ભરતખંડ” કહેવાય છે, એમના કુળને ઈતિહાસ છેઃ વધારે ચેકસ રીતે નિરીક્ષણ કરીને કહીએ તે એમના કુળમાં આગળ જતાં કૌરવ અને પાંડવ એ નામનાં બે પિતરાઈ ભાઈઓનાં કુટુઓ થયાં એમને, બલ્ક એમના પરસ્પર સંબંધને–જે સંબંધ કુક્ષેત્રના મહાન યુદ્ધ રૂપે પરિણત થશે અને એમાં પરાકાષ્ઠાએ પહોં —એને એ તિહાસ છે. એ યુદ્ધમાં અમુક પક્ષનો જય થયો, તેથી એ યુદ્ધના વણનાત્મક ઈતિહાસને “જય” નામથી પણ નિર્દેશવામાં આવ્યો છે.
ભારતનું ગ્રન્થવસ્તુ આવું સાદું અને આટલું જ ભારે હોત તો જગતના સાહિત્યમાં એનું જે મહાન અને અનુપમ સ્થાન છે તેને હેત. ઉપર જે વસ્તુ કહ્યું તે તે ગ્રંથની એકતા સંપાદક વસ્તુ, અર્થાત જેને લીધે ગ્રન્થમાં unity” પ્રાપ્ત થઈ છે ને. એ વસ્તુને મુખ્ય સ્થાને રાખી એની આસ* શ્રીયુત વાલજીભાઈ ગેવિન્દજી દેસાઈ કૃત “ભારતી » કથા એ લઘુ પુસ્તકની પ્રસ્તાવના.
-
-
-
-
-
Page #602
--------------------------------------------------------------------------
________________
જય–ભારત-મહાભારત
૫૪૫
પાસ એટલું બધું બીજું વસ્તુ ગૂંથાયું છે કે સમસ્ત મળીને જે વસ્તુ અને છે એને જ ભારતનું મૂળ વસ્તુ કહેવું જોઈએ. પણ પહેલાં નિર્દેશેલા મૂળ વસ્તુથી આને પૃથક્ પાડવા માટે આપણે એને ગ્રન્થવસ્તુ કહીશું,
આ વિવિધ આછા—ઘેરા રંગથી રંગ્યા અસંખ્ય સૂત્રાત્મક પટ જેવા વસ્તુથી, મહાભારત, ફિદેાસીના શાહનામા કે ગુણાત્મ્યની બૃહત્કથા ( વિદ્યમાનરૂપે, સંસ્કૃત કથાસરિત્સાગર )ના વર્ગમાં મૂકાય એવા એક રસિક વાર્તાગ્રન્થ બનત. પણ એ કરતાં મહાભારત જે ઊંચુ સ્થાન ભાગવે છે એ શાથી ? એના કાવ્યરસથી જ ! એટલું જ હાત તા એની સાથે હામરનું ઇલિયા હરીફાઈ કરી શકત. ખરેખર, મહાભારતના અદ્ભુત ગૌરવનાત્ર પૂર્વોક્ત ગ્રન્થવસ્તુથી કે એ વસ્તુને દીપાવનાર ઉચ્ચ કવિત્વશક્તિથી ખુલાસેા થતા નથી. એ ગૈારવ તા, પૂર્વીક્ત ગુણાને લેાપ્યા વિના, મહાભારતમાં જે આર્ય દ્રવિડ સંસ્કૃતિની ચિત્રાવલિ રચવામાં આવી છે, તથા અખિલ ગ્રન્થમાંથી “ચત્તો ધર્મસ્તતો નચા” એવા જે ગંભીર ગૈારવભર્યાં સૂર નીકળી રહ્યો છે, એનાથી જ પ્રાપ્ત થયું છે. ચેાગ્ય પ્રશંસાથી કહેવામાં આવ્યું છે કે “ વિજ્ઞાન્તિતચત્ર-ચત્રાસ્તિ ન સત્ વિત” “ જે અહીં છે તે જ ખીજે છે, અને જે અહીં નથી તે કયાંય નથી.
99
આમ મહાભારતમાં મૂળ કથા, આનુષ'ગિક કથાવિસ્તાર, આ– દ્રાવિડ સંસ્કૃતિના આચારવિચાર, અને સના કલશરૂપ મનુષ્યના પરમધનુ નિરૂપણુ એ તત્ત્વા આપણે પૃથક્ પૃથક્ પાડીને જોઈ શકીએ છીએ. આ સર્વ તત્ત્વા મૂળથી જ ભિન્ન ભિન્ન હતાં અને કાળક્રમે એક પછી એક ઊમેરાતાં ગયાં એ વર્તમાન વિદ્વાનાની કલ્પના સર્વેથા ખરી નથી. કારણકે કવિકૃતિ હંમેશાં એકસૂત્રી જ હાય છે એમ નથી, મૂળ કવિ અનેક સૂત્રો વણીને એક મહાકાવ્યરૂપ પટ રચે છે, અને આપણા દેશના સંપ્રદાયાનુસાર યુદ્ધના વર્ણન સાથે અનેક ધાર્મિક ઉપદેશા કરવાના પ્રસંગા ઉત્પન્ન કરવા એ અસ્વાભાવિક નથી. તેમ અત્યારે આપણે જે મહાભારત જોઇએ છીએ એ રૂપે એ મૂળથી જ હતું એ માન્યતા પણ પૂર્ણાંશે સ્વીકારાય એવી નથી. કારણકે વિદ્યમાન મહાભારતના જુદા જુદા ભાગમાં એવું જોવામાં આવે છે કે કેટલાક ભાગ ઇ. સ. પછીના તેમ કેટલેાક બહુ પુરાણા છે એમ બે સ્વરૂપ માન્યા શિવાય ચાલતું નથી. એક × ખેાટી વ્યુત્પત્તિથી તથાપિ ખરા ગુણ પ્રકટ કરતાં પ્રશસ્તિકાર કહે છેઃ महत्त्वाद् भारषत्वाच्च महाभारतमुच्यते
tr
33
Page #603
--------------------------------------------------------------------------
________________
૫૪૬
જય-ભારત-મહાભારત માન્યાથી બીજુ વગર ખુલાસે રહી જાય છે. આ વિષયમાં પશ્ચિમના અને અહીંના વિદ્વાનોએ જે વિવિધ કલ્પનાઓ કરી છે એ જોઈએ
૧ ફૈન શ્રેડર નામના વિદ્વાનનું એમ માનવું છે કે મૂળ (૧) કુરુક્ષેત્રના યુદ્ધ સંબંધી છૂટી છૂટી ગાથાઓ હતી; (૨) ઈ. સ. પૂર્વે ૭મા અને ૪ થા શતકની વચમાં એનું વીરરસપ્રધાન એક કાવ્ય બનાવવામાં આવ્યું, એ કાવ્યના કર્તાને કૌરવો તરફ પક્ષપાત હતો, અને એના મુખ્ય દેવ બ્રહ્મા હતા; (૩) તે પછી એનો વિસ્તાર થઈ હેટું કાવ્ય થયું તેમાં પૂર્વના કવિની સહાનુભૂતિ ઊલટાવી પાંડવોને નાયક અને કૌરને પ્રતિનાયક બનાવવામાં આવ્યા, અને મુખ્ય દેવ પણ બ્રહ્માને બદલે વિષ્ણુ અને એના અવતારરૂપ કૃષ્ણ થયા; (૪) છેવટે, કેટલાક છૂટા છવાયા ભાગ ઉમેરાયા.
કૌરવો તરફ મૂળ કવિનો પક્ષપાત હતો એ કલ્પના ભૂલભરેલી છે. નાયકના ગૌરવા તેમ જ મનુષ્યતાને રસ સાચવવા પ્રતિનાયકના ગુણદર્શનને જે કવિસંપ્રદાય છે, જે અંગ્રેજ કવિ મિલ્ટને પણ પેરેડાઈ લેટ”માં પાળ્યો છે, તે ભૂલવાથી આ બ્રાન્તિ ઊપજી છે. બીજું, શિવ અને વિષ્ણુ એ બ્રહ્મા પછીના કાળમાં અગ્રેસરતા પામ્યા છે એ માન્યતા પણ ભ્રમ છે. બ્રાહ્મણ અને ઉપનિષમાં બ્રહ્માને મુખ્યદેવ રૂપે વર્ણવ્યા છે તેની પહેલાં અને સાથે શિવ અને વિષ્ણુને મહિમા ગવાય છે. મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધના સમયમાં યાજ્ઞિકના સંપ્રદાય ઉપર આક્ષેપ હાઈ યાજ્ઞિકેના પ્રધાન દેવ બ્રહ્મા અને ઇન્દ્ર એઓએ એ સુધારકનું મુખ્ય લક્ષ્ય ખેંચ્યું હતું.
૨ હેપકિન્સ મહાભારતના વિકાસને નીચે પ્રમાણે ક્રમ બાંધે છેઃ (૧) ઈ. સ. પૂર્વે ૪ થા શતક સુધીમાં કુકુળની ગાથાઓ કદાચ એકત્રિત કરવામાં આવી હશે પણ ત્યાં સુધીમાં તેનું એક વીરરસ કાવ્ય બન્યું નહોતું. (૨) એમાંથી (ઇ. સ. પૂર્વે ૪૦૦ થી ૨૦૦ ની વચમાં) પાંડેને નાયક બનાવીને એક મહાકાવ્ય રચવામાં આવ્યું. એમાં કૃણ મનુષ્ય અને દેવ ઉભયરૂપે દેખાય છે. પણ તે હજી પૂર્ણ પરમાત્મા રૂપે સ્થપાયા નથી, અને જે ધાર્મિક ઉપદેશભાગ પછીના મહાભારતમાં જોવામાં આવે છે તે પણ હજી દાખલ થયો નથી. (૨) તે પછીના મહાભારતમાં કૃષ્ણ પૂર્ણ પરમાત્માપે સ્થપાય છે. તથા ધ ધાર્મિક ઉપદેશનાં પર્વ અને અધ્યાયો અને જૂની નવી પૌરાણિક કથાઓ ઉમેરાય છે. (૪) આદિપર્વની પ્રસ્તાવના, શાન્તિપર્વથી અનુશાસનનું પૃથક્કરણ વગેરે ઉમેરો અને ફેરફાર આ કાળના
Page #604
--------------------------------------------------------------------------
________________
જય-ભારત-મહાભારત
'
પ૪૭
(ઇ. સ. પછી ૨૦૦ થી ૪૦૦ ની વચમાંના) છે. (૫) આ પછી પણ (. સ. ૪૦૦ પછી) કેઈ કઈ ઊમેરા થતા ગયા છે.
સમયની બાબતમાં આપણું અને પશ્ચિમના વિદ્વાને વચ્ચે એકમાત્ય થવું ઘણીવાર કઠણ પડે છે, એટલે એ વિષેની ચર્ચા આ લઘુલેખમાં છેડી દઈશું. તથાપિ એટલું કહીશું કે સામાન્યતઃ મહાભારતની રચનામાં કાલક્રમ સ્વીકારનારા અત્રત્ય વિદ્વાને પણ પૂર્વોક્ત સમયની બાબતમાં સંમત નથી. શ્રીકૃષ્ણના પૂર્ણપરમાત્મસ્વરૂપ અને અર્ધપરમાત્મસ્વરૂપ એવા ભેદ ઉપર જે ક્રમ બાંધવામાં આવ્યા છે એ ઠીક નથી, કારણ કે અવતાર અને અવતારી તત્વના ભેદભેદને લઈ પ્રસંગવશાત વા યદચ્છાએ પણ ભેદ કે અભેદને આશ્રય કરવામાં આવે એ વાત વીસરવાથી પૂર્વોક્ત ક્રમને ભ્રમ થાય છે. ઈશુ ખ્રિસ્તના જીવન સંબંધી વિચારમાં જર્મન વિદ્વાનોએ “Higher Criticism'ના જે સિદ્ધાન્ત બાંધ્યા છે તે પ્રમાણે ઈશુ અમુક સમય સુધી મનુષ્ય, અને પછી ઈશ્વરને પુત્ર, અને તે પછી ઈશ્વર પોતે જ એ એના સ્વરૂપની માન્યતાને ક્રમ મનાય છે. એ જ પદ્ધતિએ કૃષ્ણ– મનુષ્ય, પછી અર્ધ દેવ અને અર્ધ મનુષ્ય, અને અન્ત સર્વથા દેવપરમાત્મા એ ક્રમ આ પશ્ચિમના સંસ્કૃત વિદ્વાનેએ કૃણુને લાગુ પાડ્યો છે. આમાં અવતારવાદની બીજી અને ત્રીજી ભૂમિકા છૂટી પાડવી શકય નથી, અને પહેલી ભૂમિકા બીજીથી સર્વથા ભિન્ન છે કે બીજીનું જ અધોગ છે એ નક્કી કરવું કઠણ રહે છે, એટલે આ ભૂમિકાઓને પૃથફ કલ્પવી અને ભિન્ન ગણવી અને એને આધારે મહાભારત જેવા ખ્રિસ્તી ધર્મપુસ્તકથી અનેકગણું હેટા પુસ્તકને એ કલ્પિતભેદવાળી ભૂમિકામાં વિભક્ત કરવું એ યથાર્થતાને માર્ગ નથી*
૩ છે. મકાનલ કહે છે કે આદિ પર્વમાં સ્પષ્ટ કહેલું છે કે ભારતનાં ઉપાખ્યાને ઊમેરાયાં તે પહેલાં એ ૨૪૦૦૦ કને ગ્રન્થ હો; અને એથી પહેલાં એમાં ૮૦૦૦ શ્લોક જ હતા, અને એના આરંભ વિષે નજીવાત્મા અને પરમાત્મા વચ્ચે અંશાંશિભાવ અને કેવળ તાદામ્ય એવા બે મૂળ ભિન્નભિન્ન મત ન હતા. અંશાંશિભાવ એ તાદામ્ય દેખાડવા માટે જ હતો, પણ એ તાત્પર્ય ભૂલી જઈ અંશાંશિભાવ સ્થૂલ વાચ્ય અર્થમાં લેવામાં આવ્યું ત્યારે એ સામે કેવલ તાદાભ્યને સિદ્ધાન્ત રચવો પડ્યો. તે જ પ્રમાણે ઇશુની Sonship મૂળ પરમાત્મા સાથે અભેદ દર્શાવવા માટે જ હતી એમ એનું ગૂઢ તાત્પર્ય સમજવું જોઈએ.
એમણ હતી અને એને આધાર આ ભૂમિકાને જ અહી
Page #605
--------------------------------------------------------------------------
________________
૫૪૮
જય-ભારત મહાભારત
પણ ત્રણ મત એમાં નોંધ્યા છે. જે મૂળ ઐતિહાસિક પાત્ર ઉપર આ ગ્રન્થ રચાયો છે એનો યજુર્વેદમાં ઉલ્લેખ થએલે જોવામાં આવે છે, એટલે મૂળ વસ્તુ ઈ. સ. પૂર્વે ૧૦૦૦થી પછીનું નથી એટલું તો કહી જ શકાય. પછી આ વસ્તુ ઉપર રચાએલા ગ્રન્થના છે, સેંકડોનલ ત્રણ થર બતાવે છે. (૧) હાલના મહાભારતમાં બે સંસ્કૃતિઓ–એક ઘણી પ્રાચીન અને બીજી પછીના સમયની–સ્પષ્ટ ભિન્ન દેખાય છે, એમાંની પ્રાચીન સંસ્કૃતિમાં મુખ્ય દેવ બ્રહ્મા છે. આશ્વલાયન ગૃહ્યસૂત્રમાં “ભારત” અને “મહાભારત”ને “મારત–મામારતધર્મવાર્તાઃ” એમ પૃથફ ગણવામાં આવ્યા છે એ જોતાં પણ જણાય છે કે મહાભારત પહેલાં ભારત હતું. એને સમય ઈ. સ. પૂર્વે ૫મું શતક માનીએ. (૨) બીજી આવૃત્તિમાં એ પુસ્તક બનીને વીસ વીસ હજાર કનું થયું. એમાં શિવ વિષ્ણુ અને વિષ્ણુના અવતારરૂપ કૃણ દાખલ થયા. શક યવનાદિકને ઉલ્લેખ પણ આ સમયમાં
. મેં સ્થિનીસ હિન્દુસ્થાનમાં આવ્યો. (ઈ. સ. પૂ. ૩૦૦) તે પહેલાંનું આ. (૩) આ પછી એનું વિદ્યમાન સ્વરૂપ એક મહાન ધર્મગ્રન્થનું આપણે જોઈએ છીએ તે.
આ મત વિષે હૈપકિન્સના મતની પરીક્ષામાં ઉપર કહેવાઈ ચૂક્યું છે.
૪ રા. બ, ચિન્તામણરાવ વૈદ્ય આ ગ્રન્થનાં ત્રણ રૂપ માને છે. અને એના સમર્થનમાં એક સરળ અને સુગમ પ્રમાણ બતાવે છે તે એ કે મહાભારતમાં જ કહેવું છે કે મહાભારત સાતિએ (સૂત પૌરાણિકના પુત્ર થાને વંશજ) નિમિષારણ્યના સત્રમાં શાનકાદિ ઋષિઓને કહ્યું, જે સાતિએ વિશમ્પાયન પાસેથી સાંભળ્યું હતું, અને વૈશમ્પાયન જનમેજયને કહે છે કે પિતે જે કહે છે તે એમણે વ્યાસ પાસેથી સાંભળ્યું હતું..
આમ આ ગ્રન્થની ત્રણ આવૃત્તિઓ થએલી. એ ત્રણ આવૃત્તિઓ તે–
૧) વ્યાસે વૈશમ્પાયનાદિક એમના શિષ્યોને કહેલું મૂળ ભારતએતિહાસિક કથા, જેમાં પાંનો જય વર્ણવામાં આવેલો હોવાથી “જય” કહેવાનું.
(૨) વૈશમ્પાયને જનમેજયને કહ્યું તે આ “ભારત.”,
(૩) અને વૈશમ્પાયને કહેલું એતિએ શાનકાદિક ઋષિઓને કહ્યું તે “મહાભારત
રા. બ, વઘ કીક બતાવે છે કે મેકડોનલ ૮૮૦૦ શ્લોકનું પ્રથમ કા, માને છે એ બરફન ઇતિહાસની કુટનોટમાં ૮૮૦૦ કલોકનો ઉલ્લેખ - પતિએ ચાલતા તે હું આમાં એક રૂ૫ ઉમે, અને તે સંજયનું ભારતઃ અર્થન સંજયે પૂનરાટને કરેલું યુદ્ધવર્ણન.
Page #606
--------------------------------------------------------------------------
________________
જય-ભાત મહાભારત
૫૪૯
rr
છે, એમાંથી ઉત્પન્ન થએલી ભ્રાન્તિ છે. એ ૮૮૦૦ શ્લાક તે મહાભારતના ફૂટ ક્ષેાક ''જેને અનુલક્ષીને વ્યાસજી કહે છે: “ ક્ષણૌ હોજસન્નस्राणि अष्टौ श्लोकशतानि च । अहं वेद्मि शुको वेत्ति सजयो યેત્તિ યા ન થા ।'' ફૂટ ક્ષેાકની સંખ્યાને મૂળ ગ્રન્થના àાકની સંખ્યા સાથે કંઈ સબન્ધ નથી. પણ રા. મ. વૈધે પોતે પણ એવી જ ભૂલ કરી છે. જે પ્રમાણને આધારે ૨૪૦૦૦ શ્લાકનું ભારત એમણે માન્યું છે તે પ્રમાણ સૂક્ષ્મતાથી તપાસીએ તે એમની કલ્પનાનું સમર્થન કરતું જણાતું નથી જ્યાં ૨૪૦૦૦ શ્લાક સંખ્યા અતાવી છે ત્યાં એ મૂળ ભારતની નહિ, પણ સક્ષિપ્ત ભારતની કહી છે. કારણ કે તે પછી તુરત આ કરતાં પણ ન્હાનું અનુક્રમણિકાધ્યાયમાં સંગ્રહેલું ૧૫૦ શ્લાકનું ભારત કહ્યું છે. અર્થાત્ અહીં સંદર્ભ જોતાં સ્પષ્ટ સંક્ષેપની જ વાત છે. અને આવા સંક્ષેપ કાગળ અને લખામણીની મુશ્કેલીના સમયમાં સ્વાભાવિક છે:
જ
આ રીતે જોતાં મકડાનલે અને વૈદ્યે મહાભારતના મૂળ અને વિસ્તારનાં જે માપ કાઢ્યાં છે તે પ્રમાણસિહ નથી. પરંતુ મહાભારત સમસ્ત એક જ સમયની કૃતિ હેાય એમ લાગતું નથી. ભાષા, વિસ્તાર, સંસ્કૃતિ આદિનું સ્વરૂપ જોતાં, એમાં ક્રમિક સ્તર છે એમાં શક નથી. પણ એ સ્તરનું રૂપ અને કદ હજી નક્કી કરી શકાતાં નથી. વિદ્યમાન મહાભારત સમસ્તને એક જ સમયે એક જ વ્યક્તિના મસ્તિષ્કમાંથી દારૂખાનાની હવાઈ માફક નીકળેલું માની શકાતું નથી. ભારત પ્રજાની એ અમૂલ્ય સમૃદ્ધિ ક્રમે ક્રમે વધતી ગઈ છે, પણ પ્રથમ ભરતકુળના ઇતિહાસ, ‘જય’; પછી બીજી કથાએ મળીને 'ભારત'; અને પછી ધાર્મિક ઉપદેશા મળીને મહાભારત' ——એમ ક્રમ માનવાનું કારણ નથી. આ સઘળાં તત્ત્વા સળીને થએલી એક ન્હાની કૃતિ કાળક્રમે એક બીજમાંથી વૃક્ષની પેઠે વિકસી અને વિસ્તરી હોય એમ જણાય છે. મૂળથી, ‘જય' તે પાંડવાના કૌરવા સામે જય જ નહિ, પણ ધર્મના અધમ સામે જય—અને તેથી જ એના આર્ભના Àાકમાં જે ‘જય'નું ઉદીરણ કરવાનું કહ્યું છે તેની સાથે ધાર્મિક મૂર્તિ નર અને નારાયણના સંમ્બન્ધ કર્યાં છે, છેક અન્ત સુધી ચૌ ધર્મસ્તતો નયા એમ ડી વગાડ્યો છે. અને પૂર્વોક્ત વિવિધ તત્ત્વાના સમુદાયમાં જેમ રસ છે તેમ એ પ્રત્યેકમાં પણ રસ છે. આના લાભ લઈ શ્રીયુત વાલજીભાઇએ પ્રત્યેક પર્વના કથાભાગના સાર સાદી, સરળ, ઘરગથ્થુ ગૂજરાતીમાં આપ્યા છે. આથી સઃ પર્જન પfr—એ તથ્યના અનુભવ કૌમારાવસ્થાના બાલક પણ કરી શકશે.
[વસન્ત, ચૈત્ર, સં. ૧૯૯૨ ]
Page #607
--------------------------------------------------------------------------
________________
પપ૦
મહાભારતના પ્રધાન રસ
મહાભારતના પ્રધાન રસ મહાભારત સર્વ રસથી ભરપૂર છે, પરંતુ એમાં પ્રધાન રસ કયો? –અદ્ભુત, કે વીર, કે કરુણ, કે બીજે કઈ?
મહાભારતની વાર્તા ઐતિહાસિક લાગે છે, અને મૂળરૂપે જોતાં એ તેવી જ છે. બીજા કેટલાક ગ્રન્થામાં અલૌકિકતાથી વાચકને ચકિત કરવાને યત્ન હોય છે તે આમાં બહુ ભાગે નથી. કાવ્ય માત્રમાં કાંઈક ને કાંઈક તે અદ્ભુત રસની છાંટ હોય જ, કારણકે કવિની વાણી નિયતિકૃતનિયમરહિતા (કાવ્યપ્રકાશ) હોય છે, પણ તેટલાથી એને મહાભારતને પ્રધાન રસ ન કહેવાય.
મહાભારતની કથા વીરરસથી ભરેલી છે, અને એનું “જય” નામ મહાભારતના યુદ્ધમાં પાંડવોને જય થયો તે ઉપરથી પડેલું છે, અને મૂળ મહાભારત યુદ્ધાન્ત હતું એમ માનીએ તો એને રસ વીરરસ ગણું શકાય ખરે. પણ “જ” નામ, યુદ્ધમાં જય કરતાં, “ચતો ઘeતત ચા એમ ધર્મને જય સૂચવે છે એમ માનીએ તે એ વીરરસને સામાન્ય વીર ન માનતાં ધર્મવીર માનવાનું મન થાય. પણ ધર્મ ખાતર વિરતા દાખવવાને પ્રસંગ હોય ત્યાં જ ધર્મવીર (રસ) મનાય છે. પરંતુ જ્યાં બંને પક્ષ પિતાના હક કે સ્વાર્થ માટે લઢે અને એમાં જે પક્ષ સત્ય અને ધર્મને હેય તેને જય થાય, એ કાંઈ ધર્મવીર (રસ) ન કહેવાય.
અહીં મૂળ યુદ્ધને રસ વીરરસ છે અને યુદ્ધમાં બંને પક્ષ વીરતાથી લઢયા, માટે મહાભારતને મુખ્ય રસ યુવીર છે એમ સાદી રીતે માનીએ. પણ એ વીરરસ સાથે ભવ્ય કરુણરસ ભળે છે. યુદ્ધમાં ધર્માવલી પાંડવેએ કે જય મેળવ્યો એ કહેવાને અંગે વિવિધ યેહાઓનાં પરાક્રમ વર્ણવ્યાં છે એ ખરું; પણ એ તે અનેક છે, એ અનેકતાની પાછળ એકતા શી છે? “ધર્મો જય, અને પાપે ક્ષય” એ જ. એ ક્ષય કરુણરસથી ભરપૂર ન હોત, અને માત્ર વીરરસનાં પરાક્રમેને જ પરિણામે થયો હત, તે મહાભારત જેવું અસાધારણ કાવ્ય ગણાય છે તેવું ન ગણુત.
ધતરાષ્ટ્ર દુર્યોધન વગેરે પિતાના પુત્રની દુષ્ટતા જાણે છે–મસ્ત્રીઓ સાથે મન્ત્રણ કરીને યુધિધિષ્ઠિરને યૌવરાજ્ય આપનાર એ પોતે જ હતેપણ આખરે “નામ”ના નેહપાશમાં પડેલો હાઈ એમને એ કાંઈ
Page #608
--------------------------------------------------------------------------
________________
મહાભારતને પ્રધાન રસ
પપ૧
કહી શકતું નથી. જ્યાં એણે પોતાની જવાબદારી સમઝીને નિર્ભયતાથી દુર્યોધનને પાંડવો પ્રતિ એક પછી એક અનેક દુષ્ટ કર્મો કરતાં વારવાનું કર્તવ્ય કરવું જોઈતું હતું, ત્યાં એ પ્રત્યેક પ્રસંગે “
વિમેવ પર મળે,” “દિવ પર મળે” એવો નિર્બળતાને ઉગાર કાઢી કપાળે હાથ દે છે ! આ ધૃતરાષ્ટ્રની “tragedy' કરુણ કથા.
ભીષ્મ અને દ્રોણની વળી બીજી છે. બે સૈન્ય સામસામાં ગઠવાઈ ગયાં છે, યુદ્ધ ઝઝુમી રહ્યું છે. થોડા જ વખતમાં રણદુદુભિ વાગવાનાં છે. તેટલામાં યુધિષ્ઠિર એકદમ રથમાંથી ઊતરી પગે ચાલી શત્રુના સૈન્ય તરફ જાય છે, અને ભીષ્મ દ્રોણુ વગેરે વડીલેને મળે છે. કારણ કે ધર્મપુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર જાણે છે કે યુદ્ધ માંડતાં પહેલાં ગુસજનની અનુમતિ અને આશીર્વાદ લેવા જોઈએ એવી શાસ્ત્રની આજ્ઞા છે. એ આશીર્વાદ આપતાં એ બંને વડીલો ખેદ સાથે ઉગાર કાઢે છે કે “ઉથ ત્યારે સારાવ વારિત”—માણસ પૈસાને ગુલામ છે, પૈસો કેઈને ગુલામ નથી. આ ઉદ્ગારનું સૂત્ર એ આ સંસારની કરુણ ઘટના ! ભીમ દ્રોણુ જેવાના જીવનના કારુણ્યની અહી સૂચના છે. આ બીજી tragedy–ધણુના લૂણ'ની કરણ કથા હિન્દુસ્થાનના ઇતિહાસમાં ઘણુ થઈ છે.
દુર્યોધનમાં એક વીરતાને ગુણ છેડીને તે પણ એક પ્રસંગ બાદ કરીને) –ષ, વેર, અદેખાઈ કપટ વગેરે દુર્ગણે જ ભરેલા છે. અને એ દુર્ગુણેને પરિણામે એ પિતાના આખા કુળના ક્ષયનું કારણ બને છે. આ તે ખુલ્લી tragedy (કરુણ કથા) છે, અને દુર્યોધનના સર્વ દુર્ગણે એ આખા મહાભારતની કરુણકથામાં પ્રવેશેલું સૂત્ર છે.
“સ્વર્ગારેણુ પર્વ” પહેલાં મહાભારત સમાપ્ત થઈ જાય છે, અને એ પર્વ તે પાછળનો ઉમેરે છે એમ માનીએ તે મહાભારતની કથાની કરુણતા સ્પષ્ટ જ છે. પણ એ પર્વને મહાભારતનું ઉચિત અતિમ અંગ માનીએ તે પણ એ પર્વ કથાની કરુણતા ઘટાડતું નથી, બલ્ક વધારે છે.
પણ ભારતવાસી આર્ય હદય કરુણ રસથી અટકતું નથી; એને આ વિશ્વના નિયતાના ન્યાયમાં એવી શ્રદ્ધા છે કે કેાઈ પણ રીતે, આકાશમાંથી
એ ઉપરથી ભારત પ્રજામાં “કુલાંગાર” શબ્દ રૂઢ થઈ ગયા છે– લીલાં વૃક્ષ જેવા કુળમાં અગ્નિ સમાન જે નીવડે તે કુલાંગાર.” આ કરતાં વધારે ઉગ્ર ભર્સનાને શબ્દ આપણી ભાષામાં નથી.
Page #609
--------------------------------------------------------------------------
________________
પપર
સૂત્રકૃતાગ
દેવો ઊતરીને અને એમની પાસે વરદાન કરાવીને પણ, અન્યાયની કરુણતાને સ્થાને ન્યાયની શાન્તિ એ માગી લે છે–આ હરિશ્ચન્દ્ર, નાગાનન્દ, શિબિ વગેરેની કથાના અન્તને ખુલાસો. અથવા તે-કરુણ અન્તને કરુણ જ રહેવા દઈ, એ વડે જીવનની અસારતાનું સૂચન કરી, નિર્વેદ (વૈરાગ્ય) ઊપજાવી, શાન્તરસ (જેને સ્થાયી ભાવ નિર્વેદ છે) પ્રકટ કરે છે.
આ કારણથી, રસ અને ધ્વનિ શાસ્ત્રના આચાર્યો એમના વન્યાલોક' નામક અપૂર્વ મર્મગ્રાહી ગ્રન્થને અને મહાભારતને રસ શાન્તરસ છે એમ બતાવ્યું છે.
જુઓ મનુષ્યજીવનની નિકાસારતા, મહાભારત જેવા મહાયુદ્ધની નિષ્ફળતા! કૌર ભર્યા અને અને પાંડ પણ મર્યાં એ આખરે વસ્તુસ્થિતિ! એમ જ છે તે એમાં ભગવદ્ગીતાને શો અવકાશ? મહાભારતને અને ગીતાકારને ઉપદેશ એક કે ભિન્ન?
[ વસંત, શ્રાવણ–આશ્વિન સંવત ૧૯૯૨ 1
૧૩
સૂત્રકૃતાંગ
આ ગ્રન્થ જૈન આગમના એક પ્રાચીન ગ્રન્થ–સૂત્રકૃતાંગ–નો છાયાનુવાદ છે. દર્પણમાં પડતી “છાયા મૂળનું સવિશે પ્રતિબિમ્બ હોય છે, પણ આ “છાયા એટલે પડછાયઃ માત્ર આકૃતિનું દર્શન. તે વાચક આગળ મૂકવામાં અનુવાદકર્તાને એક સ્તુત્ય ઉદ્દેશ એ છે કે, આવા પ્રાચીન ગ્રન્થના જે ભાગમાં આજકાલના જમાનાને રસ નથી અને જે જાણવાથી ખાસ લાભ થવાને પણ સંભવ નથી, તેવા ભાગ છેડી દઈ માત્ર જે ભાગ અત્યારના વાચકને રસ ઊપજાવે, જ્ઞાન આપે, અને લાભ કરે, તેવા ભાગ જ રજૂ કરવા. આ અનુવાદ પદ્ધતિ પં. સુખલાલજીએ “તત્ત્વાર્થીધિગમસૂત્ર'ના અનુવાદમાં સ્વીકારી હતી, અને એ જ અત્રે ચાલુ રાખવામાં અનુવાદકે બહુ ડહાપણ વાપર્યું છે, અને એ વડે ગુજરાતના સર્વે વાચકોની જેનેની તેમ જ જૈનેતરની–સારી સેવા બજાવી છે. * શ્રીયુત ગેપાળદાસ જીવાભાઈ કૃત “મહાવીર સ્વામીને સંયમ ધર્મ” એ પુસ્તકની પ્રસ્તાવનારૂપે લખેલ લેખ.
Page #610
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ
૫૫૩
‘સૂત્રકૃતાંગ’ એ જૈન આગમના એક પ્રાચીન તેમ જ બહુ મૂલ્યવાન ગ્રન્થ છે. એમાં નવા દીક્ષા પામેલા શ્રમણાને સંયમમાં સ્થિર કરવા માટે અને તેઓની મલિન મતિને શુદ્ધ કરવા માટે જૈન સિદ્ધાન્તાનું વર્ણન કરવામાં આવ્યું છે,' એટલું જ નહિ પણુ, વર્તમાન સમયના વાચકને, જેને આપણા દેશની પ્રાચીન મુદ્ધિસંપત્તિ જાણવા ઉત્સુકતા હૈાય, તેને જૈન સાથે જૈનેતર બીજા વાદીઓના સિદ્ધાંતા' જાણવાનું પણ મળે છે. તેમ જ કાઈ ભાઈને ભૌતિક જીવનમાંથી આધ્યાત્મિક જીવનમાં ઊંચે ચઢવા ઈચ્છા હોય, તેને જૈન-જૈનેતર એવા ક્ષુદ્ર ભેદની પાર વિરાજતા- જીવન– અજીવ, લાક—અલેાક, પુણ્ય-પાપ, આસવ–સંવર, નિર્જરા, બન્ધ અને મેક્ષ” એ પદાર્થીનું વિવેચન સાહાય્યકારી થાય છે.
મને આ હમેશાં આશ્ચર્ય લાગ્યા કર્યું છે, અને જે કાઈ ભાઈ આપણા પ્રાચીન ધર્મગ્રન્થાનું નિષ્પક્ષપાત અને તત્ત્વગ્રાહિણી દષ્ટિથી અવલાકન કરશે તેને એ આશ્ચર્ય લાગ્યા વિના રહેશે નહિ, કે જૈન, બૌદ્ધ અને બ્રાહ્મ યાને વૈદિક ધર્મના અનુયાયીઓ વચ્ચે કેટલીકવાર દેખાય છે તેટલા વિરાધ શા ? કહેવાતા ત્રણ ધર્મ તે વસ્તુતઃ એક જ ધર્મની ત્રણ શાખાએ છે. એનાં તત્ત્વજ્ઞાનનાં દર્શનામાં વિરાધ હાય એમાં આશ્ચર્ય નથી. કારણકે, તત્ત્વ એવા વિશાળ પદાર્થ છે કે આંધળાના હાથી પેઠે દરેક જિજ્ઞાસુ એનું અપૂર્ણ સ્વરૂપ ગ્રહણુ કરે, અને અંશ (part) ને કૃન (whole) માની લઈ, પરસ્પર અજ્ઞાનથી લઢી પડે એ સ્વાભાવિક છે. પણુ આ જાતને વિરાધ તો તે તે ધમનાં અવાન્તર દર્શનામાં ક્યાં નથી ? નૈતિક સિદ્ધાન્તમાં અને આધ્યાત્મિક ઉન્નતિ સંપાદન કરવાના આચારમાં ત્રણે ધર્મમાં તત્ત્વતઃ એટલી એકતા છે કે, તેઓના પરસ્પર વિરોધ સમઝી શકાતા નથી.
''
વાચકની ક્ષમા યાચીને હું એને મ્હારા પોતાના એક વાકયનું સ્મરણ આપવા ધૃષ્ટતા કરૂં છું Ý—‘જૈન' થયા વિના બ્રાહ્મણ' થવાતું નથી, અને બ્રાહ્મણ' થયા વિના ‘જૈન' થવાતું નથી. તાત્પર્ય જે જૈન ધર્મનું તત્ત્વ ઇન્દ્રિયેાને અને મનેાવૃત્તિઓને જીતવાનાં છે; અને બ્રાહ્મણ ધર્મનું તત્ત્વ વિશ્વની વિશાળતા આત્મામાં ઊતારવામાં છે. તે હવે, કહેા કે પ્રક્રિયાને અને મનેાવૃત્તિઓને જીત્યા વિના આત્મામાં વિશાળતા શી રીતે આવે ? અને આત્માને વિશાળ કર્યા વિના ઇન્દ્રિયાને અને વૃત્તિએને શી રીતે જીતાય ? આ કારણથી જ આ ગ્રન્થમાં, બ્રાહ્મણ' શબ્દના ખરા અર્થમાં અને બ્રાહ્મણુ’ની ઊંચી ભાવનાનુ સ્મરણ કરાવતા શબ્દોમાં, મહાવીર સ્વામીને અતિમાન બ્રાહ્મણ મહાવીર’ (પૃ. ૧૨૧, ૧૨૮ ) કહ્યા છે, અને
ge
Page #611
--------------------------------------------------------------------------
________________
પપ૪
સૂત્રકૃતાંગ જગતને વિચાર કરનારાઓમાં શ્રમણ અને બ્રાહ્મણ ગણાવ્યા છે (પૃ. ૧૩૬) તે જ પ્રમાણે ઉત્તરાધ્યયન વગેરે અનેક પ્રતિષ્ઠિત જૈન ગ્રન્થોમાં “બ્રાહ્મણની પ્રશંસા કરી છે અને ખરે બ્રાહ્મણ કેણુ એ સમઝાવ્યું છે. બેશક એ પ્રશંસા ખરા બ્રાહ્મણની જ છે, પણ ખરા “જન થયા વિના કયા જૈનને વર્તમાન બ્રાહ્મણની નિંદા કરવાનો અધિકાર છે? અને એ જ પ્રમાણે ખરા “બ્રાહ્મણ” થયા વિના વર્તમાન જનની નિંદા કરવાને પણ દરેક બ્રાહ્મણને અધિકાર નથી. અને બ્રાહ્મણ ખરે બ્રાહ્મણ થશે, અને જૈન ખરે જન થશે, પછી નિન્દાને અવકાશ જ ક્યાં રહ્યો ? ઉભયની, બ્રાહ્મણોની તેમ જ જૈનેની, બંનેના ગ્રન્થ એકઠા કરી એમાંથી આધ્યાત્મિક ઉચ્ચ જીવનને ઉપયોગી થતા આચારવિચાર જીવનમાં ઉતારવાની ફરજ છે.
પ્રાચીન ભારતના તત્ત્વજ્ઞાનના અભ્યાસીને સૂત્રકૃતાંગમાં નોંધેલા વિવિધ જૈનેતર સિદ્ધાન્ત જાણવા જેવા અને રસ ઊપજાવે એવા છે. એવી જ નોંધ બૌદ્ધ ધર્મના બ્રહ્મજાલસુત્તમાં પણ મળે છે. પણ એ સિદ્ધાતોના સમયને પ્રશ્ન તત્ત્વજ્ઞાનના ઇતિહાસકારને મૂંઝવે એવો છે. બૌદ્ધ ત્રિપિટકે અને ખાસ કરીને તદન્તર્ગત બ્રહ્મજાલસુર ઈ. સ. પૂ. ૨૦૦ વર્ષ પહેલાં મૂકી શકાય એમ નથી એમ એની ભાષાના સ્વરૂપ ઉપરથી સિદ્ધ થાય છે. જૈન આગમના સર્વથી પ્રાચીનમાં પ્રાચીન ગ્રન્થ, જે મહાવીરસ્વામીથી પણ પૂર્વના માનવામાં આવે છે, એ “પૂર્વ” નામથી પ્રસિદ્ધ છે. અને તે, પછીની દ્વાદશ અંગ” નામની ગ્રન્થાવલિમાં બારમું અંગ જે “દષ્ટિવાદ કહેવાતું, તેમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ કાળબળે બારમું અંગ આખું લુપ્ત થયું અને તે સાથે પૂર્વે પણ ગયાં ! એ દષ્ટિવાદ અને પૂર્વે હયાત હોત, તે એમાં જૈનેતર દૃષ્ટિની બહુ હકીકત આપણને મળત, અને એ પુસ્તકે મહાવીરસ્વામીની પહેલાંનાં હોવાથી, એ દષ્ટિઓના સમયના પ્રશ્નને પણ કાંઈક અંશે નિર્ણય થઈ શકત. પરંતુ ઉપર કહ્યું તેમ એ નષ્ટ થવાથી સૂત્રકૃતાંગ બીજા અંગેની પેઠે સુધર્મસ્વામી, જેમને જન્મ ઈ. સ. પૂર્વે ૬૦૭ માં થયેલો મનાય છે, એમણે મહાવીરસ્વામીના નિર્વાણ પામ્યા પછી પોતાના શિષ્ય જખ્ખસ્વામીને કહ્યું. અને ઈ. સ. પૂર્વે પહેલા શતકમાં પાટલિપુત્રમાં મળેલા સંઘે જૈન આગમના સંરક્ષણને ભારે પ્રયત્ન કરી, આગમને અમુક રૂપમાં સ્થિર કર્યો. તે પછી કેટલેક કાળે, ઇ. સ. ૪૫૪ માં દેવર્ધિગણિના પ્રમુખપદે વલભીપુરમાં જૈન સંઘ મળ્યો એણે આગને વ્યવસ્થિત અને પત્રારૂઢ કર્યા. આ રીતે, આપણે હાલ જે રૂ૫માં એ ગ્રન્થ જોઈએ છીએ એ રૂપમાં જૈન આગમ
Page #612
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ
પપપ
મહાવીરસ્વામી પછી લગભગ એક હજાર વર્ષ પછીના છે. ઓછીવત્તી આ સ્થિતિ પ્રાચીન બૌદ્ધ અને બ્રાહ્મણ ગ્રન્થની પણ છે. પણ જે શ્રદ્ધા અને માનથી પ્રાચીન ગ્ર –અને તે પણ ધર્મના પ્રાચીન ગ્ર –આપણું પ્રજા સાચવે છે, તે ધ્યાનમાં લેતાં, ઉપલબ્ધ ગ્રન્થ એના શબ્દાંશમાં ભલે કાંઈક ભિન્ન છે, પણ એના અથાશમાં તે એ લગભગ યથાપૂર્વ રક્ષિત, હશે એમ માનવું અપ્રમાણ નથી. આ રીતે સૂત્રકૃતાંગ પ્રાચીન દષ્ટિએના સ્વરૂપ ઉપર બહુ પ્રકાશ પાડે છે અને એને બૌદ્ધ બ્રહ્મજાલસુત્તમાં કરેલા નિરૂપણથી સ્વતંત્ર પુષ્ટિ મળે છે. એ દષ્ટિએનું આ પુસ્તકના ઉપઘાતમાં સારું સ્પષ્ટીકરણ થએલું છે. એટલે એ સંબધી પિષ્ટપેષણ કરવાની જરૂર નથી. તથાપિ એક વસ્તુ ઉમેરું. એમાં ઉલ્લેખાએલા વાદ પુરાણા સિદ્ધાન્તનાં વિકૃત રૂપ જણાય છે, અને એ વિકૃતરૂપે શ્રી મહાવીર સ્વામીના સમયમાં એ લોકમાં પ્રચલિત હશે એમ અનુમાન કરવું પડે છે. તેમાં, મૂળ રૂપમાં પણ એ સર્વ વાદો અનેકાન્ત જૈન દૃષ્ટિએ અપૂર્ણ સત્ય છે એ ધ્યાનમાં રાખવાનું છે. અને સહુથી હેટી વાત લક્ષમાં રાખવાની છે તે એ કે, અત્રે કરેલા જૈન ઉપદેશ પ્રમાણે
“જ્ઞાનમાત્રને સાર તે આ જ છે કે, કેઈ પણ જીવની હિસા ન કરવી. પ્રાણીઓનું સ્થાવર જેવું કે જગમ એ અમુક ચેકસ કારણેને લીધે હોય છે. બાકી બધાં જ છવભાવે સમાન છે. તેમાય જંગમ પ્રાણીઓ વિષે તે આ સ્પષ્ટ સમજાય એવું છે. એટલે, પિતાની જેમ કેઈને દુઃખ નથી ગમતું. માટે કોઈની હિસા ન કરવી. અહિસાને સિદ્ધાંત તે આ જ છે. માટે મુમુક્ષુએ ચાલવામાં, સૂવાબેસવામાં તથા ખાવાપીવામાં સતત જાગૃતિ ભેર સંયમી ને નિરાસકત રહેવું તથા માન, ક્રોધ, માયા ને લોભ તજવાં. આ પ્રમાણે સમ્યફ આચારવાળા થઈ, તથા કમ્ આત્માને ન લેપે એ સારું અહિંસા, સત્યાદિ પાંચ મહાવ્રતરૂપી સંવર (એટલે કે છત્ર) દ્વારા સુરક્ષિત બનવું; અને એમ કરી, કર્મબંધનના આ લોકમાં પવિત્ર ભિક્ષુએ પૂર્ણતા પ્રાપ્ત કરતાં સુધી રહેવું.” (પૃ. ૭૮-૯).
વિસન્ત, ભાઇ-ચૈત્ર ૧૯૯૭]
Page #613
--------------------------------------------------------------------------
Page #614
--------------------------------------------------------------------------
________________
પ્રાસંગિક ચર્ચા અને નોંધ
Page #615
--------------------------------------------------------------------------
Page #616
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશ, નામ તથા સૂત્ર
૧
ઉદ્દેશ, નામ તથા સૂત્ર
હૃદયદ્રવ્ય કળાશે જ્યારે પર્વત તા ચળાશે—નર્મદાશંકર કહી લાખા નિરાશામાં અમર આશા છુપાઇ છે.
પહ
—મણિલાલ નભુભાઈ
લક્ષ્ય જ્ઞાન, અને અનન્ત-સ્વરૂપ પરમાત્માનું સ્મરણ કરી, આજથી ગુજરાતની સેવામાં આ એક નવીન માસિક અર્પણ કરવામાં આવે છે. આ માસિકના ઉદ્દેશ તથા નામ અને સૂત્ર સબન્ધે બે શબ્દો કહેવાની જરૂર છે.
ઉદ્દેશ
"
tr
૧ જે કાલનિયમને અનુસરી આજથી પચાશેક વર્ષ ઉપર · મુદ્ધિપ્રકાશ’ અને · બુદ્ધિવ કે ' ના જન્મ થયા હતા અને વીશેક વર્ષ ઉપર - પ્રિયંવદા ’– સુદર્શન ’ અસ્તિત્વમાં આવ્યાં, એ જ નિયમાનુસાર આજ આ वसन्त ” ના પ્રાદુર્ભાવ થાય છે. આપણા છેલ્લા પચાસ વર્ષના ઇતિહાસ અવલેાકીશું તે જણાશે કે એ દરમિયાન આપણા આચાર વિચાર અને કર્તવ્યભાવનાના સ્વરૂપમાં અનેક ફેરફારા થઈ ગયા છે— કેટલાક જૂના પ્રશ્નો આજ પતી ગયા છે, કેટલાક નવીન પદ્ધતિએ ચર્ચાવા લાગ્યા છે; કેટલાક નવા ઉત્પન્ન થયા છે, અને કેટલાક થવાની શરુઆતમાં છે. આવી સ્થિતિમાં, સમયનું યાગ્ય પ્રતિબિમ્બ ઝીલે, અને એના જીવનવિકાસમાં કાંઈક પણ સહાય થાય એવા એક માસિકની ગુજરાતને બહુ જરૂર છે, અને એ જરૂર થાડી ધણી પણ—કાંઈક સન્તાષકારક રીતે—પૂરી પાડી શકાય તેા ઠીક, એ આ નવીન ઉપક્રમના ઉદ્દેશ છે.
૨ બીજો ઉદ્દેશ યથાશક્તિ ગુજરાતી સાહિત્ય વધારવાના છે. અમારા વિદ્વાન મિત્રાને સ્મરણ કરાવવાની જરૂર નથી કે દેશના સર્વ ઉત્કર્ષ એના સાહિત્ય ઉપર પુષ્કળ આધાર રાખે છે. Revival of Learning યાને ઇ. સ. ૧૩-૧૪મા સૈકા પછી ચૂરાપમાં થએલા વિદ્યાના પુનરુજ્જીવનને પરિણામે, ચાપના અર્વાચીન સુધારાના ઉદય થયેા હતા; આજ ઓગણીસમી સદીનું ચૂપ જે ‘સ્વાતન્ત્ય’ ‘સમાન હેક’ આદિ વિચારાના લાભ ભાગવે છે એનું આદિકારણ, ૧૭૮૯ ના ફ્રેન્ચ રેવાલ્યૂશનને ઊપજાવનાર, ફ્રેન્ચ સાહિત્ય જ હતું; અને ઈંગ્લ’ડના ઇતિહાસમાં
* વસન્તના પહેલા જ અંકમાં છપાએલે, આ વસન્તના ઉદ્દેશ, નામ અને સૂત્ર વિષેના લેખ છે.
Page #617
--------------------------------------------------------------------------
________________
૫૬૦
ઉદ્દેશ, નામ તથા સૂત્ર ઇલિઝાબેથ અને વિટારિયાના સમયે સૌથી પ્રતાપી થઈ ગયા એમાં પણ તે તે સમયના આરંભમાં થએલું સાહિત્ય જ કારણ છે. માટે આપણું ધામિક સાંસારિક રાજકીય આદિ સર્વ પ્રવૃત્તિઓને જ્ઞાન, બળ અને ગતિ આપનારું વિશાળ સાહિત્ય ઉત્પન્ન કરવાની જરૂર છે.
આ સાહિત્ય અંગ્રેજીમાં લખાય એ ઠીક છે, પણ એ કરતાં પણ અધિક જરૂર ચાલુ દેશી ભાષામાં લખવાની છે. અંગ્રેજી શિક્ષણ ગમે એટલું વધારશે, પણ છેવટે એક એવો હે પ્રજાવર્ગ રહેશે કે જેને એ પહોંચી શકવાનું નથી જ. એ વર્ગ ઉપર દેશહિતને મુખ્ય આધાર હોવાથી, એની કૂપમંડૂકતા દૂર કરવી–એની જ્ઞાનમયદા વિસ્તારવી–એ આપણી વિદ્વાન વર્ગનું મુખ્ય કર્તવ્ય છે. એ કર્તવ્ય જાતે યથાશક્તિ કરવું, અને અન્યને કરવા તરફ પ્રેરવા એ આ પત્રને ઉદ્દેશ છે.
આ બે ઉદ્દેશે સિદ્ધ કરવા માટે વિદ્વાન લેખ જોઈએ. એવા લેખકે મળવા વા નવીન ઉત્પન્ન થવા અશક્ય છે? પચાસ વર્ષથી આપણું ઇલાકામાં યુનિહસિટિ સ્થપાઈ છે, અને પ્રત્યેક વર્ષે સંખ્યાબંધ ગ્રેડયુએટ તૈયાર થાય છે. એઓ પોતાના અજ્ઞાન બધુઓને કાંઈક પણ નવીન જાણવા જેવું કરી શકે એમ નથી ? તેઓ પોતે માંહ્યોમાંહ્ય ગુજરાતી દ્વારા પિતાના વિચાર સરખાવે, તો એમનું પિતાનું જ્ઞાન પણ વધારે ચેકસ સ્પષ્ટ તેજસ્વી અને અન્તરમાં સુપ્રતિષ્ઠિત અને અનુસ્મૃત ન થાય ? આપણે “યુનિસિટિમાં વર્નાક્યુલર દાખલ કરે” એમ ઉચ્ચ અવાજે માગણી કરીએ છીએ, પણ એ વિષયમાં આપણું પિતાનું જ કર્તવ્ય આપણે પિતે કેટલું થોડું કરીએ છીએ ! હોટા પ્રત્યે લખવા જેટલી સર્વની શક્તિ ન હોય, શક્તિ હોય તે કુરસદ ન હોય, પણ એક ગુજરાતી માસિક વાંચવાની, એમાં લખવાની, એને સુધારવાની, અને એને સર્વ રીતે સારી સ્થિતિમાં મૂકવાની પણ ક્યા ન કરીએ? બંગાળી ભાષાનું સાહિત્ય કેવું વિશાળ છે એ સર્વના જાણવામાં છે. તામિલ ભાષામાં તો જૂના વખતથી જ મહેતાટું સાહિત્ય છે. અને મરાઠી માસિકના એક તત્રી અમને જણાવે છે કે લગભગ સો ગ્રેડયુએટેએ એમના પત્રમાં લખવાનું કબૂલ કર્યું છે. ત્યારે શું ગુજરાત જ સ્વકર્તવ્ય કરવામાં પાછળ રહેશે ? “નહિ રહે” એમ ઉત્તર દેવો અમારા હાથમાં નથી એ ઉત્તર ગુજરાતે જ દેવો જોઈએ, અને તે માત્ર મુખ થકી નહિ, પણ કૃતિદ્વારા દેવો જોઈએ. અમે તે માત્ર એટલું જ કહીએ છીએ કે આપણું સર્વોત્તમ અગ્રણે મિ. જસ્ટિસ રાનડે–જેમના વચનને આપણે શાસ્ત્ર જેટલું માન
જ તે ફુરસદ ન હોય
માસિક વાંચવાની. આ
અને એને
Page #618
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશ, નામ તથા સૂત્ર
આપીએ છીએ—એ વર્નાક્યુલર સાહિત્યને સર્વ દેશેાધારના પાયે અને સર જેમ્સ પીલ એની અવગણનાને સ્વદેશભિમાનની ખામી
• સ્વદેશાભિમાનની ખામી ' એ શબ્દો શેઢા હૃદયવેધક નથી. ગુજ રાતના સાહિત્યને ગ્રેડયુએટાએ—રા. ગેાવનરામ, મણિલાલ, નરસિંહરાવ આદિએ—ઘણી સેવા કરી છે, તથાપિ સામાન્યરૂપે મિ. પીલના શબ્દો ખરા છે, અને એને જેમ બને તેમ આપણને લાગુ પડતા અટકાવવા એ દરેક ગુજરાતના વિદ્વાનનું કર્તવ્ય છે, એ કર્તવ્ય કરવા માટે વિદ્યા કરતાં પણ ઉત્સાહની અધિક જરૂર જણાય છે, અને તેથી અમે આ પત્રનું નામ ઉત્સાહસૂચક वसन्त પાડ્યુ છે.
66
""
r वसन्त " નામ અનેક પ્રાચીન વચનનું સ્મરણ કરાવે છે, અને ઉત્તમ ભાવા સૂચવે છેઃ
પ
ગણે છે,
કહે છે !
(૧) ઋગ્વેદ કહે છે કે “ વસન્ત એ પુરુષ( સ્વાત્મ )યજ્ઞમાં આજ્ય ( ધૃત ) સ્થાને હતેા. ’+ વર્તીમાન સમયમાં દેશદ્વાર માટે અતુલ સ્વાર્પણ કરવાની જરૂર છે, અને એ મહાયજ્ઞના અગ્નિને યથાશક્તિ તેજસ્વી કરવા એ આ પત્રના ઉદ્દેશ છે. યદ્યપિ એ સ્વાર્પણુ ખરૂં જોતાં તે। યજમાને જ—દરેક પ્રજાજને જ—કરવાનું છે, તથાપિ એ સ્વાપણુંને સન્ત, આજ્ય (ધૃત)ની માફક અન્દર ભળીને, દેદીપ્યમાન કરી શકે; અને એટલું કરે તેા એનું અસ્તિત્વ સફળ છે.
re
(૨) શ્રીમદ્ભગવદ્ગીતામાં ભગવાન કહે છે કે “ ઋતુઓમાં કુસુમાકર્—વસત—તે હું છું.” વસન્ત એ આનન્દ, જીવન, અને ઉત્સાહની ઋતુ છે. અને વિશ્વમાં ખરેખરા એ ભાવાને પૂરનાર પરમશક્તિ પરમાત્મા * "The dislike shown by University graduates to writing in their vernacular can only be attributed to the consciousness of an imperfect command of it. So curious an apathy, so discouraging a want of patriotism, is inexplicable, if the transfer of English thought to the native idiom were, as it should be, a pleasant exercise, and not, as I fear, it is, a tedious and repulsive trial".
Mr (Nov Sir) James Peile.
+ " वसन्तोऽस्यासीदाज्यम्
rr
"
× “ અદમૃતનાં ઘુસુમાર
૭૧.
ܕ
Page #619
--------------------------------------------------------------------------
________________
પર
ઉદેશ, નામ તથા સૂત્ર જ છે. માટે વસત એ પરમાત્માની જ વિભૂતિ છે એ કહેવું યથાર્થ છે. વિશ્વનાં સર્વ ખરાં આનન્દ જીવન અને ઉત્સાહમાં પરમાત્માનું દર્શન કરવું– ઉત્તમ ગૃહ રાજ્ય સમાજ સાહિત્ય સર્વત્ર એની જ વિભૂતિ પ્રત્યક્ષ કરવી એ આ પત્રને ઉદ્દેશ છે, અને એ ઉદ્દેશ વસા નામથી સૂચવાય છે.
પૂર્વોક્ત ઉદેશે યથાશકિત સિદ્ધ કરવા માટે ઘરનાને પ્રાદુર્ભાવ છે, અને એ માટે મુખપૃષ્ટ ઉપર ટાંકેલાં–
इदं सत्यं सर्वेषां भूतानां मध्वस्य सर्वाणि भूतानि मधु । यश्चायमस्मिन्सत्ये तेजोमयोऽमृतमयः पुरुषो यश्चायमध्यात्म सात्यस्तेजोमयोऽमृतमयः पुरुषोऽयमेष स योऽयमात्मेदममृतमिदं ब्रह्मेदं सर्वम् । અને–
सत्यान्न प्रमदितव्यम् । धर्मान्न प्रमदितव्यम् । कुशलान प्रमदितव्यम्। भूत्यै न प्रमदितव्यम् । स्वाध्यायप्रवचनाभ्यां न प्रमदितव्यम् ।
એ બે સુત્ર સ્વીકારવામાં આવ્યાં છે.
(૧) શ્રતિ કહે છે કે “સત્ય એ સર્વ ભૂતોનું મધુ (પુષ્પરસ) છે, અને સર્વ ભૂતો સત્યનું મધુ છે.” એ “મધુને પિષવું, પ્રકટાવવું, ફેલાવવું એ વાતની પરમ ઉદ્દેશભાવના છે. એ ભાવનાને લક્ષાંશ-એ
મધુ'નું એક પુ૫માં એક બિન્દુ પણ–સજોષકારક રીતે ઊપજાવી શકાય તે વાતને જન્મ સાર્થક છે. શ્રતિ સત્યને “સર્વ ભૂતોનું મધુ” અને સર્વ ભૂતોને “સત્યનું મધુ' કહે છે એ ડિવિધ ઉકિતમાં બહુ ગંભીર રહસ્ય રહેલું છેઃ સત્ય એ સર્વ ભૂતોનું અન્તસ્તમ તત્વ છે, એને બહાર તારવી કાઢવાનું છે, એટલું જ નહિ પણ સર્વ ભૂતે પણ સત્યનાં જ બનેલાં છે, અર્થાત સત્યને પ્રત્યક્ષ કરી આપવા માટે ગૃહ રાજ્ય સમાજ આદિ સંસ્થાઓ ઉત્પન્ન થાય છે, અને જે સંસ્થાના અન્તરમાં સત્ય નથી એ અભાવગ્રસ્ત છે, “” નહિ પણ “નથી” ગણવા યોગ્ય છે. માટે સત્યનું સંપૂર્ણ દર્શન કરવું હોય તે વિચારમાં અને સિદ્ધાન્ત(abstract thought) માં જ થઈ શકવાનું નથી, પણ ઉત્તમ સંસ્થાઓ
institutions)રૂપે એને પરિણામ પામેલું જોવાની જરૂર છે. બંને એક જ સત્યનાં આન્તર ( subjective) અને બાહ્ય (objective) સ્વરૂપે છે. એ સત્યના અન્તમાં તેમ જ એની પાર સત્ય સ્વરૂપ તેજોમય
Page #620
--------------------------------------------------------------------------
________________
સેન્ટ્રલહિંદુ કોલેજ-બનારસ -
૫૬૩
અમૃતમય પરમાત્માને નિવાસ છેઃ જીવ અને જગત ઉભયના અતરમાં અને બહાર એ જ છે, ઉભય એરૂપ જ છે. એટલે
૧) સત્યસ્વરૂપ વિચાર( abstract thought)નું, અને (૨) સત્ય–સ્વરૂપ સંસ્થાઓ(institutions)નું અવલોકન કરવું; અને
(૩) ધર્મને એમના મધ્યબિન્દુસ્થાને રાખો–એ વાતને મુખ્ય ઉદ્દેશ કરે છે.
(૨) એ ઉદેશ સિદ્ધ કરવા “સત્ય” અર્થાત જે હોય તે યથાર્થ કહેવું, ધર્મ' કહેતાં કર્તવ્ય તે હંમેશાં કરવું, “કુશળ” અને “ભૂતિ' નામ કલ્યાણ–આબાદી એ બાબત બેદરકાર ન રહેવું, અને “સ્વાધ્યાય' નામ પિતાના દરેક વિષયના મૂલ ગ્રન્થનો અભ્યાસ કરે છે, અને એનું “પ્રવચન' એટલે વ્યાખ્યાન–ભાષ્ય—એને ઇતિહાસદૃષ્ટિએ વિચાર એને આ પત્ર સાધનરૂપે સ્વીકારે છે.
આ ઉદ્દેશ અને સાધનની ભાવના નિરન્તર અમલમાં મૂકવી એ સાધારણું કામ નથી. વિજય તે હંમેશ પરમાત્માને જ અધીન છે, પણ ઉદેશભાવના ઉચ્ચ રાખવી અને યથાશકિત એને સિદ્ધ કરવા સાધન યોજવાં એટલુ મનુષ્યનું કર્તવ્ય છે. એ કર્તવ્ય કરવા અમારા તરફથી બનતો પ્રયાસ કરવામાં આવશે, અને એ કામમાં ગુજરાતના વિદ્વાને અમને સહાય થશે એમ આશા છે.
આટલું કહી વિદtતુ રિgિ સાવઘારે' એ સહજ ફેરફાર કરેલી જયદેવની પ કિતના ઉચ્ચાર સાથે, આ પત્ર ગુજરાતની સેવામાં અમે અર્પણ કરીએ છીએ,
વિસન્ત, માઘ, સંવત ૧૯૫૮ ]
સેન્ટ્રલહિંદુ કોલેજ–અનારસ "Man is by his constitution a religious animal”.
Burke જે ભક્ત ગાઈ ગયું છે કેકડિયે નાણું કરી મર બેસે, ધર્મ વિના ધન તે શોભે નહિ; સોળે શણગાર સજે મરની સુંદરી, પણ નાક વિના નારી શોભે નહિ.”
Page #621
--------------------------------------------------------------------------
________________
સેન્ટ્રલહિંદુ કૉલેજમનારસ
""
ખરું છે. ધર્મ એ મનુષ્યનું “ નાક છે, એજ એની ઉત્તમાત્તમ શેાભા છે, પણ જરા વિશેષ વિચાર કરતાં જણાશે કે ધમ માટે આ અતિ અલ્પ કહેવું છે. એથી આગળ વધીને કહી શકાય કે ધર્મ એ મનુષ્યનું રુધિર છે, પ્રાણ છે, આત્મા છે. એનું આન્તરમાં આન્તર સ્વરૂપ અને તાત્ત્વિકમાં તાત્ત્વિક રહસ્ય તે ધર્મ છે. મનુષ્યનું મનુષ્યત્વ ધર્મથી અંકાય છે એમ કહીએ તો પણ અતિશયેાક્તિ નથી. “ દીવાને તેલ જેટલું આવશ્યક છે” તેટલી જ ધર્મભાવના મનુષ્યને આવશ્યક છે એ સત્ય છે. છતાં, અર્વાચીન સમયમાં હિન્દુસ્થાનની યુનિવર્સિટિ ધર્મહીન કેળવણી આપવાના યત્ન કરે છે. પરંતુ એ યત્ન મનુષ્ય-સ્વભાવની અને એ દ્વારા પરમાત્માની ચેાજનાની વિરુદ્ધ હેાઈ નિષ્ફળ થયા વિના રહેશે નહિ એ નિશ્ચિત છે. હાલમાં એક સંતાષની વાત એ થઈ છે કે આ ખામી તરફ મહાન વિચારકર્તાઓનું અને સરકારનું સવિશેષ લક્ષ ખેંચાયું છે, અને તે એટલે સુધી કે નાર્થ-વેસ્ટન પ્રેાવિન્સીઝ ( વાયવ્ય પ્રાંત ) માં આ ખામી સરકાર તરફથી સ્પષ્ટ રીતે કબૂલ કરવામાં આવી છે, અને એ પૂરી પાડવા માટે ખનતી સગવડ કરી આપવામાં આવશે એમ ઉદાર ક્લિથી સરકારે જણાવ્યાનું કહેવાય છે. આ રીતે એ સ્થળે ધાર્મિક કેળવણીને ઉત્તેજન મળશે એ નક્કી થઈ ચૂક્યું છે. પણ આ ઉપરાંત વિશેષ આનન્દનું કારણ આપણને એ મળ્યું છે કે આપણા ધમ માં સૌથી પવિત્ર મનાતા સ્થાનમાં—કાશીમાં “ સેન્ટ્રલ હિન્દુ કાલેજ " એ નામથી એક મ્હોટી કાલેજ સ્થાપવામાં આવનાર છે, જે હાલમાં અલ્હાઆદ યુનિવર્સિટિના અંગમાં પડશે, પણ જે જતે દિવસે, આખા હિન્દુસ્થાનમાં એની શાખાએ સ્થપાઈ, એક સ્વતન્ત્ર યુનિવર્સિટી થઈ જશે એમ ધરાય છે.
૫૪
આ કાલેજના ઉદ્દેશ એવા છે કે પ્રાચીન અધ્યયનપદ્ધતિને વર્તમાન કાળને અનુકૂલ સ્વરૂપમાં ઉપયેગમાં લઈ, તેને અ†ચીન શિક્ષણ સાથે જોડી, સર્વ જ્ઞાનના આધારભૂત ધાર્મિક જ્ઞાનને વિદ્યાર્થીઓના આત્મામાં સારી રીતે સીચવું—જેથી લૌકિક જ્ઞાન તાત્ત્વિકઉદ્દેશરહિત કે સ્વાર્થી કે મૂલ વિનાના વૃક્ષ જેવું શુષ્ક ન થઈ પડતાં, ધર્મજ્ઞાનરૂપી અમૃતરસથી સીંચાઈ એક ભવ્ય કલ્પતરુ સમાન થઈ રહે. આ કાલેજની સ્થાપના માટે હિંદુસ્થાને પરાપકારી અને ઉત્સાહી માઈ એની બેસન્ટને આભાર માનવાના છે અને એનું રવરૂપ ત્રણે ભાગે એ ખાઈને હાથે જ ઘડાશે, એટલે આ કાલેજ પણ પ્રાચીન અને અર્વાચીન પાશ્ચાત્ય અને અત્રત્ય કેટલાક ઉત્તમ ગુણીના સમુદાય
Page #622
--------------------------------------------------------------------------
________________
સેન્ટ્રલ હિદુ કોલેજ-બનારસ
પ૬૫
રૂ૫ થશે એમ આશા રહે છે. વળી એ બાઈની મદદમાં સર રમેશચંદ્ર મિત્ર જેવા સલાહકાર છે એટલે અયોગ્ય ઉત્સાહમાં ખેંચાઈ જવાશે એમ સાધારણ રીતે કેઈએ બહુ ભય રાખવા જેવું નથી. તથાપિ અમને એટલી દિલગીરી છે કે આ યોજનાને જસ્ટિસ રાનડે અને ડોક્ટર ભાંડરકાર તરફથી અનુમોદન મળ્યું નથી. એ બે વિદ્વાની અને તેમાં વિશેષ કરીને મહાત્મા રાનડેની સલાહ આ કામમાં બહુ જ ઉપયોગી થઈ પડત; એટલું જ નહિ પણ અમને પિતાને તે આ ઉપક્રમ એ મહાન પુરુષની સલાહ વિના જોઈએ તેવું સ્વરૂપ ધારણ કરશે કે નહિ એ વિષે કાંઈક શ કા રહે છે એમ ખુલ્લા દિલથી કહ્યા વિના ચાલતું નથી.
હાલમાં તુરત હિંદુ ધર્મના પ્રાચીન જ્ઞાનભંડારમાંથી ઉત્કૃષ્ટ બોધદાયક વચન કથાઓ અને પ્રસંગોને સંગ્રહ કરી એક ગ્રન્થાવલિ રચાવવામાં આવનાર છે એમ સંભળાય છે. આ વિશે અમારું એટલું કહેવું છે કે –
(૧) આ ગ્રન્થાવલિમાં સંસ્કૃત ભાષા ઉપરાંત આખા હિંદુસ્થાનમાં બહુધા સ્વીકારાએલી એવી ભાષાઓમાંથી–કબીર તુલસીદાસ આદિનાં–વચનેને પણ સંગ્રહ કરે જોઈએ જેથી ધાર્મિક જ્ઞાન સંસ્કૃતમાં જ હાઈ શકે એવી અબ્ધ શ્રદ્ધા દૂર થાય તથા માત્ર મુખપાઠ કરવાને બદલે વસ્તુને હૃદયમાં સાક્ષાત્કાર કરવા તરફ વિદ્યાર્થીઓનું વિશેષ વલણ થાય. બને તે જેમ સંસ્કૃતને અભ્યાસ કરાવાય તેમ પાલીને પણ સાથે જ કરાવાય તે ઠીક; તેમ ન બની શકે તો પાલીનું સંસ્કૃતમાં સ્વરૂપાન્તર કરી એ ભાષામાં પ્રતિપાદિત ઉપદેશોને પણ વિદ્યાર્થીઓને લાભ આપવો જોઈએ.
(૨) બૌદ્ધ અને જન ધર્મને પણ વિશાલ હદયથી આ યોજનામાં સમાવેશ કરવો ઘટે છે. કારણ કે એ ધર્મને ઉપદેશ મૂલમાં બ્રાહ્મધર્મને અંગે જ થયો હતો. અને તે તે સમયમાં પ્રવર્તમાન અનેક પ્રકારના કચરાને બ્રાહ્મણુધર્મના પ્રવાહમાંથી દૂર કરવાને એ ધર્મો શક્તિમાન થયા છે.
(૩) આ ધાર્મિક ઉપદેશ શાસ્ત્રીઓ પાસે જ અપાવવાનો વિચાર હોય તે એ ભૂલ છે. ધાર્મિક બાધ સબળ અને સફળ કરવાનું સાધારણ નિયમ તરીકે એક જ સાધન છે અને તે એ કે જેણે સારી વિઠતા તથા સાધુતા–(ઉભય આવશ્યક છે)–સંપાદન કરી છે એવા વિશાળ આત્માના સંન્યાકે હિંદુ ધર્મ માટે અમારે આ શબ્દ છે (જુવો “આપણે ધર્મ પૃ. ૬) બ્રહ્મો ધર્મને બ્રાહ્મધર્મ કહેવડાવવાને જરા પણ હક નથી. ઉપનિષદ ઊંડે અભ્યાસ ન થએલો તેવે વખતે આ ભૂલ થએલી જણાય છે. ,
Page #623
--------------------------------------------------------------------------
________________
અમારે ભાર હાથે કામ લેવું
સાધારણ ત્યાગ કર વિના, તથા
ધામિક
સહિ તે, જુદા છે
ભરતખંડની બુદ્ધિ
પાછળન
પ૬૬
સેન્ટ્રલહિંદુ કોલેજ–અનારસ સીઓ તથા જૈન ભિક્ષુઓ પાસે ઉપદેશ અપાવવો. આવા પુરુષો ન મળી શકે તે પછી ઉચ્ચ કેળવણવાળા વાનપ્રસ્થાશ્રમી વિઠાને હાથે કામ લેવું. સંન્યાસ અને વાનપ્રસ્થ આશ્રમ ઉપર અમારે ભાર એટલા માટે છે કે લાંબા ધાર્મિક અનુભવ વિના, તથા એ સાથે આવતી શાંતિ વિના, તથા અસાધારણ ત્યાગ વિના, ધાર્મિક ઉપદેશમાં વિશુદ્ધિ તથા બળ આવતાં નથી; તેમ જ, ધર્મના વિષયમાં કલહપ્રિયતા પણ ઘણું કરી પરમાત્માનું ધામ સમીપ આવ્યા વિના નષ્ટ થતી નથી.
(૪) છેવટે, અમારે એટલું કહેવું જોઈએ કે આ ગ્રન્થાવલિ તથા ધાર્મિક કેળવણીની સર્વ વ્યવસ્થા બહુ વિશાળ હદયથી અને દીર્ધ દૃષ્ટિથી થવી જોઈએ. નહિ તે, જુદા જુદા ધર્મ વચ્ચે અનિષ્ટ વિરેાધ થશે, તથા પરિણામે હમણાં જ સ્વતન્નતા પામેલી ભરતખંડની બુદ્ધિને પુનઃ અગ્યિ શાસ્ત્રશંખલા પહેરાવાશે એ અસંભવિત નથી. આપણું દેશના પાછળના કાળના અન્ધકારને લીધે અનેક આચારવિચારે, જેને ધર્મના તાત્વિક સ્વરૂપ સાથે બહુ લેવા દેવા નથી અને જેમાં મનુષ્ય બુદ્ધિએ અને આપણા શાસ્ત્રકારેએ પણ અનેક મતભેદ દર્શાવ્યા છે, તેને ધર્મનું ઘણીવાર આગ્રહ પૂર્વક તત્ત્વ માનવામાં આવે છે પરંતુ તેવા અંશોને જે આ કોલેજ ધર્મની કેળવણમાં પ્રવેશ કરવા દેશે તો તેથી અત્યન્ત હાનિ થવાનો સંભવ છે. એમ અમારૂ માનવું છે.
આપણે કેટલાક વિદ્વાન દેશહિતૈષીઓ પણ નીતિ અને ધર્મની કેળવણી શાળામાં નહિ પણ ગૃહમાં જ આપી શકાય એમ દર્શાવે છે તે કાંઈક આવા જ ભયથી હોવું જોઈએ. મિ. જસ્ટિસ રાનડેએ એલેકઝાન્ડ્રા ગર્લસ્કૂલમાં હમણાં જ આ મત ઉપર ભાર મૂક્યો છે, તથા શાળામાં ધામિક શિક્ષણ આપવા વિરુદ્ધ કેટલાક વિચારો દર્શાવેલા પ્રતીત થાય છે; પરંતુ તેમાં પણ ઉપરના ભયની દૃષ્ટિએ જ એમનું એમ કહેવું થયું હશે એમ અનુમાન કરવું ઘટે છે. સ્ત્રીકેળવણું નીતિ સુધારવાના સાધનમાંનું એક મખ્ય સાધન છે એ કરતાં આગળ જઈ, ધાર્મિક કેળવણું સર્વથા નિરર્થક છે એમ પ્રતિપાદન કરવાને એમને અભિપ્રાય હાય એમ માનવાને કારણુ નથી. કેમકે આજથી ત્રણેક વર્ષ ઉપર વિલ્સન કોલેજમાં એક પ્રસંગે બેલતાં એ વિદ્વાને જ આપણે કૉલેજ-વિદ્યાર્થીઓના ધર્મ પ્રતિ અનાદર સંબંધે બહુ શોક દર્શાવ્યો હતો, તથા ધર્મને અભ્યાસ સ્થલ દષ્ટિએ ગમે તે નિરર્થક લાગે પણ સૂક્ષ્મ વિચાર કરતાં એનું બહુ જ પ્રજન છે એમ સ્પષ્ટતાથી
Page #624
--------------------------------------------------------------------------
________________
- સેન્ટ્રલ હિંદુ કોલેજ_બનારસ
૫૬૭ જણાવ્યું હતું. આ સર્વ જોતાં આ પ્રસંગે એ મહાત્માનું તાત્પર્ય ધાર્મિક કેળવણુરૂપી સાધ્ય વિરુદ્ધ નહિ પણ એના સાધનવિરુદ્ધ હતું એમ કલ્પવું ચોગ્ય છે.
ત્યારે જે ધાર્મિક કેળવણી અપાય એ સર્વાનુમતે ઈષ્ટ છે તે પછી એ શાળામાં આપવી કે ગૃહમાં એ બીજો પ્રશ્ન છે. ગૃહમાં ધામિક-શિક્ષણ આપવું જ જોઈએ એ નિસંશય છે કેમકે ગૃહને આ વિષયમાં એ અને દેશી સંબંધ છે કે જેટલી અસર એ કરી શકે છે એને દશાંશ પણ શાળા કરી શકે એમ નથી; અને આ જોતાં, ઊછરતાં બાળકને ગૃહમાં ધર્મશિક્ષણ વિના રહેવા દઈ શાળાની ખામી કાઢનાર માબાપને છેડે દેષ નથી પરંતુ એક તરફથી ગૃહકેળવણીની આવશ્યકતા સ્વીકારી, તથા શાળા દ્વારા જે ધાર્મિક શિક્ષણ અપાય એમાં પૂર્વોક્ત ભય રહે છે એનું સ્મરણ રાખી, તથા કવિતા અને ધર્મ શીખવ્યાં શીખવાતાં નથી એ વાત પણ કેટલેક અંશે સત્ય છે એટલું કબૂલ કરી, અમારે એટલું ઊમેરવું જોઈએ કે આ સાથે જ બીજી તરફથી શાળા-કેળવણીની તણમાં નીચેના વિચારે ધ્યાનમાં લેવાના છે, જે એ કેળવણીની સર્વથા વિરુદ્ધ મત ધરાવનારા વિદ્વાને પ્રતિ અત્યન્ત માનપુર સર અમે અત્રે મૂકીએ છીએ.
એક તે ગૃહમાં ધર્મ એના સમસ્ત બંધાએલા સ્વરૂપમાં જ દષ્ટિ આગળ સ્કુરે છે. પરંતુ એના કારણુસ્વરૂપાદિને વિચાર કરવાને ગૃહમાં સાધારણ રીતે અવકાશ રહેતો નથી, અને તેથી ઘણુકવાર ધર્મને અકારણ ભાની બાલકે એ તરફ ઉપેક્ષાદષ્ટિએ જુવે છે. ગૃહકેળવણીની આ ખામી પૂરી પાડવા માટે શાળાની જરૂર છે.
બીજું, જ્યારે ઇંગ્લેંડ જેવા દેશમાં પણ આ પ્રકારની કેળવણી માટે કેવળ ગ્રહ ઉપર આધાર રાખવામાં આવતો નથી, તે પછી હિંદુસ્થાનને માટે અપવાદ શા માટે હોવો જોઈએ ? હિંદુસ્થાનમાં પરસ્પર વિરેાધી અનેક ધર્મો છે એ ખરી વાત છે. પણ અમને લાગે છે કે વિરોધ શમાવવાને એક માર્ગ જ આ છે કે ઉચ્ચ પ્રકારની–ધર્મના સામાન્ય સ્વરૂપની– વિદ્યાર્થીઓને કેળવણું આપવી; જેથી પરસ્પર માનભરી દષ્ટિએ—ધર્મના વિષયમાં બેદરકારીથી નહિ પણ માનભરી દષ્ટિએ—તેઓ જોતાં શીખે.
ત્રીજું, પાઠશાળામાં લૌકિક શિક્ષણની સાથે સાથે ધાર્મિક શિક્ષણ આપવાથી લાભ એ છે કે ધર્મ અને લૌકિકજ્ઞાન પરસ્પર સંબંધમાં આવી, પરસ્પર ઘસાઈગ્ય સમન્વય પામે છે.
Page #625
--------------------------------------------------------------------------
________________
પ૬૮
સેન્ટ્રલ હિંદુ કોલેજ_બનારસ
વળી, આ ધાર્મિક કેળવણુની બાબતમાં હિંદુસ્થાનનિવાસી બધી : કામમાં અમને હિંદુઓ જ સૌથી વધારે કમનસીબ લાગે છે. કારણ . કે અંગ્રેજોને માટે સ્વધર્મશિક્ષણપુરઃસર લૌકિક શિક્ષણ આપનારી અત્રે અનેક કલેજે છે અને મુસલમાને માટે પણ સર સિયદ અહમદના ભગીરથ પ્રયત્નને પરિણામે અલિગઢ પાઠવાળા સ્થપાઈ છે, જેમાં ધાર્મિક શિક્ષણ માટે સ્પષ્ટ દેજના છે અને એ પાઠશાળાને વિસ્તાર કરવા હજ પ્રયત્ન જારી છે. ખરું છે કે પારસીઓ માટે આમાંનું કાંઈ નથી. પણ પારસીઓની સંખ્યા બહુ ડી છે, અને જે કે હાલમાં એમને ધાર્મિક કેળવણુ મળવા ભાટે પાઠશાળાઓમાં ગોઠવણ નથી, તે પણ જતે દિવસે એ સંબંધી કાંઈક વિચાર થયા વિના રહેશે નહિ; કારણ કે એ ઉત્સાહી કેમ છે, અને એકવાર એ બાબત એમના લક્ષમાં ચાંટી તે પછી એ ખામી દૂર કરવામાં જરા પણ વિલંબ થશે નહિ એ નિસંશય છે.
ત્યારે ટૂંકામાં આ કોલેજ સંબંધે અમારે નમ્ર અભિપ્રાય એવો છે કે હિંદુસ્થાનના ખરા ઉદ્ધારને મંત્ર આ રૂપે દષ્ટિગોચર થયો છે, પણ તે યોગ્ય વિધિપુરઃસર પ્રાજવામાં આવે તો જ સારી રીતે થતાં એનાથી જેટલો લાભ ધારવામાં આવે છે તેટલું જ ખરાબ રીતે થતાં નુકસાન થવા સંભવ છે. નુકસાન ન થતાં લાભ થાય એને આધાર આ યજ્ઞના વિજેના ઉપર છે. સર્વને આધાર હિંદુસ્થાનના અદષ્ટ ઉપર છે.
[સુદર્શન, જુન ૧૮૯૯]
ઉમે છીએ તો છે જ, પરતું નથી. પ્રતિ ઉત્સાહ
* આમાં અમે નવીન શું કહ્યું? એટલું જ કે આ અસાધારણ બારીકીને પ્રસંગ છે, અને આથી કેવળ લાભ માની જેઓ આનંદમાં આવી જતા હોય તેમને એની સાથે જ જોડાએલા અસાધારણ જોખમ ઉપર લક્ષ રાખવા વિનંતિ છે. સામાન્ય રીતે તે અમે આ ઉપક્રમને સ્તુત્ય માનીએ છીએ જ. અમારું કહેવું કદાચ કેટલાકને મન્દસ્તુતિ જેવું લાગશે. મન્દસ્તુતિ તે છે જ, પરંતુ અમારી દષ્ટિએ એ જ સત્ય અને વ્યાપ્ય દીસે છે એટલે તે કહ્યા વિના ચાલતું નથી. પ્રકૃત વિષયની અમારી પ્રશંસા કાંઈક મંદ છે એટલા ઉપરથી અમારે બ્રાહ્મધર્મ પ્રતિ ઉત્સાહ પણ મન્દ છે એમ અનુમાન કરનારને અમારે એટલે જ ઉત્તર છે કે અમને અમારા (બ્રાહ્મ)ધર્મ ઉપર અત્યન્ત–અમારું હૃદય ધારણ કરી શકે તેટલે
Page #626
--------------------------------------------------------------------------
________________
આપણા ધાર્મિક દ્દારના માર્ગ
૩
આપણા ધાર્મિક ધાર્મિક ઉારના માર્ગે
૫૯
tr
( “ International Journal of Ethics ’’–‘ઈન્ટર્નેશનલ જર્નલ ઓફ એથિક્સ' એ નામના પત્રમાં મિ. એ. ઈ. ટેલર નામે એક ગૃહસ્થે “ Mind and Nature ''¢¢ મનુષ્યહૃદય અને પ્રકૃતિ ”——એ નામના એક લેખ લખ્યો છે. એમાં, પ્રકૃતિની મનુષ્યહૃદય ઉપર કેવી સ્પષ્ટ અસર થાય છે, પ્રકૃતિ મનુષ્ય સાથે કેવી વાતચીત કરી રહી છે, એ બતાવ્યું છે. એ ગૃહસ્થ ત્યાં સુધી કહે છે કે જડ ગણાતી પ્રકૃતિ વસ્તુતઃ ચેતન પદાર્થીના એક સમાજ રૂપ છે—જેમાંના દરેકને જ્ઞાનની અને ઇચ્છાપ્રયત્નની શક્તિ છેઃ
"Nature, too, if its independent existence is to be anything more than a mere word, must be in reality a society of percipient and conative subjects. Either this, or a mere assemblage of ideas in my head'; there is no third possibility which can SO much as be stated in intelligible language.
"
11
"Few of us can have gone through life without some experience of those special moods in which the aspects of external Nature are found to correspond marvellously with our own moral being. Whatever pedants may say to the contrary, it is a certain fact that there are aspects of Nature which have an inexplicable sympathy with all that is purest, kindliest and most strenuous in our own human nature. If you doubt it, try the effect of a morning alone in a firewood in early summer, and you will find that ભાવ છે, બ્રાહ્મધા પુનરુદ્ધાર જોવા અમારા બન્ધુઓને જેટલી ઉત્સુક્તા હશે તેટલી જ અમને પણ છે. પરંતુ ઉત્સાહના પૂરમાં તણાઈ ખડક ઉપર અથડાવા અમે રાજી નથી. માત્ર ખડકીનું અસ્તિત્વ સ્વીકારી એ સ્વીકારાનુસાર વર્તન રાખવાથી જ શ્રેય છે એટલુ સૂચવવાથી ઉત્સાહની મન્દતા જણાતી હૈાય તે તે અપવાદ સહન કરવા અમે તૈયાર છીએ.
R
Page #627
--------------------------------------------------------------------------
________________
આપણા ધાર્મિક દ્દારના માર્ગે
Wordsworth's lines about the moral effects of an impulse from a vernal wood are no mere idle fancy. You may not, strictly speaking, learn any new proposition in the moral sciences from a morning spent with the Mother in one of these moods, but indisputably you come away with all that makes for goodness and truth in you strengthened by the encounter.........Now it is easy to dismiss facts like these as the effects of imagination; but the problem they present is not to be got rid of in any such summary way.”
૫૭૦
અત્રે જણાવેલી પ્રકૃતિની ( ખાદ્ય પ્રકૃતિની ) ચેતનતા આપણા શાસ્ત્રોમાં હુ સ્પષ્ટ રીતે સ્વીકારેલી છેઃ પ્રકૃતિના પ્રત્યેક પદાર્થની • અભિમાની દેવતા' હાય છે એ વિચાર આપણા દેશમાં ભાગ્યે જ કાઈ ને અજાણ્યા હશે. પ્રકૃતિની મનુષ્યહૃદય ઉપર ગૂઢ અને અવર્ણ અસર છે એ સિદ્ધાન્ત ઉપર, આપણાં શાસ્ત્રોમાં ઉપદેશેલી ધાર્મિક ડેળવણીના મ્હોટા ભાગ રચાએલા છે. આ કારણથી જ શાસ્ત્રોમાં નદી—પર્વત—સમુદ્ર આદિ સ્થાને તીર્થો સ્થાપ્યાં છે, શરદ્ વસન્ત આદિ ઋતુયજ્ઞની વ્યવસ્થા બાંધી છે, અને મનેહર રીતે મનુષ્યને પ્રકૃતિની સાથે નિકટ સંબન્ધમાં લાવે એવાં વ્રત-પૂજનાદિક કલ્પ્યાં છે. અમને લાગે છે કે જ્યારથી આ દેશમાં, માત્ર ખાદ્ય વિધિ રહીને, પ્રકૃતિ સાથે મનુષ્યહૃદયના જીવન્ત સંબન્ધ બન્ધ થયા, ત્યારથી આપણી ધાર્મિક અવનતિ શરૂ થઈ. હજી હજારા હિન્દુ બદરિકાશ્રમ-નર્મદાતટ-ગેાદાવરી–પંચવટી આદિની યાત્રા કરે છે, આશ્વિન માસમાં નવાંકુર રૂપે જગદંબાનું યજન કરે છે, નવીન ધાન્ય દેવને ધરાવી પાતે જમે છે, પૂર્ણ ચન્દ્રનું લલિત રીતે પૂજન કરે છે, કાર્તિકી પૂર્ણિમાએ યાત્રાએ જાય છે અને સરિત્સંગમમાં ન્હાય છે, અને એ જ પ્રમાણે ત્રણે ઋતુમાં ભિન્ન ભિન્ન રીતે પ્રકૃતિ દ્વારા પરમાત્માને પામવા યત્ન કરે છે— છતાં એ સર્વ યત્ને નિષ્ફળ જતા લાગે છે. એનું કારણ એટલું જ કે હવે એ જડ વિધિ થઈ રહ્યા છેઃ આપણા લેાકેા ‘પ્રકૃતિ’ એવા પદાર્થ જે ભાગ્યે સમજે છે, એની સમક્ષ મનુષ્યહૃદય ખુલ્લું મુકી એમાં પ્રકૃતિને પવિત્ર અનિલ શી રીતે ભરવેા એ તે સર્વથા ભૂલી ગયા છે.
ઉપરના ‘common—place' —તદ્દન સાધારણ—લાગતા અંગ્રેજી
Page #628
--------------------------------------------------------------------------
________________
દેશાન્તની ધાર્મિક સ્થિતિ
પહn
ઊતારાને દિગદર્શન માટે ઉપયોગમાં લેવામાં અમારે ઉદેશ આટલે નમ્ર અભિપ્રાય વાચક આગળ મૂકવાને છે. તે એ કે અમારા ધારવા પ્રમાણે પ્રાર્થના–સમાજ બ્રહ્મ-સમાજ આર્યસમાજ આદિ ધાર્મિક સુધારાની સંસ્થાઓ ખેટે ભાગે યત્ન કરે છે–મૂર્તિ પૂજા બેટી છે, વ્રત–વતીલાં છેટાં છે, પુરાણ બોટાં છે, બ્રાહ્મણો સ્વાર્થી હતા, એમણે જ હિન્દુસ્તાન ડૂબાવ્યું છે ઇત્યાદિ વિચારથી આપણો ધામિક ઉદ્ધાર કદી પણ થવાને નથી. આપણી પ્રાચીન ધર્મવ્યવસ્થા બહુ ઉત્તમ સિદ્ધાન્ત ઉપર રચાએલી છે, એ વ્યવસ્થા બાંધનાર, ત્રષિજનેને મનુષ્યની ધાર્મિકતા ખીલવવાનાં અસંખ્ય માર્ગો અનુભવથી પરિચિત હતા—એને પૂર્ણ લાભ લે એ આપણું કર્તવ્ય છે. બીજી કોઈ પ્રજાના પૂર્વજોએ એમના બાલકે માટે આટલી બધી ધર્મસમૃદ્ધિ મૂકી, નથી, અને આપણે એ ધર્મસમૃદ્ધિને લાભ લઈ ન જાણુએ, એને નકામી ગણું ફેકી દઈએ તે આપણું જેવા કોઈ જ મૂર્ખ નહિ. આપણી પ્રાચીન સંપ્રદાયકાત ધર્મવ્યવસ્થા છોડી ન દેતાં, ઉચ્ચ સંસ્કાર પ્રાપ્ત કરી એ વ્યવસ્થાનું પૂર્ણ રહસ્ય સમજવું, અને એ વ્યવસ્થાની જીવન્ત અસર નીચ આવવું—એ જ આપણું ધામિક ઉદ્ધારને ખરે ભાગે લાગે છે.
[વસન્ત, માઘ ૧૫૯]
દેશાત્રની ધાર્મિક સ્થિતિ હાલના ઇટાલિની ધાર્મિક સ્થિતિ વિષે લખતાં, એક લેખક ઈગ્લડનાં અને ઇટાલિનાં ગામડાંના લોકેની ધાર્મિક સ્થિતિ નીચે પ્રમાણે સરખાવે છે–
“With all allowance for a considerable minority who have rejected Christianity, there can be no doubt that by far the greater part of the Italian people profess and practise the Catholic religion. - The churches are numerous and generally well attended......... There is something beautiful and touching in the unanimity of an Italian village in matters of religion. The English visiter may be moved to righteous envy when he observes the whole population flocking together to the house of God, and
Page #629
--------------------------------------------------------------------------
________________
દેશાન્તરાની ધાર્મિક સ્થિતિ
compares with this pleasant scene some village at home, where a greater part of the population spends the Sunday morning in bed, and the rest of the day in the public-house or at the street corner; where those who worship, worship in hostile church or chapel; where most of those who worship in church think they have fulfilled the obligations of Sunday by listening to Matins, and where only a tiny minority offer the the Lord's Service on the Lord's day.''
તાત્પર્ય કે કથાલિક ઇટાલિના ગામડાઓમાં લેાકાજે ઉત્સાહથી દેવળમાં એકઠા થાય છે, અને આખા ગામડામાં ધર્મની જે એકતા હાય છે—એમાંનું પ્રેટિસ્ટન્ટ ઇંગ્લંડમાં કાંઈ જ જોવામાં આવતું નથીઃ ઇંગ્લેંડના ગામડામાં જોશે તે રવિવારે હવારે કેટલાક હજી તે પથારીમાં જ પડેલા હશે ! બાકીના દિવસ કલાલના ધરમાં અથવા એવે જ ખરામ ઠેકાણે ગાળતા હશે ! કેટલાક એક સંપ્રદાયના દેવળમાં જશે તેા ખીજા ખીજા સંપ્રદાયના દેવળમાં જશે, અને પ્રાર્થના સંગીત સાંભળ્યું એટલે રવિવારનું કર્તવ્ય પૂરું થયું !
પારકાની અધાર્મિકતાથી પાતાની અધાર્મિક્તાના બચાવ કરે એ હૃદય અધમમાં અધમ હેવું જોઈ એઃ એવા ઉપયેગને માટે અમે ઉપરના ઊતારા આપ્યા નથી. અમે આમાંથી જે ઉપદેશ કાઢવા માગીએ છીએ તે એ છે ૐ (૧) ઇંગ્લ’ડમાં ક્રિશ્ચયન ધર્મ ખરાબર પળાય છે, અને આપણા દેશ જ અધાર્મિકતાથી ભરેલા છે એવા વિચારથી આપણા ધાર્મિક દ્દાર પરત્વે નિરાશ ન થતાં, એમાં જે જે સુધારા કરવા જેવા છે એ ઉત્સાહ પૂર્વક કરવા જોઇએ; (૨) બીજી એક વાત એ સમજવામાં આવે છે કે સ્વતન્ત્ર વિચારપ્રધાન ધર્મથી ધાર્મિક ઐક્યને ભંગ થાય છે, અને વ્યવસ્થિતસંપ્રદાયસિદ્ધ્ ધર્મનું અનુસરણ આ ઐક્યને અનુકૂલ છે. આ કથાલિક ધર્મનું પ્રેાટેસ્ટંટ ધર્માંથી ચઢતાપણું—માટે ધર્મની જડતા દૂર થાય એટલે અંશે વિચારના પ્રવેશ થવા દઈ, સામાન્ય લેાકને માટે અમુક વ્યવસ્થિત ધર્મ રહે એ ઠીક છે;× (૩) મનુષ્યહ્રદય એવું વિશાળ ગંભીર અને અનેકતાનું ભરેલું છે કે
પૂર
* મિ. ચાર્લ્સ ખૂથ જેવા એક પ્રેટેસ્ટન્ટ લેખક પણ લંડનના ધર્મો સંબન્ધી એના એક નવા પુસ્તકમાં શમન કૅથાલિક ધર્મની કેટલીક ઉત્કૃષ્ટતા નીચે પ્રમાણે કબૂલ કરે છેઃ-~
Page #630
--------------------------------------------------------------------------
________________
દેશાન્તરેની ધામક સ્થિતિ
પહ? '
એને સ્વાભાવિક રીતે વિકસવા દેતાં જ એમાંથી વિવિધ પ્રકારના ધાર્મિક ભાવો ઉદ્ભવી આવે છે, અને આ રીતે વિવિધ ધર્મપથે અને સંપ્રદાય જન્મ પામે છે. પણ એ સર્વ પંથ-સંપ્રદાયની પાછળ ધાર્મિક એકતા હોવી જોઈએ. આપણે ત્યાં આવા અનેક પંથે હોવા છતાં, આવી એકતા સંપાદન કરવી અશક્ય નથી. આપણે કેળવાએલો વર્ગ ઈતિહાસદૃષ્ટિએ જોશે તે આપણું સર્વ પં –જૈન અને બૌદ્ધ ધર્મ સુદ્ધાં–મળી એક જ ધર્મસરિતાને પ્રવાહ બને છે. અને આપણો અભણ વર્ગ પણ “સર્વ વનમઃ ફાઉં બતિ અતિ ” એ સૂત્રનું રહસ્ય–ભગવાન બધા એકના એક” એ વાત–સારી રીતે સમજે છે.
[વસન્ત, માઘ સંવત ૧૯૫૯]
" The reality of the power of the Church of Rome is as remarkable with the cultivated classes as with the rougher, with the educated as well as ignorant, with those who have all worldly advantages no less than with those who have none, For poor and rich alike, their religion seems to be their greatest possession. True religion, however met, brings with it this equality before God. Among those of rank wealth and fashion, whether heriditary Catholics or newly won converts, their faith enters into, and I think, governs their lives to a degree rare among Protestants." (Vol. VII. p. 249 )
અર્થાત મન કેથલિક ધર્મ ગરીબ અને તવંગર સર્વ ઉપર એક સરખી રીતે ખરી પ્રબળ ધાર્મિક અસર કરે છે.
રેમન કેથલિક ધર્મની આ ઉત્કૃષ્ટતા ઉપર ખાસ ભાર મૂકવાનું કારણ એટલું જ કે રેમન કેથલિક ધર્મ આપણું ધર્મ સાથે ઘણી બાબતમાં સામ્ય ધરાવે છે અને આપણું ધર્મ જેવો જ વહેમી' મનાય છે, છતાં “હેમી” મનાતા ધર્મમાં ખરું ધાર્મિક બળ પ્રોટેસ્ટંટ જેવા શુષ્ક ધર્મ કરતાં વધારે હોય છે એ તરફ ધાર્મિક સુધારો કરવા ઈચ્છનાર જનેએ લક્ષ દેવા જેવું છે.
Page #631
--------------------------------------------------------------------------
________________
પ૭૪
ધર્મ-શિક્ષણ
-
ધર્મ–શિક્ષણ આપણું વર્તમાન કેળવણમાં ધર્મશિક્ષણની ખામી છે એવી ફરિયાદ આજકાલ ચારે તરફથી સંભળાય છે. પણ એ ફરિયાદ ટાળવાના માર્ગ બહુ સહેલા નથી. આપણા પરધમ રાજ્યકર્તાઓએ ધર્મતાટસ્થનું વ્રત લીધું છે એટલે તેઓ તરફથી સરકારી શાળામાં ધર્મશિક્ષણ દાખલ કરી શકાય એમ નથી. દેશી રાજ્યમાં એ દાખલ કરી શકાય–પણ અનેકધર્મી વિદ્યાર્થીઓની શાળામાં માત્ર સામાન્ય ધર્મના મૂળ તત્તનું તારણ કે ઐતિહાસિક નિરૂપણ તે ઉપરાંત અધિક સાધ્ય નથી–અને તેમાં પણ કેઈ ધર્મવાળાઓની લેશ પણ લાગણું ન દુઃખાય એવી સંભાળ લઈ કામ કરવું અતિ કઠિન છે. પણ ખરી ધાર્મિક પ્રગતિ માટે આટલું શિક્ષણ બસ નથી. સર્વ ધર્મનાં સામાન્ય તો જેવાં એ ધામિક ઉદારતા સંપાદન કરવા માટે સારું છે–પણ એમ કરનારની વાસ્તવિક સ્થિતિ પગથી વિનાના વિશાળ મેદાનમાં ચોતરફ નજર નાખતાં ઊભેલા મનુષ્યના જેવી છે; ધાર્મિક પ્રયાણ કરવા માટે તે અમુક ધોરી પનો સ્વીકાર કરવાની જરૂર છે. તમે પૂછશો કે વર્તમાન સમયમાં વળી પન્થ કેવા? આને ઉત્તર હું એટલો જ આપીશ કે દરેક જણ પિતાપિતાની ખાનગી ગલી કાઢે તે કરતાં ઘેરી પન્થ” ચાલ્યો જાય એ પરમાર્થને પ્રાપ્ત કરવાને વધારે સહેલો અને સહીસલામત ભાર્ગ છે. પવન ખડક સામો વાતે હેય તે એવા પવનમાં પણ આપણે હેડી નાંખી એને ખડક સાથે અથડાવા દેવી એમ મારું કહેવું નથી. પણ યાજ્ઞવક્ય-વ્યાસ-શુક-નારદ–મહાવીર–બુદ્ધ-શંકર રામાનુજ–વલ્લભ આદિ આપણું પ્રસિદ્ધ પ્રાચીન નાવિકોને આપણું નૌકા
પીએ તે ખડકને જરા પણ ભય નથી. તેઓ કુશળ નાવિકે છે, ભવસાગરમાંથી અસંખ્ય છો એમણે તાર્યા છે, અને આપણને પણ તારવા સમર્થ છે. પણ તેમ થવા માટે આપણે એઓના સામર્થ્યમાં દઢ શ્રદ્ધા જોઈએ. આપણે શાળાઓના શિક્ષણમાં આ મહાત્માઓ સાથે આપણું કાંઈક ઓળખાણ કરાવવામાં આવે છે–પણ એ શિક્ષણ કેવળ બુદ્ધિની ભૂમિકામાં હાઈ એ થકી સમપ ણને ભાવ આપણુમા પ્રેરવામાં આવતું નથી. પણ જેમ મનને આત્મા નિવેદન કર્યા વિના પ્રભુની મીઠાશને અનુભવ થત નથી તેમ ઉપર કહેલા નાવિકેને આપણે કર સોંપ્યા વિના તેઓમાં આપને ઉદારવાનું કેવું બળ છે એ સમજાતુ નથી.
Page #632
--------------------------------------------------------------------------
________________
ધર્મ-શિક્ષણ
પ૭૫
આ જાતનું સમર્પણુ ઉત્પન્ન કરવા માટે તેઓના ગ્રન્થાત્માનું આપણને અહરહઃ પરિશીલન જોઈએ. એ પરિશીલન કરાવવા માટે ખાસ ધાર્મિક શાળાઓ જોઈએ. શાળાઓ તે કેવળ બાળકોને માટે જ નહિ પણ યુવાન અને વૃદ્ધ જનેને માટે પણ જોઈએ, કારણ કે પ્રભુના જ્ઞાનમાં સૌ બાળક જ છીએ. એના ઉપદેષ્ટા પુરુષો તે માસિક પગારની દૃષ્ટિવાળા શિક્ષકે કે ધન સત્તા આદિની એષણાઓથી ભરેલા અર્ધસંસ્કારી આચાર્યો નહિ; પણ સાદું જીવન ગાળતા, અને ઐતિદિન પિતાને ધાર્મિક અનુભવ વધારે ઉચ્ચ ગંભીર અને વિશાળ કરતા જતા–એવા પરોપકારી વિદ્વાન સજજને જોઈએ.
તમે વાજબી પ્રશ્ન કરી શકશે કે આપણું વર્તમાન અધોગતિની અવસ્થામાં આવા સાધુ પુરુ ક્યાંથી લાવવા? આને ઉત્તર હું એટલો જ આપીશ કે એ જ શાળાઓમાંથી એવા પુરુષો નીકળશે; વર્તમાનના વિદ્યાથીઓ એ જ ભવિષ્યના ખરા ગુરુઓ બનશે. અને મારા ઉત્તરમાં અન્યોન્યાશ્રય દોષ ભાસતે હોય તે તે સહી લેજો કારણ કે જગતને સઘળે વ્યવહાર અ ન્યાશ્રથી જ સિદ્ધ છે. એક વખત ગમે તે પદાર્થને ઓજાર બનાવી ખાણ ખોદે, પછી એ ખાણમાંથી લેતું નીકળશે તેની કેદાળી બનાવીશુ, અને એ કેદાળાથી વિશેષ ખાણ ખેદીશું. કોઈ પણ કાર્ય શરૂ કરતી વખતે, એ ઉત્તમ રીતે થાય તે જ શરૂ કરવું એવો આગ્રહ લઈને બેસીએ તે એક પણ સારું કામ થઈ શકે નહિ. જે સાધને મળી શકે તેને ઉપયોગ કરીને, પણ ઉચ્ચ ભાવના રાખીને શરૂઆત કરીએ તો આજનું સાધ્ય તે કાલનું સાધન બને, અને દિન પર દિન સાધન અને સાધ્ય ઉભયને ઉત્તરોત્તર સુધારે થતું જાય. માટે આપણું ધર્મને અને તે સાથે આપણુ દેશને ઉદય ઈચ્છનાર દરેક જનને અમારી નમ્ર વિનંતિ છે કે ધર્મ શિક્ષણ માટે–વૃથા ચર્ચામાં કાળ ન ગાળતાં–ોગ્ય ખાનગી શાળાઓ ( દિવસમાં માત્ર એક કલાક ઉપદેશ આપે તે બસ એવી શાળાઓ) સ્થાપે. અને એના નિભાવ માટે ઉદાર શ્રીમતોની તેમ જ આપણુ લાખની ઉપજવાળાં ધર્માદાસ્થાને—જેના દ્રવ્ય ઉપર આપણે જ હકક છે–તેની મદદ લો.
પણ એકલી શાળાએથી જ આપણું ધાર્મિક સ્થિતિ સુધરી જશે એમ આશા રાખશો નહિ. ગૃહ જેવી ધાર્મિક શિક્ષણની બીજી શાળા નથી. બાહ્ય શાળાઓમાં પુસ્તકદ્વારા જે શિક્ષણ મળે છે તે ગૃહમાં જીવનદ્વારા મળે છે; પુસ્તકે જે ખુલાસા નહિ કરી શક્યાં હોય તે ગૃહજીવન કરશે. પ્રભુ કરુણભય છતાં મનુષ્યને શિર દુઃખ કેમ નાંખતે હશે–ઇત્યાદિ શંકાઓનું સમાધાને જે ઉત્તમ તાર્કિકે નહિ કરી શક્યા હોય તે –બાળકને એસિડ
ભાર આપણા
(ા માટે કથા કરનારી
Page #633
--------------------------------------------------------------------------
________________
પ્રકૃતિ
અને ગાંઠ ન આવે, છતી
પ૭૬
ધર્મ-શિક્ષણ પાતી કે વાંક માટે ભારીને રેતી માતા, અને માર ખાધા છતાં માતાને વળગવા જતું અને એના જ ખેાળામાં રાઈને સૂઈ જતું બાળક, દર્શન માત્રથી કરી દેશે. વળી બાહ્ય વ્યવહારના જગતમાં પણ જે જીવન પડદા અને પીડાથી ઢંકાએલું રહે છે તે ગૃહમાં ખુલ્લું–કાંઈપણ શંકા કે ભય રહિત, સ્વરૂપમાં દેખાય છે, અને યોગીઓ અન્તર્મુખ થઈ વૃત્તિઓનું જે પર્યાલચન કરે છે તે ગૃહમાં એક બાળક પણ સહજ રીતે હરતાં ફરતાં રમતાં જમતાં કરી લે છે. માટે ગૃહજીવન પ્રભુ વિનાનું ન રાખો. પ્રકૃતિમાં પ્રભુને નિવાસ ન હોય તે પ્રકૃતિ કેવી શુન્ય અને અર્થરહિતછિન્નભિન્ન અને ગાંડી–બની જાય ! તેમ ગૃહમાં પણ પ્રભુના વાસ વિના શૂન્યતા અને વ્યર્થતા જ આવે, દેખીતી સમૃદ્ધિ અને જાહેરજલાલી પણ અન્તરમાં દારિદ્રય અને ઝાંખપ વિના અન્ય ન હોય. લક્ષ્મી અને સત્તાથી ઝગમગતાં દિલ્હી રેમ અને ઈરાન જેવાં મહારાજે એમાંથી પ્રભુને વાસ ઊઠી ગયો તેની સાથે-ધૂળભેગાં થઈ ગયાં, તો આપણું ન્હાનું સરખું ઘર–ખેરડું તે શા હિસાબમાં ? માટે આપણું ગૃહજીવનમાં જે નાસ્તિતા અને પ્રમાદ આવ્યાં છે તેને એકદમ દૂર કરે.
આ ધાર્મિક કેળવણું પ્રાપ્ત કરવાની અને કરાવવાની મુખ્ય ફરજ નવું શિક્ષણ પામેલા (ગ્રેડયુએટ) વર્ગની છે. એ વર્ગને છેડેક ભાગ જેને કાંઈ પણ ધાર્મિક ભૂખ હોય છે તે “સમાજ કે થિસોફિ તરફ વળે છે. અને જો કે ધર્મરહિત જીવન ગાળવા કરતાં આ વલણ ઘણે દરજજે સારું છે, તથાપિ એટલું તે કહેવું જોઈએ કે થિયેસેફિ એ ધર્મ નથી પણ ધર્મનું ફક્ત એક દષ્ટિબિન્દુ છે; અને “સમાને ધર્મ તે જીવન નિભાવે એ ૌિષ્ટિક ખોરાક નથી, પણ માત્ર કંઠ ભીને કરે એવું પાતળું પાણી છે. બીજું રૂપક લઈએ તે ચામડીની અને પંચમહાભૂતના જીવન્ત દેહની વચ્ચે જેટલો ફેર છે તેટલો “સમાજ” ના ધર્મની અને સનાતન ધર્મની વચ્ચે છે. માટે અમારા ગ્રંશુએટ બધુઓને અમારી વિનંતિ શુદ્ધ સનાતન ધર્મને જીવનમાં ઉતારી એના રસ અને એના બળને અનુભવ કરવાની છે. પામરમાં પામર દેખાતો અભણ ખેડુત કે પોતાની ધાર્મિક ફરજ વિસરી અધોગતિ પામેલો ગામડાનો બ્રાહ્મણ સર્વે અમારા બધુઓ છે–છતાં અમે ગ્રેડયુએટને આ કાર્ય માટે અમારા ખાસ બધુઓ માની વિનંતિ કરીએ છીએ, તેનું કારણ એ કે એ વર્ગેથી જ સનાતન ધર્મને ખરેખર ઉદ્ધાર થઈ શકશે એમ અમારું માનવું છે. જગતનું વર્તમાન જીવન તેઓ જ જાણે છે, અને સનાતન ધર્મને અજ્ઞાનના માંથી કાઢી ક્યાં મૂકે એનું ખરું સ્થાન તેઓ
Page #634
--------------------------------------------------------------------------
________________
ભાવિ અને પુરુષાર્થ
પ૭૭
જ સમજે છે. પણ ગ્રેડયુએટ વર્ગનું આમ ગાર કરવામાં અમે તેઓની વર્તમાન સ્થિતિ વીસરીશું નહિ. બર્ક—બેકન કે કેમિસ્ટિ–અજીબ્રાના અધ્યયનથી બલ ટેનિસન વર્ડઝવર્થના ધાર્મિક ચિન્તનથી પણ, પૂર્વોક્ત કાર્ય કરવાને અધિકાર પાપ્ત થતું નથી, થવાને નથી. પશ્ચિમની પ્રબળ પ્રજાઓનું ધાર્મિક જીવન શેનાથી પોષાય છે એ વિચારશે તે જણાશે કે આપણી યુનિવર્સિટિમાં શિક્ષણ અપાય છે તેવું શિક્ષણ પશ્ચિમની પ્રજામાં વ્યાવહારિક જીવનમાં જ ઉપયોગમાં લેવાય છે—જો કે ત્યાં પણું વ્યવહારમાં જોઈતું નૈતિક અને ધાર્મિક બળ તે અન્યત્રથી જ આવે છે. ટેનિસન વર્ડઝવર્થ આદિનાં ધાર્મિક ચિન્તને પણ જેટલે અંશે એ પ્રજાની પ્રાચીન ધાર્મિક ભાવના ઉપર અધિક પ્રકાશ પાડે છે તેટલે જ અંશે એ ઉપયોગી થાય છે. અર્થાત, બાઈબલ ઉપરના ઉપદેશે, તથા જીસસ એ મનુષ્ય જાતિને ઉદ્ધારનાર સાક્ષાત પ્રભુ છે એવો નિશંક વિશ્વાસ—એ જ એ પ્રજાઓની નૈતિક અને ધાર્મિક બળ પૂરનાર શકિતઓ છે તે જ પ્રમાણે આપણુ ગ્રેડયુએટ પણ જ્યારે આપણું પ્રાચીન ગ્રન્થ લઈ, તે ઉપર અત્તરનાં તેજ અને ઉત્સાહથી ભય વ્યાખ્યાને આપશે, અને કૃણુક એ સાક્ષાત પરમાત્મા છે એમ એમનાં હદયો સાચી શ્રદ્ધા ધરશે–ત્યારે જ આપણું દેશને ધાર્મિક ઉદ્ધાર કરવાનું બળ એમનામાં આવશે.
[વસન્ત, ફાલ્ગન ૧૯૬૬ ]
ભાવિ અને પુરુષાર્થ એલ્ફિન્સ્ટોનિયન”—પત્રના ગયા અંકમાં, મિ. ઓવન નામે એક જૂના વારા–(ઇ. સ. ૧૮૫૭) ના એલફિન્સ્ટન કોલેજના પ્રોફેસર વિષે ડો. ભાંડારકરનાં સ્મરણ પ્રસિદ્ધ થયાં છે. એમાં એ પ્રોફેસરના ઇતિહાસ અને તત્ત્વજ્ઞાનને લગતાં ભાષણનું સ્મરણ કરતાં ડો. ભાંડારકર કહે છે– * કૃણુ પરમાત્મા છે એમ કહેવામાં, રામ કે શિવ, જગદંબા કે મહાવીર કેઈન નિષેધ અમને વિવક્ષિત નથીઃ “ણું” એ તે અમે માત્ર ઉદાહરણરૂપ નામ લીધું છે; તાત્પર્ય કહેવાનું એ છે કે જે નામ ઉપર તમારું હદય સાચા ભાવથી લાગે તે નામને તમારા જીવનને મન્ચ કરી જપ અને જપા. જે નામને અવલમ્બ કરશે તે સર્વ વ્યાપક હોઈ અન્ય સર્વ નામે પિતામાં સમાવી લેશે.
S૩.
Page #635
--------------------------------------------------------------------------
________________
૫૭૮
ભાવિ અને પુરુષાર્થ
"Butler's arguments were explained to us in a clear and impressive manner and the great lesson that Prof. Owen endeavoured to impress upon our minds was that in judging of the course of events in human history one should not be led away by a fatalistic principle and say that such and such a man did a certain thing because he could not help doing it but should meet out praise or blame for his action on the supposition that he was a responsible individual."
તાત્પર્ય કે ઈતિહાસના બનાવોમાં અમુક સારું કે હું કૃત્ય થવાનું હતું ને થયું એમ ન સમજવું; મનુષ્ય ભાવિથી બંધાઈને પાપપુણ્ય કરે છે એમ ન ધારવું; વસ્તુતઃ એનામાં સ્વતંત્રતા છે, અને તેથી સારા ખોટાની જવાબદારી પણ છે. હવે આ વાકયમાં ભાવિ અને પુરુષાર્થના ઝઘડાને જે ઉલ્લેખ કર્યો છે તેમાં ઊંડા ઊતરી સમસ્ત વિષયનું શાસ્ત્રીય નિરૂપણ કરવું એ એક હાની પ્રાસંગિક નોંધમાં અસ્થાને છે. તે ઉપરાંત એ ચચી એની ઉપયોગિતાની દૃષ્ટિએ જોતાં જોતાં અત્યારે નિષ્ણજન પણ છે; કારણ કે પુરુષાર્થવાદના ચાલુ જમાનામાં એ વાતનું સમર્થન કરવાની જરૂર રહી નથી, અને જે ભાવિ છે તે તે થવાનું જ છે, એટલે ભાવિવાદના સમર્થનથી ભાવિને પણ કાંઈ લાભ થઈ શકે એમ નથી.
પરંતુ ઉપરનું વાક્ય વાંચી સ્વાભાવિક રીતે એક પ્રશ્ન થઈ આવે છે કે એમાં સમાલો બોધ હિન્દુ વિદ્યાર્થીઓને માટે ઉત્કૃષ્ટ હશે? એમ હોય તો એક રીતે જરા આશ્ચર્ય જેવું છે, કારણ કે હિતોપદેશ અને પંચતન્નના વાચકને પણ અત્યારે સુવિદિત છે કે આપણા પ્રાચીન પુસ્તકમાં પુરુષાર્થવાદનું પુષ્કળ સમર્થન છે. મહાભારતમાં ધૃતરાષ્ટ્રના પાત્રદ્વારા વ્યાસે એ જ ઉપદેશ કર્યો છે કે નિર્બળ મનુષ્ય જ્યારે જ્યારે અધમ કૃતિઓ આગળ નમી પડે છે ત્યારે દિષ્ટિ' યાને ભાવિ તરફ એ આંગળી કરે છે, અને એ જ રીતે એના ૧ મહાભારતમાં ધૃતરાષ્ટ્ર પોતે અસત્યકથનને પ્રસંગમાં વ્યાસજીએ દેશ કરનાર યુધિષ્ઠિર પાસે ભાવિ ઉપર આંગળી મૂકાવી નથી. વ્યાસજીએ જ આશ્ચર્યચક્તિ થઈ અથવા ભાવિ તણું જ પ્રભાવે” એમ ઉદ્ગાર કાઢો છે એ યાનમાં રાખવું આ ભેદ મહત્ત્વને અને ખૂબીદાર છે.
Page #636
--------------------------------------------------------------------------
________________
ભાવિ અને પુરુષાર્થ
પ૭૯ આત્માને દિન પર દિન અધઃપાત થતો જાય છે. ગવાસિષ્ઠ રામાયણ, તો પુરુષકારના પ્રતિપાદન માટે જ રચાએલું છે એમ કહીએ તો ચાલે. એટલું જ નહિ, પણ કર્મના સિદ્ધાન્ત સાથે આ ભાવિવાદ જોડવામાં આવે છે એ પણ યથાર્થ નથી. મૂળ કર્મને સિદ્ધાન્ત ઉપનિષદમાં જ્યાં પ્રતિપાદન થયો છે ત્યાં એ વડે પુરુષકારને મહિમા સિદ્ધ કરવાને જ આશય છે. “હદારણ્યકમાં ભાગ યાજ્ઞવક્યને પૂછે છેઃ “હે યાજ્ઞવક્ય! માણસ મરી જાય છે ત્યારે એની વાચા અગ્નિમાં, પ્રાણ વાયુમાં, ચક્ષ આદિત્યમાં, મન ચન્દ્રમાં, શોત્ર દિશાઓમાં, શરીર પૃથ્વીમાં, આત્મા આકાશમાં, રુંવાં ઓષધિમાં, વાળ વનસ્પતિમાં, લોહી-ધાતુ જળમાં લય પામે છે–ત્યારે આ પુરુષ કયાં રહે છે?” ત્યારે યાજ્ઞવલ્કયે આર્તભાગને કહ્યું
આપણે બે જ આ જાણશું; લેક આ ન જાણે.” પછી બે જણાએ બીજી પાસ જઈને વિચાર કર્યો, અને નિર્ણય કર્યો કે મુવા પછી મનુષ્ય એના કર્મમાં જ રહે છે. આમ કર્મની પ્રશંસા કરી; અને ઠરાવ્યું કે મનુષ્ય સારા કર્મથી સારે થાય છે, અને બેટાથી પેટે થાય છે. વળી એ જ ઉપનિષમાં આગળ જતાં પણ કહ્યું છે કે “મનુષ્ય જેવું કરે, જેવું આચરે
–તે તે થાય છે. સારું કર્યું એ સારે થાય છે, ખોટું કર્યું એ બે થાય છે; સારા કર્મથી સારે થાય છે, ખોટાથી ખેટે થાય છે. તેમ જ કહે છે કે “આ પુરુષ (મનુષ્ય), કામમય–કામ (ઈચ્છા) ને બનેલ છે. જેવી એની ઈચ્છા તે એનો સંકલ્પ (પ્રયત્ન), અને જેવો એને સંકલ્પ તેવું તેને કર્મ, અને જેવું કર્મ તેવી ગતિ.'” અર્થાત અત્રે કર્મવાદ મનુષ્યને સારા ખોટાને જવાબદાર કરવા માટે છે, એ જવાબદારી કાઢી નાંખી કપાળે આંગળી મૂકવા માટે નથી. ૨ જુ મારું “મહાભારતનું ઉપદેશ રહસ્ય–
(આપણે ધર્મ–૫. પ૧૩) 3 वसिष्ठः-सर्वमेवेह हि सदा संसारे रघुनन्दन ।
सम्यक प्रयत्नात् सर्वेण पौरुषात् समवाप्यते ॥ राम-प्राक्तनं वासनाजालं नियोजयति मां यथा।
मुने तथैव तिष्ठामि कृपणः किं करोम्यहम् ।। वसिष्ठः-अत एव हि हे राम श्रेयः प्राप्नोषि शाश्वतम् ।
स्वप्रयत्नोपनीतेन पौरुषेणैव नान्यथा । शुभाशुभाभ्यां मार्गाभ्यां वहन्ती वासनासरित् । पौरुषेण प्रयत्नेन योजनीया शुभे पथि ।।
Page #637
--------------------------------------------------------------------------
________________
૫૮૦
ભાવિ અને પુરુષાર્થ
આ કર્મનો સિદ્ધાન્ત હિન્દુધર્મની ત્રણે શાખાઓમાં–બ્રાહ્મણ બૌદ્ધ અને જૈન ત્રણે અવાન્તર ધર્મમાં–માન્ય છે. તથાપિ એમાંની છેલ્લી બેમાં એનું ખાસ પ્રાધાન્ય છે, કારણ કે એમાં ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકાર્યું નથી અને કર્મને જ ફલદાતા ગણ્યું છે; વળી બૌદ્ધ ધર્મમાં તે પુનર્જન્મ માટે આત્મા પણ રાયે નથી, અને માત્ર કર્મમાં જ મનુષ્યનું આત્મત્વ સમાવી દીધું છે.
ગૌતમબુદ્ધ પિતાને “મવાવી અને “જિરિચવાલી –કર્મવાદી અને ક્રિયાવાદી જણાવે છે. વળી આ સ્થળે જૈનધર્મના ઇતિહાસમાંથી મહાવીરસ્વામી અને એમના સામા પક્ષના સંખ(ભખ)લિપુત્ર ગાશાલના સિદ્ધાન્તની સરખામણને એક પ્રસંગ ઉતારીએ–જેમાંથી કર્મના સિદ્ધાન્ત માટે બહુ આગ્રહી ગણાતા જૈનધર્મમાં પણ પુરુષકારને કેવો મહિમા છે એ સમજવામાં આવશે –
કુંડલિય નામે એક મહાવીર સ્વામીને ઉપાસક હતો તે એકવાર મધ્યાહને અશોક વૃક્ષની છાયામાં બેઠા હતા. ત્યાં એક દેવે આવી એને કહ્યું: “હે ભાઈ કુંડલિય! ગોશાલને એવો સિદ્ધાન્ત છે કે–ઉદ્યોગ કે કર્મ કે બલ કે વીર્ય કે જેને પુરુષકાર–પરાક્રમ કહીએ એવું કાંઈ જ નથી; સર્વ પદાર્થ નિયતિ યાને ભાવિથી નક્કી થઈ ચૂકેલા છે. શ્રમણ ભગવાન મહાવીરને આથી ઉલટ સિદ્ધાન્ત છે. એ કહે છે કે ઉદ્યોગ કર્મ બલ વિર્ય પુરુષકાર–પરાક્રમ એવું છે, અને સર્વ પદાર્થ નિયત યાને ભાવિથી નક્કી થઈ ચૂકેલા છે એમ કાંઈ નથી. આ બેમાં ગેસલને સિદ્ધાન્ત સારે છે, મહાવીરને ખેટે છે.”
- કંડલિયે ઉત્તર આપેઃ “હે દેવ! જે તમે કહો છો કે ઉદ્યોગ કર્મ બલ વિર્ય પુરુપકાર પરાક્રમ એવું કાંઈ છે જ નહિ, અને સર્વ પદાર્થો ભાવિથી નક્કી થઈ ચૂકેલા છે એવો શાલનો સિદ્ધાન્ત જ ખરે છે, અને ઉદ્યોગ કર્મ બલ વીર્યે પુરુષકાર–પરાક્રમનું પ્રતિપાદન કરનાર મહાવીર સ્વામીને છેટે છે, તે કૃપા કરી કહેશે કે આપે આ દિવ્ય પ્રભાવ–આ દેવપણું–શી રીતે પ્રાપ્ત કર્યું? પુરુષકાર–પરાક્રમથી કે તે વગર?” દેવે જવાબ દીધે – “તે વગર; એમનું એમ.” ફડકેલિયઃ “વા; ત્યારે આ અસંખ્ય જીવો જે દેવપણે પ્રાપ્ત કરવા માટે ઉદ્યોગ કરતા નથી તે કેમ દેવ બની ગયા નથી ? માટે, હે દેવ! તમને આ પદ, એ મેળવવા માટે *મૂળમાં “ઉત્થાન”=ઉભા થવું, ઉઠાવ. *પુરુષનું કરવું––પરાક્રમ, પુરુષનું કરેલું પરાક્રમ.
Page #638
--------------------------------------------------------------------------
________________
}
ભાવિ અને પુરુષાર્થ
૫૮૧
કરેલા ઉદ્યોગ યાને પુરુષકાર—પરાક્રમને લીધે જ મળ્યું છે, મળવાનું હતું અને મળ્યું છે એ તમારૂં કહેવું ખાટુ છે." આ સાંભળી દેવને થયું કે મેં આને ચળાવવાના યત્ન કર્યાં એ ખેાટું કર્યું. પછી તુરત એ દેવ અન્તર્ધાન થઈ ગયા.ક
આમ હિન્દુસ્થાનના સનાતન ધર્મને ન્યાય કરીને હવે મિ. આવનને ન્યાય કરીએ. મિ. આવનને આજથી પચાસ-સાઠ વર્ષ ઉપર ભાવિવાદ સામે હિન્દુ વિદ્યાર્થીઓને ચેતવણી આપવાની જરૂર લાગી હોય તે તેમાં આશ્ચર્ય નથી. એ સમયમાં આપણા દેશ અસંખ્ય ક્લેશ-કલહથી થાકીને અને પુરુષપ્રયત્નની નિષ્ફળતા અનેક દિશામાં અનુભવીને, ભાવિવાદની સુષુપ્તિમાં આરામ લેતા હતા. તેને હવે ક્રૂરી જાગ્રત થઈ ઉદ્યોગપરાયણ થવાના ઉપદેશ કરવાની જરૂર હતી. સુષુપ્તિ એ અજ્ઞાનની દશા છે અને જાગ્રત્ અવસ્થામાં જ વસ્તુનું યથાર્થે જ્ઞાન થાય છે, તેમ ભાવિવાદ અજ્ઞાનરૂપ છે અને પૌરુષવાદ જ ખરા છેઃ તથાપિ ભાવિવાદને પણ ન્યાય કરવા ખાતર એટલું ઊમેરવું જોઇએ કે જેમ સુષુપ્તિ વિના મનુષ્ય ગાંડા થઈ જાય અને જાગ્રહવસ્થામાં પણ શાન્ત રીતે વિચાર કરવા માટે મનની જે સ્થિરતા જોઇએ તે ન પ્રાપ્ત થાય—તેમ ભાવિવાદ પણ મનુષ્યને, નિષ્ફળતાની સ્થિતિમાં હૃદયને વિશ્રામ આપી, ભવિષ્યના પુરુષકાર માટે સમ ખૂનાવવાનું કાર્ય કરે છે. પ્રેમ અને કરુણાના ગુણાથી રહિત, અને કેવળ ન્યાયકારી તથા પાપ માટે ઉગ્ર ૪૩ કરનાર-એવા પ્રભુની ભાવના જેમ સર્વ મનુષ્યને અનુકૂળ પડતી નથી, તેમ શુદ્ધ પૌરુષવાદ પણ સધળી સ્થિતિના જનાને અને એક જ જનસમાજને પણ નિત્ય-નિરન્તર અનુકૂળ આવતા નથી. ભાગેલાં હૃદયને સા ં થવા માટે જે આશ્વાસન જોઈએ, તે ક્રાફ્ટને કાઈ જાતના ભાવિવાદ વિના અનતું નથી.
મનુષ્યની ઇચ્છા આ જગતના અનુભવમાં અસંખ્યવાર કુંઠિત થાય છે, અને તેમાંથી એને એક નિશ્ચય એ ઉત્પન્ન થાય છે કે આ જગતમાં મારી ઇચ્છા કરતાં કાઈક પણ અધિક શક્તિ છે. એ અધિક શક્તિને એ ‘ ઈશ્વર-ઇચ્છા’એવું નામ આપે છે, અગર તે! એ દેવની ઇચ્છાને
+ " नत्थि उठ्ठाणे इ वा कम्मै इ वा बले इ वा वोरिए इ वा पुरिसकारपरक्कमे इ वा नियया सव्त्र भावा... अस्थि उठ्ठाणे... परक्कमे इवा अणियया सव्वभावा'
,,
---૩વાલમત્તાનો ( સપાલ વાઃ)
Page #639
--------------------------------------------------------------------------
________________
૧૮૨
ધર્મનું સાહિત્ય દેવ” કહે છે. કાંઈ સમજણ ન પડે તે એ અજ્ઞાત શક્તિને “અદષ્ટ” કહીને વિરમે છે. અથવા તે “વાવે એવું લણે' એ નિયમ સ્વીકારીને પૂર્વ જન્મનાં અદષ્ટ કર્મનું ફળ જ પોતે આ જન્મમાં ભેગવે છે એમ માને છે. આમ કઈને કઈ રૂપે ભાવિનું બળ મનુષ્ય સ્વીકારે છે જ; પણ એ ભાવિને અન્ય અને ઉન્મતવત કામ કરતું માનવું એ ઈશ્વરને બદલે શેતાન (આસુરી સંપત)ને જગતને રાજા માનવા બરાબર છે, અને કેઈપણ મનુષ્ય આ સિદ્ધાન્ત એક ક્ષણવાર પણ ખરેખર રીતે માનતો નથી. એટલે ભાવિવાદની પાછળ ઈશ્વરવાદ છે એમ કહીએ તે ખોટું નથી. સંશયવાદીઓજેઓ ઈશ્વરના અસ્તિત્વ વિષે અને એના સ્વરૂપ વિષે સંદેહમાં જ રહેવું પસંદ કરે છે–તેને પણ આ જગતમાં કોઈક શક્તિ છે એમ સ્વીકાથી વિના ચાલતું નથી, અને એ શક્તિ કાંઈક નિયમસર કામ કરે છે, અને એ નિયમ એકંદરે કલ્યાણકારી છે, એમ પણ વળી અનુભવને આધારે કબૂલ ક્યા વગર છૂટો થતો નથી. એટલે સંશય ઊડી જઈ ઈશ્વરવાદ જ પાછે સિદ્ધ થાય છે. આમ પરિણામે ભાવિ તે ન્યાયકારી પ્રભુ નિર્મ છે,
અથવા તે ન્યાયરૂપ કર્મના નિયમને અનુસરીને ઊપજે છે, એ બે પક્ષ જ વિચારવાના રહે છે. એ બંને પક્ષમાં ભાવિની પાછળ છેવટે ન્યાય ઊભો છે. અને ન્યાય માગી લે છે કે જ્યાં શક્તિ ત્યાં જ જવાબદારી, એટલે ભાવિનો સિદ્ધાત લેતાં પણ છેવટે મનુષ્યમાં શક્તિને સ્વીકાર–અર્થાત પુરુષકારને અવકાશ–પ્રાપ્ત થાય છે. તાત્પર્ય કે આ જગતમાં પુરુષપ્રયત્ન
જ્યાં સુધી કુંઠિત થતો દેખાય છે ત્યાં સુધી ભાવિ સ્વીકાર્યા વિના છૂટકે નથી; પણ એ જ ભાવિ જે ઈશ્વર અને ન્યાય સાથે જોડાએલું રહે તે એમાં પુષકારને માટે પૂર્ણ અવકાશ છે. અનિષ્ટ અયુક્ત ભાવિવાદ એ જ છે કે જેમાં મનુષ્ય પોતાના કર્મની-વિશેષમાં, અકર્મની–જવાબદારી લહેતું નથી.
[વસન્ત, ચિત્ર ૧૯૬૯]. ધર્મનું સાહિત્ય અઢારમી સદ્દીના ચૂરેપમાં બુદ્ધિવાદ (“Rationalism”) નું બહુ પ્રાબલ્ય હતું. ડેટાના સમય પછી ધર્મના મહાપ્રશ્નો સ્વતન્દ્ર બુદ્ધિ વડે ચર્ચાવા લાગ્યા હતા અને વૈફ નામના જર્મન ફિલસુફ સુધી આવતાં તે, જીવ જગત અને પરમાત્મા સંબંધી સઘળાં ગૂઢ સત્યો મનુષ્ય બુદ્ધિએ હરતામલકત થએલાં માની લીધાં હતાં. ત્યાં કેન્ટ- મૂળ પ્રશ્ન જ પૂછો + જર્મન ઉચ્ચાર કાર,
-
-
Page #640
--------------------------------------------------------------------------
________________
ધર્મનું સાહિત્ય
૫૮૩
કે મનુષ્યબુદ્ધિમાં મન અને ઈન્દ્રિથી પર એવી વસ્તુ ગ્રહણ કરવાનું સામર્થ્ય છે ખરું? મનુષ્યબુદ્ધિનું બંધારણ તપાસી એણે નિર્ણય કર્યો કે–નથી. પણ તે જ સાથે એણે બતાવ્યું કે બુદ્ધિ ઉપરાંત મનુષ્યમાં કેટલીક વૃત્તિઓ છે–ભાવનાવૃત્તિ, નીતિવૃત્તિ, અને રસવૃત્તિ–જે દ્વારા મનુષ્ય પરમતત્ત્વને અનુભવી શકે છે. કેન્ટે આ પ્રતિપાદન કર્યું તે પછી એના ઉપર ઘણી ટીકાઓ થઈ છે. મનુષ્ય આત્માના આવા ખંડ–જુદી જુદી વૃત્તિઓ રૂપી પાડી શકાય કે કેમ ઇત્યાદિ પ્રશ્નો પૂછાયા છે, પણ આજ એક વાત સિદ્ધ મનાઈ ચૂકી છે કે પરમતત્વને પામવું હોય તે એ કેવળ બુદ્ધિથી પામી શકાશે નહિ કોઈ એક વૃત્તિ ઉપર ભાર મૂકે છે, કેઈ બીજી ઉપર મૂકે છે પણ સૌથી વધારે પ્રતિષ્ઠિત સિદ્ધાન્ત તે અત્યારે એ જ છે કે પરમતત્વને પામવું હોય તે અખંડ મનુષ્ય એ તરફ જવું જોઈએ—તાત્પર્ય કે પરમતત્વને અનુભવવાનું સાધન કેવળ બુદ્ધિ નથી, પણ હૃદય છે, કૃતિ છે, અને વધારે સારી રીતે બોલીએ તો અખંડ જીવન છે. આમ હોવાથી વિચારગ્રન્થ એ જ ધર્મનું સાહિત્ય નથી. અને “રૂપક, કલ્પિત વાર્તાઓ આદિ ત્યજી, તેમને સ્થાને ચેકસ અર્થવાળાં પદો વાપરી, સાદી અને સીધી ભાષામાં ધર્મનું નિરૂપણ કરવું જોઈએ એમ જે કેટલીકવાર ઇચ્છા દર્શાવવામાં આવે છે તે બરાબર નથી. જે ધર્મના વ્યાખ્યાનને એક પ્રધાન ઉદ્દેશ ધાર્મિકવૃત્તિ જગાડવાનો હોય તે અખડ જીવનને સ્પર્શ કરે–કલ્પના જગાડે, હૃદયમાં રસ પૂરે, અને હાથને હલાવે–એવી વાણીમાં ઉપદેશ કરવો જોઈએ, આ વાણું આપણું ઋષિઓ અને સન્તને પ્રાપ્ત હતી. આપણામાં એ નથી. પણ તેથી શું આપણું બધુઓને એવી વાણું સાંભળવા તરફ દેરવામાંથી પણ જવું? નીચેના ઊતારા શબ્દ પ્રમાણુ નથી, પણ એવા પ્રતિષ્ઠિત પુરુષના એ અભિપ્રાય છે કે સહસા અવગણી શકાય એવા નથી. અને અનુભવ પણ એની યથથતામાં પ્રબળ સાક્ષી પૂરે છે. તે માટે, ધર્મના પ્રદેશમાં જેઓ રૂપક અને કલ્પિત વાર્તાઓને ઉપયોગ અનિષ્ટ ગણે છે, તેમને એ ઊતારામાંથી નવું દૃષ્ટિબિન્દુ જડશે એમ ધારી અન્ને ટાંકું છું:
() It is good that a man should thus be made to feel in his heart how small a part of him his head is—that the Scientific Understanding should be reminded that it is not the Reason-the Part, that it is not the Whole Man.
It is a profound remark that Imagination rather
Page #641
--------------------------------------------------------------------------
________________
૫૮૪
ધર્મનું સાહિત્ય
than Reason makes the primary difference between man and brute.
Professor Stewart's “ The Myths of Plato".
() "The critics will tell you that the use of this mode of instruction in ancient times was a consequence of the oral teaching then prevalent; that printing being unknown, and writing uncommon, it was necessary to strike deep into the mind at once the lesson which vanished on the lips; that so the prophets in the palace or the street, the seer in the desert, the man of God on the beach or hill-side, borrowed hints from the scene around, and painted sacred things in the individual and dramatic forms on the imagination of monarch or of multitude. But now that art has clipped the 'winged words ', and memory betakes itself to books, we are more elaborately and precisely taught by argument and precept; and human nature, emerging from its child. hood, exchanges its love of fable and similitude for moral and religious philosophy. I rather suspect a' different cause for the phenomenon in question; and doubt whether, even if Jesus of Nazareth were living among us now, amid all the advantages of cheap tracts and daily journals, he would teach us much otherwise than after the old fashion, not with the dead page and laboured disquisition, but with the living voice, and the artless parable. For, I take it, different conceptions of the work to be achieved lie at the root of his method and of ours: ours assuming that religion is to be put into the mind; his, that it is to be brought out of it; ours aiming to teach the truth by intellectual judgment; his, to inspire it by
Page #642
--------------------------------------------------------------------------
________________
ધર્મનું સાહિત્ય
૫૮૫
moral sympathy; ours speaking with didactic boldness as to the ignorant; his, with mystic hints and deep suggestions, as to a fraternity already taught of God, and needing but a new touch of holy light to reawaken trust and wonder from their sleep. He who instructs by indirect and figurative methods, and avoiding literal statements, delights in allusion and analogy, supposes one or both of two things; viz, that the subject is incapable of direct presentation; or, that his hearers possess its fundamental ideas, and require, not its form with their thought, but its spirit in their souls. Both these assumptions appear to me to pervade the whole ministry of Christ; to have opened his lips in parables, as the natural speech of religion; and to explain in part, why 'never man spake like this man”.
Dr. Martineau's "Hours of Thought". તાત્પર્ય કે–(૧) બુદ્ધિ એ સકલ મનુષ્ય નથી; મનુષ્યનું મગજ એ મનુષ્યને બહુ જ અલ્પ ભાગ છે, અને એ વાતને એના હૃદયને અનુભવ કરાવાય એ ઠીક છે.
વળી, ખરું જોતાં બુદ્ધિ નહિ પણ કલ્પના એ જ મનુષ્યને પશુ થકી ભેદક ગુણ છે.
(૨) કેટલાક એમ ધારે છે કે અસલ સન્ત મહએ રૂપકની ભાષામાં ઉપદેશ કરતા કારણ કે તે વખતે લખવાની કળા હાલના જેવી નહોતી અને તે માટે એ ઉપદેશને હૃદયમાં ઠસાવવા સારૂ રૂપક અને કલ્પનાનાં ચિત્રોની જરૂર પડતી. પણ વસ્તુતઃ એમ નથી. ઈસુ ખ્રિસ્ત આજ ઉપદેશ કરતે હેત તે પણ રૂ૫કની ભાષામાં જ—ઉપદેશ કરત, કારણ કે ધર્મ બહારથી ભરવાને નથી પણ અન્તમાંથી કાઢવાને છે, અને તે માટે આત્માનું જે ઉધન કરવું જોઈએ તે સીધી, બેડી ભાષામાં થઈ શકતું જ નથી.
Page #643
--------------------------------------------------------------------------
________________
૪ થી આગસ્ટની પ્રાર્થના
આટલા માટે જ રૂપક અને અર્થવાદના ઉપયાગ ઇષ્ટ ગણી શ્રુતિ કહે છે. - પૌક્ષપ્રિયા દિવૈયા: 'દેવાને આડકતરું નિરૂપણ ગમે છે. અને શ્રુતિનાં સત્યને વધારે લેાકપ્રિય વાણીમાં ખહલાવનાર ઇતિહાસ અને પુરાણના ઉપયેાગ કરવા નીચેની પંક્તિ કહે છેઃ इतिहासपुराणाभ्यां वेदं समुपबृंहयेत् । बिभेत्यल्पश्रुताद्वेदो मामयं प्रहरिष्यति ॥
૫૮૬
ઇતિહાસ અને પુરાણુ વડે વેદનું ઠીક ઠીક ઉપખંતુણુ કરવું. અલ્પશ્રુતથી વેદ બ્હીએ છે કે રખેને આ મને મારે.
આપણાં ઇતિહાસ અને પુરાણેાનું આપણા ધાર્મિક સાહિત્યમાં કેવું મહત્ત્વનું સ્થાન છે એ આર્યસમાજી લાલા લજપતરાયને પણ ડા. આનન્દકુમારસ્વામીના સમાગમ પછી સમજાયું હતું.
[ વસન્ત, વૈશાખ સં. ૧૯૭૦ ]
૮
૪ થી આગસ્ટની પ્રાથૅના
'
આ જ યુદ્ધને ત્રણ વર્ષ થયાં. લાડ કિચનરે ઓછામાં ઓછી આંકેલી અવધ પૂરી થઈ, હજી યુદ્ધ કેટલું ચાલશે?”—એમ શેક સ્થળે પૂછાય છે. આ પ્રશ્ન સાંભળી ક્ષણુવાર મને રાજશેખર કવિના બાળરામાયણુ નાટકના મારા પ્રિય શ્વેશ્વક સાંભરે છે. રામ સીતા અને લક્ષ્મણુ વનવાસે જવા નીકળ્યાં છેઃ હજી સૌ અપેાધ્યા નગરીના પાદરમાં જ છે, ત્યાં—
सद्यः पुरीपरिसरेऽपि शिरीषमृद्धी
गत्वा जवात् त्रिचतुराणि पदानि सीता । गन्तव्यमस्ति कियदित्यसकृद् ब्रुवाणा
रामाश्रुणः कृतवती प्रथमावतारम् ॥
સીતાજી ઝટ ઝટ ત્રણ ચાર પગલાં ચાલીને પૂછે છે— હવે કેટલું જવાનું બાકી રહ્યું ?': આમ ફરી ફરીને સીતાજીએ પૂછ્યાં કર્યું ત્યારે, રામચન્દ્રજીનાં નેત્રમાંથી કદી નહિ પડેલાં અશ્રુ પહેલવહેલાં પડયાં! હજી આપણે યુદ્ધને પાદરેજ છીએ એમ તે નથી જ, પણ હજી અન્ત દૂર લાગે છે. અને જેઓએ આ મહા ધાર યુદ્ધનાં દુ:ખ કદી નહિ કલ્પેલાં
Page #644
--------------------------------------------------------------------------
________________
૪ થી ઑગસ્ટની પ્રાર્થના
૫૮૭
તેવાં અનુભવવા માંડ્યાં છે તેઓ યુદ્ધનો અંત આવે તે સારું એમ ઈચ્છે તે તે સ્વાભાવિક છે.
આ ત્રણ વર્ષથી પૃથ્વી ઉપર રાત દિવસ કેટલી બધી રુધિરની નદીઓ વહ્યાં કરે છે એ કલ્પનામાં લાવો કેટલા બધા “રુધિરપ્રિય છે અને કેટલી બધી “વસાગબ્ધા એને આજકાલ ભરપૂર અન્નપાન થઈ ગયાં પૃથ્વી ઉપરથી કેટલા બધા અભિમન્યુઓ માત પિતા અને પત્નીને રડતાં મૂકી ચાલ્યા ગયા! અરે! એમની સંખ્યા પણ એટલી બધી થઈ ગઈ કે અત્યારે અભિમન્યુ અને ઉત્તરા-નું કાવ્ય રચી જગતને રસગ્ન કરવાને પણું અવકાશ રહ્યો નથી! વળી, આ યુદ્ધમાં પ્રતિદિન જે દ્રવ્ય ખર્ચાય છે એનું તે શુ જ કહેવું! ગોલ્ડસ્મિથ તવંગરના પિષાકને નિર્દેશીને કહે છે કે એમના વસ્ત્રોમાં એટલું બધુ કપડુ નકામુ ભરવામાં આવે છે કે એમાથી ગરીબ નવસ્ત્રાંના અંગ ઢકાય!—એ જ રીતે, આ દ્રવ્ય, કેળવણું આરોગ્ય વગેરે લોકહિતને માર્ગે ખર્ચાયું હોત તો આજ આપણું નેત્ર આગળ કઈક જુદી જ પ્રકાશ અને તંદુરસ્તીથી ભરેલી દુનીઆ પથરાએલી હેત ! અને આ ખર્ચને લીધે જગતને ભવિષ્યને સુધારે પણ કેટલો બધે અટકી પડશે એ કલ્પવું કઠિન નથી.
આમ, આ યુદ્ધ ઝટ શમે તે સારૂ એમ સૂચવનાર સઘળી દલીલ કરી રહ્યા પછી પણ એક દૃષ્ટિબિન્દુ એ સઘળી દલીલના ઉત્તરમાં ઉપસ્થિત રહે છેઃ જગતે આટલી બધી જાનમાલની ખુવારી ફેકટ જ વેઠવી? જર્મનીના હપદને તેડ્યા વિના જગત નુ કલ્યાણ છે? એક વાત ખૂબ ધ્યાનમાં રાખવાની છે કે આ યુદ્ધમાં ઊતરવાને આપણે એક ઉદેશ આપણું પિતાનું રક્ષણ કરવા માટે હતો, (લોર્ડ બર્ટસે યુદ્ધના આરંભ વખતે આ સ્પષ્ટ અને નિખાલસ રીતે જણાવ્યુ હતુ), તથાપિ તે સાથે અન્ય હાની પ્રજાઓનું રક્ષણ પણ જોડાએલું હતું, અને યુદ્ધ જેમ આગળ ચાલતું ગયું તેમ આ જગત નું બંધારણ કેવા પાયા ઉપર રચાવું જોઈએ –જય ત્યાં ધર્મ? કે ધર્મ ત્યા જય?–એ મહાન નૈતિક–સાર્વત્રિક અને કાલિક–સત્યને પ્રશ્ન વધારે ને વધારે સ્પષ્ટતાથી ઉપસ્થિત થવા લાગ્યો છે, અને એને ઉત્તર “ધર્મ ત્યાં જ જય' એ મહાભારતના શબ્દમાં સિદ્ધ કરવો એ કર્તવ્ય અત્યારે જગતના એક મોટા સામ્રાજ્ય તરીકે આપણું ઉપર પ્રભુએ મૂક્યું છે, સ્વાર્થ સાથે જોડીને મૂક્યું છે, જ જુવે વેણુસંહાર નાટકમાં ભારત યુદ્ધનું વર્ણન. *
Page #645
--------------------------------------------------------------------------
________________
૧૮૮
૪ થી ઑગસ્ટની પ્રાર્થના.
પાંડવો ઉપર મૂક્યું હતું તેમ. એ કર્તવ્યને બ્રિટિશ સામ્રાજ્યના એક અંગ તરીકે નિર્વાહ કરવા માટે પ્રભુ હિન્દને સામર્થ્ય આપે એ આજ આપણી પ્રાર્થના છે.
પ્રાર્થના? ગઈ સદ્દીમાં યુરોપમાં “Efficacy of Prayer” વિષે –પ્રાર્થના સફળ થતી હશે ખરી?–એમ પ્રશ્ન પૂછાત હતું, (એક રીતે આ પ્રશ્ન બહુ જૂનો છે. પ્રાચીન ગ્રીસમાં પણ પૂછાતા હતા.) અને એની નિરર્થકતા સિદ્ધ કરવાની દલીલમાં કહેવાતું હતું કે આવડા મોટા બ્રહ્માંડમાં મનુષ્ય તે શી વિસાતમાં કે એની પ્રાર્થના સાભળવાની પરમેશ્વરને દરકાર હોય? વળી, પરમેશ્વર આપણું પ્રાર્થના સાંભળતો હોય તો પણ વિશ્વના નિયમને તેડી આપણી પ્રાર્થના સફળ કરવાની એનામાં શક્તિ છે? આ બેમાં વળી એક ત્રીજી દલીલ અત્યારે એ ઊમેરાય છે કે આપણું શત્રુ પણ આ જ રીતે પ્રાર્થના કરતા હશે તે પ્રભુ કેની પ્રાર્થના સાંભળશે? આમાંની પહેલી દલીલ તે પ્રભુના સ્વરૂપ સંબધી વિચાર આગળ એક ક્ષણ વારમાં શમી જાય છે. પ્રભુ મહટાથી મોટે—સૌથી મહેકે છે; પણ હેટે જ નથી જેમ હેટાથી હેટ તેમ જ હાનાથી હાન છે એ માત્ર હેટ યાને વ્યાપક હોઈ બ્રાઉનિગ કહે છે તેમ, “close behind a stomach cyst–ઝીણામાં ઝીણું જીવકણકની પાછળ આવેલો હોય છે એમ જ નથી પણ સારાવાન મદત મહાન” –હેટાથી હેાટે, તેમ જ ન્હાનાથી નાનો છે–અને આમ ન્હાનાથી હાને છે, તેથી જ અણુમાં અણુ-પરમાણું–થી પણ એ અણુતર યાને ઝીણો છે, તથા ન્હાનામાં ન્હાના જીવાણુના અન્તમાં રહેલો છે. અને તેથી પ્રભુના અનન્ત વિરાટું સ્વરૂપથી અંજાઈ થરથરી જતા અર્જુનને અને લઘુ સૌમ્ય સ્વરૂપ એના હૃદયને આહલાદ અને વીસામો છે. મનુષ્ય એના સંકટના વખતમાં એના નિકટમાં નિકટ સખા અને જીવનના સારથિ પરમાત્માનું સાહા ન માગે તો કેનું માગે? - હવે બીજે વાંધે એ લેવામાં આવે છે કે પ્રભુ ભલે આપણું પ્રાર્થના સાંભળતો હોય, અને એને પ્રાર્થના કરવી એ મનુષ્યને સ્વાભાવિક હોય તથાપિ એ પ્રાર્થના સાંભળી વિશ્વના નિયમ તેડી આપણું કાર્ય કરવાની કે “a stomach cyst–છવકણ, કે જેનાં સર્વ અવયવો અને ઇન્દ્રિ તે માત્ર છવધાતુને ધારણ કરનાર હોજરીની કથળી જ,
Page #646
--------------------------------------------------------------------------
________________
૪ થી ઓગસ્ટની પ્રાર્થના.
૫૮૮
પ્રભુની શી શક્તિ છે? પ્રભુનું સ્વરૂપ જેણે યથાર્થ ગ્રહણ કર્યું છે, એને આ વિશ્વ સાથે અને એના નિયમ સાથે શો સંબન્ધ છે એ ઊંડા ઊતરી વિચાર્યું છે તે આ દલીલને ઘડી પણ માન્ય નહિ કરે. શું પ્રભુ તું
વર્તમ સવ્યથા વર્તુજ સમર્થ નથી? “અસલ હશે—અજ્ઞાની અને વહેમી જનની દૃષ્ટિએ હશે; પણ આ વિશ્વ ઉપર સાયન્સને ઝળહળતો પ્રકાશ પડ્યો અને વિશ્વના નિયમ શેધાયા અને સકલ વિશ્વ કાર્યકારણના નિયમથી શંખલાએલું છે, એમ જણાયું–ત્યારથી જગતને એ સ્વચ્છન્દી અને ગાંડે રાજા આપણું કલ્પનામાંથી ઊડી ગયો છે, અને એને સ્થળે અત્યારે કાર્યકારણને મહાનિયમ કાયદાસર અને ઠરેલ રીતિએ રાજ્ય કરવા બેઠે છે. આ દલીલ ઠીક છેઃ પ્રજાસત્તાની ભાવનાના વર્તમાન સમયમાં એ આપણને ઝટ ગળે ઊતરી જાય એવી છે. પણ તે યથાર્થ છે? વિશ્વના નિયમ તે વિશ્વના પ્રભુને પણ લગાડશે? “anthropomorphic God ની માન્યતાને–ચાને મનુષ્યદષ્ટાન્તથી પ્રભુની કલ્પના કરવી એને–બ્રાન્તિ માનનાર સાયન્સવાદીઓ આ જડ જગતના દૃષ્ટાન્તથી પ્રભુની કલ્પના કરવામાં કાંઈ બુદ્ધિદેષ નહિ જુવે? આ વિશ્વ કાર્યકારણના નિયમથી શખલાએલું છે કે સંકળાએલું છે? પ્રભુએ જગતમાં કાર્યકારણને નિયમ પ્રવર્તાવ્યો છે એ જગતની શંખલા નથી પણું સંકલના છેઃ શંખલા જડ પદાર્થની બનેલી હોય, પણ સંકલના તે ચેતનધર્મ છે. આ વિશ્વની કલના કરવી ચૈતન્યની એકતા વિના વિશીર્ણ થઈ જતા આ વિશ્વના પદાર્થોની “સમ–યાને એકત્ર, એકતામાં–કલના કરવી, અર્થાત એને જોડવા (૬) અને સમજવા તથા સમજાય એવા કરવા (વાઇના)–એ પ્રભુ કરે છે. એ જગતને પિતાના નિયમથી બાધ નથી, પણ પિતાના વાસથી જીવતું અને બોલતું ચાલતુ કરે છે. બહિયમી અને અન્તર્યામી વચ્ચે આ જ મહોટે ફેર છેઃ બહિર્યામી બહારના નિયમથી બાંધે, પણ બાંધવામાં પોતે પણ બંધાય; અન્તર્યામી માહથી બાંધે, પણ બાધવામાં જ–બાધવાની ક્રિયામાં જ જીવન આપે અને પિતે એ બન્ધનથી સ્વતન્ત્ર રહે. પરમાત્મા આ વિશ્વને અન્તર્યામી હાઈ એને જીવતું અને કાર્યકારણના નિયમ વડે બેલતું ચાલતું કરે છે; પણ જાતે એ નિયમથી બંધાતું નથી. જેના વડે નિયમનું અસ્તિત્વ બને એને એ નિયમ બાંધે એ તો–સમુદ્રના તરંગો સમુદ્રને બાંધે એમ કહેવા સમાન છે.
પરમાત્માને આ વિશ્વના નિયમો ભલે લાગુ પડતા ન હોય–પણું આ વિશ્વમાં નિયમ પ્રવર્તે છે અને એ નિયમમાં મનુષ્યથી ફેરફાર થઈ
Page #647
--------------------------------------------------------------------------
________________
પ્રજ,
નિયમ
એક જ
રિ
પ૯૦
૪ થી ઓગસ્ટની પ્રાર્થના શકતે નથી એમાં કોઈ શંકા છે? બેશક, આ વિશ્વમાં નિયમ પ્રવર્તે છે અને એ નિયમમાં મનુષ્યથી ફેરફાર થઈ શકતો નથી એ સાચું છે. પણ એ નિયમ સર્વ કલ્યાણનિધાન પ્રભુને કરેલો છે; અને એ નિયમ છે કે મનુષ્ય ફેરવી શકતું નથી તે પણ એ નિયમનો લાભ લઈ શકે છે, એના પ્રકટીકરણનું સ્થાન એકને બદલે બીજું કરી શકે છે. જળ અને અગ્નિના સંયોગથી વરાળ ઉત્પન્ન થાય છે એ પ્રકૃતિને નિશ્ચલ નિયમ છે, પણ એ વરાળને એજીનમાં ભરી ગાડી ચલાવવી એમાં મનુષ્યની બુદ્ધિને અને એની કર્તવશક્તિને અવકાશ છે, અને તે થકી વિશ્વના નિયમનો ભંગ થતું નથી, પણુ એ નિયમનું પ્રકટીકરણ અને વિશેષ ઉદાહરણ થાય છે.
આ જ રીતે અત્યારે આપણે જે પ્રાર્થના કરવા ઈચ્છીએ છીએ તે પ્રભુના નિશ્ચલ નિયમ ફેરવવા માટે નથી, પણ એ જ નિયમને લાભ લેવા માટે છે, એ નિયમ આપણામાં પ્રકટ કરવા સારું છે. હવે પ્રભુના એ નિયમ શા શા છે એ જોઈએઃ એક જ વાક્યમાં સર્વ નિયમ સમાવીએ – ધવિહી તેનુ વારિક મરતમ—ધર્મથી અવિરુદ્ધ એવી જેટલી ઈચ્છા તે પ્રભુનું રૂપ છે, અન્ય નહિ. એને જ પ્રકૃત સમયમાં વિશેષરૂપે તપાસીએ તે તે આ પ્રમાણે જણાય છે. એક તે અત્યારે, નેહાના ન્હાનાં રા પણ મહેતાં રાજ્યોને હાથે રક્ષણને પાત્ર છે એ સિદ્ધાન્ત જોરથી પ્રતિપાદન થતો આવે છે. બેજિયમ સવિયા રૂમાનિયા અત્યારે લુપ્તપ્રાય થઈ ગયાં છે અને એની મૂળ સ્વતન્ત્રતામાં આપણે ફરી રેપવાં છે, અને તેમ કરવાના પ્રયત્નમાં ન્હાનાં રાજ્યની સ્વતંત્રતા પણ પવિત્ર છે એ સિદ્ધાન્ત આપણું બ્રિટિશ સામ્રાજ્યની ધ્વજામાં ફરકે છે. બીજુ દેહમાં સર્વ અવયવ સમાન છે, સમાન યોગક્ષેમને પાત્ર છે, અને સર્વની એકત્ર સંઘટનામાં જ દેહનું જીવન છે એ ન્યાયે–બ્રિટિશ સામ્રાજ્યનાં જુદાં જુદાં અવયવે પણ અત્યારે એકતાથી કામ કરવા તત્પર થઈ ગયાં છે, સમાનતાનું તત્ત્વ સમજવા લાગ્યાં છે, અને નાધિક ભાવને સ્થાને બધુભાવનું સામ્રાજ્ય સ્વીકારવા ચાલ્યાં છે. આપણું સામ્રાજ્યની નીતિમાં આ બે મહાન સત્ય-એક બાહ્ય સંબન્ધનું (External Policy )નું અને બીજું આન્તર સંબન્ધનુ (Internal Policy) નું–જે મનુષ્યજાતિની ઉન્નતિ
પ્રભએ સ્થાપેલા નિલ નિયમને ભાગ છે તે આપણું રાજ્યનીતિમાં તમન્ત કરવા પ્રભુ આપણને મતિ અને સામર્થ્ય આપો. પણ એમ કહેવામાં આવશે કે આપણું શત્રુઓ પણ આ જ પ્રમાણે પ્રભુની પ્રાર્થના કરતા હશે તે છે કરતા હોય તે એ કરતાં વધારે મંગળ શું? તેઓ પણ પ્રભુની
સિહાન, પ્રથમ મુળ વત
Page #648
--------------------------------------------------------------------------
________________
૪ થી ઓગસ્ટની પ્રાર્થના.
૫૯૧
હશે અને
લવની વચ્ચે
આ પ્રેમથી ભેજ સર્વિઆ વગે
જ પ્રાર્થના કરે એમ ઈચ્છીએ છીએ. ઉભય પ્રભુની જ પ્રાર્થના કરતા હશે અને પ્રભુની જ દૈવી શક્તિથી લઢતા હશે--તે પ્રભુ બંનેની વચ્ચે, ચન્દ્રકેતુ અને લવની વચ્ચે રામચન્દ્રજી ઊતરી આવ્યા હતા તેમ, ઊતરી આવશે, અને ઉભયને એક બીજા સાથે પ્રેમથી ભેટાડશે. પરંતુ અત્યારે તે જે પ્રજાએ અધર્યું અને આસુરી વૃત્તિથી બેજિયમ સર્વિઆ વગેરેને રેળી નાંખ્યાં અને સબમરીનની ચાંચીઆગીરીથી અસંખ્ય મનુષ્યને અને મનુષ્યના પરસેવાથી ઉત્પન્ન થએલા માલને દરીઆને તળીએ પહેચાડી દીધાં–અને હજી દે છે–તેને પ્રભુના ભક્ત તરીકે માનીને આપણે ભેટી શકતા નથી.
આપણે જેમ પ્રભુની પ્રાર્થના કરીએ છીએ તેમ શત્રુઓ પણ કરતા હશે, પણ તે કાંઈ નવીન નથીઃ વેદના સમયથી ચાલ્યું આવે છે. બંનેને અન્તર્યામી પ્રભુ છે અને બંનેને ન્યાય એના હાથમાં છે. પરંતુ આપણું યુદ્ધને પવિત્ર કરવા, એની અનિવાર્ય ફરતામાં પણ પ્રભુનું સ્મરણ તાજું રાખી આસુરી વૃત્તિમાંથી બચવા આપણે આપણું તરફથી પ્રભુની
સ્તુતિ કરવાની જરૂર છે, અને તે કરવામાં આપણે વેદરૂપ પ્રભુએ પ્રકટ કરેલી–વાણુનું શરણ ન લઈએ તે કેનું લઈએ ? કદ ભન્ન કહે છે—
यं क्रन्दसी संयती विद्वयेते
વર ઉમા મિત્રો समानं चिद्रथमातस्थिवांसा
નાના ઘરે જ જનાર પુત્રો , સં // હે મનુષ્ય ! એ ઈન્દ્ર છે કે જેને આકાશ અને પૃથ્વી પણ જ્યારે સામસામાં ગોઠવાઈ જાય છે ત્યારે એક કહે છે મારી તરફ આવે અને બીજું કહે છે મારી તરફ આવ; શત્રુઓની સામસામી સેનાઓ પણ એ જ પ્રમાણે એને બોલાવે છે; બલકે એક જ રથમાં બેઠેલા બે જણમાં પણ દરેક પિતપોતાની તરફ જ એને ખેંચે છે. આમ થવાનું કારણ તે પછીના મન્નમાં શ્રુતિ કહે છે કે –
यस्मान्न ऋते विजयन्ते जनासो
यं युध्यमाना अवसे हवन्ते । મનુષ્યો યુદ્ધમાં પિતપતાના રક્ષણ અર્થે એને બોલાવે છે કારણ કે એના વિના મનુષ્યને જ નથી. પણ એનાથી જ કેમ છે? અને
Page #649
--------------------------------------------------------------------------
________________
પર
૪ થી ઓગસ્ટની પ્રાર્થના એ હોય ત્યાં જ હોય જ એમ શી ખાતરી ? આના ઉત્તરમાં વળી– તે પછી તુરત જ શ્રુતિ કહે છેઃ
यो विश्वस्य प्रतिमानं बभूव
यो अच्युतच्युत् स जनास इन्द्रः। –એ આ વિશ્વનું પ્રતિમાન” યાને આદર્શ છેઃ વિશ્વ પિતાને રૂપસંસ્કાર એ “પ્રતિમાન ”ને પિતાની આગળ ધરીને કરે છે. વિશ્વની ઉત્ક્રાતિ એને પિતાની સંમુખ રાખી એને ધારણે ચાલવામાં રહેલી છે. અને એને ધોરણે જે ચાલે છે તેને વિજય નક્કી છે કારણ કે એ મહાશક્તિ પર્વતને ઉચાળવા–અડગમાં અડગને ડગાવવા સમર્થ છે. દેવી સંપતથી વિમુખ થએલાં, રેમન મેઘલાઈ અને પેશ્વાઈ જેવાં મહારાજે ગયાં–કયસર અને એની પ્રજા એ સંપતથી વિમુખ થઈને કેટલો વખત ટકી શકશે?
જઃ શાશ્વત મધ યાનાન
अमन्यमानान् शर्वा जघान । મહાપાપીને અને પ્રભુને ન ઓળખનારને, પ્રભુ પિતાનાં શસ્ત્રથી વિનાશ કરે છે. એમ કરવામાં પણ એ મહાશક્તિને હેતુ–
स्वर्ग प्रयान्तु रिपवोऽपि हि शत्रपूता
इत्थं मतिर्भवति तेष्वपि ते हि साध्वी ॥ मार्क० पुराण -શત્રઓ એનાં દિવ્ય શસ્ત્રના સંપર્કથી પવિત્ર મરણ પામી સ્વર્ગ જાય એ હિતકારી જ છે. યસર પડશે, એનું રાજ્ય તૂટશે–તે આ પાર્થિવ લોઢાનું જર્મની નાશ પામી સુવર્ણ સ્વર્ગીય જર્મની થાય તેટલા જ માટે.
હે પ્રભુ ! અમને વિજય આપ !—એમ કહેવામાં અમે અમારે નહિ પણ તારે જ વિજય પ્રાર્થીએ છીએઃ તારા વિના અન્ય કોઈનો વિજય સંભવ જ નથી. અમે પણ જ્યાં સુધી તારા રહીશું ત્યાં સુધી જ વિજયની આશા રાખી શકીશું. નેપોલિયન જ્યાં સુધી તારે પંથે ચાલ્યો–જગતની બેડીઓ તેડી એણે સ્વાતન્ય વિસ્તાર્યું ત્યાં સુધી એને વિજય રહ્યો; પણ જે ક્ષણે એણે જૂના રાજ્યની બેડીઓ તેડી પિતાની નવી બેડીઓ જગને પહેરાવવા માંડી, તે ક્ષણેથી એને દિવસ ફર્યો. જગતના દેવી ઈતિહાસનું આ એક મહાન સત્ય અમે કદી ભૂલીએ નહિ–
Page #650
--------------------------------------------------------------------------
________________
૪ થી ઓગસ્ટની પ્રાર્થના
૫૮૩ એટલી સન્મતિ હે પ્રભુ! અમે તારી પાસે નિરન્તર માગીએ છીએ.' પરાજય કરતાં વિજયના ભય ભારે છેઃ “સુખે સની અને દુઃખે રામ – એ નિયમાનુસાર અત્યારે તે તું અમને સાંભરે છે પણ આ વિષમ સ્થિતિમાંથી જ્યારે અમે વિજયની સ્થિતિમાં આવીએ–અને આવીશું જ એમ અમને ખાતરી છે, કારણ કે અમે તારા સૈનિક છીએ–ત્યારે અમે તને વીસરીએ નહિ એમ કરજે. તારા દઢ અવલંબમાં, તારા પવિત્ર નિયમના અનુસરણમાં જ, અમારું શ્રેય છે એને અનુભવ ખરે અણીને વખતે આ યુદ્ધમાં તે યુનાઈટેડ સ્ટેટ્સ (અમેરિકા) ને અમારા પક્ષમાં નાંખીને–અમને કરાવ્યું છે, અને એ અનુભવને બોધતારી કૃપાથી અમે કદી પણ ભૂલીશું નહિ, પણ ભૂલીશું એમ તને લાગે તે હજુ પણ યુદ્ધના અગ્નિથી એ બોધ અમારા હૃદય ઉપર તું વિશેષ આંકજે; યુદ્ધનાં દુઃખ કરતાં અમે એ બધને મહેાટે ગણીએ છીએ.
આ વિશ્વની અધિષ્ઠાત્રી દૈવી શક્તિને સધીને આપણી એટલી જ સ્તુતિ છે કે
दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्थैः स्मृता मतिपतीव शुभांददासि । दारियदुःखभयहारिणि कात्वदन्या
सर्वोपकारकरणाय सदाचित्ता॥ સંકટને વખતે સ્મરણ કરતાં, પ્રાણિમાત્રને તું ભય હરે છે, અને સ્વસ્થ–સુખની–સ્થિતિમાં તારું સ્મરણ કરે છે તેને તે સારી મતિ આપે છે. હે દારિદ્રય દુઃખ અને ભય હરનારી દેવી ! સર્વને ઉપકાર કરવામાં જેનું ચિત્ત સદા લાગેલું છે એવું તારા વિના બીજું કોણ છે ?
[ વસન્ત, શ્રાવણ સંવત ૧૯૭૩ ]
તે
૧
Page #651
--------------------------------------------------------------------------
________________
૫૪
શાન્તિ પાઠ
શાન્તિ પાઠક मूकं करोति वाचालं पङ्गुं लइयते गिरीन् । यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम् ॥
મૂવ રાતિ વારું”—જે મૂંગાને બોલતો કરી દે છે એવા શ્રીહરિનું સ્મરણ કરીને હિન્દી ભાષામાં બેસવાને આજ યત્ન કરીશ– જે કે મારી ભાષા અનેક દોષોથી છવાએલી હશે, અને ગુણને તે સંભવ જ કે?—તે પણ હું જાણું છું કે હિન્દીમાં જ બોલવું અહીં ગ્ય છે. કારણ કે આ સભા અંગ્રેજી અને પ્રાચ્ય બને વિભાગની બની છે, અને જે ભાષા બંને વિભાગના સમઝવામાં આવે એ જ ભાષામાં બેસવું પ્રમુખને ઉચિત છે. હું જે બોલવા ઇચ્છું છું એ પ્રભુની પ્રાર્થના રૂપ છે, અને પ્રભુની આગળ ભાષાના દેષ ગણતા નથી.
હે ભગવન ' અમે આપની સમક્ષ શાતિપાઠ જપવાને ઊભા છીએ. યુદ્ધરૂપી એક મોટા અઘાસુરના મુખમાં ચાર વર્ષથી અમે પડ્યા હતા એમાંથી આપે અમને છોડવ્યા, એ માટે અમે આપની સ્તુતિ કરીએ છીએ.
હે પ્રભુ આપના વિરા સ્વરૂપના રમે રેમમાં અનન્ત કોટિ બ્રહ્માંડ નાચી રહ્યાં છે, એ બ્રહ્માંડમાં એક બ્રહ્માંડ, અને એક બ્રહ્માંડમાં વળી . અસંખ્ય નક્ષત્રાદિ ગાળા, અને એ ગોળામાં એક ન્હાને સરખો ગોળા જે અમારી “પૃથ્વી' કહેવાય છે, એના ઉપર વસતી એક ન્હાનીશી છવજાતિ જેને “મનુષ્ય' કહે છે, એ મનુષ્યમાં ચાર પાંચ વર્ષ કાંઈક કેલાહલ ભ, અને કેટલાંક મનુષ્ય મરી ગયાં (ચોમાસામાં અરે ! કેટલાંએ જતુઓ જમ્યાં કે તેવાં જ મરી જાય છે ") એમાં તે વળી શી હેટી વાત થઈ ગઈ? આ વિરટ્ર સૃષ્ટિમાં એને હિસાબ જ શું છે? પરંતુ એમ નથી. પ્રભુ! આપ “મારે ' હટાથી હેટા છે એટલું જ * યુદ્ધ મટી શાન્તિ થઈએ ખાતે બનારસ સેંટ્રલ કોલેજ તથા ઓરિયન્ટલ કાજ (પ્રાગ્ય વિભાગ”) ને એકઠે મેળાવડે ( તા. ૧૪મી ડિસેંબર) ભરવામાં આવ્યો હતો, તે પ્રસંગે મેં હિન્દી (!) ભાષણ આપ્યું હતું, તેને આ ભાષાન્તર છે. આ ભાષણમાં કાંઈ નવીન નથી,-ઘણું ચર્વિતચણ છે પણ પ્રાસંગિક હેઈ કદાચ રસ ઊપજાવે એવી સમજણથી પ્રકટ થવા મોકલું છું.
Page #652
--------------------------------------------------------------------------
________________
સ
'
શાન્તિપાઠ
૫૫
નહિ, પણ આપ‘સૌરખીયાન ’——અણુથી પણુ અણુતર, ન્હાનાથી પણ ન્હાના છે. એમ શ્રુતિ ભગવતી કહે છે. અને તેમાં પણ થળોળીયાન ’એ વિશેષણ મદતો મદીયાન એ વિશેષણુની પહેલાં મૂક્યું છે ( આવુ શ્રુતિનું કૌશલ છે ) ! આપ જેમ અખિલ બ્રહ્માંડના નાયક છે તે જ પ્રમાણે અણુ અણુના અન્તર્યાંની છે. અને આપની જ કૃપાથી અમે કષ્ટમુક્ત થયા છીએ.
હે કૃપાનિધાન ! આપની વિભૂતિક્ષ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજી મહા
..
રાજે જે શબ્દ મહાભારતમા ઢાકી ઠોકીને અનેકવાર કહ્યા છે એ જ શબ્દ “ થતો ધર્મસ્તતો નથઃ '' એ યુદ્ધના આરંભમાં અમે અમારી યુદ્ધપતાકા ઉપર લખ્યા, મધ્યમા એ જ શબ્દના પ્રભાવથી અમેરિકા અમારી મદદે દોડી આવ્યુ, અને અન્તમાં અમને જે વિજય પ્રાપ્ત થયા તે એ જ “ ચતો ધર્મસ્તતો નચઃ એ મહામન્ત્રના પ્રભાવથી જ—એમ અમે સમઝીએ છીએ, અમે સારી રીતે જાણીએ છીએ કે અમે આપની પૂર્ણ કૃપાના પાત્ર હજી સુધી થયા નથીઃ અનેક મદ માન લાભ દ્વેષ કીિ આદિ પાપ ગુણાથી અદ્યાપિ અમારૂ હૃદય ભરેલુ છે. તે! પણ અમે કહીએ છીએ અને ઘટઘટવાસી અન્તર્યાંની આપ સધળુ જાણે! છે જ, કે અમે પૂર્વોક્ત સૂત્ર અમારા જીવનમા સિદ્દ કરવાના યત્ન કરી રહ્યા છીએ. અને અમારા યત્ન સલ થાએ, અમારી બુદ્ધિ પવિત્ર થાએ એવી અમારી આપના ચરણમાં પ્રાર્થના છે.
66
આ યુદ્ધુ બહુ વિષમ હતું, અને એમાથી અમે જીવતા નીકળીશું કે ક્રમ એ પણ કાઈ કાઈ વાર સંશયારૂઢ થઈ જતુ હતુ. પરંતુ એ જ વિપત્તિ થકી અમે આપનું દર્શન કરી શકયા. તેથી કુન્તીજીની માફક, અમે કહીએ છીએ કે विपदः सन्तु नः शश्वत् तत्र तत्र जगद्गुरो । ” જગદ્ગુરા !—જગતને અનુભવથી શીખવવાવાળા ગુરુ ! અમને હમેશાં વિપત્તિએ જ હા !—જેથી અમે નિરન્તર આપનુ સ્મરણ કરીએ, અને આપથી વિમુખ થઇને, કામ ક્રેધ લેાભ મેહમદ મત્સર ઇત્યાદિ મધરમત્સ્યાથી ભરેલા આ સંસારસાગરમાં ગ્રસ્ત ડૂબી ન જઈ એ.
આ યુદ્ધથી, સત્યસ્વરૂપે આપના વિસ્ફુલિગરૂપ અનેક સત્યા અમારા જાણવામાં આવ્યા છે. એમાથી બે ત્રણના ફ્રી પાઠ અમે આ જ કરીશું, ૧ એકસત્ય તા એ છે કે જે મુનિશ્રી વાલ્મીકિએ રામાયણમાં અમને સંભળાવ્યું છે. કહે છે કે એક વખતે વાલ્મીકિ મુનિ સ્નાન કરવા
Page #653
--------------------------------------------------------------------------
________________
પ
શાન્તિપા
સારૂં નદીએ ગયા હતા ત્યાં એમણે વૃક્ષ ઉપર ક્રાંચ પક્ષીની એક જોડ દીઠી, એ જોઈ રહ્યા છે. એટલામાં એક શિકારીએ પક્ષીને માણ માર્યું, અને એમાંથી એક પક્ષી જમીન ઉપર પડયુ. પડયુ` કે તુ વાલ્મીકિ મુનિ હૃદયમાંથી એલી ઊઠા (સર્જનાનાં હૃદય ધણાં કામળ હેાય છે ):
મા નિષાદ્ ! પ્રતિષ્ઠાં વામઃ શાશ્વતીઃ સમઃ । यत्कौश्चमिथुनादेकमवधीः काममोहितम् ॥
"
“ હૈ નિષાદ ! તુ બહુ વર્ષ નહિ જીવે; કારણ કે, પ્રેમથી વળગેલા એવા એક પક્ષીનેા તે” વધ કર્યાં.” લૌકિક ભાષામાં અનુભ્ છન્દી આ પહેલવહેલા ઉદ્ગાર થયા દેખી બ્રહ્મા વાલ્મીકિની પાસે આવ્યા; અને માલ્યા: “ પ્રત્તિવુદ્ઘોડલ વાન ાળિ, તવું વ્રુદિ રામતમ્ ''-પૂર્વોક્ત શ્લોક રામ સીતાનેા વિયેાગ પાડનાર રાવણુ ઉપર શાપરૂપ જે રામાયણની કથા છે એનું ખીજ થઈ ગયું. ચિત્તક્ષેાભથી હૃદય દ્રીભૂત થાય છે એમાંથી કાવ્યના આવિર્ભાવ થયા એમ કહેવું ઠીક છે, અને એ પણ ઠીક છે કે આ બ્રહ્માંડમાં એક જીવના વિનાશ પણ કટલે કરુણુરસજનક છે, બ્રહ્માંડની મધુરી વીણાના તાર એથી કેટલા મેસરા થઈ જાય છે એ સત્ય જો ખરાખર સમઝવામાં આવે, અને તે અનુભવમાં પડી જાય, તે। એથી વધીને કાઈ જ્ઞાન નથી. પણ દાંત અને પઝામાં રુધિરે ખરડી એવી પ્રકૃતિ'ના ઉત્સંગમાં પડેલા અમે પામર જીવ એવા કાઠા હૈયાના થઈ ગયા છીએ કે ઉપર કહેલા કરુણરસદ્વારા જે બ્રહ્મરસને અનુભવ થઈ શકે છે તે કરવાને લાયક અમે રહ્યા જ નથી. કેટલાક વિદ્વાન એમ કહે છે કે રામાયણમાં આયે લેાકાએ ઇસ્યુ નામ અનાર્યે લેાકના પરાભવ કર્યાં એ વાતનું વર્ણન છે, એ કારણથી એ ગ્રન્થ આર્ય હિન્દુ લાકના ધર્મગ્રન્થ બની ગયા છે. અસ્તુ. એ રીતે કવિપ્રતિભાદ્વારા એક ન્હાના પ્રસંગ પણ મ્હાટા કાવ્યરૂપ વૃક્ષમા પરિણત થઈ શકે છે. પણ જોવું જોઇએ કે “ સિયાવર રામચન્દ્રની નય ” ( તુલસીદાસ ) એ કાંઈ એક સિપાહીની જયધેાષણા નથી—જેવી કાઈ એક ફ્રેંચ અગર અંગ્રેજ દુશ્મન સામે કરે એ પ્રકારની: પણ એ તેા એક પ્રભુના નામને જય ઉચ્ચારી છે. આ વસ્તુસ્થિતિનું શુ કારણ ? કારણ એ કે આ મહાકાવ્યમાં અધ્યાત્મદૃષ્ટિએ જોતાં એક મ્હારું સત્ય પ્રતીત થાય છે. એ સત્ય એક રાક્ષસી સંપન્ દેખાતી રાવણ જેવી પ્રચંડ અને - સંસ્કૃતમાં દ્રિ-અર્ધીઃ મારવું; અને કેદ કર્યું.
Page #654
--------------------------------------------------------------------------
________________
શાતિપાઠ
પ૯૭
વિકરાળ છે, પણ દેવી સંપત જે પ્રભુના મનુષ્યરૂપમાં મૂર્તિમતી થાય છે, એની આગળ હિસાબમાં નથી. કારણ મનુષ્ય-રામચન્દ્ર–એ માત્ર દેખવામાં મનુષ્ય છે, વસ્તુતઃ એ પ્રભુને જ અવતાર છે. વાલ્મીકિની પહેલાં દેવાસુરસંગ્રામનાં વર્ણન હતાં, પણ મનુષ્ય અસુરને પરાભવ કેવી રીતે કરી શકે એ સત્ય વાલ્મીકિએ જ પ્રથમ પ્રકટ કર્યું. અને એ વખતથી લીલામનુષ્ય રામ અને કૃષ્ણને અમે આપના જ અવતાર માનીએ છીએ. અને આપનાં જ રૂપવિશેષ જે ઇન્દ્રાદિક દેવો એમનાથી પણ અમે એને અધિક માનીએ છીએ. એ જ સાર–જે રામાયણનો સાર તે જ સાર––ગત યુદ્ધમાંથી અમે ગ્રહણ કરી શકીએ છીએ. જર્મન જેવી રાક્ષસી પ્રજાને મનુષ્યધર્મનુ પરિપાલન કરનારી પ્રજાએ પરાસ્ત કરી દીધીઃ એમાં પ્રભાવ આપ પ્રભુને જ છે, અમ પામર મનુષ્યોનો નથી.
૨ એક બીજું સત્ય –આજ સુધી–ગયા ખ્રિસ્તી સંવતના સૈકામાં–પશ્ચિમ દેશોમાં એમ મનાતું હતું કે “સë પુર્વ g: ” એવી અહમહેમિકાની રીતિથી જ મનુષ્યજાતિને ઉત્કર્ષ થાય છે. હજી સુધી જે કે વ્યવહારમાં એ રીતિને ઉચ્છેદ થયો નથી, તે પણ એવો સિદ્ધાન્ત તે સ્થપાવા લાગે છે જ કે મનુષ્યજતિનું કલ્યાણ અહમહમિકાથી નથી, કિન્તુ સહકારિતાથી છે. અહમહેમિકાથી જગતની એવી ખરાબી થઈ રહી છે કે કહ્યું ન જાય. એથી ધનિક તે ધનિકતર, અને દરિદ્ર તે દરિદ્રતર થાય છે–અર્થાત એ થયું કે જેમ દુધ બગડી જવાથી એક તરફ પાણી અને બીજી તરફ ખાટે પદાર્થ એ વિભાગ પડી જાય છે, એ જ રીતે અહમહમિકાથી જનસમાજના બે ટુકડા પડી જાય છે. એટલું જ નહિ, વિશેષમાં એક ટુકડે બીજા ટુકડા ઉપર જુલમ કરી શકે છે, કારણ કે એ બલવત્તર થયો છે. આ અનર્થ કેવળ પ્રત્યેક દેશના જનસમાજમાં પૂરાઈ રહે છે એમ નથી, બલ્ક દેશ દેશાન્તરના જનસમાજોમાં પણ પરસ્પર એ જ રીતે ચાલી રહી છે. એક રાજ્ય બીજા રાજ્ય કરતાં અધિક ધનાઢ્ય અને બલવાન થઈને એને સતાવવા લાગે છે, કાંઈને કાંઈક મિષથી લઢાઈ ઊભી કરે છે, અને આ રીતે મોટી માછલી નાની માછલીને ગળી જવાને ન્યાય જગતમાં પ્રવર્તી રહ્યો છે. એને સ્થાને હવે સૌને આટલું સમઝાયુ કે આ મનુષ્યની રીત નથી, રાક્ષસી રીત છે. કહે છે કે આ મત્સ્યન્યાય પ્રકૃતિનું સ્વરૂપે જ છે, અને એ જ રીતે પ્રકૃતિને વિકાસ થાય છે. પરંતુ આ કહેવુ બહુ ભાગે ગલત છે. પ્રકૃતિમાં એક હિસ્ત્ર પક્ષી અન્ય પક્ષીનાં બચ્ચાં ઉપર પ્રહાર કરવા આવે છે,
Page #655
--------------------------------------------------------------------------
________________
૫૯૮
શાન્તિ પાઠ
કે બિલાડી મરઘીનાં બચ્ચાં ઉપર તલપા મારે છે કે તુર્ત એ બચ્ચાંની ભાના પિતાના જીવ તરફ જોતી નથી, પણ એ જીવનું બલિદાન આપીને પણ પિતાનાં બચ્ચાંને બચાવવાને યત્ન કરે છે. એ જ રીતે ગર્ભસંરક્ષણ પણ અનેક કષ્ટ સહન કરીને માતા કરે છે. આથી સ્પષ્ટ છે કે મત્સ્ય ન્યાય એ સમસ્ત પ્રકૃતિને ન્યાય નથી. અને મનુષ્ય જે મનનશીલ પ્રાણી છે એને મુનાસબ છે કે પ્રકૃતિમાં જે તામસી અંશ છે એને સર્વથા, અને રાજસને બહુ ભાગે દૂર કરવો જોઈએ, અને એને ઠેકાણે સત્ત્વની સ્થાપના કરવી જોઈએ.
૩ એક ત્રીજું સત્ય-જે એ જ બીજા સત્યમાંથી ફલિત થાય છે, અને એનું જ એક વિશેષ ઉદાહરણ છે. અમે હિન્દી જન સારી રીતે સમઝી ગયા છીએ કે આ કાળમાં બ્રિટિશ સામ્રાજ્ય જેવું સામ્રાજ્યજેમાં સૂર્ય ભગવાન સદેદિત રહે છે–એ પણ ફ્રાન્સ અમેરિકા ઈટલિ જાપાન એની સહાયતા વા મિત્રીથી જ વિજય પામી શક્યું છે. અર્થાત તાત્પર્ય કે આ સમય એકલાનો નથી, સંઘનો છે. એ જ રીતે, હિન્દુસ્થાન પણ જે કેવળ સ્વતન્ન થઈને રહેવા ઈચ્છશે તો તે બની શકવાનું નથી. એને અવશ્ય બીજા રાજ્યોની મિત્રી હોવી જોઈએ. અને એમ છે તો, બ્રિટિશ સામ્રાજ્યની સાથે આપ પ્રભુએ જે અમારે સંબન્ધ જોડી આપો છે એ જ બચે રહે એમ અમે ઇચ્છીએ છીએ, અને બીજી બાજુએ– બ્રિટિશ પ્રજાને પણ જાણમાં આવી ગયું છે કે હિંદુસ્થાન ઉપર રાજ્ય કરવું એ હિન્દુસ્થાન ઉપર ઉપકાર કરવા વાસ્તે નથી. અથવા તો કેવળ પિતાને માલ વેચવા સારુ જ નથી. કેનેડાને બાદ કરતાં, પૃથ્વીના નકશા ઉપર નજર નાંખતાં જણાય છે કે હિન્દુસ્થાન બ્રિટિશ સામ્રાજ્યના મધ્ય સ્થાનમાં છે. એક તરફ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલંડ, બીજી તરફ દક્ષિણ અને પૂર્વ આફ્રિકા, અને ત્રીજી તરફ ઈજિપ્ત અને મેસેમિઆ આવેલાં છે. એ સર્વનું રક્ષણ ત્યારે જ થઈ શકે કે જ્યારે હિન્દુસ્થાન–જે સૌના હદયસ્થાને છે–એ બલિદ હોય. સુવેઝનું દ્વાર કદાચિત બંધ થઈ જાય તે આ તરફ બ્રિટિશ સામ્રાજ્યની મોટી ખરાબી થઈ જાય. એટલા માટે હિન્દુસ્થાનને સ્વપર્યાપ્ત કરવું જોઇએ અને એને સ્વપર્યાપ્ત કરવાથી બ્રિટિશ સામ્રાજ્યને વિશેષ ભાગ સ્વપર્યાપ્ત થઈ જાય છે. સ્વપર્યાપ્ત એટલે કે પોતામાં જ સમાએલ, એટલે કે પિતાની ચીજો પોતે જ બનાવી લે-યુદ્ધની સેવા સામગ્રી, સૈન્ય સહવર્તમાન, અહી જ ઉત્પન્ન કરી શકે, અને તે લેવા શોધવા બહાર જવું ન પડે એવો. યુદ્ધમાં અસંખ્ય કારીગરીની ચીજો
એ છે (શનિના સમયમાં તૈયારી કરી રાખી હોય તો એનાં જ
ધાને
કહે
અહી જ
અસંખ્ય
Page #656
--------------------------------------------------------------------------
________________
શાન્તિ પાઠ
પ૯૯
રૂપાન્તર યુદ્ધમાં ઉપયોગી થાય છે) એ ત્યારે જ પૂરી પાડી શકાય કે
જ્યારે હિન્દુસ્થાનની પ્રજા વિદ્યાસંપન્ન અને ધનસંપન્ન હેય. આ રીતે જોતાં માલુમ પડે છે કે હિન્દુસ્થાને બ્રિટિશ સામ્રાજ્યના મુકટને હરે છે એમ જે આજ સુધી કહેવામાં આવતું હતું એ હવે કાલાતીત–વાણી થઈ ગયું છે. હવે, એમ કહેવું જોઈએ, કે હિન્દુસ્થાન બ્રિટિશ સામ્રાજ્યના મુકુટનો હીરે નથી, પણ એના શરીરનું હૃદય છે. અર્થાત, એ બેને અંગાંગિભાવ સંબધ જ બંધબેસતો અને વસ્તુસ્થિતિને અનુકૂળ છે.
હે પ્રભુ! આ રીતે અમે યુદ્ધ ઉપર વિચાર કરવા બેસીએ તે અનેક સત્ય દષ્ટિગોચર થાય છે.
ભગવન ! ત્યારે શું અમે યુદ્ધ ચાહીએ છીએ ? ના, મહારાજ. જગતમાં યુદ્ધ ચાલતું રહે એમાં જ જે હિન્દુસ્થાનનું કલ્યાણ રહેલું હોય તે એવું કલ્યાણ મા હે !—એવા કલ્યાણથી તે અકલ્યાણ જ સારું. અમે કાંઈ વેણીસંહાર નાટકમાં રુધિરપ્રિય અને વસાગબ્ધા નામના રાક્ષસ અને રાક્ષસી ચીતર્યા છે તેવાં નથી. એ રાક્ષસ અને રાક્ષસી મહાભારતના યુદ્ધ દરમિયાન કુરુક્ષેત્રના મેદાનમાં ફરી રુધિરના ઘડા ભરતાં હતાં, અને માંસ માદિકના ઢગલા કોઠારમાં નાંખતાં હતાં–લાડુ જલેબી શરબત ભરી રાખવા એકઠાં કરતાં હોય તેમ ' એમ કરવું એ અમારી મનુષ્યતાને અધઃપાત કરાવનારું અને લજજામાં નાંખનારું છે. પ્રભુ ! જે અમારે ઉદ્ધાર કરવા આપની ઈચ્છા હોય તે અર્જુન જેવી મતિ, અને અર્જુનને આપ્યો હતો તેવો ઉપદેશ, અમને આપે. આ અમારે સમઝવા જેવી વસ્તુ છે કે ગીતાને ઉપદેશ આપે અજુનને દીધા છે, ભીમને દીધા નથી. તું ક્ષત્રિય છે “તમા સુચશ્વ મારત” માટે લઢ. વર્ષાદ્ધિ યુદ્ધાડજતુ ક્ષત્રિયસ્થ ન વિણા ધર્મ યુદ્ધ કરતાં વધારે કલ્યાણકારી ક્ષત્રિય માટે બીજું કાંઈ જ નથી—એ ઉપદેશ દુઃશાસનનું રુધિર પીવા તત્પર થઈ રહેનારને (ભીમને) દીધે નથી. વુિ “પિ ગ્રોવર હૈતોઃ
મહી”–પૃથ્વી તે શું, બલકે આખી ત્રિલોકીના રાજ્ય ખાતર પણ જે ગુરુની સામે લઢવા ચાહત નથી, અને “રુધિરે ખરડ્યા ભોગ ભેગવવા ઈચ્છતું નથી–અરે ! એવા ભેગથી તે ભિક્ષા સારી છે મૌg એલચમ ઢો”—એમ જે કહે છે, એ જ આપના ઉપદેશને અધિકારી બન્યો છે તેથી યુદ્ધ ચાલતું રહ્યું હોત તે હિન્દને સ્વાર્થ ઠીક સધાત એમ કહેનારનો સિદ્ધાન્ત અમારી મતિથી દરાપાસ્ત છે. અમે ધર્યું
Page #657
--------------------------------------------------------------------------
________________
૬૦૦
શાતિપાઠ
યુદ્ધ કરવા આપના ઉપદેશાનુસાર સદા તત્પર છીએ. પણ રુધિરપ્રિય અને વસાગબ્ધાની રીતે તે યુદ્ધમાં અમે નહિ ઘૂમીએ,
પતિ ભાઈ સિા ગામના કિસાનના શબને પણ બોલતી
જ્યાં સુધી આખી પૃથ્વી ઉપર શાતિ થઈ નથી, અને પંજાબના મામલામાં અમારા બધુઓ ફસાઈ રહ્યા છે, અને અમારા મુસલમાનભાઈ તુર્કીની સ્થિતિ જોઈ દુઃખી થઈ રહ્યા છે ત્યાં સુધી અમે શી રીતે આ વિજ્યમાં આનન્દ લઈ શકીએ?—એમ અમારા કેટલાક માનનીય બધુજનનું કહેવું છે. પ્રભુ ! આપ તે સવીતર્વાસી છે અને જાણે છે જ કે અમે વિજયને આનન્દ માણવા બેઠા નથી, અમે તે શાતિસૂક્ત જપીએ છીએ. આ સમય બ્રિટનને પણ આનન્દથી નાચવાને નથી, બલકે હોટે બેધ લેવાનું છે. યુદ્ધ તે કાંઈ ક્રિકેટ કે ગિલીદંડાની રમત નહોતી. અમે જોઈએ છીએ કે યુદ્ધમાં ઊતરેલા કેટલાક દેશની પ્રજાની શી સ્થિતિ થઈ રહી છે! ખાસ ઇંગ્લંડમાં, અમાપ દેવાને પત્થર ગળે લટકે છે એ વાત તે જવા દે પણ–ઘેરે ઘેર અને શાળાએ શાળા કેટલા તરુણ પુત્ર પતિ ભાઈ મિત્ર સહવિદ્યાર્થી ભરી જવાથી શેક પ્રસરી રહ્યા છે! બૌદ્ધ ગ્રન્થમાં જે કિસા ગાતમીને કિસ્સો છે એ સર્વથા અત્યારે ઇંગ્લંડ વગેરે દેશોને લાગુ પડી રહ્યો છે. જ્યારે કિસા ગોતમી નામે એક યુવતિ માતા પિતાનું બાળક મરી જવાથી વ્યાકુળ થઈ પુત્રના શબને ચુંબન દેતી, અને અને “એ ! ભાઈ! કેઈ હારા બચ્ચાને જીવાડે” એમ મુગ્ધપણે બેલતી, પુત્રનું શબ લઈ અહીં તહીં સ્થળે ભટકવા લાગી ત્યારે કોઈકે એને કહ્યું કે બાઈ! બુદ્ધદેવ નામે એક મોટા વૈદ્ય છે એમની પાસે જા, એ તારા બચ્ચાને જીવતું કરશે.” એ નિર્દેશાનુસાર કિસા તમી બુદ્ધદેવની પાસે ગઈ. બુદ્ધદેવે કહ્યું: “બાઈ, તું એમ કર કે એક ઘેરથી એક કણ એમ એકઠી કરીને મુઠીભર રાઈ લઈ આવ. પછી હું તને એસિડ કરી આપીશ. પણ કણે કણ એવે ઘેરથી લેજે કે જે ઘરમાં કોઈનું ભરણું થયું ન હોય. કિસા ગાતમી હર્ષ અને આશાભરી ગઈ અને ઘેર ઘેર ફરી–પણ એવું એક પણ ઘર ન મળ્યું કે જ્યાંથી બુદ્ધદેવના નિયમાનુસાર એક કણ પણ લઈ શકાય. કેઈ ઘરમાં પતિ તે કઈમાં પત્ની, કેાઈમાં ભાઈ તે કઈમાં
હેન, કેઈમાં પુત્ર તે કઈમાં પુત્રી, કોઈમાં પિતા તે કઈમાં માતાએમ સર્વત્ર કેઈ ને કાઈ તે મરેલું જ જોવામાં આવ્યું. કિસા ગાતમી થાકેલી અને નિરાશ બુદ્ધદેવ પાસે ગઈ અને બધી હકીકત કહી. બુદ્ધદેવે મૃત્યુ પ્રાણિમાત્રને લાગેલું છે એ મતલબને ઉપદેશ દીધે. તાત્પર્ય કે એ જ
Page #658
--------------------------------------------------------------------------
________________
પ્રાર્થના
૬૦૧
સ્થિતિ અત્યારે ઇંગ્લડ ફ્રાન્સ વગેરે દેશોમાં અક્ષરશઃ સત્ય થઈ રહી છે. તેથી હર્ષની મદિરા પીવા ઈગ્લેંડ કે હિન્દુસ્થાન બેઠું છે એમ કેઈને બ્રાતિ મા થાઓ. અમે તે શાન્તિસૂક્ત જપવા બેઠા છીએ, અને એ અમે અહીં બેસીને જપી શકીએ છીએ એટલો જ અમારે , આનન્દ છે. શાન્તિસૂક્ત આ કે
सर्वेऽत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखमाप्नुयात् ॥ . ૩૪ શનિન, નિત્તા, રાતિઃ |
[વસન્ત, ભાદ્રપદ, ૧૯૭૫]
-
રા - -
- -
-
- -
પ્રાર્થના વર્તમાન પાશ્ચાત્ય વિદ્યાથી સંસ્કારાએલા જ સેવાને માને છે, પ્રાર્થનાને માનતા નથીઃ જગતમાં રહી નહાનાં હોટાં કર્તવ્યો કરવા એ જ પ્રભુનું ખરું આરાધન છે, ભગવદ્ગીતાને શબ્દ લઈને બોલીએ તે “કાગ' એ જ મનુષ્ય અને પ્રભુ વચ્ચેનો પોગ” યાને જોડાણ, ગાંઠણ છે–એમ તેઓની માન્યતા છે. ખરેખર, આ કર્મ કરવામાં જે “ગ” અનુભવાતે હોય, એટલે કે જગતનાં કર્તવ્યો કરવાની સાથે એ ક્રિયામાં પ્રભુને સંસ્પર્શ થતો લાગતો હોય,–અર્થાત, કમને જ “ગ” માની લેવો એમ નહિ પણ કર્મમાં વેગ અનુભવ એટલું સ્વીકારાય–તે આ સિદ્ધાન્ત સામે કાંઈ કહેવાનું નથી. પણ આ સિદ્ધાન્તનું સ્વરૂપ કેટલીકવાર એની યોગ્ય મર્યાદાની બહાર ખેંચી જવામાં આવે છે. તે એવી રીતે કે એમાં સેવાધર્મનું પ્રતિપાદન કરવાની સાથે પ્રાર્થનાધર્મને નિષેધ કરવામાં આવે છે.
ગયા શતકના ધર્મસંબધી પાશ્ચાત્ય સાહિત્યમાં પ્રાર્થના સામે આ • એક મહાટી દલીલ થતી વાંચીએ છીએ કે “પ્રાર્થનાથી શું થઈ શકે ?'
સાયન્સે આ૫ણુ સમક્ષ એવું જગત ખુલ્લું કર્યું છે કે જે કાર્યકારણુભાવની સાંકળથી દઢ જકડાએલું છે, બલકે જે એ સાંકળરૂપ જ છે, અને જેમાં એક રેખ માત્ર પણ ન્યૂનાધિકતા કે અન્યથાભાવ કરવાનું સામર્થ્ય નથી. બનારસ હિન્દુ યુનિહસિટિમાં વિદ્યાર્થીઓને ધાર્મિક વિષય ઉપર નાના ન્હાના ઉપદેશ અપાય છે. એમાંના એક અંગ્રેજી ઉપદેશ ઉપરથી. ૭૬
Page #659
--------------------------------------------------------------------------
________________
૬૦૨
પ્રાર્થના
એવી જૂનાધિકતા થઈ શકે કે એની કાર્યકારણુભાવની સાંકળ તેડી શકાય એમ માનવું એ જગતમાં ઉપલબ્ધ થતી વસ્તુસ્થિતિથી ઉલટું છે એટલું જ નહિ, પણ એવી માન્યતાથી તે જગતને તેજમાંથી કાઢી અન્ધકારમાં નાંખવા જેવું થાય છે. કારણ કે, જગતમાં મનુષ્ય વ્યવહાર કરી શકે છે તે એવી માન્યતાથી જ કે જગત નિયમબદ્ધ છે, એમાં ન્યૂનાધિકતા થઈ શકતી નથી, અને એની કાર્યકારણુભાવની સાંકળ તેડી શકાતી નથી. તમે બેલો છે અને હું કાન દઉં છું તે એવી માન્યતાથી જ કે જે શબ્દ તમે ઉત્પન્ન કર્યો છે તે શબ્દતરંગના વિસ્તારના નિયમાનુસાર હારા શ્રવણને પહોંચશે, અને એ ઈન્દ્રિયગોચર થતાં ભાષાના નિયમાનુસાર હું એને અર્થ કરી શકીશ. હવે, વિષયને–પ્રાર્થનાને–આ વાત લાગુ પાડતાં દેખાશે કે પ્રભુને પ્રાર્થના કરવી એ મૂર્ખતા છે, કારણ કે પ્રાર્થનાથી પ્રકૃતિના નિયમ તોડી શકાય નહિ, પ્રભુ પિતે એ નિયમ તેડતા નથી, તેડી શકે જ નહિ.
અર્વાચીન યૂપે પ્રાર્થના સામે આ હે વાંધો “Natural Order” યાને ભાતિક પ્રકૃતિના નિયમઠારા જોયે. આપણું પ્રાચીન પૂર્વજોએ એ જ વાંધે વિશ્વના “Moral Order” યાને કર્મફલાગના મહાનિયમઠારા જોયો હતો. તેઓને મુશ્કેલી એ પ્રતીત થઈ હતી કે કર્યો કર્મનાં ફળ ભેગવવાં જ પડે, અને જે ભેગવીએ છીએ તે કર્યો કર્મનાં ફળ જ છે, ત્યાં પ્રાર્થનાથી આપણે ઈશ્વર પાસે શું કરાવી શકીએ ? કાંઈ જ ન કરાવી શકીએ, બલ્ક, મીમાંસક સિદ્ધાન્તાનુસાર, કર્મને મહાનિયમ એ જ ઈશ્વર છે.
આ આક્ષેપે–પ્રાચીન તેમ જ અર્વાચીન જગતમાં વિદબુદ્ધિના જ ઉભયકાળમાં જનસમુદાય તે પ્રાર્થનાને માને છે જ. પ્રભુ “વર્ણન, સ , સાજથાતું સમર્થ:' છે એ સર્વદેશમાં અને સર્વકાળમાં ઈશ્વર સંબન્ધી મનુષ્યજાતિની સામાન્ય સમઝણ છે, અને એ સમઝણને પોષનારાં આપણે ત્યાંના સાહિત્યમાં બે ઉત્તમમાં ઉત્તમ દષ્ટાન્ત તે દ્રૌપદીવસ્ત્રપૂરણ અને ગજેન્દ્રમેચન છે. એના વિવેચનમાં ઊતરવાનું કે એના આધ્યાત્મિક અર્થ તારવવાનું આ સ્થાન નથી, પણ એ બે દૃષ્ટાન્તના સ્મરણપૂર્વક *આપણું પ્રાચીન પૂર્વજોને Natural Order યાને પ્રકૃતિના મહાનિયમનું ભાન નહોતું એમ તાત્પર્ય નથી. એ ભાનના તે ઘણું પૂરાવા છે. પણ પ્રાર્થના અને ઈશ્વરના અસ્તિત્વના સિદ્ધાન્તમાં નડેલો વધે તે મુખ્યભાગે કર્મનો મહાનિયમ હતે.
Page #660
--------------------------------------------------------------------------
________________
પ્રાર્થના
૬૦૩
અસંખ્ય આર્યહુદાએ દુખના વખતમાં ભગવાનનું શરણુ શોધ્યું છે, અને તેઓને તે મળ્યું છે–એટલી વાત પ્રકૃત વિષયના ચિન્તનમાં સેંધીને અનુભવમાત્રથી પૂર્વોક્ત વાંધાને ઉત્તર ન કરતાં, એ વાંધાને સામાન્ય મનુષ્યબુદ્ધિની કસેટીએ ચઢાવીશું.
મનુષ્ય આ નિયમબદ્ધ જગતમાં એક રેખ માત્ર જૂનાધિકતા કે અન્યથાભાવ કરી શકતું નથી એ વાત ખરી છે? સામાન્ય મનુષ્યબુદ્ધિ તે એથી ઉલટું જ જુવે છે. મનુષ્ય ક્ષણે ક્ષણે પ્રકૃતિના સ્વાભાવિક કાર્યમાં વચ્ચે પડે છે, એના પ્રવાહને તેડે છે, એ આપણે રાતદિવસને સતત ચાલતે અનુભવ છે. આ પત્થર હુ અહીથી ઉપાડીને તહીં મૂકું છું એમાં ચાલતી પ્રકૃતિની સ્થિતિને હુ બદલતું નથી તે શું કરું છુ ? આ પાણીને પ્યાલું ઉપાડી આ તરસ્યાને મુખે હું ધરું છુ એમાં કાર્યકારણની પરંપરા ચાલતાં જે મૃત્યુ થાત તેને હું અટકાવું છુ એમાં કેણ ના કહી શકશે? પણ તમે કહેશો કે આ બંને ઉદાહરણમાં કાર્યકારણના નિયમો ભંગ થતું નથી; માત્ર એક કાર્યકારણની પર પરામાં બીજે હું ભળે, વા મેં બીજી કાર્યકારણુપરંપરા ભેળવી એટલું જ પત્થર એક ઠેકાણે પડી રહ્યા હો ત્યાંથી બીજે ઠેકાણે લઈ જવામાં, મેં મારી પિતાની જાતને કાર્યકારણની પરંપરામાં નાંખી, અને પ્રકૃતિના નિયમ પાળાને જ હું એને અહીથી તહી લઈ ગયા; તે જ પ્રમાણે, જળ વિના પેલા તરસ્યા મનુષ્યની નાડીઓ તૂટવા જતી હતી ત્યાં એ કાર્યકારણની પર પરામાં વચ્ચે પડીને મેં એ મનુષ્યને જળ આપીને એ પરંપરા તેડી, તેમાં કાર્યકારણભાવને મેં નિયમ તોડ્યો નહિ, પણ કારણસામગ્રીમાં ફેરફાર કરીને કાર્યમાં ફેરફાર કરી દીધા. આ ખુલાસાના ઉત્તરમાં સામાન્ય મનુષ્યબુદ્ધિ આટલું જ કહેશેઃ વારૂ, આ તે મનુષ્ય જ્યારે કઈ પણ કૃતિ કરે છે ત્યારે પ્રકૃતિ સાથે ઊપજતો એને સંબન્ધ કેવી રીતે થાય છે એનું સૂહમદર્શન થયુ. પ્રકૃતિની ચાલતી એ સ્થિતિમાં એ ફાચર મારી શકે છે, એના વહેતા પ્રવાહમાં બંધ બાંધી શકે છે કે પ્રવાહને તેડી શકે છે, અને ત્રીજુ રૂપક લઈએ તે એક પાછળ એક ચાલતાં કાર્યકારણનાં ગાડરાની હારમાં ડાંગ મારી એને ભરવાડ એ હારને તેડી શકે છે તથા આમ કે તેમ વાળી શકે છે–આ વસ્તુસ્થિતિને ગમે તે ખુલાસે આપે, એનું ગમે તે રીતે વર્ણન કરે— પણ વરસ્તુસ્થિતિ છે તેને નિષેધ કરી શકાશે નહિ. જડ પ્રકૃતિની સાકળમાં વિભંગ કરનારી મનુષ્યકૃતિની અવગણના કરીને જે તત્વજ્ઞાન રચાય છે તેમાં મનુષ્ય પોતે પોતાને જ ગણ ભૂલી જાય છે. પેલી દસાડીઆની
Page #661
--------------------------------------------------------------------------
________________
૬૦૪
પ્રાર્થના
વાત–દસ દસાડીઆ ઊજાણુએ ગયા, ઝાડ નીચે પહોંચીને સંઘનાં માણસ ગણવા માંડયાં, ત્યાં નવ થયાં ! ગણનારે પિતે પિતાને જ ન ગણ્યો ! તેમ, મનુષ્ય જ્યારે વિશ્વના નિયમ દઢ છે, એમાં રેખ પણ આડી અવળી ખસેડી શકાતી નથી, એમ કહે છે ત્યારે વસ્તુતઃ જડપ્રકૃતિને પિતાના પ્રજનને ભાગે વાળી શકનાર એવી પિતાની જ ચિતન્ય શક્તિને એ ભૂલી જાય છે.
એમ કહેવામાં આવશે કે જડપ્રકૃતિના પ્રવાહને મનુષ્ય સ્વશક્તિથી યથેચ્છ વાળી શકે છે એમ નથી, પણ જડપ્રકૃતિના પ્રવાહમાં મનુષ્યપ્રકૃતિને પ્રવાહ ભળે છે, અને પ્રત્યેક તિપિતાના નિયમને અનુસરે છે; અથવા તે, મનુષ્ય અને બાહ્ય જગતમાં એક જ મહાપ્રકૃતિના નિયમ પ્રવર્તી રહ્યા છે. અર્થાત્ જે કાંઈ છે–બાહ્ય વા આર–તે સઘળું અચળ નિયમને વશવર્તી છે. આમ ઉભયથા નિયમ જ નિયમ છે, વૈરચારી કશું નથી. તેમાં એક ખંડ બીજા ખંડ સાથે સંબંધમાં આવી એકબીજા ઉપર અસર કરતે જણાય, પણ એ બે ખંડમાં, વા બે ખંડ ભળી જે એક ગોલ બ્રહ્માંડ) થાય છે તેમાં, બહારથી કોઈ એક સૂચી (ટાંકણી) પણ ભેંકી શકે એમ નથી.
જ નિયમ છે, સ્વૈરચારે
થીજા ખંડ સાથે
પર અસર કરતે
આ વિશ્વ—દ્રષ્ટા અને દશ્ય ઉભય મળી–એક અખંડ પદાર્થ છે એ કબૂલ છે. પણ એ અખંડ પદાર્થ શું છે એ વિચારની બાબત છે, અને એને યથાર્થ નિર્ણય દુરબીનને કયે છેડેથી આપણે જોઈએ છીએ એના ઉપર આધાર રાખે છેઃ બને છેડા સરખા નથી–એક છેડેથી જોતાં વિપરીત ભાસ બલકે અધકાર છે, બીજે છેડેથી પ્રકાશ અને યથાર્થદર્શન છે. એક છેડેથી દ્રષ્ટા તે તે દશ્યને એક વિભાગ બની જાય છે, બીજે છેડેથી લેતાં દશ્ય તે દ્રષ્ટાથી સર્જાતે અને ઘડાતો પદાર્થ પ્રતીત થાય છે. આ (૧) દ્રષ્ટા અને દશ્યને વિવેક, અને (૨) દ્રષ્ટાથી દશ્ય બને છે, દશ્યથી દષ્ટ બનતું નથી એ સિદ્ધાન્ત, તે અદ્વૈત વેદાન્તનાં ત્રણ પગલાંમાંનું પહેલું અને બીજુ પગલું છે. દ્રષ્ટા અને દશ્યનો ભેદ સમજો, અર્થાત દશ્યમાં દ્રષ્ટાને સમાવી દેવો નહિ, મનુષ્ય તે પ્રકૃતિનું જ પૂતળું છે એવી પૌરુષહીન મતિ રાખવી નહિ, એ વેદાન્તનું પહેલું પગલું. તે પછી, દશ્ય દ્રષ્ટાને સજેલો અને નિરન્તર સજતે પદાર્થ છે, અને દ્રષ્ટા એને સ્વપ્રજનાનુસાર ઘડી શકે છે એવી પૌરુષમય મતિ કરવી એ વેદાન્તનું બીજું પગલું. (ત્રીજા પગલાની ચર્ચા અત્રે અપ્રસ્તુત છે). આ બીજું
Page #662
--------------------------------------------------------------------------
________________
' પ્રાર્થના
૬૦૫
જ છોડી દીધુતાં ત્યારે જ એણે
પગલું ભરીને જોતાં, મનુષ્ય પ્રકૃતિના નિયત્રણથી મુક્ત થઈ જાય છે, અને જે જે ઈચ્છે છે તે તે સાધે છે, જે જે માગે છે તે તે પામે છે. પ્રકૃતિના ગ્રાહથી છૂટવા ચેતન આત્મા ઊડી ચીસ પાડે અને ચૈતન્યધન પરમાત્મા એને છોડાવે નહિ એ સંભવિત છે? ધર્મને વરેલી ભતિને એ દુષ્ટો કનડવા જાય અને તે વખતે એ અતિ “પ્રભુ, મહારી લાજ રાખો ! એમ ઊંડા હદયથી ઉચ્ચારે તે પ્રભુ એની લાજ કેમ લૂંટાવા દે? લૂંટાવા દે તે પરમાત્માએ આ જગત નું સુકાન છેડી દીધુ જાણવું, આ જગત દેવનું મટી અસુરનું થઈ રહ્યું સમઝવું. સ્થલ દષ્ટિએ જોતાં જ્યારે જીસસની પ્રાર્થના ન સંભળાઈ અને પ્રભુએ એને ત્યજી દીધો, તે જ વખતે એણે એને વસ્તુતઃ ત્યજી દીધું નહતું, બલકે સ્વીકાર્યો હતો, અને તે જ દિવસથી ચૂરેપમાં એના ધર્મરાજ્યનું ચક્રપ્રવર્તન આરંવ્યું હતું.
ઊંડા હદયની પ્રાર્થના કદી નિષ્ફળ જતી નથી. પણ તે દેવ પ્રત્યે હોવી જોઈએ, અસુર પ્રત્યે નહિ. જગત ઊંધુ વળી જાઓ, એના નિયમો તૂટી જાઓ, તેજને સ્થાને અધકાર વ્યાપી રહે, પુણ્યને બદલે પાપ પ્રવર્તી–એવી પ્રાર્થના તે “પ્રભુ ! તમે આ વિશ્વમાં ન હૈ !” એમ કહેવા સમાન છે. એવી પ્રાર્થના ન સંભળાય તે પ્રભુ સાભળતો નથી એમ ન કહેવાય, કારણ કે એવી પ્રાર્થના અસુર પ્રત્યે જ છે ઈશ્વર પ્રત્યે નથી. એથી ઉલટા પ્રકારની પ્રાર્થના કદી સંભળાયા વિના રહી નથી, અને મનુષ્યજાતિને સમગ્ર ઇતિહાસ એને સાક્ષી છે. જગત પરમાત્માના નિયમથી ચાલો, એ નિયમના પ્રભાવથી જગતનું કલ્યાણ થાઓ, જગતના અંધારા ખુણાઓમા નવા જ્ઞાનનાં કિરણે પડે, જગતમા પાપનો ક્ષય થાઓ અને પુણ્યની વૃદ્ધિ પામે–એ જ મનુષ્યજાતિના ઈતિહાસમાં એની ઊંડી ઈચ્છા જોવામાં આવે છે, અને એ જ ઈચ્છા સફળ થઈને, મનુષ્ય જાતિ જગલી દશામાંથી નીકળી સંસ્કારવાળી દશામાં પગલાં ભરતી જાય છે. સાર(૧) પ્રાર્થના સામે વાધ કે–પ્રાર્થનાથી પ્રકૃતિના નિયમને ઉલટાવી
શકાય નહિ; પ્રકૃતિ કાર્યકારણના નિયમથી બંધાએલી છે. (૨) એને ઉત્તર કે પુરુષ પ્રકૃતિની કાર્યકારણ પર પરાને પ્રતિક્ષણે
તેડે છે, એ પરંપરાની વચમાં પડે છે.
Page #663
--------------------------------------------------------------------------
________________
૬૦૬
કવિ અને મહાત્મા
(૩) પ્રકૃતિ અને પુરુષ મળી એક અખંડ વિશ્વ બને છે, જેમાં ..
પરમાત્મા પણ કાંઈ ફેરફાર કરી શકે નહિ–એ ખરું, (૪) પણ, એને ઉત્તર કે–પ્રકૃતિ અને પુરુષ–દસ્ય અને દ્રષ્ટા
–બેને સંબન્ધ વધારે ઊંડા ઊતરીને તપાસતાં જણાય છે કે પ્રકૃતિ પુરુષને ઘડે છે તે કરતાં પુરુષ પ્રકૃતિને ઘડે છે એમ
કહેવું વધારે ઊંચું અને વધારે સાચું છે. અને (૫) મનુષ્યજાતિની સંસ્કૃતિ (Civilization) એ પુરુષની પર
માત્મા પ્રત્યેની પ્રાર્થનાની, અને પ્રાર્થનાના ફળ રૂપે પ્રકૃતિ ઉપર એણે મેળવેલા વિજયની, સનાતન ઘોષણું છે.
[ વસન્ત, વૈશાખ સંવત ૧૯૭૭]
૧૧
કવિ અને મહાત્મા હાલમાં “મોડર્ન-રિવ્યુ” માં કવિવર રવીન્દ્રનાથ ઠકકરે અસહાગ સામે પ્રબળ આક્ષેપ કર્યો છે અને મહાત્મા ગાંધીજીએ એને, “યંગ ઈન્ડિયા માં ઉત્તર આપ્યો છે.
કવિશ્રીએ ત્રણ પત્ર લખ્યા છે તેમાં પહેલામાં મહાત્માજીએ હિન્દુ- ' સ્થાનમાં જે આધ્યાત્મિક સત્ત્વ જાગ્રત કર્યું છે, તથા “નારાયણસેના કરતાં નારાયણને મહિમા સ્વીકાર્યો છે, એની કવિએ પ્રશંસા કરી છે. બીજામાં ગાંધીજીના અસહયોગ સામે સખત વાંધો લીધો છે કે અસહગ એ અભાવાત્મક છે, ભાવાત્મક નથીઃ બૌદ્ધ ધર્મ જેમ “નિર્વાણ” એટલે કે દી બૂઝવવાને ઉપદેશ કર્યો x પણ ઉપનિષદની માફક બ્રહ્મભાવ યાને આનન્દપ્રાપ્તિ ન બતાવી–તેમ ગાંધીજી શાળાઓ ત્યજાવે છે, પણ જ્ઞાનપ્રાપ્તિની યોજના કરતા નથી એમ દષ્ટાન્તપૂર્વક કવિને આક્ષેપ છે.
મે માસના મોડર્ન રિવ્યુમાં પ્રકટ થયા છે. + અર્જુન અને દુર્યોધન વચ્ચે કૃષ્ણ અને એમની સેનાની વહેચણી થઈ –ત્યારે અને કૃષ્ણ માગી લીધા અને દુર્યોધને કૃષ્ણની સેના પસંદ કરી. * ગૌતમ બુદ્ધને પિતાને ઉપદેશ જુદા તાત્પર્ય હતો–અહંતા બુઝવવાને હતે–એમ આ લેખકનું માનવું છે.
Page #664
--------------------------------------------------------------------------
________________
કવિ અને મહાત્મા
૦૭
ત્રીજામાં કવિ પશ્ચિમની સંસ્કૃતિ ત્યજી પૂર્વની સંસ્કૃતિ સ્વીકારવા ગાંધીજી જે ઉપદેશ કરી રહ્યા છે તે સામે કહે છે કે ખરી સંસ્કૃતિની ભાવના તે પૂર્વ અને પશ્ચિમના સમન્વય છે, અને એ સમન્વયને બદલે વિધ ઉપદેશવામાં ગાંધીજીની ભૂલ રહેલી છે.
ગાંધીજીએ વચલા પત્રના ઉત્તર વાળ્યા છે. પણ એમાં અસહયેાગ એ વસ્તુતઃ ભાવાત્મક જ છે એમ સિદ્ધ કરવાના એમના યત્ન નથી. પ્રત્યુત અભાવાત્મક પ્રવૃત્તિના અચાવ છેઃ ઉદાહરણુ——સદાચારી જીવન ગાળવા માટે પાપના સંગ ત્યજવા જોઈ એ, ખેતરમાં સારા પાક ઉપજાવવા માટે નકામાં જડીઆં ઉખાડી નાંખવાં જોઈ એ. ઇત્યાદિ કહે છે. અને કવિશ્રીએ બ્રહ્મવિદ્યા અને બૌદ્ધધના ઉપદેશના ભેદ દૃષ્ટાન્તરૂપે લેતાં ઔદુધર્મના ‘નિર્વાણ' સામે ઉપનિષદ્ના ‘મુક્તિ’ શબ્દ મૂક્યા હતા. કવિશ્રી ઉપનિષદ્ની ભાવના બ્રહ્મભૂય,' બ્રહ્મભાવ,' સત્સંપત્તિ' ઇત્યાદિ અનેક ભાવાત્મક શબ્દોમાં પ્રકટ કરી શકતઃ પરંતુ દુર્ભાગ્યે એમણે ‘મુક્તિ' શબ્દના ઉપયાગ કર્યો—જેથી મહાત્માજીને બતાવવું સહેલું થયું કે ‘મુક્તિ' એટલે છુટવું, એ પણ નિર્વાણુ જેવું જ અભાવાત્મક, અને વળી ઉપનિષદ્ પણ નકારભાવના મહિમા ‘નેતિ નેતિ' એ મહાવાક્યમાં પાકારે છે.
×
×
આપણા પ્રાચીન સાહિત્યમાં “ હનુમાન ગરુડના સંવાદ ” સુપ્રસિદ્ધ છે; બંને એકએકથી ખળાયા છે, બંને વિષ્ણુ ભક્ત છે. મહાત્મા અને કવિવરના સંવાદમાં આપણી પ્રાકૃત મતિ ાને વિજયમાળ પહેરાવી શકે? તથાપિ બંને આગળ એક એક ક્ષણ એ માળ ધરી હેાય તે કેવું ?
×
મહાત્મા ભૂલી જાય છે કે કવિશ્રી કવિસંપ્રદાયમાં મગાળાના વૈષ્ણવ ધર્મના અને બ્રાહ્મધર્મ” ના અનુયાયી છે. એમનું બ્રહ્મ શંકરાચાર્યનું ‘નૈતિ નેતિ' નથી, પણ વૈષ્ણવ આચાર્યોનું સત્ ચિત્ અનન્ય છે. એટલે નેતિ નેતિનું પ્રમાણુ એમને શું કામ આવે? કવિશ્રીએ અસહયેાગ’ ને અભાવાત્મક કહ્યો ત્યારે એના એક દેશ ઉપર જ દૃષ્ટિ રાખી—જે એક દેશની પણ મહાત્માજીએ પેાતાના વાદમાં રક્ષા કરી. પણ વસ્તુતઃ સાચા અને ઊડા અસહયેાગ' તે આનુશસ્ય' અને અહિંસા' શબ્દની મા દેખીતા જ અભાવાત્મક છે; જેમ અહિંસા' તે સૂકું વેરાન નહિ પણ કરુણા અને મૈત્રી (પ્રેમ)નું ભર્યું પૂર છે, તેમ ખરા અને ઊંડા અસહયાગ’ તે સરકારને ત્યાગ નહિ, પણ આત્મબળના સાક્ષાત્કાર છે.
Page #665
--------------------------------------------------------------------------
________________
સમભાવના છેહિન્દુસ્થાનની સા વેશવાદ
૬૦૪
કવિ અને મહાત્મા તે જ પ્રમાણે ગાંધીજીને પશ્ચિમની સંસ્કૃતિ પ્રત્યે વિરોધ પણ અર્વાચીન પશ્ચિમની સંસ્કૃતિ પ્રત્યે જ છે, અને પૂર્વની સંસ્કૃતિ ઉપર પ્રેમ તે પ્રાચીન પૂર્વની સંસ્કૃતિ ઉપર જ છે. પણ આ પ્રાચીન પૂર્વની સંસ્કૃતિ તે ગાંધીજી ઉપદેશે છે તેવું જ જીવન નહોતું. સાદું અને તપામય જીવન એ જીવનના આદ્ય અને અન્તિમ આશ્રમ રૂપે રહી મધ્ય જીવનના ગાનમાં સૂર પૂરતું હતું અને સમસ્ત જીવનને એક મધુરું સંગીત બનાવતું હતું. કવિવરની ઉપમા લઈએ તે, તંબૂરાના સૂરની માફક જીવનના ગાનને બેસૂરું થતાં એ રકતું હતું. પણ તંબૂરાના સૂર એ જ જેમ સઘળું ગાન નહિ, તેમ સાદું અને તમય જીવન એ જ પૂર્વની પ્રાચીન સંસ્કૃતિ નહિ. આ પ્રમાણે સંપૂર્ણ સત્ય ગ્રહણ કરતાં ગાંધીજીની ભાવનાની અપૂર્ણતા સમઝાય છે, સાથે એ પણ સમઝાય છે કે કવિવર જે પૂર્વ અને પશ્ચિમના , સમન્વયની ભાવના ધે છે તે શોધવા માટે એમણે હિન્દુસ્થાનની બહાર જવાની જરૂર નથી કારણકે હિન્દુસ્થાનના જ પ્રાચીન સમયમાં બંને ભાવના સુન્દર રીતે મળેલી જોવામાં આવશે. પણ આ તે સ્વદેશવાદ (Nationalism), સર્વ દેશવાદ (Internationalism) નહિ–એમ કવિશ્રી કહેશે. અને આપણે જાણુએ છીએ કે કવિ સ્વદેશવાદી નથી, સર્વ દેશવાદી છે. એઓ કહે છે કે આ જગત નું સમગ્ર સત્ય એક જ દેશ કે ખંડને કેમ જણાએલું હેય? પૂર્વે કાંઈક પશ્ચિમને આપવાનું હોય, પશ્ચિમે પૂર્વને આપવાનું હોય. આ કહેવું દેખીતું ઠીક છે. પણ વસ્તુતઃ સત્યના કકડા કરીને પરમેશ્વરે જગત ઉપર ફેંક્યા નથીઃ અધું સત્ય જાણે પૂર્વમાં પ્રકટ કર્યું હોય, અને અર્થે પશ્ચિમમાં, અને પછી મનુષ્યજાતિને એ બે અર્ધીઓ એકઠાં કરવાનું સોંપ્યું હોય એમ નથીઃ દરેકમાં સત્યનું પૂર્ણ પ્રાકટચ જ હોય છે, હોવું જ જોઈએ, કારણ કે જ્યાં મનુષ્યત્વ ત્યાં સત્ય, અને મનુષ્યત્વ સર્વત્ર તેમ સત્ય પણ સર્વત્ર પણ ઐતિહાસિક સંજોગોને લઈ સત્યના જુદા જુદા અંશો પૃથ્વીના જુદા જુદા ભાગમાં પ્રાધાન્ય કે ગૌણતા પામે છે એટલે એક બીજા દેશને એક બીજાની અપેક્ષા રહે છે તે એટલી જ કે ગૌણ અંશને યથોચિત પ્રાધાન્ય અપાવવું—આપણું પ્રાચીન સમયમાં વ્યવહારની ગૌણતા નહોતી, પણ, ઐતિહાસિક કારણોને લીધે આપણું વ્યાવહારિક જીવન ગૌણુ સ્થાને મૂકાઈ ગયું છે તે એને ગ્ય પદ આપણે પુનઃ પ્રાપ્ત કરાવવું; અને પશ્ચિમના દેશે વ્યવહારમાં ડૂબી પરમાર્થ ભૂલી ગયા છે તે તેઓએ એમના પૂર્વજોને જાણીતું પરમાર્થ જીવન ફરી સેવવું. અત્યારે પૂર્વની ભાવનાનું જ પૃથ્વી ઉપર જોર હોત તે કદાચ ગાંધીજી
Page #666
--------------------------------------------------------------------------
________________
- આત્મ-અનાત્મ-દષ્ટિ
૬૦૯
સાદા અને તાપમય જીવન માટે આટલે આગ્રહ ન કરતઃ પણ વસ્તુસ્થિતિમાં, અત્યારે પશ્ચિમને જડવાદ અને બળવાદને વાયુ જ સર્વત્ર ફૂંકી રહ્યો છે, અને હિન્દુસ્થાનની ઉચ્ચ ભાવનાને પણ વિનાશ કરી રહ્યો છે, તેથી ગાંધીજી હિન્દુસ્થાનને જોરથી ઉપદેશ છે કે પશ્ચિમને ત્યજે. વિવેકી : સજજને આહાર માત્રમાં વિષાંશ અને અમૃતાંશ રહેલા છે એમ સમઝી એમાંથી વિષાંશ દૂર કરશે, સમગ્ર આહારને ફેંકી દેશે નહિ. પણ અવિવેકી આહારીને વિષાંશનું સ્મરણ આપવાની જરૂર છે.
[વસંત, વૈશાખ, સંવત ૧૯૭૭]
૧૨
આત્મ-અનાત્મ-દષ્ટિ
ડ, ટાગેર હાલમાં જ્યાં જ્યાં ભાષણ આપે છે ત્યાં ત્યાં ઘણું ખરું એક સિદ્ધાન્ત ભાર મૂકીને ઉપદેશ છે. એ એમણે પહેલાં–ગાંધીજી સાથેના વિવાદમાં ઉપદે હતું, અને તે વખતે વસન્ત પત્રમાં “હિન્દ હિતચિતક” ની સહીથી લખનાર લેખકે એના ગુણદોષનું વિવેચન કર્યું હતું. એ વિવેચનની અત્રે પુનરુક્તિ કરવાની જરૂર નથી. એ સિદ્ધાન્ત એ છે કે “રાષ્ટ્રીયત્વ કરતાં મનુષ્ય માત્ર પ્રત્યે બધુભાવને ઉપદેશ ઉચ્ચતર છે.” (હમણું અમદાવાદમાં આપેલા ભાષણને ગુજરાતી પંચમાં આવેલો રિટે): રાષ્ટ્રીયત્વ કરતાં ભૂતમાત્ર પ્રત્યે આત્મભાવ–સ્રરમત સર્વતૈg-નો. સિદ્ધાન્ત જ ઊંચે મનાય હતો. શાતિનિકેતનમાં પોતે જે સંસ્થા સ્થાપી છે એને ઉદ્દેશ પૂર્વ અને પશ્ચિમને એક બીજાની પાસે લાવી એક બીજાની સાથે ભાવનાની આપ-લે કરવાનું શીખવવાને છે. પૂર્વને પશ્ચિમથી અળગું રાખવામાં લાભ નથી, એમ કરવું અગ્ય તેમ જ અશક્ય છે.
આની સામે એમ કહેવામાં આવ્યું છે કે રાજકીય ગુલામીમાં પડી રહેલી પ્રજા પશ્ચિમની સ્વતન્ત્ર પ્રજાને પોતાની આધ્યાત્મિક ભાવના ઉપદેશવા જાય તો એનું કાણુ સાંભળે ? બલ્ક, એ પ્રજા પિતાનું આધ્યાત્મિક શ્રેય પણ કેમ સાધી શકે? આ આક્ષેપને ઉત્તર આપતાં ડો, ટાગોર પૂછે કેઃ “મુદ્દે શું એમ કહ્યું હતું કે મહારૂ રાજ્ય તે મહારૂં જ હોવું જોઈએ, પછી બધા દેશના લોકોને બોલાવીને એમને આધ્યાત્મિક જ્ઞાન
Page #667
--------------------------------------------------------------------------
________________
૬૦
આત્મ-અનામ-દષ્ટિ
આપવાની સત્તા મને મળે? પહેલી પિતાની રાજકીય સત્તા અને પછી . ઉચ્ચ આદર્શોના ઉપદેશ દેવાને અધિકાર એ ક્રમ છે? જીસસ ક્રાઈસ્ટ શું પહેલેથી રેમન રાજ્યથી મુક્તિ મેળવવાની જરૂર બતાવી હતી ? યાજ્ઞ વલ્કય જ્યારે જંગલમાં જતા હતા અને મૈત્રેયીને મિલ્કત આપવા માંડી ત્યારે મૈત્રેયીએ શું કહ્યું હતું? તેણે કહ્યું હતું કે “હું વિત્તને શું કરું? એથી કાંઈ અમરત્વ મળશે?” તેણે પહેલાં રાજ્યદ્વારી સત્તા કે અહિક મહેટાઈ મેળવીને પછી આદર્શ પ્રમાણે વર્તવાની વાત કરી નહતી.”
આધ્યાત્મિક બળથી ભરપૂર બુદ્ધ કે ક્રાઈસ્ટ જેવો મહાપુરુષ રાજકીય વાતાવરણની દરકાર રાખ્યા વગર જગતને મહાન ધર્મ આપી શકે તેમ, એક પરાધીન પ્રજાએગ્રીસે પિતા ઉપર રાજ્ય કરનારી પ્રજા ઉપર– રામ ઉપર–પિતાની સંસ્કૃતિનું રાજ્ય સ્થાપ્યું જાણવામાં છે પણ જે મહત્તા મહાન બુદ્ધ કે ક્રાઈસ્ટની હતી તેવી અત્યારે કંઈ પણ હિન્દના વતનીની છે? છે એમ માનવું એ મિથ્યા કલ્પના છે. એટલું જ નહિ, પણ તેઓની સફળતાનાં જે ઐતિહાસિક કારણ હતાં તે પ્રકૃતિ પ્રસંગમાં હાજર નથી. તે જ પ્રમાણે, જે ઐતિહાસિક પરિસ્થિતિમાં મને ગ્રીસે પિતાની સંસ્કૃતિ આપી તે પરિસ્થિતિ અત્યારે બ્રિટન અને હિન્દના સંબધમાં નથી એ પણ ઇતિહાસનાં દષ્ટાન્તોની દલીલ કરનારે યાદ રાખવું જોઈએ.
જીવન એવો અખંડ પદાર્થ છે કે એના ખંડ પાડી એ ખંડના સુધારાનું પૌવપર્ય નક્કી કરવા બેસવું એમાં મૂલમાંથી જ ભૂલ થકી આરંભ કરી એ ઉપર વિચારનું ચણતર ચણવામાં આવે છે. ખરી વાત છે કે મૈત્રયી માને છે તેમ આત્મા પરમ પુરુષાર્થનું લક્ષ્યબિન્દુ છે. જે મનુષ્ય આત્મા તેણે બધું ખાયુંઅને જે પ્રજામાં આધ્યાત્મિક બળ નથી, તે ભલે આર્થિક બળ અને રાજકીય બળમાં અગ્રેસર પ્રજા હોય, પણુ મનુષ્યજાતિ તરીકે જે પિતાને પરમ અધિકાર છે તેણે ગુમાવ્યો જ છે. પણ વસ્તુતઃ અત્રે “આત્મા એટલે શું સમઝવું? હદયગુહામાં રહેલો કાઈક અજ્ઞાત અને અણેય પારસમણિ? એમ હોય તે એની પ્રાપ્તિ માટે તે પૂર્વ અને પશ્ચિમને એક બીજા સાથે સંલાપ કરાવવાની જરૂર નથી–ોગસાધના જ એને ખરે માર્ગ છે. જીવનની સઘળી પ્રવૃત્તિઓને સમુદાય એ “આત્મા’? તે તે, એમાં રાજકીય પ્રવૃત્તિઓને પણ સમાન વેશ થાય. એ સમુદાયનું કેન્દ્રભૂત તત્વ એ આત્મા”? એ કેન્દ્રભૂત તત્ત્વ શું છે એ વિચારેક વર્તુલ વગર કેન્દ્ર કેવું? જીવનની સઘળી પ્રવૃત્તિઓ
Page #668
--------------------------------------------------------------------------
________________
આત્મ–અનાત્મ-દષ્ટિ
૬૧૧
વગર એ પ્રવૃત્તિઓનું મધ્યબિન્દુ શી રીતે સંભવે? પણ આમ સઘળી પ્રવૃત્તિઓ કાયમ રાખીએ, અને એમને આત્મામાં સમાવીએ, તે પછી આત્મદષ્ટિ અને અનાત્મદષ્ટિ વચ્ચે ભેદ ક્યાં રહ્યા ? એમ શંકા થાય એનો ઉત્તર કે અનાત્મદષ્ટિ તે તે અનાત્મ પદાર્થને-ધન, રાજ્ય, સત્તા આદિને–તે તે પદાર્થ રૂપે ગ્રહણ કરે છે. આત્મદષ્ટિ તે તે પદાર્થની કિમત આત્માની દૃષ્ટિથી જ–આત્માને સૌના મધ્ય સ્થાને મૂકીને–આંકે છે. આત્મા શન્ય ખાખુ (vacuum) નથી, પૂર્ણ ભરપૂર–સભર ભર્યો– પદાર્થ (plenum) છેઃ ઉપનિષદુ વારંવાર સંભળાવે છે તેમ, “પૂમડ पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते । पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते॥" “આ પૂર્ણ, અને પેલું પણ પૂર્ણ, પૂર્ણમાથી પૂર્ણ ઉલેચવામાં આવે છે, તે પણ, પૂર્ણમાથી પૂર્ણ લેતા પણ, પૂર્ણ જ બાકી રહે છે.” અને તેથી આત્મામાંથી અનાત્મપદાર્થને ઉલેચી નાખતા પણ આત્માની પૂર્ણ તામાં ખામી આવતી નથી. કારણકે અનાત્મ પદાર્થ તે આત્માથી ભિન્ન નથી, પણ આત્માને વિલાસ છે. અનાત્મપદાર્થ આત્માથી ભિન્ન નથી છતા આત્મષ્ટિ અને અનાત્મદષ્ટિ વચ્ચે ભેદ પાડવાનો, અને તેમાં એકને યથાર્થ અને બીજીને મિથ્યા કહેવાનો હેતુ એ છે કે આમામાથી અનાત્માનો ખુલાસો થઈ શકે છે, અનાત્મામાથી આત્માને થઈ શકતો નથી. આમ આત્મા જ વિશ્વનું કેન્દ્ર છે એ ખરૂ, તે પણ ઉપર કહ્યું તેમ ધ્યાનમાં રાખવાનું છે કે આત્મા અનાત્માથી ખાલી નથી પણ અનાત્માથી ભરેલો છે. એ અનાત્માને પિતામાથી ઊપજાવી પોતાના રંગથી રગે છે, પિતાના રસથી રસે છે, પિતાની જ દૃષ્ટિથી દષ્ટિગોચર કરે છે.
પ્રાચીનકાળમાં કેવળ હિન્દમાં જ નહિ, પણ પશ્ચિમની બીજી સુધરેલી પ્રજાઓમાં પણ ઉપર પ્રમાણે આત્મષ્ટિનુ ગૌરવ હતુ. પણ પશ્ચિમના ઈતિહાસમાં એક સમય એવો આવ્યો કે આત્મદષ્ટ કજળાઈ ગઈ અને જડવાદે જીવન ઉપર રાજ્ય બેસાડયુ. સામાજિક બંધારણ એકબીજાના સાહાચ્ય (co-operation) ને બદલે પરસ્પર હરીફાઈ (competition) ઉપર બંધાયુ, અને એથી અનાત્મષ્ટિ વધારેને વધારે ફાલતી ગઈ. આપણે ત્યાં અનાત્મદષ્ટિએ આત્મદષ્ટિને લાપી તો નહિ, પણ આત્મ* ડા. ટાગોરને આવો સંન્યાસધર્મ ઈષ્ટ પણ ન જ હોય, નથી જ. * ધન, ગૃહ, રાજ્ય આદિ અનાત્મપદાર્થ મળીને જે સંસ્કૃતિ બને છે તે આત્માને જ વિલાસ છે.
બેસાડ. આત્મદષ્ટિ
co-ope
petition)
Page #669
--------------------------------------------------------------------------
________________
૧૨
સ્ત્રીઓને ઉપનયન સંસ્કાર દૃષ્ટિનું તેજ–વૃદ્ધ માણસની દૃષ્ટિ જેવું–ક્ષીણ થતું ગયું, અને પ્રાચીન આત્મદષ્ટિ હજી સુધી અસ્તિત્વમાં રહ્યા છતાં એ બહુ કાર્યકારિણી રહી નહિ.
હિન્દ પિતાની આત્મદષ્ટિ જ ફરી તેજસ્વિની કરીને જગતને આપવી જોઈએ, અને તેથી સ્વરાજ્યના ઉદ્યોગને પહેલ આપવી ન જોઈએ એમ છે. ટાગેરને ઉપદેશ છે. સામાન્યરૂપે આ ઉપદેશની યથાર્થતા આપણે સ્વીકારીશું. પણ આત્માને આપણે વ્યવહારખાલી બેખું માની શકતા નથી, તેથી રાજકીય આથિક કે સામાજિક સુધારાનો બહિષ્કાર કરી શકીશું નહિ. માત્ર એ સર્વને કેન્દ્રસ્થાને–અગ્રસ્થાને નહિ, પણ કેન્દ્રસ્થાને, કારણ કે એ જ આત્માનું ખરૂ સ્થાન છે–અધ્યાત્મ વિચારને મૂકીશું. પરંતુ વિશેષમાં, રાજકીય ઉદ્યોગને અનાદર કરનાર વિચારકેને આટલું પૂછીશું કે ધર્મ અર્થ સમાજ આદિ સર્વ જાતના સુધારા કરતાં રાજકીય સુધારાએ અત્યારે હિન્દનુ ધ્યાન વધારે કર્યું છે એનું શું કારણ એ ભૂલ છે એમ કહેવું સહેલું છે. પણ દર્દીને હાથ ફરી ફરીને શરીરના અમુક સ્થાન ઉપર જ પડે તે સમઝવું ન જોઈએ કે દર્દીને તે સ્થાને દર્દ વધારે છે? આ દર્દની લાગણમાં પાશ્ચાત્ય કેળવણી કે જેમાં રાજકીય સ્વાતવ્યના વિચાર પ્રાધાન્ય ભોગવે છે એ કેટલેક અંશે કારણભૂત હશે, પણ એટલાથી આ તીવ્ર લાગણનો પૂરેપૂરે ખુલાસો થતો નથી. દર્દ સાચુ અને ઊંડું છે, અને શરીરના બીજા અવયવો ઉપર પણ એ અસર કરી રહ્યું છે. દર્દી હિન્દ કરતાં તંદુરસ્ત હિન્દ અન્ય પ્રજાને આધ્યાત્મિક ઉપદેશ વધારે સારે આપી શકશે.
[ વસન્ત, ફન્શન, સં. ૧૯૭૯ ]
સ્ત્રીઓને ઉપનયન સંસ્કાર હારીત મુનિનું એક વચન કે faષધ ત્રિો ત્રાવિન્યઃ રથवश्वश्च । तत्र ब्रह्मवादिनीनामुपनयनमग्नीन्धन, वेदाध्ययनं स्वगृहे च भिक्षाचयति सद्योवधूनां तु उपस्थिते विवाहे कथंचिदुपनयનમાઝું નવ વિવાદુ વાળેઃ ”—(બે પ્રકારની સ્ત્રીઓઃ બ્રહ્મવાદિની અને સોવધુઃ તેમાં, બ્રહ્મવાદિનીઓને ઉપનયન, અગ્નીન્જન વેદાધ્યયન, અને પિતાના ઘરમાં ભિક્ષાચર્ય; સદ્યોવધૂને વિવાહ આવી પડતાં, જેમ
Page #670
--------------------------------------------------------------------------
________________
સ્ત્રીઓને ઉપનયન સંસ્કાર
૧૩
પિતૃ અમારી (ગાયત્રી). ઉપનયનના
ભાગવાની
તેમ ઉપનયન માત્ર કરી વિવાહ કર ”) એના સંબધમાં “ત પજતરામિાય આ કલ્પાન્તર માટે સમઝવું” એમ સ્મૃતિચિન્દ્રિકા કહે છે, અને સમર્થનમાં મનુનું (વૃદ્ધ મનુનું) વચન ટકે છેઃ "तथाच मनु:-"पुराकल्पे कुमारीणां मौजीबन्धनमिष्यते ।
अध्यापनं च वेदानां सावित्रीवचनं तथा ॥ पिता पितृव्यो नाता वा नैनामध्यापयेत् परः। स्वगृहे चैव कन्याया भैक्षचर्या विधीयते ।
वर्जयेदजिनं दण्डं जटाधारणमेव च ॥" પૂર્વકાળમા કુમારિકાઓને “મૌજીબલ્પન” (“ઉપનયન’ને અંગભૂત વિધિ) વેદનું અધ્યાપન, તથા સાવિત્રી (ગાયત્રી) મન્નની વિધિ હવે એમાં અધ્યાપન પિતા, પિતૃવ્ય, અથવા ભાઈ કરે, પારકે નહિ; અને ભિક્ષા માગવાની તે કન્યાએ પિતાના ઘરમાં જ; અત્રે દંડ અને જટા ધારણું ન કરવાં એ પ્રમાણે હતું.
કન્યાએ અન્ને દંડ જટા શા માટે ધારણ ન કરવાં એનું કારણ તો ખુલ્લું છે. સ્ત્રીઓના જીવનની ભાવના પુરુષ કરતાં ભિન્ન—સૌન્દર્યની—છે. અને પૂર્વોકત વેષ કદરૂપ લાગવાથી મૃતિકાએ એને સ્ત્રીઓને માટે નિષેધ કર્યો. ઘરમાં જ ભિક્ષા માગવાનું કારણ સ્ત્રીઓના ગૌરવને એ કાર્ય અણછાજતુ છે એમ કાઈક લાગેલુ; અને તે સાથે, પુરુષોની દુષ્ટતાના કારણથી એમને અપમાનનો કે ચારિત્રભ ગન પ્રસંગ ન આવે તે માટે પણ બહાર ભિક્ષાએ જવાને નિષેધ કરવાની જરૂર પડેલી. ઘરમાં જ પિતા વગેરે પાસે અધ્યયન કરવાનું કહેલું છે તેમાં પણ એ જ કારણ છે. પરંતુ
પુરાવારૂપ” એટલે પૂર્વ કાળ નહિ, પણ એ તે અર્થવાદને એક પ્રકાર છે એમ કોઈ એક અજ્ઞ આડંબરી લેખકે ટીકા કરેલી અમને યાદ આવે છે. પરંતુ એ ભાઈને સ્મૃતિચિકિકાનું “તપાતમિકાચ” એ વચન ઉત્તર રૂપે બસ ન હોય તે એમને અમે પુરાકલ્પ' એ અર્થવાદને પ્રકાર શાથી છે એ વિષે વિચાર કરવા વીનવીશું. ન્યાયભાષ્યકાર વાત્સ્યાયન “પુરાવા ” નું મીમાંસાપ્રદશિત સ્વરૂપ બતાવતાં કહે છે? તિરસારિત વિધિઃ પુરાવારૂ–પૂર્વે આ પ્રમાણે હતું એમ ઇતિહાસથી કરેલ વિધિ તે “પુરાકલ્પ”, એ અર્થવાદ કહેવાય તેનું કારણ “વિચાહ્ય સાચવર્થસ્થ થોતનાત અર્થાત વિધિના આધારભૂત કોઈ એક અર્થ(વસ્તુ)નું એ સૂચન કરે છે તેથી.
Page #671
--------------------------------------------------------------------------
________________
૧૪.
સ્ત્રીઓને ઉપનયન સંસ્કાર આ એક લૌકિક ડહાપણું અને સાવચેતીને પ્રશ્ન છે. અત્યારે પણ આવશ્યક લાગે તે એ સાવચેતી લેવા કેઈ ના પાડતું નથી. “coeducation” યાને છેકરા ને છોકરીઓને એકઠાં બેસાડીને કેળવણી આપવી કે એમને માટે જુદી સંસ્થાઓ કરવી એ કેળવણીની વિગતને પ્રશ્ન છે, અને એમાં પણ અમુક વય સુધી જ સહશિક્ષણ રાખવું અને પછી નહિ અથવા તે અમુક પ્રાન્તમાં–લેકના રીતરિવાજ, માનસવૃત્તિ જતાં ઠીક છે અન્યત્ર નહિ અથવા તે હિંમતથી સહશિક્ષણની સંસ્થા સાર્વત્રિક કરવી અને તુરત પરિણભમાં કાંઈક નુકસાન થતું નજરે પડે છે તેની દરકાર ન કરવી; ઇત્યાદિ વિગતના મતભેદ સંભવે છે, અને કેઈ ઉદાર હિતચિન્તક આમાં પિતાના મત માટે અત્યન્ત આગ્રહ–દુરાગ્રહ નહિ જ કરે. અત્યારે મુખ્ય પ્રશ્ન સ્ત્રીઓની કેળવણી અને વિવાહની ઉમ્મરને જ છે. એ માટે ઉપર ટાંકેલા પ્રમાણુ ઉપર વિચાર કરવા શાસ્ત્રવાદી વિરોધીઓને અમારી વિનંતિ છે. વિચાર કરતાં એક વાત એ પણ સ્પષ્ટ સમઝાશે કે “ઘ” પદમાં “વ” આગળ “સથી વિશેષણું લગાડયું છે એ બહુ સૂચક છે; એથી જણાઈ આવે છે કે કન્યાના માત્ર બે જ વર્ગ નહોતા. જેઓ સમસ્ત જીવન નૈષ્ઠિક બ્રહ્મચારિણી થઈને રહે છે, અને જેઓ સઘતુરત–વિવાહ કરી ગૃહસ્થાશ્રમમાં જોડાઈ જાય તે; ત્રીજો વર્ગ એવો પણ હતું કે જે “સા” નહિ પણ કેટલાક કાળ પછી એટલે વિદ્યાગ્રહણ કર્યા પછી વિવાહ કરે. આમ ન હોય તો તે વિશેષણ નકામું થઈ જાય.
આ “બ્રહ્મવાદિની”ને પ્રકાર જૈન અને બૌદ્ધ સાધ્વી અને ભિક્ષણીના અનુકરણમાંથી ઉત્પન્ન થયો હશે એમ પણ કહેવાશે નહિ, કારણ કે બ્રહ્મવાદિની” ગૌતમ અને મહાવીર ભગવાનના સમય પૂર્વે પણ હતી એ આપણે અન્ય પ્રમાણથી સારી રીતે જાણીએ છીએ, અને વિશેષમાં પૂર્વોક્ત સ્મૃતિઓ સ્પષ્ટ કહે છે કે “ પુરાકલ્પ”માં—અથત, જૂના કાળમાં—એ પ્રમાણે થતુ. તેથી બૌદ્ધ અને જૈન ધર્મના, ઉદ્દભવ પછી એ સમય છે એમ કહી શકાશે નહિ. બલ્ક, બાદ્ધ અને જૈન ધર્મના, ઉત્તર કાળમાં જે છૂટથી યાજછવ પરિવારિકા રહેવાનાં માઠાં પરિણામ આવ્યાં એની પાછળના હિન્દુ લોકમત ઉપર પ્રબળ અસર થઈ અને પ્રાચીન રિવાજમાં પરિવર્ત થયો. જરા પણ અતિહાસિક દૃષ્ટિએ વિચાર કરનારને પૂર્વોક્ત સ્મૃતિવાક્યની અંદર આ ઈતિહાસ પડેલ દષ્ટિગોચર થયા વિના રહેશે નહિ.
Page #672
--------------------------------------------------------------------------
________________
ત્રણ હરિકીર્તન
૫
વિવાહ વય અને સંમતિ વયના કાયદા સંબંધી જે મિલ લેજિસ્લેટિવ એસેમ્બલિ આગળ આવનાર છે એ સામે શાસ્ત્રને આધારે વિરાધ ઉઠા વનારને ઉપર જણાવેલી વસ્તુસ્થિતિ ધ્યાનમાં લેવા અમારી વિનંતિ છે, , [વસન્ત, પોષ, સં. ૧૯૮૫]
૧૪
ત્રણ હરિકીર્તન
39
..
ગયા ઉન્હાળામાં મ્હારે ત્યાં રા. રા. ભાઈ ચન્દ્રશકર અને એમનાં પત્ની સૌ. સુધા મ્હેને રા. ચન્દ્રશ’કરનાં કાવ્યા, એક પ્રસંગાચિત પ્રસ્તાવના કરીને અને ખીજાએ એનું ગાન કરીને, અમને સંભળાવ્યાં, સમઝાવ્યાં. પ્રસંગાપાત્ત વાતમાં રા. ચન્દ્રશંકરને મ્હે કહ્યું: ' ચન્દ્રશ કર, એકાદ સુન્દર હરિકીન સાંભળવાનું મન થયું છે, પણ હવે હિરદાસ બહુ ઓછા થઈ ગયા છે, અને પ્રસંગ આવતા નથી. રા. ચન્દ્રશકરે એમની લાક્ષણિક સૌજન્યથી એ વાત સ્મૃતિમાં સંધરી લીધી અને સુન્દર હરિકીત ન કરનાર ડાકારનિવાસી રા. રા. ગિરિજાશંકર દેવશ'કર ભટ્ટને નડિયાદ તેડ્યા અને મને નિડયાદ ખેલાવ્યે . હું આનન્દથી ગયા. “ ડાહીલક્ષ્મી લાઈ બ્રેરી ” માં રા. ગિરિજાશંકરે ત્રણ ટંક વિવિધ રૂપનાં ત્રણ હિરકીતન કર્યા : પહેલું તુલસીદાસના રામાયણમાંથી, રામચન્દ્રજી ગંગા ઊતર્યાં તે વખતે કેવટ (કૈવર્ત=હાડીવાળા) સાથે થયેલા સંવાદને લગતું હતું; ખીજાં રઘુવંશના ખીજા સગમાં વસિષ્ઠ ઋષિની ગાયનું રક્ષણ કરતાં દિલીપરાજા અને સિ' વચ્ચે મંવાદ છે તે વિષે હતું; અને ત્રીજા, અશ્વત્થામાએ પાંડવાનાં ખાળ મારી નાંખ્યાં અને એને પકડીને અને દ્રૌપદી આગળ ઊભા કર્યાં તે વખતે દ્રૌપદીએ એને ક્ષમા આપી; અને છતાં એ દુષ્ટ એની દુષ્ટતા ન છેડતાં ઉત્તરાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર મૂક્યું, તે સામે ભગવાન શ્રીકૃષ્ણે સુદર્શનચક્ર મૂકી ગર્ભની રક્ષા કરી એ વસ્તુનું હતું. વિષયની પસંદગી અનેક રસથી ભરપૂર હતી, અને તે સાથે સંગીત ઊંચા પ્રકારનું, અને વચ્ચે ભક્તિના ઉદ્ગાર સાચા હૃદયના હતા. એમાંના ખીજા અને ત્રીજા કીર્તનનાં પદ્યો જે રા. ગિરિજાશંકરે પેાતે સંસ્કૃતમાંથી ગૂજરાતીમાં ઊતાયા છે, તે નીચે આપ્યાં છે, પણુ કીર્તનના પૂરા ખ્યાલ લેવા માટે તે વાચકે એને ગાઈ લેવાં, વા ગવાતાં કલ્પનામાં પ્રત્યક્ષ કરવાં, ભક્તિરસમાં આત્મનિમજ્જન કરવું, એ રસમાં આત્માને તમેાળ કરવા.
Page #673
--------------------------------------------------------------------------
________________
૬૧૬
ત્રણ હરિકીર્તન રા. ગિરિજાશંકરભાઈ હરિકીર્તન કરી કાંઈ પુરસ્કાર લેતા નથી. પિતે ડાકોરની મ્યુનિસિપેલિટીના પ્રમુખ અને ત્યાંની શાળાના હેડ માસ્ટર છે. માત્ર ભક્તિરસને આનન્દ લેવા અને આપવા પિતે હરિકીર્તન કરે છે. અને તેથી એમના પહેલા કીર્તનને અને એમને ઉપકાર માનતાં મેં જણાવ્યું હતું કે “રાતી માં નિર્ચ સુનિત રમતિ =” =હારી કથા કરતા એઓ (ભકતજને) હમેશાં તુષ્ટ રહે છે અને આનન્દ પામે છે”—એમ શ્રીમદ્ભગવદ્ગીતામાં આપેલું ભક્તનું વર્ણન એમને યથાર્થ લાગુ પડે છે. શ્રોતાઓને આશ્ચર્ય પ્રશ્ન થયો હશે કે જે ધાતુ જે ડે. ભાંડારકરની માર્ગો પદેશિકામાં આત્મપદી તરીકે આપેલો છે એ અહીં પરસ્મપદી [રજો ને બદલે કિત] કેમ? ગીનાનું અતિપદમાં તાત્પર્ય એવું છે કે સન્તોને આનન્દ સાતમને–સ્વાર્થે નથી હોતા, પણ પરમ–પરાર્થે જ હોય છે. રા. ગિરિજાશંકર આ વર્ગના હરિદાસ છે.
પહેલા કીર્તનમાં પૂર્વરંગનું પદ આ હતું –
દીનબધુ! કૃપાસિંધુ ! કૃપાબિન્દુ ઘો અમને
તુલસીદાસના રામાયણમાં આ ભાવને અનુકૂલ પ્રસંગેામાં ત્રણ સુપ્રસિદ્ધ છે; પહેલે રામ લક્ષ્મણ અને સીતા ગંગા ઊતરવા કાંઠે ઊભાં છે ત્યાં કેવટ (હેડીવાળા) સાથે; બીજો શબરીનાં બેરો; અને ત્રીજો જટાયુ રાવણ સાથે લઢતાં ઘવાઈને જમીન ઉપર પડેલો રામે જોયો અને એની સારવાર કરી છે. આ ત્રણે પ્રસંગ રામની દયા અને કૃપા કેવી વિશાળ હતી, અને ઘોતિત (પ્રકાશિત સુચિત, ધ્વનિત) અર્થમાં પરમાત્માની જીવ માત્ર ઉપર કેવી દયા અને કૃપા છે, એ બતાવે છે. એમાંના બીજા અને ત્રીજાને સહજ સ્પર્શ કરી, હરિદાસે પહેલો પ્રસંગ તુલસીદાસની વાણીમાં બહુ રસિકતાથી ગાઈ વ્યાખ્યાન કરી સંભળાવ્યો.
શ્રી રામચન્દ્રજીએ સુમન્સને જેમ તેમ કરી પાછો વાળ્યો, પછી પોતે તથા લક્ષ્મણ અને સીતાજી ગંગા કાંઠે ઊભાં છે ત્યાં કેવટ (કૈવતહૈડીવાળા “ભલેં,’ નિષાદ) પાસે હેડી મંગાવે છે, પણ કેવટ તે લાવતે નથી અને કહે છે કે
मांगी नाव न केवट आना। कहै तुझार मरम मैं जाना ॥ 'चरणकमल रज कहं सब कहई । मानुष करणि मूरि कछु अहई। छुवत शिला भइ नारी सुहाई। पाहन ते न काठ कठिनाई॥
Page #674
--------------------------------------------------------------------------
________________
ત્રણ હંરિકતની =તમારે ભેદ હે જાણે છે. સહુ લેક કહે છે કે તમારા ચરણુંકમળની રજ હરેક વસ્તુને મનુષ્ય બનાવવાની ઔષધિ છે, તે રજને અડકતાં જ એક શિલા સુંદર સ્ત્રી થઈ ગઈ તે પત્થર કરતાં આ લાકડું કાંઈ કઠણ છે? તે હેડી અહલ્યાની માફક એક સ્ત્રી થઈ જાય, અને મહાર ગરીબની આજીવિકા જાય તે માટે जो प्रभु अवशि पारगा चहह । तौ पर्दपद्म पखारन कहहू ॥
=હે પ્રભુ! જે જરૂર પેલે પાર જવા ઇચ્છતા હે તે આપનાં ચરણકમળ ધોઉ, પછી હેડીમાં પધારે.
। सुनि केवट के वचन प्रेमलपेटे अँटपटे।
विहंसें करुणा अयन, चितै जानकी लषण तन ।
આ સાંભળી રામે લક્ષ્મણે અને સીતા તરફ હસીને જોયું. હસવાનું તાત્પર્ય એવું હતું કે–પ્રથમ રામના પગ દેવાને હક લક્ષ્મણજીને હતું, પણ સીતાજી રામને પરણ્યાં પછી હક કેને એ દાવાને નીવેડે એમ થયો કે એક પગ ઉપર હક લક્ષ્મણજીને અને બીજા ઉપર સીતાજીને પણ આ કેવટ તે બંને પગ ધોવાને અધિકાર લઈ લે છે ! પણ ગંગા પાર ઊતરવું છે, તે કેવટની માગણી સ્વીકાર્યા વગર છૂટકો નહોતેઃ રામચંદ્રજીએ માગણું સ્વીકારી. ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે – जीसु नाम सुमिरत येक बारा । उतरहिं नरभवसिंधु अपारा॥ सो कृपालु केवट हि निहोरा ॥
= જેનું એક વાર નામ લેતાં મનુષ્ય સંસારરૂપી સાગર તરી જાય છે, તે કૃપાલુ રામચન્દ્ર હોડીવાળાને વિનંતિ કરે છે કે ભાઈ અમને હોડીમાં બેસાડીને નદી પાર ઉતાર ! ”
કાવ્યને આત્મા કેવળ રસ છે એમ રસશાસ્ત્રીઓ કહે છે, અને તેથી કવિચાતુરી સાથે વાસ્તવિક રસની અસંગતિ છે એમ આક્ષેપ થશે. તે તેને ઉત્તર કવિચાતુરી સાથે તુલસીદાસજીનું રસથી ઉભરાતું હૃદય પિતે છે. આગળ વાંચો એમાં કવિ શું કહે છે? કવિ કહે છેઃ
પછી ગંગાજી ઊતરી શ્રી રામચન્દ્રજી સીતાજી લક્ષ્મણ અને એ નિષાદ (કવટ) નદીની પાર રેતીમાં ઊતર્યો. ત્યાં નિવાદે ઊતરીને રામચન્દ્રજીને દંડવત પ્રણામ કર્યા. તે જોઈ પ્રભુ મનમાં સંકેચ પામ્યા કે આપણે એને કાંઈ આપ્યું નહિ. ત્યાં સીતાજીએ રામચન્દ્રજીના હૃદયને ૭૮
Page #675
--------------------------------------------------------------------------
________________
૬૧૮
ત્રણ હરિકીર્તન
ભાવ ઓળખી જઈ, પિતાના હાથમાં એક હીરાની વીંટી હતી તે કાઢીને ધરી. તે લઈ કૃપાળુ રામચન્દ્રજીએ કેવટને આપવા માંડી. એ જોઈને કેવટે ગભરાઈને શ્રી પ્રભુના ચરણે પકડ્યા, અને કહ્યું કે “હે નાથ ! આજ મને શું નથી મળ્યું?” अब कछु नाथ न चाहिय मोरे। दीन दयालु अनुग्रह तोरे ॥
હે દીનદયાલું ! મારે કાંઈ પણ જોઈએ નહિ—માત્ર તમારે અનુગ્રહ (કૃપા) જોઈએ.
તુલસીદાસજી કહે છે? बहुत कीन्ह हठ लषण प्रभु, नहिं कछु केवट लीन्ह ।
विदा कीन्ह करुणायतन, अक्ति विमल घर दीन्ह ॥ - રામ અને લક્ષ્મણે વીંટી લેવા કેવટને બહુ આગ્રહ કર્યો પણ એણે એ લીધી નહિ. કરણનિધાન પ્રભુએ એને પિતાની વિમળ ભક્તિ આપી વદાય કર્યો. પ્રભુ આપણને પણ એ જ આપે !
દીનબધુ! કૃપાસિંધુ! પાબિન્દુ ઘા અમને,
જેને ૧
બીજું કીર્તન દિલીપ રાજાની ધેનુ સેવા સંબંધી હતું. એનું પૂર્વપદ આ હતું –
જેને રૂડા રામને આધાર તેને સદા જય જયકાર. મૃદ્ધ ગજ ગણિકા અજામિલ તય એ આધાર, જેને નામે પત્થર તરિયા સિધુ પારાવાર. ભકતના બળવંત બેલી કૃપાના ભંડાર, ભીડ્યો પડી જ્યાં જ્યાં ભક્તને ભારે હાલો ધાયા બહાર. જેને ૨ પિતા વધ નિજ પુત્રને કરવા થયે તૈયાર, સ્તંભથી પ્રગટ કર્યો પ્રલ્લાદને ઉદ્ધાર.
જેને ૩ ચપળ મન ! નિર્ભય થઈ જા શરણ તું એકવાર, ત્રિવિધ તાપ શમે થશે આનંદ અપરંપાર.
बने ४
..
Page #676
--------------------------------------------------------------------------
________________
ત્રણ હરિકીર્તન
૬૧૯
તે પછી રઘુવંશ સર્ગે ૩ ના અન્ધેનુરામાનુવલ્ય મા.....” ઇત્યાદિના નીચે પ્રમાણે કરેલા અનુવાદ ભરવીમાં ગાયા—અને વાર્તાના ભાવની ઊર્મિઓના કારણથી, તેમ જ પદની સરળતાને લીધે, આ કથા શ્રોતાજનને બહુ ગમી.
—હરિગીત
કરવા પરીક્ષા રાયની સેવા તણા સદ્ભાવની, ખીજે દિવસ લીલા અહે। આશ્ચર્યકારક શી ખની ! ઉગેલ લીલાં ધાસ ગંગા ધેાધના પડવા થકી, ગિરિરાજની એવી ગુફ્ામાં નન્દિની ચરવા ગયી.
હિંસક પશુ ધરિ નવ શકે મનથી કદી એ ગાયને, વિશ્વાસથી રાજા નિહાળે હિમાચલ સૌન્દર્યને; તત્કાલ ત્યાં વિકરાલ સિહે કાળ ભરિ શ્વેતુ ધરી, આવી ચઢેલુ ભક્ષ્ય દેખી ગર્જના ભીષણ કરી. મેનુ કરુણ કંઠે કરીને કૈસરીના ત્રાસથી, ત્યાં રાઢ પાડી કારમી ગિરિની ગુફા ગવતી; જ્યમ દોરીથી ખેચાય ત્યમ એ નાદથી નરનાથની, ખેંચાઈ દૃષ્ટિ ને ન દેખી ગાય ત્યાં ગુરુનાથની.
છે ભરી,
પેસી ગુફામાંહી જીવે તેા ફાળ સિહે તે ભક્ષ કરવા ધેનુને તૈયારી । તેણે કરી; ગુરુદેવની ગૌને માવા સિદ્ધને સંહારવા, તત્કાળ રાજા જાય જ્યાં
ભાથા થકી શર કાઢવા, ત્યાં હાથ જમણા રાયને ભાથા ઉપર ચોટી રહ્યો, શર શી રીતે નિકળી શકે નૃપ ચિત્રવત્ ઊભા રહ્યો; અતિ ખેલ કરે પણ ના છુટે કર રાહુ વ્યાપી ગયે, નિજ તેજની જ્વાળા વડે એ રાય આપ ખળી રહ્યા.
મત્રો વડે બાંધેલ જ્યમ ભારિગ બહુ બળ વાપરે, નિજ ખળ થકી ખળા બિચારા વ્યર્થ માથાકુટ કરે; છે. સિંહ શા ખળવાન પણ વિસ્મિત અને લાચાર છે, નવ ચાલતું પ્રાક્રમ અને નૃપધર્મ મિથ્યા થાય છે.
ર
Ja
Page #677
--------------------------------------------------------------------------
________________
૨૦
ત્રણ હરિકીર્તન
tr
દેખી દશા નરનાથની ખડખડ હસ્યા એ ક્રેસરી, ગજાવતા ગિરિની ગુફ્ા માનુષ્ય વાણી ઉચ્ચરી; મહિપાલ ફાગટ શ્રમ કરી થાકી જશેા કિજો તમે, કદિ શસ્ત્ર ફેકા મુજ ઉપર ખાલી જશે જાણા તમે. અહુ ખળ કરી અલવાન વાયુ વૃક્ષ ઉખેડી શકે, પણ પર્વતા ઉડાવવા તાકાત તે ન ધરી શકે; સામાન્ય પ્રાણી હું નથી કિકર મહેશ્વરને જ છું, છે નામ કુ ંભાદર સદાશિવ ચરણુથી પાવન છું. મહાદેવ પાતે વૃષભવાહન પર યદા સ્વારી કરે, ધિર ચરણુ આ મુજ પીઠ પર મમ દેહને પાવન કરે; સ્વામે જુવા આ દેવદારૂ પુત્રપ મહેશનું, પાત કુંદન ભસ્તનથી ગૌરીનું એણે કર્યું. એકવાર આવી જંગલી ગજરાજ ગંડસ્થળ ધર્યું, કાર્તિક ધવાયા હોય એવું દુ:ખ ગૌરી મન વસ્યું; તે સમયથી મુજને અહીં વનગજ ડરાવા કારણે, મૂકેલ છે મહાદેવજીએ ચાકી કરવા કારણે. જે જે પશુ આવી ચઢે અહિ ભક્ષ હું તેનું કરૂં, વરદાન છે મહાદેવનું તેથી નહિ કાથી ૐ; ભૂખ્યા હતા મહાદેવજીએ ભક્ષ્ય જાણે મેાકલ્યું, ઉપવાસ અન્તે પારણા કરવા તણું સાધન મળ્યું. પાછા પધારા આપ છેાડી શર્મને ગુરુભક્તિની, ચતુરાઈ નવ ચાલે તમારી છે પરીક્ષા શક્તિની; જે રહ્યનું રક્ષણ કદાપિ શસ્ત્રખળથી થાય ના, તેને ત્યજેથી શસ્ત્રપરની કીર્તિ ઝાંખી થાય ના. સુણિવચન આવાં સરીનાં ધૈર્ય રાજાએ ર્યું, માન્યું મહેશે આજ મારૂં શસ્ત્રાળ મિથ્યા કર્યું; નવ હારતાં હિંમત તથાપિ યુક્તિને ધારણ કરી, રાજા કહે છે સિંહને સુણુ આજ વિનતી માહ્યરી. “ લાચાર છું તેથી રખે તું હાસ્ય મુજ ઉપર કરે, કહું એક ઉત્તમ વાત તે ઉતાર હારા અંતરે, એ હેામધેનુ છે. સુનિની વત્સ બાળક એક છે, સન્મ્યા સમે આતુર બનીને વાટ માતાની જીવે.
""
७
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
Page #678
--------------------------------------------------------------------------
________________
ત્રણ હરિકીર્તન
1
1
1
૧૭
ઘેન ત્યજી નહિં જાઉ છવ સત્ય ગુરુનો ભક્ત છું, મુજ દેહનું ભક્ષણ કરીને ગાયને કર મુક્ત તું.” આ સાંભળીને કેસરી કરિ હાસ્ય રાજાને કહે.
દેખાય અક્કલહાણ રાજા અલ્પ કારણ બહુ ત્યજે ૧૫ તુજ દેહ સુંદર નવ જુવાની ચક્રવર્તી રાજ્ય ને, સર્વસ્વ એક જ ગાય માટે રાજ્ય શાને તું ત્યજે ? આ ગાય પર લાવી દયા જે દેહ તું અર્પણ કરે, પ્રાણું બચાવે એક પણ પરમાર્થ તેથી શ સરે? ૧૬ તુજ દેહ છવતે જે હશે તે પ્રજાનું પાલન થશે, આપત્તિથી ઉદ્ધાર તે બહુ લોકને તેથી થશે. અગ્નિ સમા ગુરુદેવની એક ધેનુના અપરાધથી, ડરતે કદાપિ હોય તે ડરવા તણું કારણ નથી. ગાયે કોડે દૂઝણું અર્પણ કરી ગુરુદેવને, છે હેલ ત્યારે હાથ કરવો શાન્ત ગુરુના કેપને. વૈભવ અલૌકિક માણવા તુજ દેહ આ સર્જેલ છે, તે પૂર્વ પુણે પામિયા ભળવો ફરી મુશ્કેલ છે. ૧૮ સમ્પન્ન રિદ્ધિ સિદ્ધિએ સુરલોકમાં જ્યમ ઈદ્ર છે. એ રીત તું સંપન્ન આ નરલોકને પણ ઇદ્ર છે.” સ્વાથી વચન એવાં કહી નૃપને વિરામે સિહ એ, ગિરિની ગુફા પણ વાત એ પડઘા વડે નૃપને કહે. ત્રાસેલ દષ્ટ નન્દિની રાજા તરફ જોઈ રહી. કરુણા તણે સાગર દિલીપ કહે સિંહને નિર્ભય થઈ “ક્ષતથી કરે છે ત્રાણ તે ક્ષત્રિય ખરે કહેવાય છે, નવ પિંડની પરવા કરે તે વીર નર કહેવાય છે. ક્ષત્રિય અને મહિપાલ થઈ ગુરુધેનું રક્ષણ ના થયું, ધિકાર એવા રાજ્યવૈભવ પામવાથી શું થયું? આપુ કરડે ગાય પણ ગુરુ અર્થ તેથી નવ સરે, આ ધેનુ પિતે નંદિની તે કામધેનું રૂપ છે. અર્પણ કરી મમ દેહને આ ગાય છેડાવીશ હું, મુનિહેમમાં નવ વિન આવે પારણુ પામીશ તું. આ દેવદાર વૃક્ષની બહુ યત્નથી ચકી કરે, પરતંત્ર ફિકર ઈશને સ્વામી થકી દિલમાં ડરે. રર
Page #679
--------------------------------------------------------------------------
________________
ર
ત્રણ હરિકીતન
""
મૂકી ગાયને,
કરવા રાયને; ફેંકી દઈ,
પેાતે રહી સાજો, શરીરે સ્વામિસેવા થાય ના, સ્વામી તણી વસ્તુ ગુમાવી મેઢું ખતલાવાય ના, મુજ દેહની હિંસા થકી મન ત્હારૂં જો પાછું પડે, તેા કીર્તિકાયાના ઉપર કરુણા ખરી કરવી ઘટે; આ સ્થૂલ કાયા છે વિનાશી પિડ પાંચ તત્ત્વના, એ પાના પરપેટ નવ વિશ્વાસ રાખુ એહના. સંબંધ. વાર્તાલાપ કરતાં થાય છે સજ્જન તણા. છે મિત્રના સંબંધ જામ્યા આજ અને આપણે; એ ન્યાયથી ગણુ ઈશના તુજ મિત્ર સુજને લે ગણી. તરણેાડવી તુજને ધટે ના આજ મારી માગણી. વારૂ ભલે કર એમ” એટા સિંહ તૈયાર થઈ ઊભા રહો ત્યાં ભક્ષ કર છૂટિયા તત્કાળ રામે શસ્ત્રને તે માંસના ગાળા સમી નિજ કાય હરિ હામે ધરી. નીચુ નિહાળી સિહના ઉત્પાતની આશા કરી, ઊભા પ્રજાપ્રતિપાળ રાજા ધ્યાન ઈશ્વરનું ધરી. આકાશ માર્ગે દુંદુભી વાગી રહ્યાં સુરક્ષેાકનાં, નરનાથના મસ્તક ઉપર સુર પુષ્પ અહુ વરસી રહ્યાં. “થા વત્સ ઊભા” એવી સુણિ વાણી અમીરસની ભરી, ઊભા થઈ તે સમય રાયે નજર જ્યાં ઊંચી કરી; વનરાજ । ત્યાંના દિસે પણ વાત છે આનંદની, હામે ઉભી છે દૂધ ઝરતી જનની જેવી ન’દ્મિની. વિસ્મિત થયેલા રાયને કહે ગાય મેં માયા કરી; તુજ વ્રત તણી લીધી પરીક્ષા ભક્તિ ત્હારી છે ખરી. આવે ભલે યમરાજ પણુ મુજને નહિ પકડી શકે, તાકાત ખીજા પ્રાણિની શી કે મુને મારી શકે ? ગુરુભક્તિ ને મુજપર દયાથી આજ મુખ ભાગ વ્હાલા વત્સ જે વરદાન હું ગાય ધ્રુવળ દૂધ દેતી એમ સંતુષ્ટ થાતાં કામધેનુ પૂરૂં હું જે હસ્તથી સિદ્ધાર્થ રાયે વીર તે હરત અન્ને જોડીને ખતુ વિનયથી
હું સંતુષ્ટ છું, મનનું ઈષ્ટ તું;
તું સમજીશ ના,
મન કામના.” કીતિ મેળવી વિનતી કરી.
૨૩
૨૪
૨૫
૨૬
૨૭
૨૮
૨૯
૩૦
Page #680
--------------------------------------------------------------------------
________________
* ત્રણ હરિકીર્તન
~
..આય. “વંશ દિપાવે એવો પુત્ર આપજો સુદક્ષિણું ઉદરે, કીર્તિ મનુના કુળની ઉજજવળ જેથી દશે દિશે પ્રસરે.
પૂર્વપદ જેને રામને આધાર તેને સદા જય જયકાર આ બીજા કીર્તનને અન્ત રા. ચન્દ્રશંકરે ફરી મને બોલવાની ફરજ પાડી. મહે શ્રોતાઓનું આ વાર્તાના વ્યંગ્યાર્થ તરફ, વર્તમાન કાળમાં શ્રોતાના મનની સ્થિતિમાંથી ઊપજતા એક વ્યંગ્યાર્થ તરફ, ધ્યાન ખેંચ્યું, કહ્યું કે પરમાત્મા બ્રિટિશ સિહ રૂપે અત્યારે આપણું નેતાની કસોટી કરે છે કે એ હિન્દરૂપી નન્દિની ગાય જે આ વિશ્વની કામદુઘાની પુત્રી છે એનું રક્ષણ કરવા સમર્થ છે કે કેમ? આપણું વર્તમાન સમયના દિલીપને હાથ ક્ષણવાર સ્તબ્બી પણ જશે, પરંતુ હિન્દ મૈયારૂપ નન્દિની ખાતર જે પ્રાણ આપવા પણ તત્પર છે એવા નેતાને બ્રિટિશ સિંહ પણ નમશે અને પરિણામે આપણું વ્રતસિદ્ધિ અને ફલસિદ્ધિ થશે જ.
ભસે. ૧
અશ્વત્થામા પરાભવ
પૂર્વપદ કૃષ્ણકે ભારી ભોંસા કૃષ્ણકે ભારી. ગ્રાહને ગજરાજ ઘેર્યો બલ કિયે ભારી, હરિકે જબ ટેર દીની ધાયે ગિરિધારી. દ્રૌપદીકી લાજ રાખી ફૂબરી તારી, ધ્રુવકે દીની અચલ પદવી કિ ઘરબારી. પ્રહલાદકે ગિરિસે ડાર દીને કીની રખવારી, અગ્નિહું સે ઉગારિ લીને દૂસરી બારી. વિભીષણકે લંક દીની રાણા મારી, આગે પતિત અનેક તારે, અબ સૂરકી બારી.
ભસે. ૨
ભરે. ૩
ભસે. ૪
કથા પ્રસંગ–શ્રીમદ્ભાગવત પ્રથમ
ધ અધ્યાય ૭ શ્લોક ૧૩ થી આરંભ. ચા મુદ્દે રાજાનાં
Page #681
--------------------------------------------------------------------------
________________
૬૨૪
ત્રણે હરિકીર્તન
પદ લાવણ કુરુક્ષેત્ર અતિ કરાલ ભાસે છાઈ રહી ત્યાં કોલ નિશા મહા પ્રલયની ઘોર ઘટાથી ભીષણ ભાસે સર્વ દિશા. અસંખ્ય વિરે સ્વર્ગે સિધાવ્યા અપ પ્રાણોનાં બલિદાન ગદાભગ્ન દુર્યોધન સૂતો પ્રયાણ કરવા તત્પર પ્રાણ.
સ્વકર્મના દરુણું પરિપાકે વશ તણાં ઊખેડ્યાં મૂળ કૂટ પ્રપ ગયા અંકળ ને મળ્યા મનોરથ સઘળા ધૂળ. રાજ્યલક્ષ્મી ગઈ ત્યજી વીરને અસ્ત પામિયાં તેજ પ્રતાપ શેષ અગ્નિની અંતિમ વાળા કરતી અંતરમાં સત્તાપ.
શાર્દૂલવિક્રીડિત એવે બ્રાહ્મણ એક કાળ સરખો એ સ્થાનમાં આવિયો, “અર્પે ભેટ નરેશ, પાંડવ તણું આ મસ્તકે લાવિયે. શાની અંતિમ અંગ્નિની અરિ તણાં આ રક્ત સાચી કરે. પામ વીરગતિ સુખેથી વરવા દેવાંગના સંચરે.”
અનુષ્યમ્ નિહાળ્યાં મસ્ત રાયે બે “ધિક્કાર હા હજે; શે અનર્થ કર્યો આ હે હણ્યાં નિર્દોષ બાળકે. વંશના અંકુરે મહારા છેદાયા કાળ હસ્તથી; અંજલી અર્પનારું કે હવે વંશે રહ્યું નથી.”
નિઃશ્વાસ દીર્ઘ સહ પ્રાણ ત્યજ્યા તૃપાળે દિલ્મઢ કાણસુત શન્ય ઉભો નિહાળે.
એ રાત્રિ એમ વહિને પ્રગટયું પ્રભાત જાણું થયું કપટ પાંડવ બાલઘાત.
હરિગીત ઉભરાય અંતર શોક તે મુખ નયનને માર્ગે વહે છેદાય જેના મર્મ દારુણુ વેદના તે કયમ સહે? વ્યાકુળ અને સંતાપદીના દ્રૌપદી વિલપંતી ને શાન્તી થવા અતિ શેકની આશ્વાસને અર્જુન કહે
Page #682
--------------------------------------------------------------------------
________________
ફર૫
-
ત્રણ હરિકીર્તન ~
શાર્દૂલવિક્રીડિત વહાલી શકતણું કરું શમન હું એ બાળના કાળનું, લાવું મસ્તક છેદિ તે ઉપર તે બેશી કરે સ્નાન તું. એ સંકલ્પ કરી પ્રચંડ રથમાં બેસી ગુરુપુત્રને, ચાલ્યા અર્જુન વેગથી પકડવા સાથે લઈ કૃષ્ણને
અનુષ્ટ્રમ્ અશ્વત્થામા જુવે વેગે આવતો રથ દૂરથી, જાણું આવી બન્યું મારું હવે કઈ ગતિ નથી.
હરિગીત આ પ્રાણસંકટ જોઈને બ્રહ્માસ્ત્ર છોડયું બ્રાહ્મણે, અજુન ઉપર અતિચંડ તેજેરૂપ હણના કારણે આવે ધસંતું વજથી પણ અધિક કરતું ગર્જના, “યદુનાથ શું કરવું હવે” કહિ પાર્થ કરતો પ્રાર્થના. ભગવાન બોલ્યા “વીર 'મુંઝાવા તણું કારણ નથી, બ્રહ્માસ્ત્ર પાછું ખેંચવાનું જ્ઞાન તે એને નથી. તે મૂક તું બ્રહ્માસ્ત્ર હામુ ને ઉભય આકર્ષિ લે, આવે અરિ તુજ હાથ એથી સુલભ જય હારે થશે.”
સુગધરા ભીડ્યાં બ્રહ્માસ્ત્ર અને પ્રલય અનલથી ફાટિ જ્વાળા પ્રચંડ, જાણે આકાશ પૃથ્વી થર થર થથરે થાય બ્રહ્માંડ ખંડ. આજ્ઞા ભાગી પ્રભુની તુરત ઉભયને અને ખેંચી લીધા, અશ્વત્થામા તણું ત્યાં વિષમ ગતિ થઈ કારમાં કર્મ કીધાં.
અનુષ્ય મૃગેન્દ્ર સરખો વિપ્ર સ્વપાપે મૃગ થઈ ગયો, વિજ્યા વીરને હાથે બંધાવાન અરે થયે.
| શિખરિણી પ્રતિજ્ઞા લીધેલી અતિ કઠિણ તે પાલન કરી, સમ લાવીને ગુરુતનયને બંધન કરી; સતી પાંચાળી તે યદપિ અતિ શોકાકુલ હતી,
ચીરાયાં મર્મો ને નવ અવદશા દેખી શક્તી. se
Page #683
--------------------------------------------------------------------------
________________
ત્રણ હરિકીર્તન
–ગાયનમુક્ત કરે બ્રાહ્મણને વહાલા,! દૈવ આપણા કુળનું એ, ધનુર્વેદ શીખ્યા જે ગુરુથી એ જ પુત્ર રૂપે આ છે. સુજ બાળકના વિગ શેકે કરૂં જેમ હું કરુણ વિલાપ વીરપ્રસૂ એની જનનીને, હાય,થાય દારૂણ સંતાપ-મુક્ત કરે. પુત્ર એક છે એની ખાતર થઈ સતી ના એની માત, ગુરુપત્ની પણ માત તમારી ધર્મ વિચારે આજે નાથ. એમ કહીને પ્રણામ કરતી હતપુત્રા પણ સતી મહાન, સ્તબ્ધ થયા સર્વે એ સુણતા વિસ્મિત પોતે શ્રીભગવાન.
અનુષ્યમ્ તથાપિ ના ગમી આવી કરુણ ભડ ભીમને,
અહે દૂધ ઘટે પાવું શું ઝેરી કાળ સર્પને? વૃથા હણ્યાં સુતેલાને જેણે નિર્દોષ બાળને એવા ઉન્મત્ત પાપીને હણુ એજ ધર્મ છે.”
હરિગીત આ સૌમ્ય કારણું દ્રૌપદીથી, વૈરવહી ભીમને, એ ઉભય તત્ત્વ વિરોધથી સંદેહ ઉપજે ધર્મને ત્યાં કૃણુજી બોલ્યા અમી વરસાવતા મુખ કમળથી, “તત્ત્વજ્ઞ વહાલા પાર્થ, કર કર્તવ્ય બુદ્ધિવિવેકથી.”
અપરાધિ અધમ છતાંય દ્વિજ દેહાન્તદંડ કરાય ના, ને આતતાયી વધ્યને હણવાથી પાતક થાય ના; મુજ શાસ્ત્ર આજ્ઞા એ, પ્રતિજ્ઞા હારી, ગમતું ભીમનું, કર સર્વ પાલન સિદ્ધ ધાર્યું થાય પાંચાલી તણું.
–ગાયન– હરિના જને મર્મ જાણે હરિને, મણિ શીર્ષથી કાપી લીધે અરિને; પછી જીવતે સ્થાનેથી કાઢી મૂક્યો, મળ્યું ધૂળ જીવિત જે ધર્મ ચૂકે.
અનુષ્ટ્રમ્ સ્વજને યુદ્ધમાં જે જે મરાયા તેહ સર્વની, પાંડવોએ ક્રિયા કીધી શ્રદ્ધાથી શુદ્ધ ધર્મની.
Page #684
--------------------------------------------------------------------------
________________
ત્રણ હરિકીર્તન
શાર્દૂલવિક્રીડિત ભૂમી રામદાંધ ભૂપતિ તણું ભારે પીડાતી હતી, તેને ભાર ઉતારિયો યદુવરે સંગ્રામના યોગથી. ગાંધારી વૃતરાષ્ટ્ર પાંડસુત ને પાંચાલિ શોકે ભર્યો, દીધે ધીરજધર્મ બોધ હરિએ સંતાપ સૌ વીસર્યો.
અનુષ્ય ધર્મનંદનને અપ વસુધા યદુનંદને; જગદીશ છતાં પોતે સદા આધીન સંતને.
વસંતતિલકા એ રીત ભક્તજનની હરિ લાજ રાખી, દ્વારામતી નગર જાય વિદાય માગી; પ્રસ્થાન બેસી રથમાંહિ કરે પ્રભુ જ્યાં, ત્રાહિ પ્ર” કરુણ શબ્દ સુણાય છે ત્યાં.
મંદાક્રાન્તા એવે આવી બહુ વિલાપતી ઉતરા ઊભી પાસે જાણે ઊભી મૃદુલ મૃગલી ત્રાસથી વ્યાધ ત્રાસે, “હા, હા, આવ્યુ મુજ ઉપર આ વેગથી વહિ બાણ આપે સ્વામી અભય અબળા યાચતી પ્રાણદાન.”
ભલે બાળે મને બાણ બચાવો મુજ ગર્ભને, પ્રાણુદાને સદા આપે આપ્યાં છે દીન સર્વને.” એવે અગ્નિભય બાણુ પાંચ ત્યાં ધસિ આવિયાં, સુદર્શન વડે પિતે પ્રભુએ છેદિ નાંખિયાં.
લાવણી-ગાયન હતે ગર્ભમાં એક જ અંકુર કૌરવ વશ તણે સુકુમાર, અગ્નિ અસ્ત્ર ત્યાં પ્રવેશ કરતું કરવા ગર્ભ તણે સંહાર; ઉભું સુદર્શન રક્ષણ કરવા વ્યાપે તી રૂપ મહાન, ભરે કેમ એ રક્ષક જેના અંતર્યામી શ્રીભગવાન, અપાર સંકટ પડ્યાં પાંડવો ઉપર એવાં વારંવાર, શ્રા વ્યાસે ભારતમાં ગાયાં વર્ણવતાં નવ આવે પાર,
Page #685
--------------------------------------------------------------------------
________________
ત્રણ હરિકીર્તન
૨૮
કૃષ્ણ કૃપાથી તથા હમેશાં અપાર સાગર પારાવાર, શરણાગત વત્સલ એ એકજ સદા ભકતના પાલનહાર. વિદાય ભાગી ફરી સર્વની પ્રયાણ કરતા શ્રીભગવાન, ચરણ નમીને કરે પ્રાર્થના કુન્તા માતા સતી મહાન; “સદાય આવી હજો વિપત્તી ઉગારિયાં આપે બહુવાર, થયાં આપનાં દર્શન દુઃખમાં તો જેથી દુસ્તર સંસાર.”
–પૂર્વપદ– "
–ભરોસે કૃષ્ણકે ભારી– અન્તમાં કીર્તનકારને મહેં ઉપકાર માન્યો. એ કાર્યને અંગે અશ્વત્થાભાનું પાત્ર અને એને આલેખવામાં મહાભારતકારની અભુત કલા–આ વિશ્વના બંધારણના અન્તરમાં રહેલું એક ગૂઢ સત્ય તારવી આપવાની કલા
–એ વિષે મહે બે શબ્દો કહ્યા. અશ્વત્થામાની આ કથા સાંભળીને વિચાર આવ્યા વિના નથી રહેતું કે મહાભારતકારે અશ્વત્થામાને ચિરંજીવ રાખ્યો છે, અને આપણામાં માન્યતા છે કે હજી પણ એ ડાંગનાં જંગલોમાં ફરે છે અને કઈ કઈ વખત નજરે પડે છે! આ પાપી તે ચિરંજીવ કેમ? પણ ત્યાં જ કવિની કલા છે. સહુના ધ્યાનમાં હશે કે શેકસપિયરનાં ડેરડેમોના અને આથેલે, તે તે પાત્રના રસને ઉચિત રીતે, મૃત્યુવશ થાય છે. પણ પેલી દુષ્ટતાની મૂર્તિ–પરાકાષ્ટા–ઈયાગાને તે નાટકકારે નાટકને અન્ત જીવતે જ જવા દીધો છેતે એમ સૂચવવા કે મરણ એ હેટામાં
હો Evil–અનિષ્ટ નથીઃ મરણ કરતાં પણ કાંઈક વધારે ભૂંડું છે અને તે દુષ્ટતા, જીવનની એક મહેટી ભૂલ કરીને એને પરિણામે મરવાને વખત આવે તો પણ એ મનુષ્યનું સાભાગ્ય સમઝવાનું છે, પણ દુષ્ટતા - બ્રાહ્મણની દુષ્ટતા, સમઝદાર માણસની દુષ્ટતા–એનું તો પ્રાયશ્ચિત્ત જ નથીઃ ભરણ પણ એને પ્રાયશ્ચિત્ત નથી. આમ મરણને દુષ્ટતાના ફલની કટિમાંથી કાઢી નાંખી દુષ્ટતા મરણથી પણ વધારે ઘેર છે એમ વ્યાસ અને શેક્સપિયર– જીવનના અને મૃત્યુનાં મર્મ સમઝનાર જગતના મહાન ક્રાન્તદર્દીઓ–સૂચવે છે. બીજું, આ દુષ્ટ બ્રાહ્મણે ક્ષત્રિય કદી ન કરે, બકે ચાંડાલ પણ કરતાં ખચકાય, એવી ઘેર બાલહત્યા કરી ! એને ઉદાર ક્ષત્રિયાણીએ ક્ષમા આપી! ક્ષમા મળી છતાં એ પાછો ગર્ભ હત્યા કરવા તત્પર થઈ ગયો ! બ્રાહ્મણની ભાવના ક્ષમા આપવાની, ક્ષમા લેવાની નહિ; તેને બદલે આ બ્રાહ્મણ મેળવેલી ક્ષમાને પણ યોગ્ય ન ઠર્યો, ઉદાર ક્ષત્રિયાણીના દેહમાં ઉદાર ક્ષાત્ર
Page #686
--------------------------------------------------------------------------
________________
વર્ણશ્રમ સ્વરાજ્ય સંઘનું અધિવેશન
-
દૃરી
આત્મા હતા, આ બ્રાહ્મણના દેહમાં ચાંડાલ આત્મા હતા. આમ વર્ણને અનુસરતે આત્મા દેહમાં હોય છે પણ ખરે અને નથી પણ હો; અને આમ પિતાના વર્ણધર્મમાંથી ભ્રષ્ટ થએલો જીવ–બ્રાહ્મણ મટી જેણે શસ્ત્ર ઉપાડ્યાં તે–અધમતાના ગર્તમાં કયાં સુધી ડૂબે છે એ પણ આડકતરી રીતે મહાભારતકાર સૂચવે છે.
[વસન્ત, આશ્વિન સં. ૧૯૮૭]
૧૫ " વર્ણાશ્રમ સ્વરાજ્ય સંઘનું અધિવેશન
“વર્ણાશ્રમ સ્વરાજ્ય સંઘ”નું છેલ્લું અધિવેશન ગયા નાતાલની રજામાં અમદાવાદમાં થયું હતું. હું બહુ બિમાર હતા અને તેથી જઈ શકયો ન હતો પણ સાજો હોત તે જાત કે નહિ એ હું કહી શકતો નથી. મહારા વિચાર આ સંઘના વિચાર સાથે મળતા નથી, અને તેથી હું જાઉં તે ફક્ત ટીકા કરવા માટે જ એમ કેઈને લાગે તેથી ન જવું મહે ઇષ્ટ ગણ્યું છે_બાકી એ સંઘના કાર્ય પ્રત્યે મહારી ઉપેક્ષાવૃત્તિ છે એમ નથી. આપણું સનાતન ધર્મ પ્રત્યે મને ભાન છે, બલ્ક હું એને અવલંબી છું એમ કહેવાની જરૂર નથી; તે પણ એટલું તે ખરૂ કે “સનાતન ધમ”ને અર્થ મહારા આ “સનાતની ભાઈઓ કરે છે તેથી જુદો કરૂ છુ, હું “પુરાતન ને “સનાતન” નથી કહેતે; સંસ્કૃત જાણનાર એક બાલક પણ જાણે છે કે “પુરા” અને “સના” એ બે એકાર્થક નથી. આપણે ધર્મ સદા એકને એક રહ્યો નથી; જગતને કેઈ પણ પદાર્થ એકનો એક રહી શકે નહિ. પરંતુ આ અનેકતા રૂપની અનેકતા છે; એ અનેકતાના અન્તરમાં નવનવાં રૂપ ધારણ કરનાર આત્મા (ધર્મને આત્મા અહી વિવક્ષિત છે)–એ એક છે. એ આત્મા “સનાતન છે–દેખીતી રીતે એ આત્માને કૌમાર, યૌવન, જરા આદિ થાય છે, બલ્ક દેહાન્તર પણ થાય છે, પણ વસ્તુતઃ એ અવસ્થાઓ દેહની છે, રૂપની છેઃ રૂપાન્તર થતાં છતાં પણ એનો આત્મા –એનું તત્ત્વ એકનું એક “સનાતન”—હોય છે. આનું રૂપક કરીએ તો આપણે ધર્મ એ વિષ્ણુપાદકી ગંગા છે, એ સદા વહેતું જળ છે, સૂકાવા નિર્માએલું બાંધ્યા પાણીનું તળાવડું નથી આ માત્ર અમારા આદરના જ શબ્દ નથી, આપણું ધર્મને ઈતિહાસ જાણનાર કઈ પણ વ્યક્તિ આમાં નિષ્પક્ષપાત ભાવે જુદે મત ધરાવી શકે એમ નથી. •
Page #687
--------------------------------------------------------------------------
________________
૬૩૦ વર્ણાશ્રમ સ્વરાજ્ય સંઘનું અધિવેશન
અત્યારે આપણે “વર્ણશ્રમ”ના રક્ષણની કે “વર્ણાશ્રમ”ના “સ્વરાજ્યની ભલે વાતો કરીએ, પણ અન્તઃપુરુષનું સાક્ષ્ય માથે ચઢાવીને બેલીએ તે. અત્યારે નથી “વર્ણ અને નથી “આશ્રમ”. અમારા એક મિત્ર મહામહેપાધ્યાયને સભામાં કહેવામાં આવ્યું કે અમુક જ્ઞાતિ-જે સામાન્ય રીતે બ્રાહ્મણ મનાતી નથી–બ્રાહ્મણ” છે એમ સ્વીકારે ત્યારે એમણે ઉત્તર દીધે કે કહેવાતી બ્રાહ્મણ જ્ઞાતિ શક છે એમ માનવાને હું તૈયાર છું, પણ આ જ્ઞાતિ બ્રાહ્મણ છે એમ માનવાને હું તૈયાર નથી. બ્રાહ્મણની હારી ભાવના બહુ ઊંચી છે. આ ઉત્તરનું તાત્પર્ય સ્પષ્ટ છે; અધિક વિવેચનની જરૂર નથી. આ પ્રમાણે જ્ઞાતિ વિષે જે કહ્યું તે આશ્રમને પણ લાગુ પડે છે.
હવે જે વર્ણાશ્રમ સંધે કાંઈ કરવા જેવું છે તે તે પ્રથમ તે “વર્ણ” અને “આશ્રમ”ને ફરી જીવતા કરવાના છે. એ ફરી જીવતા થશે ત્યારે અસલના રૂપના જ જીવતા થશે એમ કાંઈ નથીઃ અસલને આત્મા નવું રૂપ ધારણ કરે, નવો અવતાર પામે તેથી એના આત્માની એકતા અથત, એના ખરા તાત્વિક સ્વરૂપનું તાદામ્ય, મટી જવાનું નથી. શંકરાચાર્ય રામાનુજાચાર્ય અને વલ્લભાચાર્યની ગાદીએ આવેલા આચાર્યોએ સ્મરણ રાખવું જોઈએ કે એમની પરંપરામાં આવા પુરુષોએ “વર્ણશ્રમ”ના સંરક્ષણને જ જીવન અપ્યું ન હતું. એ પ્રમાણે કર્યું હોત તે આજ એમનાં પવિત્ર નામ જગતમાં અમર થએલાં જોવામાં આવે છે તે ન આવતઃ એમણે તે પ્રજાને પરમાત્માની ઓળખ કરાવી હતી, અને પરમાત્મપ્રાપ્તિમાં અને સાચા માર્ગમાં જ્ઞાન કર્મ અને ભક્તિ વિષે–પોતપોતાની વિભિન્ન રીત–ઉપદેશ કરીને હિન્દુસ્થાનના જીવનમાં ચૈતન્ય પૂર્યું હતું. વર્ણ અને આશ્રમનું શું સ્થાન છે એ બતાવ્યું હતું. એમની સાચી શિષ્ય પરંપરામાં દેખીતી રીતે કેટલાક સંન્યાસીઓ આવે છે, પરંતુ તે સાથે નાનક કબીર આદિને પણ વસ્તુતઃ એ જ પરંપરામાં ગણવાના છે. તાત્પર્ય કે ખંડનમંડનમાં ભરાઈ ન પડતાં સનાતન આર્ય ધર્મને ઉપદેશ કરીને પ્રજાનું ધાર્મિક માનસ શુદ્ધ અને ઉન્નત કરવાને જે યત્ન કરશે તે જ પૂર્વાચાર્યોની સાચી પરંપરામાં આવે છે એમ અમે માનીએ છીએ.
ધાર્મિક અધિવેશન સત્યના વિચારનાં અને પ્રચારનાં સ્થાન છે, ક્ષુદ્ર બુદ્ધિના પ્રદર્શનથી અજ્ઞાન લેકને સત્યમાંથી આડે માર્ગે ખેંચી જવા માટે કલ્પેલાં નથી. એક ઉદાહરણ આપીએ. પેલે ભગવદ્ગીતાને ઓક સહુને જાણીતું છેઃ
શત ચીને
બતાવ્યું
Page #688
--------------------------------------------------------------------------
________________
ધર્મ કયાં છે ?
૬૩૧
विद्याविनयसंपन्ने ब्राह्यणे गवि हस्तिनि ।
शुनि चैव श्वपाके च पण्डिताः समदर्शिनः ॥ આને અર્થ કરતાં કંઈ એમ કહે કે “સમરિના” કહ્યું છે “તમવતિનર”નહિ અથત બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરું અને ચાંડાલ એમના પ્રત્યે સમાનદષ્ટિ રાખવાનું કહ્યું છે, વ્યવહારમાં સમાન ગણીને વર્તવાનું કહ્યું નથી–તે જ પ્રમાણે કઈ કહે કે અહી “રમ”ને અર્થ બ્રહ્મ છે, અર્થાત એ સહુમાં બ્રહ્મ જોવાનું કહ્યું છે, સઘળાંને સમાન ગણીને વર્તવાનું કહ્યું નથી–તે આ બંને વ્યાખ્યાન નિરુત્તર નથી, તથાપિ ગભીરતાથી સાંભળવા અને ઉત્તર દેવા જેવાં છે; પરંતુ જ્યારે એમ વ્યાખ્યાન કરવામાં આવે કે જુઓ ' ભગવાને શું કર્યું છે? એક તરફ બ્રાહ્મણ અને ગાય રાખ્યાં અને બીજી તરફ કૂતરું અને ચાંડાલ રાખ્યાં અને વચમાં હાથી મૂકે, એટલે બ્રાહ્મણ અને ગાયને કુતરૂ અને ચાંડાલ સ્પર્શ કરી શકે નહિ! શે બુદ્ધિને દુરુપયોગ! અમને તો એને બુદ્ધિને વિલાસ કહેતાં પણ શરમ આવે છે.
[વસન્ત, પિષ, સંવત્ ૧૯૯૧ ]
ધર્મ કયાં છે? સહુને વિદિત છે, આરંભમાં જેઓ શંકાશીલ હતા અને ગાંધીજીના કાર્ય માટે અનેક પ્રેરક હેતુ આપતા હતા તેઓ પણ અત્યારે કબૂલ કરશે કે–ગાંધીજીને આત્મા એના ઊંડાણમાં, તેમ જ એના બાહ્ય દર્શનમાં, અતી ધાર્મિક છે.
વર્તમાન સમયમાં ધાર્મિકતા કયાં છે? કેટલાક લોક ફરજ ખાતર ફરજ કરવી એટલે કે “કાગ” એને ધાર્મિકતા માને છે. પણ એ ધામિકતા નથી કર્મ, ફરજ સમઝીને જ કરેલું કર્મ પણ, “કર્મયોગ” નથી, પ્રભુ સાથે એ કર્મ જોડાય ત્યારે જ એ “કર્મયોગ બને છે–તેમ અમુક કાર્યાવલિ આચરવાથી ધામિકતા સિદ્ધ થતી નથી. એ કાર્યાવલિ જે ધાર્મિકતા રૂપી મૂળમાંથી પ્રગટ થાય છે એ મૂળનો સાક્ષાત્કાર કરે એમાં જ ધાર્મિકતા રહેલી છે.
નિખાલસપણે બોલીએ તે, ધાર્મિકતાને અભાવ એ આ જમાનાની એક લાક્ષણિક ઊણપ છે. અમારા સમયમાં એ નહોતી. એ દિવસોમાં બે
Page #689
--------------------------------------------------------------------------
________________
૨૩૨
તત્વજ્ઞાનનું પ્રજન અગ્રેસર પત્ર “સુદર્શન” અને “જ્ઞાનસુધા” અને એના અગ્રેસર લેખકે મણિલાલ અને રમણભાઈ એઓ કેટલા રસથી ધાર્મિકતાના પ્રશ્નો ચર્ચતા ! આજ એવી ચર્ચા ક્યાં છે, અને વાચકને રસ પણ કયાં છે ? આ ઊણપ માટે નિઃશ્વાસ નાંખતાં અમને લજ્જા નથી. શા માટે હોવી જોઈએ? જગતના કયા મહેટા યુગ ધાર્મિકતા વિનાના હોય છે? બુદ્ધિપ્રધાનયુગ ટીકાર યુગ, જગતના ઈતિહાસમાં હોય છે જ અને યદ્યપિ ટૅગ અને વહેમને રસ્તે ચઢી ગએલી ધાર્મિકતાને શુદ્ધ કરવામાં એ બહુ કામ લાગે છે, તથાપિ હેટા યુગો તે તે ધાર્મિકતાના યુગ જ જોવામાં આવશે.
આ વસ્તુનું એ યુગના મહાન દેશહિતચિનક મહર્ષિ રાનડેને કેવું ચોખ્ખું ભાન હતું એ ઉપર એમનો દખ્ખણુ કૅલેજના પ્રિન્સિપાલ ફેસર સેબી સાથેનો પ્રસંગ જાણવા જેવો છે. ડો, સેબી એક પ્રસિદ્ધ નિરી- - શ્વરવાદી હતા, અને બી.એ.ના વર્ગમાં વિદ્યાર્થીઓને તત્વજ્ઞાનના વિષયને લગતાં પુસ્તકે શીખવતી વખતે એક પુસ્તકની ઈશ્વરસિદ્ધિ સામે એમણે નિરીશ્વરવાદનું પ્રતિપાદન કર્યું. એ વાત રાનડેના સાંભળવામાં આવી. સાંભળીને એ ઉપર એમણે સાર્વજનિક સભા”ના પત્રમાં સખ્ત ટીકા કરી અને એવા નિરીશ્વરવાદી પ્રોફેસર પાસે આપણું વિદ્યાર્થીઓ કેળવાવા ન જોઈએ ત્યાં સુધી કહ્યું ! આપણે એટલે આગ્રહ પસંદ ન કરીએ, પણ મનુષ્યસંસ્કૃતિ અને પ્રજાના ઉદયાસ્તના ઈતિહાસને જેમણે અપ્રતિમ અભ્યાસ કર્યો હતો એવા મહાન દેશહિતૈષીને એમના યુવાવસ્થાના જુસ્સામાં આવો આગ્રહ થઈ આવે છે તે ક્ષમ્ય ગણાય.
[વસન્ત, ફાલ્ગન, સં. ૧૯૯૧]
૧૭
તરવજ્ઞાનનું પ્રયોજન સર સર્વપલ્લી રાધાકૃષ્ણ એક્સફર્ડ યુનિવર્સિટીમાં તાજા સ્થાએલા “પ્રાચ્ય ધર્મ અને નીતિશાસ્ત્રના પ્રોફેસર” ના પદ ઉપર નીમાયા તે ખાતે અમે એમને અભિનન્દન આપી ચૂક્યા છીએ. એઓ એ પદનું કાર્ય કરવા વદાય થવાના છે તે પ્રસંગે મદ્રાસમાં એક સુન્દર મેળાવડે થયો. તેમાં શ્રીનિવાસ શાસ્ત્રી આદિ અનેક પ્રતિષ્ઠિત વિદ્વાનોએ આદરના શબ્દો ઉચ્ચાર્યા. એના ઉત્તરમાં શ્રીયુત રાધાકૃણે આપણા તત્વજ્ઞાનવિષયક પિતાના કાર્યના સ્વરૂપને નિર્દેશ કર્યો. રાધાકૃષ્ણ અને દાસગુપ્ત એ બે
Page #690
--------------------------------------------------------------------------
________________
તત્વજ્ઞાનનું પ્રજન
૬૩૩
વિદ્વાનોએ હિન્દના તત્ત્વજ્ઞાનને ઈતિહાસ લખ્યો છે, એ સંબન્ધમાં આ પ્રશ્ન ઘણુંવાર પૂછાય છે કે બેમાંથી કેણુ ચઢે ? એને ઉત્તર મહે અનેક સ્થળે આપે છે કે સંસ્કૃતની વિદ્વત્તાપૂર્વક તે તે ગ્રન્થને સાર ઉદ્ભૂત કરી એને યથાસ્થિત રૂપે પ્રકટ કરવાનું કાર્ય દાસગુપ્ત વધારે સારું કર્યું છે, પરંતુ હિન્દનું તત્ત્વજ્ઞાન એક જૂનું જડી આવેલું હાડપિંજર નથી, પણ વેદકાળથી ચાલી આવેલ ચિતન્યથી ભરેલું અને નિત્ય વિકસતે જતો એક જીવન્ત પદાથ છે, અને તેથી એના શરીરનું વર્ણન કરવા કરતાં એના આત્માનું પ્રાકટ્ય કરવા ઉપર રાધાકૃષ્ણ અધિક ધ્યાન દીધું છે, અને એ દષ્ટિબિન્દુથી જોતાં રાધાકૃણુની કૃતિ ચઢીઆતી છે. અમને આનન્દ થાય છે કે રાધાકૃષ્ણ પોતે પણ એમના પ્રકૃત ભાષણમાં આ જ દષ્ટિબિન્દુને પિતાની કૃતિની વિશિષ્ટતા રૂપે આગળ ધર્યું છે. વાચકને સ્મરણ હશે કે હિન્દના તત્ત્વજ્ઞાન સંબધે અમે વારંવાર એ જ કહ્યું છે, એ દૃષ્ટિથી બનારસમાં મળેલી ઈન્ડિયન ફિલોસોફિકલ કોગ્રેસમાં હિન્દના તત્ત્વજ્ઞાનના વિભાગી પ્રમુખ તરીકે અમે આપણું તત્ત્વજ્ઞાનનું અવલોકન કર્યું હતું અને આપણું તત્વજ્ઞાન એક જીર્ણ વિદ્યા નથી પરંતુ પશ્ચિમના વર્તમાન તત્ત્વજ્ઞાનની સાથે ઊભું રહી અખંડ પૃથ્વીના તત્ત્વજ્ઞાનના વિકાસમાં ભાગ લઈ શકે એવો જીવન્ત પદાર્થ છે એમ મદ્રાસમાં મળેલી તત્ત્વજ્ઞાનની પરિષમાં મુખ્ય પ્રમુખને સ્થાનેથી પણ અમે પ્રતિપાદન કર્યું હતું.
શ્રીયુત રાધાકૃષ્ણ આ પ્રસંગે કહેલી એક બીજી વસ્તુ વિષે વિચાર કરવાની જરૂર છે. એમને સી. આર. રેડીએ હાસ્ય અને ટરમિશ્રિત વાણીમાં કહ્યું “આશા રાખું છું કે તત્ત્વજ્ઞાનનું લેકમાં પ્રચારકાર્ય (propaganda) નહિ કરે.” એને ઉત્તર વાળતાં રાધાકૃષ્ણ કહ્યું: રાજ્યતંત્રીઓ જ રાજકીય પ્રશ્નોનું નિરાકરણ કરી શકે છે એમ નથી. અત્યારે બ્રિટન અને હિન્દુસ્થાન વચ્ચે રાજકીય વિષયમાં જે વિગ્રહ ચાલી રહ્યો છે તેને નિવેડે રાજ્યતન્ત્રીઓ જ લાવી શકશે એમ સંભવ નથી. આડકતરી રીતે તત્ત્વજ્ઞાન ઘણુ કરી શકે છે. બુદ્ધિ અને નીતિના ઊંચા પ્રદેશોમાં પરસ્પર સદભાવ અને વિશ્વાસ ઉત્પન્ન થવાથી જ હિન્દ અને બ્રિટનના, બલકે એક બીજા તરફ શંકા ભય ઈષ્ય અને હેષથી જોતાં એવાં ભૂમંડળનાં અગણિત મહારાજ્યના પ્રશ્નો ઉકેલ લાવી શકાશે અને આ . કાર્યથી ધર્મ તત્ત્વજ્ઞાન વગેરે ઉચ્ચ ભાવના પ્રેરનારાં શા વ્યાવહારિક વિષયમાં પણુ જગત નું ઘણું કલ્યાણ કરી શકે છે.
ઉપરની ચર્ચા તત્ત્વજ્ઞાન સંબધી એક વિશાળ અને ગંભીર પ્રશ્ન
Page #691
--------------------------------------------------------------------------
________________
૪
તત્ત્વજ્ઞાનનું પ્રયાજન
ઉપસ્થિત કરે છેઃ તત્ત્વજ્ઞાનનું પ્રયાજન શું? બલ્કે એ પ્રશ્નની પાર જઈ એમ પણ પૂછી શકાય છે કે તત્ત્વજ્ઞાન તત્ત્વજ્ઞાન ખાતર જે, અર્થાત્ સ્વયં પ્રયોજન છે કે કાઈ વ્યાવહારિક ઉપયેાગિતાવાળું, પ્રયેાજન છે? • બ્રિટિશ ઇન્સ્ટિટયૂટ એક લેાસેાફ્રિ' ના અધ્યક્ષ સર હરખચૅમ્યુઅલ જે લિબરલ પક્ષના રાજ્યતન્ત્રી છે, એમણે ગઈ સાલના એમના વાર્ષિક ભાષણમાં આ પ્રશ્ન તત્ત્વનેાના મડળ સમક્ષ રજુ કર્યાં હતા, અને એ ઉપર લેખમાળા માગી હતી થાડાક વિલમ્બ પછી, જે લેખમાળા પ્રકટ થઈ છે તેમાં બ્રિટનના કેટલાક પ્રતિષ્ઠિત તત્ત્વશાસ્ત્રીએએ જુદા જુદા મત દર્શાવ્યા છે. અધ્યક્ષે તે પેાતાના વિચારનું દિગ્દર્શન આરંભમાં જ કરાવી દીધું હતું તે એ કે અત્યારે જગત્ અસંખ્ય વ્યવહારૂ પ્રસૌથી છિન્નભિન્ન થઈ રહ્યું છે એના ઉકેલ લાવવામાં તત્ત્વજ્ઞાને ઉપયાગી થવું જોઈએ; અને તે ન થાય તેા તત્ત્વજ્ઞાનનું કાંઈ પ્રયેાજન નથી. આથી ઉલટા મત જ્ઞાનખાતર જ જ્ઞાનવાદીઓના છે. એએ તત્ત્વજ્ઞાનને માથે વ્યવહારૂ મુશ્કેલીઓ દૂર કરવાના ભાર નાંખતા નથી. આ ખે પક્ષની વચમાં ત્રીજો મત એ છે કે તત્ત્વજ્ઞાન તત્ત્વજ્ઞાન ખાતર તેા છે, પણ તે સાથે વ્યવહારમાં પણ ઉપકારક છે; અર્થાત્ અને રાજપદેથી ભ્રષ્ટ કરી સેવકને સ્થાને મૂક્યા વિના, બીજી રીતે કહીએ તેા શુદ્ધ વાતાવરણમાંથી ઊતારી ધૂળમાં રગદાળ્યા વિના, એના પ્રકાશ અને ખળથી આપણા અનેક વ્યાવહારિક પ્રશ્નોને આપણે ખુલાસા કરી શકીએ છીએ; અ, એવા પ્રશ્નોને આખરને અને કાયમના નીવેડા તત્ત્વજ્ઞાનની ઊંચી ભૂમિકા ઉપર જ શક્ય છે. આ ઊંચી દૃષ્ટિને અભાવે જ લીગ એક્ નેશન્સ” ની નિષ્ફળતા સિદ્ધ થઈ છે. આ બનાવ પછીની ટીકા નથી, પણ પ્રથમથી જ કારણસર ભાખી રાખેલી અનેક વિદ્વાનેાની ભવિષ્ય વાણી છે. પણ આ ઉપયેાગિતા એ જ તત્ત્વજ્ઞાનનું પ્રયાજન નથી. તત્ત્વને અધિકાર છે કે એને કાઈ જાણે, અને આપણા પણ અધિકાર છે કે આપણે તત્ત્વને જાણીએ. તત્ત્વનું જ્ઞાન વ્યવહારમાં પણ ઉપયેાગી છે એ આ સુસંશ્લિષ્ટ અખડાકાર વિશ્વરચનામાં એને એક આનુષંગિક લાભ છે, પણ એટલાથી જ એની કિમતની આંકણી કરવાની નથી.
વિસન્ત, ફાલ્ગુન, સં. ૧૯૯૨]
'
ป
}
Page #692
--------------------------------------------------------------------------
________________
સાયન્સ અને તત્ત્વ
૧૮
સાયન્સ અને તત્ત્વજ્ઞાન
Pshychologists may tell us how to influence our fellow-men and medical science may tell us how to keep alive, but to what end and in what manner are we to live? By what star are we to set our course? What are the abiding values? What kind of society, in short, produces the highest civilisation, and what are the conditions for the survival of such civilisation when it is attained ? "
""
દૃશ્ય
ww
ઉપરના ઊતારા—જે બ્રિટિશ એસેાસિએશનના સાયન્સ વિભાગના છેલ્લા મેળાવડામાં પ્રમુખે કરેલા ભાષણના અવલેાકનમાં એક પ્રતિષ્ઠિત પત્રે કરેલી ટીકા છે—એમાં ઇટાલિક ટાઈપમાં મૂકેલા શબ્દો અમે એ પ્રમાણે મૂકાવ્યા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સાયન્સ આપણુને જીવાડી શકે, બહુ તે જીવતાં શીખવી શકે, પણ જીવનના હેતુ શે ? અને એ હેતુ સિદ્ધ કરવા આપણે કેવી રીતે જીવવું જોઇએ ? કેવી રીતે જીવતા જનસમાજ સંસ્કૃતિને શિખરે પહોંચે, અને કેવા પ્રકારની સંસ્કૃતિ ટકવાનું વિશેષ સામર્થ્ય ધરાવે છે ?—આ પ્રશ્નો તેા જુદા જ છે. અર્થાત્ તત્ત્વજ્ઞાનના છે.
આ ટીકા ખરાખર છે અને વાચકને યાદ હશે કે જ્યારે તત્ત્વજ્ઞાન શું? અને સાયન્સ શું ? એના વિચાર પ્રત્યે ગુજરાતની આંખ જ ઊધડી નહોતી ત્યારે એ આંખ ઉધાડનાર—પચાસ વર્ષ ઉપર ઉધાડનાર——૧૦ મણિલાલ નભુભાઈ દ્વિવેદી હતા. એ મહાન વિચારક અને વિદ્વાન એમના યુગથી બહુ આગળ હતા, પણ આપણે ત્યાં જે યુગપલટા થયા તે જુદા જ પ્રકારના થયે, અને તેમ થવાથી સ્વ. મણિલાલને એમના મૃત્યુ પછી પણ નવા યુગ પાસેથી કદર મેળવવાના વખત જ ન આવ્યા.
પૂર્વોક્ત ટીકા ઉપર વર્તમાન દ્રષ્ટિથી જરા વિચાર કરવા જરૂરને છે. આ વાત અત્યારે બેશક સિદ્ધ છે કે સાયન્સ જ્યાં આવીને અટકે છે તે પછીની પ્રશ્નમાળાના ઉત્તર એ તત્ત્વજ્ઞાનના વિષય છે. પણ તત્ત્વજ્ઞાન જૈ ઉત્તર આપે છે તે ઉપરથી સાયન્સ પેાતાના અધિકાર ઊઠાવી લેતું નથી. એ કહે છે કે—કયી મનુષ્યસંસ્કૃતિ ટકે છે અને કયી વિનાશ પામે છે
Page #693
--------------------------------------------------------------------------
________________
અનાસક્તિયેગ
એને વિચાર કરવો એ સાયન્સના–ભૌતિક સાયન્સના નહિ, પણ ચિતન્યના સાયન્સના, તથાપિ સાયન્સના જ, અધિકારમાં છે, અને સાયન્સની પદ્ધતિએ, એટલે કે તત્વજ્ઞાનની કલ્પનાથી નહિ, પણ સાયન્સના અવલોકનથી જ એને નિર્ણય થી જોઈએ. એટલે કે પૂર્વોક્ત ટીકામાં “What are the conditions for the survival of such civilisation when it is attained? ” એ પ્રશ્નનો ઉત્તર સાયન્સ –ઇતિહાસનું સાયન્સ–અવલોકનપદ્ધતિથી બહુ સારી રીતે આપી શકે. એ માટે તત્ત્વજ્ઞાનની જરૂર નથી.
આટલો પૂર્વોક્ત ટીકા સામે સાયન્સ જવાબ આપી શકે પણ એ ઉત્તરના પ્રત્યુત્તર રૂપે અને તત્ત્વજ્ઞાનના સમર્થનમાં એક કટિ આપણે આગળ જઈ શકીએ છીએ. સંસ્કૃતિને ટકવાની આવશ્યક પરિસ્થિતિ (conditions) સાયન્સ અવલોકનથી નક્કી કરી શકે, પણ એ જ પારસ્થિતની કિંમત(value) આંકવી, એટલે કે એના બલાબલની માપણું નહિ, પણ એની ઉચ્ચતાનું મૂલ્ય આંકવું, એ પરિસ્થિતિને અર્થ (meaning) કરે અર્થાત એ જ પરિસ્થિતિ સંસ્કૃતિને ટકવામાં અનુકૂળ થાય છે, અને એથી ઉલટી પરિસ્થિતિ નથી થતી એ શું સૂચવે છે? આ ચિન્તન તે સાયન્સની પારને તત્ત્વજ્ઞાનને વિષય.
[ વસન્ત, વૈશાખ-અષા, સં. ૧૯૭]
૯
અનાસક્તિયોગ " It is difficult to find a single word that will adequately describe the ideal man of the free philosophers, the mystics, the founders of religions. 'Non -attached' is perhaps the best. The ideal man is the non-attached man. Non-attached to his bodily sensa-, tions and lusts. Non-attached to his craving for power and possessions. Non-attached to the objects of those various desires. Non-attached to his anger and hatred; non-attached to his exclusive loves. Non -attached to wealth, fame, social position. Non
power and lusts. Nonon-attached to deal man is the
Page #694
--------------------------------------------------------------------------
________________
$39
અનાસક્તિયોગ
mmmmm attached even to science, art, speculation, philan- thropy. Yes, non-attached even to these. For, like, patriotism, in Nurse Cavell's phrase' they are not enough'. Non-attachment to self and to what are called the things of this world' has always been associated in teachings of the philosophers and the founders of religions with attachment to an ultimate reality greater and more significant than the self, greater and more significant than even the best things that this world has to offer. Of the nature of this ultimate reality I shall speak in the last chapters of this book. All that I need do in this place is to point out that the ethic of non attachment has always been correlated with cosmologies that affirm the existance of a spiritual reality underlying the phenomenal world and imparting to it whatever value or significance it possesses.
Non-attachment is negative only in name. The practice of non-attachment entails the practice of all the virtues. It entails the practice of charity, for there are no more fatal impediments than anger (even 'rightious indignation') and cold blooded malice to the identification of the self with the immanent and Transcandent more-than-self. It entails the practice of courage; for fear is a painful and obsessive identification of the self with its body. * : * It is unnecessary any further to labour the point, sufficiently obvious to anyone who chooses to think 'about the matter, that non-attachment imposes upon those who would practice it the adoption of an intensly positive attitude towards the world.
The ideal of non-attachment has been formu.
Page #695
--------------------------------------------------------------------------
________________
$36
અનાસક્તિગ
lated and systematically preached again and again in the course of the last three thousand years. We find it ( along with everything else!) in Hinduism. It is at the very heart of the teachings of the Buddha. For the Chinese the doctrine is formulated by Lao Tsu. A little later, in Greece, the ideal of nonattachment is proclaimed, albeit with a certain pharisaic priggishness, by the Stoics. The gospel of Jesus is essentially a gospel of non-attachment to the things of this world', and of attachment to God. Whatever may have been the aberrations of organised Christianity-and they range from extravagant asceticism to the most brutally cynical forms of real politikthere has been no lack of Christian philosophers to to reaffirm the ideal of non-attachment. * * * Here is the author of The Imitation, who bids us 'pass through many cares as though without care; not after the manner of a sluggard, but by a certain prerogative of a free mind, which does not cleave with inordinate affection to any creature '. One could multiply such citations almost indefinitely. Meanwhile moralists outside the Christian tradition have affirmed the need for non-attachment no less insistently than the Christians. What Spinoza, for example, calls "human bondage ', the condition of one who identifies himself with his desires, emotions and thought processes, or with their objects in the external world.
The non-attached man is one who, in Buddhist phraseology, puts an end to pain; and he puts an end to pain not only in himself, but also, by refraining from malicious and stupid activity, to such pain as
Page #696
--------------------------------------------------------------------------
________________
અનાસક્તિયોગ
૬૬૯
he may inflict on others. He is the happy or 'blessed' man as well as the good man”.
Aldous Huxley ("Means and Ends"). ઉપર ઊતારે અમે પ્રસિદ્ધ અંગ્રેજ સાહિત્યકાર આ©સ હકસ્લીના Means and Ends” નામના એક સુન્દર તેમ જ ગંભીર વિચારથી ભરપૂર એવા એક તાજા પુસ્તકમાંથી આપ્યો છે. આ ઊતારે આપવાનો હેતુ ગીતાજીના મહાન ઉપદેશને આ પરદેશી વિદ્વાનને ટેકો છે એમ બતાવવાનું નથી. બલ્ક એને કોઈ દેશી વિદ્વાનના ટેકાની પણ જરૂર નથી. સમસ્ત બ્રહ્માંડ ગીતાજીના મહાન ઉ૫દેશથી ગાજી રહ્યું છે તેને પામર મનુષ્ય, પ્રાચીન કે અર્વાચીન, પૌર્વાત્ય કે પાશ્ચાત્ય, શે ટેકે આપી શકે એમ હતું? માત્ર એ ઉપદેશના પડઘા એક અણધારી ગુહામાં પડતાં આનન્દ થયે, અને તેથી તે અહીં ઊતારી સંભળાવું છું.
એના ઉપર લાંબું પ્રવચન કરવા પૂરતી અન્ને જગ્યા નથી. માત્ર થડ જ શબ્દ ઉમેરી શકાય એમ છે.
અનાસક્તિ” એ સાંખ્યના મેક્ષશાસ્ત્રને સુપ્રસિદ્ધ ઉપદેશ છેઃ એમાં મેક્ષનું સ્વરૂપ પુરુષે પ્રકૃતિ પરની આસક્તિમાંથી છૂટવું એવું માનવામાં આવ્યું છે. આ અનાસક્તિની સાધનામાં અને સિદ્ધિમાં જીવનવ્યવહાર ઉપર અસર કરતું કેવું આધ્યાત્મિક બળ રહેલું છે એ જોવું હોય તે મહાત્મા ગાંધીજીનું દષ્ટાન્ત આપણા આગળ પ્રત્યક્ષ છે.
પણ આ અનાસક્તિ” સંબધી પ્રશ્ન એ થાય છે કે અનાસક્તિ તે એક સાધન છે કે સાધ્ય? અર્થાત, એ વડે કાંઈક બીજું—એ થકી પર–સાધવાનું, પ્રાપ્ત કરવાનું છે, કે પોતે જ સાધ્ય છે, એટલે કે એ એવી સ્થિતિ છે કે એ પ્રાપ્ત કર્યા પછી બીજું પ્રાપ્ત કરવાનું કાંઈ રહેતું જ નથી? આ પ્રશ્નને ઉત્તર ગીતામાં સાંખ્યને એક “યોગ' એટલે કે જીવાત્માને પરમાત્મા સાથે જોડવાના સાધનરૂપે નિરૂપીને આપ્યો છે. એટલે કે, અનાસક્તિ એ જાતે “સાધ્ય નથી, પણ એ વડે કાંઈક બીજું જ સાધવાનું છે. અને તે પરમાત્મા સાથે જીવાત્માને સંબન્ધ. એ સંબધે કાંઈ ન સાધવાને નથી, પણ છે તેને જ ફરી સચોટ રીતે–એટલે કે અન્તઃ કરણમાં પ્રત્યક્ષ રીતે અનુભવવાને છે. અને તેટલા જ માટે એને ભગવદ્ગીતામાં “રવૃતિ' કહેલ છે. કેટલાકને આ અનુભવ પ્રકૃતિ ઉપરની આસક્તિ
Page #697
--------------------------------------------------------------------------
________________
૬૪૦
અનાસકિતગ છેડવાથી થાય છે. પણ એ આસકિત છોડવી સહેલી નથી. અર્જુનને આ મુશ્કેલી સમઝાઈ હતી, અને તેથી એ કૃષ્ણને કહે છેઃ
चश्चलं हि मनः कृष्ण प्रमाथि बलवद् दृढम् ।
तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ॥ પ્રથમ સાંખ્ય જ્યારે પુરુષને પ્રકૃતિથી મુકત કરે એટલું કહીને અટક્યો, ત્યારે શી રીતે મુક્ત કરે એ પ્રશ્ન ઊડ્યો– અને એમાંથી સાંખ્યની પરિપૂર્તિમાં ગદર્શન ઉત્પન્ન થયું. પણ યોગમાં જે “ચિત્તવૃત્તિનિરોધને ઉપદેશ કર્યો છે એને પણ આચરવો સહેલો નથી. તેથી અજુને એથી આગળ જઈને ખુલાસો કરવા કૃષ્ણને વિનંતિ કરી છે. કૃણે જોયું કે આ પહેલાં એને ધ્યાનની પ્રક્રિયા બતાવી હતી. પણ અર્જુન એકદમ સાંખ્ય તે શું, પણ ધ્યાન એટલે યોગની પદ્ધતિથી પણ પ્રકૃતિપુરુષને વિવેક કરી શકે એમ નથી. એને તે સામાન્ય જનને પણ સરળ એવો કોઈ માર્ગ બતાવો જોઈએ. આ માર્ગ તે ભકિતમાર્ગ છે અને એ જ્ઞાનમાર્ગ કરતાં સહેલો છે, પણ ઊતરતો નથી. તે માટે કૃષ્ણ અર્જુનને સાતમા અધ્યાયથી બારમા અધ્યાય સુધી પરમાત્માનું સ્વરૂપ સમઝાવે છે, એને જગમાં અનેક વિભૂતિરૂપે અનુભવ કરતાં શીખવે છે. આખરે ભગવાનની કૃપાથી એક અદ્ભુત ક્ષણે એને આ વિશ્વમાં ત્રિકાળ વિરાજતા– ભૂત વર્તમાન અને ભવિષ્યમાં વ્યાપી અને પ્રવર્તી રહેલા–પરમાત્માનું દર્શન થાય છે. પછી પ્રકૃતિ-પુરુષને ભેદ સમઝાય છે, પ્રકૃતિના ગુણો સમઝાય છે, એ ગુણેમાં પણ મનુષ્યની ભાવનાની તૃપ્તિ નથી. એની પણ પાર જવાનું છે. અને તે મહાનદી પ્રભુને હાથ ઝાલ્યા વિના તરાય એમ નથી બ૯ પ્રભુ પોતે જ આપણે હાથ ઝાલે તો જ તરાય એમ છે. આ “શરણાગતિ ગિ” અને એ કરતાં પણ અધિક એવો “પુષ્ટિગ.
" नायमात्मा प्रषचनेन लभ्यो न विधया न बहुना श्रुतेन । यमेवेष वृणुते तेन लभ्यस्तस्यैष आत्मा विवृणुते तनूं स्वाम" ॥
ઉપનિષદુ [વસત, કાર્તિક–પષ, સંવત ૧૯૯૪]
Page #698
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાને
Page #699
--------------------------------------------------------------------------
Page #700
--------------------------------------------------------------------------
________________
1. શંકરજયન્તી
*
૬૪૩
મ
શંકર-જ્યન્તી સિદ્ધપુરમાં થએલા ઉત્સવમાં પ્રમુખ તરીકેનું ભાષણ સગ્રહસ્થો
મને આપની વતી રા. પ્રહલાદભાઈ તરફથી અત્રે આવવાનું નિમંત્રણ આપવામાં આવ્યું, ત્યારે મેં ધાર્યું હતું કે એ ઉપકારના બદલામાં હું એક વ્યાખ્યાન આપીને અનૃણ થઈશઃ પરંતુ આપે મને આ પ્રસંગે પ્રમુખપદ આપીને અધિક ઉપકૃત કર્યો છે–એ ઉપકારનો બદલો કેવી રીતે વાળું એ મને સૂઝતું નથી. પણ એક બીજી રીતે વિચાર કરું છું તે મને લાગે છે કે હું મારે પિતાને જ ઘેર છું, અને આભારની લાગણી હદ પાર ધરાવવાનું કારણ નથી. રા. પ્રહલાદભાઈને હું મારા મિત્રના–રા. મણિલાલનામિત્ર તરીકે લાંબા વખતથી ઓળખું છું, અને અત્યારે મારા જ એક વિદ્યાર્થીએ મારી સમક્ષ મંગળાચરણ ગાઈ સંભળાવ્યું એ પણ મને મારી કોલેજનું જ સ્મરણ કરાવે છે, એટલે ઉપકારભાનમાં સમાએલી જે પરાયાપણાની બુદ્ધિ તે મને થતી નથી. આપે મારા વેદાન્તના અને તત્ત્વજ્ઞાનના લાંબા અભ્યાસની પ્રશંસા કરી તે માત્ર આપને પક્ષપાત જ છે. વીશ પચીસ વર્ષ તો શું પણ આખી મનુષ્યજીદગી પણ ધર્મ અને તત્ત્વજ્ઞાનના ગહન વિષયના અભ્યાસ માટે બસ નથીઃ અરે! મનુષ્યજાતિ હજારો વર્ષથી આ વિષયના જ્ઞાન માટે મથ્યા કરે છે, પરંતુ એને પાર પામી નથી–તે એક સાધારણ મનુષ્યનો જેતે અભ્યાસ આ વિષયનાં છેવટનાં સત્યો ઉકેલવામાં કેટલું કરી શકે? માત્ર આપે મારે માથે જે કર્તવ્ય નાંખ્યું છે તે યથાશક્તિ યથામતિ બનાવવા હું યત્ન કરીશ.
હવે આજનું કામ શરૂ કરતાં પહેલાં–મારે જણાવવું જોઈએ કે સ્વાગતમડળના પ્રમુખશ્રીએ શ્રીમન્માધવતીર્થોસ્વામી સંબધી તથા શ્રીમમહારાજા સાહેબ સંબધી જે પ્રશસાનાં વચનો ઉચ્ચાર્યો છે તેમાં હું મળું છું: શ્રીમન્માધવતીર્થસ્વામીએ દેશની સમુદ્રયાન પરત્વે જે વર્તમાન સમયની જરૂર વિચારીને એગ્ય વ્યવસ્થા આપી છે, તથા સ્ત્રીકેળવણું વધારવા તેઓ તરફથી વારંવાર જે ઉપદેશ કરવામાં આવે છે, એ ખરેખર સ્તુતિપાત્ર છે. તેમ જ શ્રીમમહારાજા સાહેબ સાથે બે ચાર વાર મને જે વાતચીતના પ્રસંગે મળ્યા છે તે ઉપરથી હું કહું છું કે તેઓશ્રીને પ્રજાના કલ્યાણ માટે
Page #701
--------------------------------------------------------------------------
________________
શંકરજયંતી
બહુ તીવ્ર લાગણી છે, અને “એ કલ્યાણ હું કેવી રીતે કરું?” એ સતત વિચાર કરવામાં જ એમને સઘળે સમય જાય છે. આટલું કહી–હું આજનું કામ ચાલતું કરવા આપને વિનંતિ કરું છું. [ ત્યાર બાદ ત્રણ ગૃહસ્થો તરફથી શંકરાચાર્યને લગતાં વ્યાખ્યાનો થયાં.]:
પ્રમુખને ઉપસંહાર સદગૃહસ્થો!—આપને આરંભમાં જ એક વાત જણાવીને આગળ ચાલવું ઠીક છે. આપનુ નિમન્ત્રણ આવ્યું ત્યારે તે સ્વીકારતા પહેલાં મારા મનમા એક શંકા ઉપજી હતીઃ મારે કંઈ પણ સંપ્રદાય સાથે જોડાએલા ઉત્સવમાં વ્યાખ્યાન આપવા જવુ એ ઠીક છે? તરત જ—ક્ષણ માત્રમાં જ–મારા મનમાથી એ શકા જતી રહી. મનુષ્યની સ્વાભાવિક બુદ્ધિશીલતા અને તજન્ય ઉદારતામાં મને શ્રદ્ધા છે, અને સાચા હૃદયથી મે જે વિચારે બાંધ્યા છે એ મારા બધુઓ આગળ નિખાલસ રીતે કહેવા એમાં કાઈ સંકેચ રાખવાનું કારણ નથી. તેમાં પણ જ્યારે “સુન્દર શિવ મ ગલ ગુણ ગાઉ” એ પ્રાર્થનાસમાજી કવિવરના પદ્ય વડે આપના કાર્યનું મંગલાચરણ થયુ એ હું વિચારું છું, ત્યારે તો આપની ઉદારવૃત્તિ માટે મને ખરેખર માન. ઉપજે છે અને કાંઈ પણ ગેરસમજણ થવાના ભય વગર હુ પ્રકૃતિ પ્રસંગે પ્રમુખ તરીકેના મારા વિચાર આપની સમક્ષ મૂકી શકીશ એમ મને આશા છે. હું કોઈ પણ સંપ્રદાય નથીઃ મારી જીવનચર્યા જ સંપ્રદાયથી વિરુદ્ધ
છે. મેં જે જીવનવૃત્તિ સ્વીકારી છે તેમાં સાકરદાનનું મારૂ દષ્ટિબિન્દુ જ નહિ પણ વલ્લભાચાર્ય અને રામાનુજાચાર્યના વેદાન્ત
નુ પણ ભારે અધ્યયન અધ્યાપન કરવુ પડે છે–એટલું જ નહિ પણ જૈન અને અંગ્રેજી તત્ત્વજ્ઞાન પણ મારે શીખવુ શીખવવું પડે છે અને આ જ અભ્યાસમાં મારાં વીસ-પચીસ વર્ષો ગયાં છે, એટલે કેઈપણ સંપ્રદાયને વળગી રહેવું–તેમ કરવું ઇષ્ટ હોય તથાપિ તેમ કરવું–બgઉં ચન્તિ મજાન' એ ન્યાયે મારામાં અશક્ય થઈ પડયુ છે. આ અશક્યતા માટે હું દિલગીર નથી. અત્યારે આપણે દેશ અનેક રીતે અન્ય દેશોની સાથે સંબ
ત્વમાં આવ્યો છે. આપણા ઘઉં અને રૂના ભાવ અહીની પેદાશથી નક્કી થતા નથી–અન્ય દેશોના પાક ઉપર એને આધાર રહે છેતે જ રીતે અત્યારે આપણું ધર્મ સંબન્ધી વિચારોમાં પણ અહીનાં જ શાસ્ત્રોનાં વચનો ટાકાને બેશી રહે ચાલે એમ નથી. આપણે વૃદ્ધ જને શ્રદ્ધાથી શાસ્ત્રનાં
Page #702
--------------------------------------------------------------------------
________________
શકરજયો
૪૫
વચના સ્વીકારશે, તથાપિ આપણાં છેકરા જે અંગ્રેજી કેળવણી લે છે તેમને એ વચનાથી સન્તેષ થવાના નથી. આવે પ્રસંગે જો આપણાં શાસ્ત્રનું રક્ષણ કરવું હેાય તે પશ્ચિમની વિચારપદ્ધતિને માન આપ્યા વિના ચાલશે નહિ...અર્થાત્ આપણાં શાસ્ત્રને ઋષિ અને આચાર્યાંનાં વચનેા તરીકે જ પ્રમાણુ કહ્યુ ચાલે તેમ નથી. એનું ‘Critical” દૃષ્ટિમિન્દુથી—‘Critical’ એટલે નિન્દાનું નહિ પણ પરીક્ષાનુ——એવા દષ્ટિબિન્દુથી અવલેાકન અને રક્ષણુ કરવાની જરૂર છે. એટલું જ નહિ પણ પશ્ચિમ સાથેના સંબન્ધમાં આપણે એક ખીજી બાબત ધ્યાનમાં રાખવાની છે અને તે એ કે આપણે અમુક ગ્રન્થ કે આચાયૅને ઉત્તમ માનતા હાઈએ તથાપિ તે એકને જ આગળ ધર્યા કરવાથી ખસ નથી. આપણુા દેશની ધાર્મિક સમૃદ્ધિ બહુ ભારે છે. એ સધળી સમૃદ્ધિ આપણી પેાતાની છે એવા મમત્વથી એને બહાર લાવી જગત્ આગળ રજુ કરવાની જરૂર છે. કાઇને હીરા ગમશે, તેા કાઇ તેમાણિય ગમશે, કાઈ સુવર્ણ માગશે, તેા કાઈ સુન્દર અન્ન જ પસંદ કરશે; જેને જે જોઇશે તે લેશેઃ આપણી ફરજ, આપણી પાસે જે છે તે સર્વને આગળ કરવાની છે: વિવિધ જાતનુ ધન છે છતા, એકલા કાહીનૂર જ દેખાવ્યા કરવેશ, અને અન્ય સર્વ ખાખતમાં દરિદ્રતા દર્શાવવી એ ઉચિત નથી. આમ હેાવાથી એકલા શકરાચાર્યને જ આપણા પેાતાના કરીને બેસવુ તે ઇષ્ટ નથી. આમ, આ દેશના અનેક તત્ત્વજ્ઞાનીઓમાના એક તરીકે એમને લઈ—આજ એમને વિષે ખેલવાને પ્રસંગ હેાવાથી—એમને વિષે હુ ખેાલું છુ.
2
શકર અને
પણ શકરાચાર્ય વિષે ખેાલવા જતાં જ—એક પ્રશ્ન થાય છે કે આ આ ભૂમિ તે સાંખ્યાચાર્ય કપિલની છે, ત્યાં શાકરવેદાન્ત કેવુ ? શંકરાચાર્યે શારીરક ભાષ્યમાં દ્વિતીયાધ્યાય પ્રથમ પાદ પ્રથમ સૂત્રમાં સાંખ્યમ્રુતિપ્રણેતા કપિલને અનીશ્વરવાદી ગણી અપ્રમાણ માન્યા છે. તે એટલે સુધી કે ‘ૠત્તિ પ્રવૃતં પિછું ચસ્તમકે જ્ઞાનનિયતિ નાયમાન આ વચૈત્' એ શ્રુતિ સાંપ્યાચાર્ય કપિલને બદલે વાસુદેવ નામના એક ખીજા કપિલને લગાડવી એમ એ કહે છે. ત્યારે એ સાંખ્યાચાર્ય કપિલને અવગણીને આપણે શંકરાચાર્યના યશ ગાવા એસવું ? કે બીજી કાઈ રીતે બંને મહાત્માઓના સિદ્ધાન્તને એક બીજા સાથે મેળવીને આપણે આજના વિષય ચર્ચા? આપણા પૂર્વજો પરસ્પર
કાપલ
4. વસ્તુતઃ તા આ શ્રુતિ એ કપિલને પણ લાગતી નથી; હિરણ્યગર્ભ વિષેની છે.
Page #703
--------------------------------------------------------------------------
________________
૪૬
શંકરજયન્તી
r
વેદ અને ષડ્ડી
વિરુદ્ધ સિદ્ધાન્તાના કેટલીક વાર ‘logical' રીતિએ સમન્વય કરી દેખાડતા; પણ તેઓ કરતાં એક વધારે સારી પદ્ધતિ આપણા હાથમાં આવી છે અને તે ' historical method ' યાને અતિહાસિક પદ્ધતિ છે. આપણા ધર્મ અને તત્ત્વજ્ઞાનના તિહાસમાં કપિલ અને શંકરાચાર્યનું ક્યાં સ્થાન છે એ ધ્યાનમાં લેતાં, તેઓને અવિરાધ સહેજ સાધી શકાય છે. આપણે છેક મૂળથી શરૂઆત કરીએ. વેદ એ આપણા સર્વે ધમ અને તત્ત્વજ્ઞાનનું મૂળ છે. વેદ બ્રહ્માના મુખમાંથી નીકળ્યા એમ આપણે સાંભળીએ છીએઃ એ વાત સત્ય છે, પણ જરા ઊંડા ઊતરીને વિચારવા જેવી છે. બ્રહ્માનાં ચાર મુખમાંથી વેદ નીકળ્યા તે ખરેખર ચાર મ્હાંના ફુવારામાંથી ચાર સેરેાની મા પડ્યા હશે એમ તે ભાગ્યે જ મનાશે. આ કલ્પિત રૂપક નજર આગળ લાવીએ છીએ કે તુરત એના યથાશ્રુત અર્થ હસવા જેવા પ્રતીત થઈ, એના ગર્ભમાં રહેલું ઊંડુ સત્ય આપણુને સમજાય છે. ‘ત્રજ્ઞાન’ શબ્દ વૃદ્-વૃર્ત્તૌ ધાતુ ઉપરથી થએલા હાઈ, એના મૂળ અર્થ, વિશ્વમાં વ્યાપેલુ અને વિશ્વની વૃદ્ધિનું કારણ એવું જે ધાર્મિક તત્ત્વ તેથાય છે. એ ધાર્મિક તત્ત્વ ચાર વેદમાં તેમ ચારે દિશામા વ્યાપેલુ છેઃ એ પૂર્વમા છે તેમ પશ્ચિમમા છે, ઉત્તરમાં છે, તેમ દક્ષિણમાં છે. એ સર્વત્ર વ્યાપેલા ધાર્મિક તત્ત્વના ઉદ્ગાર રૂપે વેદની ઉત્પત્તિ છે. અને એમા ધર્મના સવળા તત્ત્વા——જ્ઞાન ભક્તિ અને કર્મ—અને તે પણ જ્ઞાની અજ્ઞાની પ્રૌઢ બાળ સને સંતાજે એવે રૂપે—સમાએલાં છે, તેથી આપણે એને પરમ પ્રમાણુ તરીકે માન આપીએ છીએ. વેદના ત્રણ ભાગ છેઃ સંહિતા બ્રાહ્મણ અને ઉપનિષદ્; તેમાના એક ઉપાસના યા ભક્તિપ્રધાન છે, ખીજો ક`પ્રધાન છે, અને ત્રીજો જ્ઞાનપ્રધાન છે. એમાંના જે ત્રીજે ભાગ ઉપનિષદ્ એમાં છેવટના સિદ્ધાન્ત એ બતાવ્યા કે બ્રહ્મ યાને પરમાત્મા એ જ ખરૂં તત્ત્વ છે, એ જાણવું જોઇએ, અને તે આપણે જાણતા નથી. એ શી રીતે જાણવું ? શ્રુતિએ કહ્યું અને આપણે સાંભળ્યું (શ્રુતિ), પણુ તે નજરે જોવું (દર્શન) શી રીતે ? એ પ્રશ્ન થાય છે. એ પ્રશ્નના ઉત્તર આપવાના યત્નમાંથી આપણાં દર્શનાની ઉત્પત્તિ થઈ છે. આદ્ય દર્શન તે કપિલનું સાંખ્યદર્શનઃ સાંખ્યદર્શને કહ્યું કે આપણે બ્રહ્મને જાણતા નથી તેનું કારણ પ્રકૃતિ–પુરુષના અવિવેક છે; આપણે પ્રકૃતિ અને પુરુષને, દેહ અને આત્માને ભેળરોળ કરી નાંખીએ છીએ એ આપણી હેાટી ભૂલ છે, તેથી પરમાત્મા ઢંકાએલા રહે છે. સાંખ્યું આ પ્રકૃતિ અને પુરુષના વિવેકની ઉપર જ સધળા ભાર મૂકયા, અને પરમાત્મા વિષે કાંઈ કહ્યુ નહિ. તેથી સૌન
અને
Page #704
--------------------------------------------------------------------------
________________
શકરજયન્તી
૬૪૭ નિષેધઅર્થમાં લેવાય છે એ નિયમે પરમાત્મા નથી એવું સાંખ્યદર્શીનનું તાત્પ સમજાયું. જરા પ્રસંગાન્તર કરીને ખીજે દાખલા આપું. બુદ્ધ ભગવાન પણ મૂળ બ્રહ્મના નિષેધ કરતા કે વેદનું ખંડન કરતા ન હતાઃ વેદાનુસારી ગણાતા કેટલાક આચારાનું ખંડન કરવાના જ એમના આશય હતા. એક પ્રાચીન બૌદ્ધ ગ્રન્થ જોતાં, એમાં ખુદ્દ ભગવાન બ્રહ્માના નિષેધ કરતા નથી પણ કહે છે ——નદીને આ તીરે ઊભા રહી સામા તીરને ખૂમ પાડવાથી એ તીર અહીં આવતું નથી, પણ હેાડીમાં એસી હલેસાં મારી એ તીર તરફ જઈએ તા જ ત્યાં જવાય છે, એમ બ્રાને (=બ્રહ્મા' )માત્ર નામથી મેલાવ્યે એ પ્રાપ્ત થતું નથી, પણ એને પામવા માટે સાધન આચરવાં જોઇએ પરંતુ આ સાધન માટેના આગ્રહ સાધ્યના નિષેધના અર્થમાં લેવાયે તેમ સાંખ્યદર્શને પ્રકૃતિપુરુષના વિવેક સંબન્ધી વિશેષ પ્રતિપાદન કરવા જતાં બ્રહ્મ પરત્વે જે મૌન રાખ્યું તેના અર્થ અનીશ્વરવાદ ઢૌં. આગળ જતાં સાંખ્યદર્શનનાં પુસ્તકામાં એ અનીશ્વરવાદનું સમર્થન કરવામાં આવ્યું. પણ કપિલ ભગવાનના એ આશય નહિ હાય. હવે બીજું પગલું : પ્રકૃતિપુરુષના અવિવેકથી વસ્તુસ્વરૂપ ઢંકાએલું રહે છે ખરું; પણુ એ અવિવેક શી રીતે ટાળવા અને વિવેક શી રીતે ઊપજાવવા ?—એ પ્રશ્ન થાય છે. એ માટે કાંઈક સાધનની ચેાજના કરવી જોઈએ; એ કરવા-ચાગદર્શનની ઉત્પત્તિ થઈ. પ્રકૃતિથી પુરુષને જુદા પાડવા ‘ ચેાગ ' યાને ‘ ચિત્તવૃત્તિનિરાધ કરવા જોઇએ, અને તે ઈશ્વરમાં પ્રણિધાન કરવાથી થઈ શકે ઇત્યાદિ સાધનસરણ યેાગદર્શને ખતાવી. કપિલનું સાંખ્યદર્શન એને ‘Theoretic Sankhya' અને પતંજલિના યાગને ‘Practical Sankhya' એમ કહી શકાય. ઉભય આપણાં પુસ્તકામાં નિરીશ્વર સાંખ્ય ' અને ‘સેશ્વર સાંખ્ય' એમ સાંખ્ય નામે—એક જ દર્શનના એ ભાગ રૂપે—એળખાવાય છે. વારૂ——પણ પ્રકૃતિપુરુષના વિવેકની અને તે માટે જોઈતા ચિત્તવૃત્તિનિરાધની શી જરૂર ? આત્માપરમાત્મા એવા પદાર્થો જ ક્યાં છે ? ત પ્રધાન યુગની આ શંકાઓના ઉત્તર આપવા વૈશેષિક અને ન્યાય દર્શીને ઉત્પન્ન થયાં. આત્મા અને અનાત્માના વિશેષ ધર્માં નક્કી કરનાર દર્શન તે વૈશેષિક; અને તે માટે જોઈતાં અનુમાનાદિ પ્રમાણની ચેાગ્ય ઘટના કરનાર તે ન્યાય. આમ પૂર્વોક્ત સાંખ્ય અને ચાગ ઉપરાંત ખીજા બે ના થયાં. પણ એ દનેામાં એક ખામી ઉધાડી હતી તેઓ લૌકિક પ્રમાણ વડે અલૌકિક પદાર્થના નિર્ણય કરવા પ્રવૃત્ત થયાં હતાં. પર્વતો ઘન્નુમાન ધૂમાત' એ અનુમાનપતિ ભલે ધૂમ અને દ્ધિ માટે યથાર્થ હેાય; પરંતુ આપણે જે વિષય વિચારવા બેઠા છીએ તે
"
"
·
Page #705
--------------------------------------------------------------------------
________________
१४८
શંકરજયન્તી તે ધૂમ અને વહિ કરતાં ઘણે ગંભીર છે—અને એમાં સામાન્ય અનુમાનપદ્ધતિ નિશ્ચય ઊપજાવી શકતી નથી. આ રીતે વૈશેષિક અને ન્યાય દર્શને અસજોષકારક પ્રતીત થયાં. મનુષ્યબુદ્ધિએ થાકીને ફરી શ્રુતિનું રક્ષણ લીધું. પૂર્વમીમાંસાએ બ્રાહ્મણ(ગ્રન્થ)ને આશ્રય,ઉત્તરમીમાંસાએ ઉપનિષ કર્યો. બ્રાહ્મણની કર્મકાંડની વિગત પૂર્વમીમાંસાએ બરાબર ગોઠવી–પણ એ તત્વવિચારને જાળરૂપ—મુક્તિને પ્રતિકૂળ–દેખાઈ તેઓના આત્માને બ્રહ્મજ્ઞાનની તરસ લાગી હતી, તે તરશ ઉત્તરમીમાંસાએ છીપાવી. આમ ઉત્તરમીમાંસા યાને બ્રહ્મસૂત્ર યાને વેદાન્તસૂત્ર ઉપર આપણે આવ્યા એટલે ત્યાંથી એના અર્થને પ્રશ્ન શરૂ થયોઃ શંકર રામાનુજ અને વલ્લભ એ ત્રણ આચાર્યોનાં ભાષ્યો અને એ ભાષ્યોનાં વાતિકે વિવરણે પ્રકરણગ્રન્થ આદિ રચાતાં ચાલ્યાં. આ પ્રમાણે ધર્મ અને તત્વજ્ઞાનના ઈતિહાસમાં શંકરાચાર્યનું સ્થાન છે.
સદ્ગહ' શંકરાચાર્યના સિદ્ધાન ઘણુ ગહન છે. મેં આપને આર. ભમાં કહ્યું હતું તેમ એક મનુષ્યજન્મ તે શું પણ મનુષ્યજાતિ અનાદિ કાળથી આજ પર્યન્ત એ વિષયનો પાર પામવા મથે છે પણ તે પામી શકતી નથી. એ તત્ત્વજ્ઞાનની છેવટની ભૂમિકાના સિદ્ધાન્ત છે. એ શી રીતે સમજાય? પણ ભવભૂતિ કહે છે તેમ “વા િ િવૃનિ કુસુમાર ઢોવત્તા વૈતરિ’–મહાન પુરુષોનાં હદય વજ કરતાં કઠણ અને , કુસુમ કરતાં કોમળ હોય છે; તહત એમના સિદ્ધાન્ત પણ કઠણમાં કઠણું અને સરળમાં સરળ છે. એમના સિદ્ધાન્ત તે રાજાને ખાવાની સૂતરફેણ
જ નહિ, પણ ગરીબની ભાખરી પણ હોય છે અને એ શંકરાચાર્યનું જ એની યથાર્થતાની ખરી કસોટી છે. પંડિત પંડિતોની તત્વજ્ઞાન બુદ્ધિ પ્રમાણે, અને સામાન્ય બુદ્ધિનાં મનુષ્ય સામાન્ય
પ્રમાણે, એને ઉપયોગ કરી શકે એ જ એનો ખરે મહિમા છે. શંકરાચાર્યના સિદ્ધાન્તને પાશ્ચાત્ય કેળવણી પામેલો વિદ્વાન પણુ ગહનતાની પરિસીમાં સમજે છે, અને રસ્તે જતો ભિખારી પણ એના એકતારામાં એને ગાય છે એ એની ખૂબી છે. તે એ ગહન સિદ્ધાન્તને સરળ આકારમાં શા માટે ન મૂકી શકાય? તેમ કરવામાં બેશક બહુ બહુ કૌશલ જોઈએ છે, અને એ કૌશલ મારામાં છે એમ માનવાની ધૃષ્ટતા હ કરેતે નથી–તથાપિ જેમ બનશે તેમ હું એને સરળ રૂપે આપની આગળ મૂકવા યત્ન કરીશ.
હાલમાં–દરેક મહાન પુરુષના ગ્રન્થ, એના જીવનની હકીકત સાથે અને એના સમયના સ્વરૂપ સાથે મેળવીને, વાંચવા-વિચારવાની રીતિ ચાલે
Page #706
--------------------------------------------------------------------------
________________
શંકરજયંતી
૬૪૯
છે. અને તે ઇષ્ટ છે. પરંતુ શંકરાચાર્યના સંબધમાં એને ઉપગ કરતાં કેટલીક મુશીબત નડે છે. એક તે એમના જીવનની હકીકત આપણે ઈચ્છીએ તેટલી સપ્રમાણ મળતી નથી. શંકરવિજય અને શંકરદિગવિજયમાં જે હકીકત નોંધાએલી છે તે એની સ્થલ રેખારૂપે આપણે સ્વીકારી શકીએ. પણ એમાંની દરેક વાત શબ્દશ: આપણે ખરી માની શકીએ તેમ નથી. એ ગ્રન્થ શંકરાચાર્ય પછી ઘણે વર્ષે લખાયા છે, એના કેટલાક ભાગ કાવ્ય તરીકે લખાએલા હોઈ એ રૂપે સમજવાના છે, અને એમાંની કેટલીક હકીકત તે તન અયથાર્થ જ છે—જેમ કે શંકરાચાર્યને કેટલાક પ્રતિપક્ષીઓ સાથે વિવાદ વર્ણવ્યો છે તે પ્રતિપક્ષીઓ એમના - સમયમાં નહિ પણ બીજા સમયમાં થયા હતા એ અન્ય પ્રબળતરા પ્રમાણને
આધારે ઇતિહાસથી સિદ્ધ થઈ ચૂક્યું છે. વળી–એ પોતે સમય, વૃત્તાન્ત, ક્યારે થયા એ બાબત પણ વિવિધ મત છેઃ ઈ. સ. પૂર્વે તથા ગ્રન્થ - કેટલાંક શતકોથી માંડી ઈ. સ. પછી આઠમા શતક સુધીમાં બન્ધી મુશ્કેલી એમને માટે ભિન્ન ભિન્ન સમય બતાવવામાં આવે છે.
એમાંના કેટલાક મત સ્વીકારતાં બાધ એ આવે છે કે શંકરાચાર્યે બૌદ્ધધર્મને ઉચ્છેદ કર્યો કહેવાય છે, છતાં એ સમયમાં અને તે પછી પણ બૌદ્ધ ધર્મ પૂર્ણ જાહોજલાલી જોગવતો હતો એમ પરદેશી (ચીની) મુસાફરોની નોંધ ઉપરથી તથા અન્યત્ર ગ્રન્થમાંથી મળતી હકીકત ઉપરથી જણાય છે. વળી શંકરાચાર્યના ગ્રન્થો કયા કયા એ પ્રશ્નનો નિર્ણય કરે પણ તદ્દન સહેલ નથી. “શંકરાચાર્ય' નામ માત્ર આદ્ય શંકરાચાર્યનું જ નથી. એમની ગાદીના સર્વે પુરુષો “શંકરાચાર્ય” નામે જ ઓળખાય છે, અને તેથી અન્ય શંકરાચાર્યોની કૃતિઓ આઘ શંકરાચાર્યને નામે ચઢી ગઈ હોય તે તેમાં કાંઈ નવાઈ જેવું નથી. છતાં,
જ્યારે આપણે એમના સિદ્ધાન્તને નિર્ણય કરવો જ છે, તે આ મુશીબતથી નિરાશ ન થતાં—એમના અમુક ગ્રન્થ જે નિર્વિવાદ રીતે એમના જ છે તે લઈ, એ ગ્રન્થથી અવિરુદ્ધ જે જે ગ્રન્થ માલુમ પડે તે સ્વીકારવા અને અન્ય છોડી દેવા. આવી રીતે વિચાર કરતાં–વેદાન્તસૂત્રનું શારીરક ભાષ્ય, કેટલાંક ઉપનિષદો તથા ગૌડપાદની કારિકા ઉપરનાં ભાષ્યો, શ્રીમદ્ભગવદ્ગીતા ઉપરનું ભાષ્ય અને તે ઉપરાંત કેટલાક પ્રકરણ ગ્રન્થો અને પદ્યો નિ:સન્દિગ્ધ રીતે શંકરાચાર્યનાં છે એમ સિદ્ધ થાય છે. આ સર્વ ગ્રન્થોમાં પ્રતિપાદન કરેલા અગાધ અને વિસ્તીર્ણ તત્ત્વજ્ઞાનનું નિરૂપણ કરવાનું આ સ્થાન નથી. આ પ્રસંગ નથી. પણ એ સર્વના દોહનરૂપ–
Page #707
--------------------------------------------------------------------------
________________
૬પ૦
'
શંકરજયની
"ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापरः" 'એ ક જે શંકરાચાર્યને કહેવાય છે, જે એમના કેઈ પણ પ્રસિદ્ધ પુસ્તકમાં ઉપલબ્ધ થતું નથી, છતાં એને પ્રસાદ જોતાં, તથા એમાં ઘણું સત્ય ટૂંકામાં બહુ સારી રીતે સમાવી દીધું છે એ જોતાં, શંકરાચાર્યને હોય એ સંભવિત છે–એ શ્લોકાર્ધના જ વિવરણ રૂપે થોડુંક કહું તે તે અન્ને બસ થશે.
* સર્વ સિદ્ધાન્તના સારભૂત આ લોકાર્ધમાં પહેલી જ વાત શી કહી છે?—“ક્ષ રહ્ય”—“બ્રહ્મ સત્ય છે” એ. આ બહુ અગત્યને
સિદ્ધાન્ત છે. શંકરાચાયના બીજા બે સિદ્ધાન્તને એ બ્રાહત્યમ્ પાયો છે. કેટલાક જો શંકરાચાર્યને અનીશ્વરવાદી કહે છે.
અને પશ્ચિમમાં પણ “Pantheism”ને “Polite ather ism” કહેવામાં આવ્યું છે. પશ્ચિમમાં વિદ્વાનેને “Pantheism” પ્રત્યે આટલો બધે ઠેષ થવાના ઐતિહાસિક કારણે છે–પરંતુ ત્યાંના તત્ત્વજ્ઞાનને ઈતિહાસ આપવા જતાં બહુ વિષયાંતર થઈ જાય માટે અત્યારે તે છે તે નથી. હું ખાસ આગ્રહથી જણાવવા માગું છું તે એ કે શાંકરવેદાન્તને અનીશ્વરવાદ બિલકુલ કહી શકાય એમ નથી. શાંકરસિદ્ધાન્ત પ્રમાણે જો હું છું, તમે છો, જે આ જગત છે, તે ઈશ્વર પણ છે જ; જે અર્થમાં હું નથી, તમે નથી, જગત નથી–તે જ અર્થમાં ઈશ્વર નથીઃ અને તે બરાબર છે. જીવ જગત અને ઈશ્વરની, મન માયા અને મહેશ્વરની, ત્રિપુટી છે–એમાંથી કઈ એકલું રહી શકતું નથી. જો હું તમે અને આ જગત ન હોય તે ઈશ્વર નિયતા ને ? માટે જે અર્થમાં એમને નિષેધ થાય છે, તે અર્થમાં, અને તે જ અર્થમાં, ઈશ્વરને પણ નિષેધ બરાબર છે. હવે બ્રહ્મ જે ચેતન્યસ્વરૂપ છે તેને વિષે થોડેક વિચાર કરીએ. પાશ્ચાત્ય ફિલસુફ કાન્ટે મનુષ્યજ્ઞાનના સ્વરૂપ વિષે તથા એની મર્યાદા વિષે કેટલુંક તત્ત્વચિન્તન કર્યું છે. એ તત્વચિન્તન કરીને એણે એક એવો સિદ્ધાન્ત બાંધે છે કે આપણે જે “દેશ” “કાલ” નામે ઓળખીએ છીએ એ બાહ્ય પદાર્થો નથી—એ હવા કે ધુમ્મસની માફક બહાર પથરાએલા પદાર્થો નથી; એ તે અમુક આકારે યાને બીબાં છે કે જેને ઈન્દ્રિય પિતાની સાથે વિષય પ્રત્યે લઈ જાય છે, અને વિષયને એ બીબાંમાં નાંખીને જ દેખાડે છે. અર્થાત એ અમુક ઉપાધિઓ છે, અને જે પદાથી ઈન્દ્રિયગોચર છે તેને જ એ લાગુ પડે છે. આથી આટલું સ્પષ્ટ છે કે
Page #708
--------------------------------------------------------------------------
________________
શંકરજયન્તી
*
૬૫૧
જે ઇન્દ્રિયને વિષય નથી તેને દેશ કે કાલ રૂપ ઉપાધિ લાગુ પડી શકતા નથી. અને જે આમ દેશ અને કાલથી અતીત છે તેની–સંખ્યા પણ કેમ સંભવે ? હું મને અને તમને એક બે ત્રણ ચાર એમ ગણું શકું છું; કારણ કે આપણે આ દેહરૂપે યા દેહને લઈને દેશ અને કાલમાં છીએ. પણ શુદ્ધ ચિતન્યરૂપ પદાર્થ તે સર્વથા એક જ હોઈ શકે_બકે એને “એક એવો સંખ્યાવાચક શબ્દ પણ લાગુ પાડી શકાતો નથી; તો એનામાં અનેકતા કેમ સંભવે ? માટે શાંકરેદાન્ત “ત્રણ સત્ય” એમ કહેવાની સાથે જ જગતને અને જીવન નિષેધ કરે છે. બ્રહ્માની જોડે જગત કેમ રહી શકે? બ્રહ્મ એક અને જગત બીજી એમ ગણવા શી રીતે બેસાય? આ અજવાળું અને આ ટેબલ-એમ બ્રહ્મ અને જગત તે એક બીજાની બહાર રહેલા પદાર્થો નથીઃ બ્રહ્મ કાંઈ અજવાળાની માફક જગતની આસપાસ વીટળાઈ રહેલો પદાર્થ નથી, એ તે એના અન્તમાં પ્રવેશેલો પદાર્થ છે, અને તે પણ મધપૂડામાં મધ કે ઝાડમાં રસની માફક જરા પણ જુદ હેઈ અંદર પ્રવેશેલો પદાર્થ નથી–પણુ જેના કઈ પણ દાખલા આપી ન શકાય એવી રીતે પોતાના વિસ્તારમા જગતને સમાવી દેનાર વ્યાપક પદાર્થ છે. આમ ચૈતન્યના ખરા સ્વરૂપનું ગ્રહણ કરવાની સાથે જ જગત અને જીવ ઉભય એમા લય પામી જાય છે. “બ્રહ્મ સત્ય” એ એક સિદ્ધાન્તમાંથી “ ” અને “ ત્રશૈવ રાપરઃ” એ બને સિદ્ધાન્ત અવશ્ય ફલિત થાય છે.
આ જગત મિથ્યા છે, દેખાય છે પણ તે વસ્તુતઃ નથી, એ સિદ્ધાન્ત ગળે ઊતારે ઘણાને કઠણ લાગે છે. પણ મે આપને કહ્યું તેમ ત્રણનું વ્યાપક સ્વરૂપ સમજાઈ જાય તે એ સમજણમાથી એ સિદ્ધાન્ત અવશ્ય
રીતે ફલિત થાય છે. છતાં સામાન્ય બુદિ એનું ગ્રહણ નારિજી કરી શકતી નથી. ન જ કરી શકે. બાહ્ય જગતને ન માન
નાર એક ફિલસુફને સામાન્ય બુદ્ધિની મૂર્તિરૂપ એક અંગ્રેજ વિદ્વાને થાંભલા સાથે માથું અફાળવા અને પછી બાહ્ય જગત છે કે કેમ એ નક્કી કરવા કહ્યું હતુ! પણ જગતના નિષેધને આવો ઉપહાસ વર્તમાન જમાનામાં શક્ય નથી. હાલને એક તત્ત્વજ્ઞાનને પીઢ અને પ્રતિષ્ઠિત પાશ્ચાત્ય પ્રોફેસર કહે છે તેમ-જેને આ બાહ્ય જગતના અસ્તિત્વ વિષે શંકા ઊપજી નથી તેને તત્વવિચાર કરવાનો અધિકાર જ નથી. તવવિચાર જગતના નિષેધ વિના ઉદ્ભવતું નથી એટલું જ નહિ, પણ કોઈ પણ શાસ્ત્ર તે વિના ઉદ્ભવતુ નથી. માયાવાદ એ સર્વ શાસ્ત્રના પાયામાં
Page #709
--------------------------------------------------------------------------
________________
ઉપર
શંકરજયન્તી
વચન છે. નરસિક
સ્વીકારાઈ રહે છે. લૌકિક દૃષ્ટિએ–વ્યવહાર દષ્ટિએ—સામાન્ય બુદ્ધિએ આ સઘળું દેખાય છે તેવું જ નથી પણ એની પાછળ ગૂઢ સત્ય રહેલું છે એમ માનીને જ સર્વ શાસ્ત્ર પ્રવર્તે છે. સૂર્ય ચન્દ્ર તારા દેખાય છે તેવડા નથી, પૃથ્વિ સ્થિર દેખાય છે પણ વસ્તુતઃ તેવી નથી–આ ટેબલ સ્થિર પડેલું દેખાય છે પણ એના અવયવ રૂ૫ પદાર્થમાં અચિન્ય ગતિ સદા સર્વદા થયા જ કરે છે–ઇત્યાદિ સર્વ પ્રતિપાદન માયાવાદ સ્વીકારીને જ બની શકે છે. હવે પ્રશ્ન એટલો જ છે કે આ જગત દેખાય છે તેવું નથી ત્યારે કેવું છે? ધાર્મિકદષ્ટ યાને ચિતન્યદૃષ્ટિ જેમની તીવ્ર થએલી છે તેમને એ હમેશાં બ્રહ્મરૂપ જ દેખાયું છે.
" या निशा सर्वभूतानां तस्यां जागति संयमी । ચહ્યાં નાગતિ મતાનિ ના નિશા રચતો મુને !”
=અન્ય સૌની રાત્રિ એ જ્ઞાનીને દિવસ; અને જ્ઞાનીને દિવસ એ ' અન્યની રાત્રિ—એવું ભગવદ્ગીતાનું વચન છે. નરસિહ મહેતા કહે છેઃ
જાગીને જોઉં તો જગત દીસે નહી, ઊંઘમાં અટપટા ભોગ ભાસે.” અને પ્લેટના સિદ્ધાન્તને અનુવાદ કરતી અંગ્રેજ કવિ વર્ડઝવર્થની પંક્તિ પણ સુપ્રસિદ્ધ છે કે –“Our life is but a sleep and a forgetting” ઈત્યાદિ. છતાં–જેઓની દૃષ્ટિ આટલી બ્રહ્મભરી થઈન હોય તેઓને માટે પણ શાંકરેદાન્તમાં એક સ્થાન છે. શાંકરદાન્તી વિદ્યારણ્યમુનિ ઈશ્વરસૃષ્ટિ અને જીવસૃષ્ટિ એવા સૃષ્ટિના બે ભેદ પાડે છે. પંચમહાભૂત અને એના વિવિધ પદાર્થો તે ઈશ્વરસૃષ્ટિ; અને એ પદાર્થો પ્રત્યે જીવે કરેલા રાગદ્વેષાદિક તે જીવસૃષ્ટિ. જીવને જ્યારે જ્ઞાન થાય છે ત્યારે જીવસૃષ્ટિને નાશ થાય છે, ઈશ્વરસૃષ્ટિનો નહિ. અર્થાત્ મુક્ત દશામાં તે તે પદાર્થો કાંઈ દેખાતા બંધ થવાના નથી, પણ તેઓ પ્રત્યે રાગદ્વેષાદિ વૃત્તિ બંધ થવાની. આ સિદ્ધાન્ત જે કે શાંકરેદાન્તના ઇતિહાસમાં ઉત્તમ કોટિને મનાતું નથી–તથાપિ ઉત્તમ કોટિના સિદ્ધાન્ત સાથે એનું એક મળતાપણું છે તે એ કે આ રીતે જ્ઞાન, મુક્તિ, એ અમુક દૃષ્ટિ ઠરે છે–એ સ્થિતિમાં બાહ્ય જગતમાં કાંઈ ફેરફાર થવાનો નથી પણ એ જગત્ જુદે રૂપે ભાસવાનું છે. આ ઝાડ મને તમને ભાસે છે તે કરતા એક “botanistવાને વનસ્પતિશાસ્ત્રીને તે જુદે જ રૂપે ભાસે છે. તે જ રીતે એક મનહર સ્ત્રીનું શરીર જે એના પર પ્રેમથી ભીજાએલા પતિને એક રૂપે ભાસે છે, સૌન્દર્યથી મેહેલા પરપુરુષને બીજે રૂપે ભાસે છે, દાતરને વળી ત્રીજે રૂપે ભાસે છે,
અને પ્લેટના જગત દીસે
Page #710
--------------------------------------------------------------------------
________________
1.
શકરાજયની
૬પ૩
તે જ બ્રહ્મજ્ઞાનીને વળી અન્ય રૂપે જ—-બ્રહ્મ રૂપે–ભાસે છે. આ બ્રહ્મરૂપે ભાસ તે પૂર્વોક્ત ભાસથી જુદે પણ એ જ કક્ષાને એક ભાસ માત્ર નથી. એમ હોય તે એ સર્વ ભાસ તે આત્માની માત્ર જુદી જુદી અવસ્થાઓ (states) જ થઈ રહે, અને સત્ય એવું કંઈ રહે જ નહિ. પણ વસ્તુતઃ પૂર્વોક્ત ભાસ તે બ્રહ્માના ભાસમાં આભાસ બની જાય છે, અર્થાત એ સર્વ ભાસને અલ્પકાર બનાવી એની ઉપર એ ઉજ્જવળ પ્રકાશ રૂપે વિરાજે છે.
આમ જગન્મિથ્યાત્વનું તાત્પર્ય બ્રહ્મસત્યત્વના ઉદ્દામ અનુભવમાં સમજવાનું છે; પાપપુણ્યના નિષેધમાં કે અન્ય કઈ રીતે જગતને નિષેધ કરવામાં લેવાનું નથી.
ત્ર સત્ય”, “કામિયા”—એનું તાત્પર્ય આપણે સમજ્યા.
હવે “ક ત્રવ વપરઃ” એનું રહસ્ય સમ- જીવો ઘર છએ. શાંકરદાન એ સર્વ તત્ત્વજ્ઞાનની પરાકાષ્ઠા
છે એ વાત “તત્વમસિ' ને સિદ્ધાન્ત સમજવા જતાં જેવી પ્રતીત થાય છે તેવી એ દર્શનના અન્ય કોઈ ભાગમાં પ્રતીત થતી નથી. અત્રે જીવાત્મા અને પરમાત્માને જે સંબધ કહ્યો છે તેનું, એની ઉત્તરોત્તર વિકાસની ભાવનામાં, ખરું સ્થાન સમજવા માટે એ સંબધ પરત્વે દશવાએલા જુદા જુદા સિદ્ધાન્તો લઈએ અને તેમને એક એકની ઉપર ભૂમિકાવાર ગોઠવીએ. પરમાત્માની કેવળ શક્તિ જ અનુભવવી એ મનુષ્યની જંગલી દશા. પણ કુટુમ્બમાં અને જનસમાજમાં ન્યાય અન્યાયની સમજણ ઉદય પામે કે તેની સાથે–પરમાત્મા ન્યાયકારી છે, રાજા છે એ સમજણ ઉદ્દભવે. વેદમાં વરુણને “ચાણ રાણા વાળો પતિ મળે ત્યારે સવારથ ” ઈત્યાદિ અનેક સ્થળે “રાજા” કહેલ છે; અને તે જ પ્રમાણે ઇન્દ્ર સામ વગેરેને પણ “રાજા” વિશેષણ લગાડેલું છે. રાજા કરતાં ચઢી આતે ભાવ પિતાને. પાશ્ચાત્ય ધર્મના ઇતિહાસકારે કહે છે કે યાહુદી પ્રજા ઈશ્વરને રાજા તરીકે પૂજતી, અને પિતાને ભાવ ધર્મમાં પહેલવહેલો ઈસુખ્રિસ્તે જ દાખલ કર્યો. આપણુમાં પણ કેટલાક ઈશ્વરની પિતા તરીકેની સમજણ ખ્રિસ્તી ધર્મની માની એનો ઉપહાસ કરે છે. પણ વસ્તુતઃ “પિતાહિ સ્રોજક્ય રાવરહ્ય” એમ ભગવદ્ગીતા કયાં નથી કહેતી? એટલું જ નહિ પણ છેક હદસંહિતામાં પણ પિતૃ
Page #711
--------------------------------------------------------------------------
________________
૬૫૪.
શંકરજયન્તી
g= હિમામે ” “પુત્ર પિતાના વસ્ત્રને છેડે ઝાલે તેમ હું તારે છેડે ઝાલું છું.”—“વિ પુત્રવિમve” “પિતા પુત્રને ખોળામાં
તેમ તું મને લે છે.” એમ જીવાત્મા અને પરમાત્માના સંબન્ધ વિષેની ઉકિતઓ છે.” રાજામાં ફક્ત સામર્થ્ય અને ન્યાય છે; પિતામાં વિશેષમાં પ્રેમ છે. પણ પિતા આગળ પુત્ર પિતાના હૃદયની ઊંડી બાંધછોડ કરી શકતું નથી. તે માટે તે સખાભાવ જોઈએ એ ભાવવાચક વચને પણ
દસંહિતામાં મળે છે. વસિઝ અને વરુણ વચ્ચે સખા-ભાવ છે. ઉપનિષમાં પણ “Rા સયુના રણીયા સમાનં શુ પરિષશ્વनाते तयोरन्यः पिप्पलं स्वावत्यननन्नन्योऽभिचाकशीति" =“એક વૃક્ષ ઉપર જીવાત્મા અને પરમાત્મા એવા બે જોડી –સખા– પક્ષીઓ બેઠેલાં છે. તેમાંનું એક વૃક્ષના ટેટા ખાય છે, અને બીજું અન્તયમી સાક્ષી રૂપે એ જોયા કરે છે.” એ સખાભાવને અનુભવ બરાબર તમારી કલ્પનામાં લાવ હોય તે ઈતિહાસ અને પુરાણ વગેઃ “તિहासपुराणाभ्यां वेदं समुपबृंहयेत् । बिभेत्यल्पश्रुतावदो मामयं પ્રદરિષ્યતિ”=“ઈતિહાસ અને પુરાણુ વડે વેદનું ઉપબૃહણ કરવું; અલ્પશ્રુત માણસ-જેણે ઈતિહાસ અને પુરાણુની આખ્યાયિકાઓ સાંભળી નથી–તેનાથી વેદ વ્હીએ છે કે રખેને એ મારે ઘાત કરે.” માટે ઈતિહાસ અને પુરાણુથી તમારી પ્રતિભા જગાડશો તે જીવાત્મા અને પરમાત્માને સખાભાવ તમને નર અને નારાયણમાં, અર્જુન અને કૃષ્ણમાં, પ્રત્યક્ષ થશે. પણ સખાભાવના અધિકારી થવું સહેલું નથી. દામ્ય પછી સખાભાવ પ્રાપ્ત થાય છે—હનુમાન પછી અર્જુન આવે છે. હનુમાનની દામ્યભક્તિ વિચારે! એણે કેવા બળથી પરમાત્માની પ્રકૃતિને રાક્ષસના બંદીખાનામાંથી છોડવી ' દાસભાવ હસી કાઢવા જેવો નથી. “યાર.' માંથી જન્મ મરણના ફેરાને દા કાઢી નાંખે એટલે “ડ” થઈ જશે એ કહેવું ખરું છે–પણ સારા રમનારા તે દાથી જરા પણ ગભરાતા નથી–દામાં જ આનન્દ માને છે. દાસ્યમાં જે સમાન પ્રેમની ન્યૂનતા છે તે પતિ-પત્ની યાને “પ્રિય-પ્રિયાના સંબંધમાં પૂરાય છે. ભક્ત ઉપમન્યુ કહે છે “વિરોઘ વિમો શિયામ પિરામિ માર્ચ નાત” =“હે વિશે ! વિરહી જેમ આખું જગત પ્રિયામય જુવે છે તેમ હું આખું જગત તમારામય જેઉં છું,” ભગવદ્ગીતામાં અર્જુને કહેલું શિવઃ શિવાળાëરિ રે હુ.” એ વચન સુવિદિત છે. આ જગતના સર્વે સંબન્ધોમાં એકતાની બાબતમાં પતિપત્ની–પ્રિયપ્રિયાના
Page #712
--------------------------------------------------------------------------
________________
શંકર જયન્તી
૬૫૫
સંબન્ધ જેવો એકે સંબન્ધ નથી. આ એકતા તે માત્ર વાણીની નહિ–આપે પણ, સાંભળ્યું હશે કે “ટાઈટેનિક' સ્ટીમર ડૂબી તે વખતે કેટલીક સ્ત્રીઓને એમને જીવ બચાવવા માટે પતિ પાસેથી પરાણે વિખૂટી પાડીને હોડીમાં ઉતારવા માંડી પણ તે ન ઊતરી “They refused to be torn from their husbands.”—અને પતિની સાથે જળશયન કર્યું આવી એકતા જીવાત્માએ પરમાત્મા સાથે કરવી જોઈએ. હજી પણ આમાં કાંઈ ભેદભાવ જણાતું હોય તે તે નિવારવા શ્રુતિ બે ત્રણ શબ્દમાં કહે છે કે “તારામ”—બતે તું છે.” આ કરતાં જીવાત્મા અને પરમાત્માની એકતા વધારે ટૂંકામાં દર્શાવાતી નથી. આ જીવાત્મા અને પરમાત્માના સંબધની ' ભૂમિકામાં સર્વોપરિ છે–સર્વ પ્રાસાદનું શિખર છે. પણ આ સર્વ રૂપકે તમે કહેશે કે મનુષ્યનાં (“anthropomorphic) છે. આપણું શું મનુષ્યનું (“anthropomorphic') નથી ? મનુષ્યનું તે મનુષ્યનું હોય એમાં શી નવાઈ? પણ એ રૂપકે મનુષ્યનાં છે, અને તેથી તે તત્વને પૂરેપૂરું નિરૂપી શકતાં નથી એ પણ સાથે જ સ્વીકારવું પડે છે. કૂતરાને જગત દીસે છે તે કરતાં મનુષ્યને જુદું જ દીસે છે, અને મનુષ્યમાં પણ સર્વને એક સરખું દીસતું નથી–અને મનુષ્ય પોતાના જ્ઞાનની મર્યાદા સમજે છે એટલે પિતાનાં સઘળાં રૂપને નિષેધ કરીને રેતિ નેતિ”="એ નહિ એ નહિ એમ કહે છે. અને શંકરાચાર્ય પણ–
" न चैकं तदन्यद् द्वितीयं कुतः स्यात् न वा केवलत्वं न चाकेवलत्वम् । न शून्यं न चाशुन्यमद्वैतकत्वात्
कथं सर्ववेदान्तसिद्ध ब्रवीमि ।" એમ એ અવાલ્મનસગોચર તત્વ પર મૌન ધારણ કરવું ઉચિત ધારે છે. છતાં શંકરાચાર્યે પિતાના ગ્રન્થમાં જુદે જુદે સ્થળે જે રૂપકે વાપર્યો છે તે પકડી લઈ એમાંથી શંકરાચાર્યના પછીના વખતમાં કેટલાક વાદે ઉત્પન્ન થાય છે. એ વાદ વસ્તુતઃ શાંકરસિધાન્ત કરતાં અધિક નથી રેકેટ (હવાઈ) આકાશમાં ચઢીને ફાટે અને એમાંથી રાતા લીલા પીળા અનેક તારાઓ નીકળે તેમ “તવમસિ'ના શાંકરસિદ્ધાન્તમાંથી એ વા નીકળ્યા છે. એને હું આપને ડુંક દિગદર્શન કરાવું. કેટલાક કહે છે–જેમ એક સૂર્ય કે ચન્દ્રનાં અનેક જળાશયમાં પ્રતિબિમ્બ પડી એ અનેક દેખાય છે તેમ એક પરમાત્મા અનેક રૂપે દેખાય છે. આ બિમ્બપ્રતિબિમ્બવાદ. પણ આ
Page #713
--------------------------------------------------------------------------
________________
૬૫૬
શંકરજયન્તી
છે
જુદા અવચ્છેદકને લાઈક વચ્ચેનું પેલી
પણ આમાં
રૂપક શબ્દશઃ લઈ બીજા પૂછે છે કે–ચૈતન્યનું પ્રતિબિમ્બ કેવું? જડનું જડમાં પ્રતિબિમ્બ પડે; મારા મોંનું ચાટલામાં પ્રતિબિમ્બ પડે; પણ આત્માનું શી રીતે પડે? માટે કેટલાક બીજું રૂપક આપી કહે છે કે જેમ આકાશ એક અખંડ વસ્તુ છે, પણ આ ચાર દિવાલો વચ્ચેનું આકાશ તે આ ઓરડીનું કહેવાય અને પેલી ચાર દિવાલો વચ્ચેનું પેલી ઓરડીનું કહેવાય–તેમ જુદા જુદા અવચ્છેદકને લઈ એક આકાશ અનેક કહેવાય છે. પણ આમાં પણ અવચ્છેદકની અવછેuથી ભિન્નતા અને અનેકતા આવે છે. કેટલાક જીવાત્મા–પરમાત્માને સંબન્ધ “કર્ણ રાધેય” વગેરે દષ્ટાન્તથી, સમજાવે છે. સિહનું બચ્ચું શિયાળામાં ભળી જઈ પિતાનું સ્વરૂપ ભૂલી બેસે, કે રાજકુમાર ભીલેમાં ઊછરી પિતાને ભીલ જ જાણે, કે પૃથાને પુત્ર કર્ણ પિતાને રાધાપુત્ર જાણે–તેમ જીવાત્મા પિતાનું ખરું સ્વરૂપ, પરમાત્મસ્વરૂપ ભૂલી માયાને–અવિદ્યાને જીવ બની રહ્યો છે. આ વાદમાં પણ સિંહ અને શિયાળ, રાજા અને ભીલ, પૃથા અને રાધા–એટલું બૈત આવે છે જ. આ દૈતાપત્તિને શાંકરદાન્તની ખામી રૂપે ન મૂકતાં–એમાંથી સાર એ લેવો જોઈએ કે મનુષ્યનાં સઘળાં રૂપક પરમ તત્ત્વનું સ્વરૂપ અને એને આપણી સાથે સંબન્ધ દર્શાવવાને અસમર્થ છે. અને એ જ શાંકરદાન્ત કહેવા માગે છે.
'
સાધન
આ પ્રમાણે ટૂંકામાં શંકરાચાર્યને બ્રહ્મ જગત અને જીવ સંબન્ધી– ' અર્થાત તત્ત્વજ્ઞાનના ત્રણ મહાપદાર્થો સંબન્ધી–નિર્ણય
છે. હવે આ વસ્તુસ્થિતિ અનુભવમાં શી રીતે ઊતારવી,
એને સાક્ષાત્કાર શી રીતે કરવો એ સંબન્ધી શંકરાચાર્યને સિદ્ધાન્ત હું તમારી સમક્ષ મૂકું છું. શંકરાચાર્ય જ્ઞાન થકી મોક્ષ માને છે, પણ
એ જ્ઞાન શુષ્ક તર્ક નહિ, તેમ સાંખ્યનો પ્રકૃતિ-પુરુષને વિવક માત્ર પણ નહિ, પણ સર્વવ્યાપક ચિતન્ય સાથે એકતાને અનુભવ. આ અનુભવ પામવા માટે પ્રાણાયામાદિ અષ્ટાંગ યોગ સાધન નથી. યોગશાસ્ત્રના ઈશ્વર જગત અને છવ સંબધી વિચારનું શંકરાચાર્ય વેદાન્તસૂત્રકારને અનુસરી “પુસૈન ચૌઃ પ્રત્યુત્તર” એ સૂત્રના ભાષ્યમાં ખંડન કર્યું છે. એટલું જ નહિ પણ
અપરક્ષાનુભૂતિમાં “અષ્ટાંગ(હઠ)ોગ”નું ખંડન કરતાં પોતે સ્પષ્ટ કહે છે કે “જ્ઞાન પ્રાપદનજૂ”—“નાક દબાવીને બેસવું એ તે અજ્ઞાનીની રીત છે.” વળી નાક ઉપર દૃષ્ટિ સ્થાપવાથી બ્રહ્મધ્યાન થાય છે એમ માનનારાના ખંડનમાં પિતે કહે છે કે
Page #714
--------------------------------------------------------------------------
________________
શ’કરજયન્તી
" दृष्टि ज्ञानमयीं कृत्वा पश्येद् ब्रह्ममयं जगत् सा दृष्टिः परमोदारा न नासाग्रावलोकिनी "
૯૫૭
=“જ્ઞાનમય ષ્ટિ કરી સધળું બ્રહ્મમય જોવું—આ પરમ ઉદાર દિષ્ટ છે; નાકની અણી જોયા કરવી એ નહિ.” એ જ પ્રમાણે ખરા રેચક અને પૂરક, પ્રપંચને નિષેધ કરી સર્વત્ર પરમાત્માને ભરવા એ જ છે—ઊંચા નીચા શ્વાસ લેવા ઇત્યાદિ નથી એમ કહે છે. આ શ્વાસ લેવાથી શારીરિક લાભ ગમે તે હૈ, યેાગશાસ્ત્રના વિષય ભલે રસિક અને જાણવા શોધવા લાયક હા—પણુ શાંકરસિહાન્તમાં તે બ્રહ્મજ્ઞાનના સાધન તરીકે આ ચેગના સ્પષ્ટ નિષેધ છે એ હુ આપને જણાવું છું.
શકરાચાર્ય પ્રમાણે આ અનુભવ પામવા માટે પ્રથમ ચતુરંગ અધિકાર પ્રાપ્ત કરેલા હેાવા જોઇએ. તે (૧) નિત્યાનિત્યવસ્તુવિવેક; (૨) ઇહામુત્રાર્થલભાવિરાગ; (૩) શમ દમ ઉપરતિ તિતિક્ષા શ્રદ્દા સમાધાન એ ષટ્ સાધનસંપત્ અને (૪) મુમુક્ષુત્વ. આ ચારે અંગેા ગમે તેમ લઈ ગણાવ્યાં છે એમ નથી. એની પ્રકારરચનામાં માનસશાસ્ત્રનું ઊંડું અવલેાકન કર્યું છે. પરમાત્મા તે જીવાત્માની અમુક વૃત્તિથી અનુભવી શકાય છે એમ નથીઃ એને અનુભવવા માટે અખડ આત્મા જોઇએ; અને એ આત્મામાં ‘Intellect,' · Emotion, ' ' Moral Will ' અને ‘ Religious Sense ' એ ચાર વાનાં આવે છે. અને એ જ ચાર, ક્રમવાર, ઉપરના અધિકારવિભાગમાં સમાયેલાં છે. એક તે નિત્ય અને અનિત્ય વસ્તુને એક ખીજાથી જુદી એળખવી જોઇએ ( વિવેક, ) બજારમાં કપડું ખરીદવા ગએલા માણસ લીલા પીળા પણ કાચા એવા ર્ગથી મેાહી જાય, અગર તેા કાંજી ચઢાવેલા કડકડતા પણુ કાહેલેા એવા માલ લઇને ધેર આવે, તે તેને તમે કેવા કહેશે ? સંસારના પતંગીઆ રંગથી મેાહી જઈ, ખરી વસ્તુને—પરમાત્માને ગુમાવી બેસનાર, મનુષ્ય આ કરતાં સહસ્રગણા મૂર્ખ છે. માટે આ ખાખતમાં ખરી સારગ્રાહી ર્દષ્ટિ પ્રાપ્ત કરવી એ પહેલી જરૂરિયાત છે. તે સાથે ખીજી ખાખત તે વૈરાગ્ય છે. એ વૈરાગ્ય તે આ લેાકનાં તેમ જ પરલોકનાં સુખ ભાગવવા પ્રત્યેના. કેટલાક કહેશે કે અત્યારે હિન્દુસ્થાનને વૈરાગ્યની જરૂર છે? તા તેઓને પૂર્ણ આગ્રહથી આપણે ઉત્તર આપીશું કે—ખેશક વૈરાગ્યની જરૂર છે. શું આપણા દાક્તરી વકીલા અધ્યાપકા વગેરે દેશ૫દેશક અને દેશસેવક વર્ગમાં વૈરાગ્યની ખામી અનેક સારાં મૃત્યા કરવામાં
૮૩
Page #715
--------------------------------------------------------------------------
________________
શંકરજયન્તી
આડે આવતી નથી ? શું ગોખલે અને પરાંજપેની આપણને જરૂર નથી? સુખની ઇચ્છાને ત્યાગ–એની કર્તવ્ય કરવામાં પગલે પગલે જરૂર પડે છે. અને એ જ વૈરાગ્ય છે. વળી, આ લોકનાં સુખ સાથે પરલોકનાં સુખ પણ ત્યજવાને અન્ને ઉપદેશ કરેલો છે. કારણ કે પરલોકમાં સુખ પામવાની આશાએ આ લેકનાં સુખ ત્યજવાં એ તે માત્ર વણિકવૃત્તિ છે. એવી આશાએ યજ્ઞ કરનારાઓમાં નિર્દયતા સ્વાર્થ વગેરે ક્ષુદ્ર વૃત્તિઓ કેવી પ્રવર્તતી હતી એ બુદ્ધ ભગવાને સારી રીતે જોયું હતું, અને તેથી તેમણે સ્વાર્થવૃત્તિનું બીજ જે અહંભાવ (આત્મવાદ) તેને ઉચ્ચ નિષેધ કર્યો હતો. વૈરાગ્ય સાથે શમ દમાદિ સાધનસંપત પણ જોઈએ. અન્તમાંથી વિષયવાસના છેડી દેવી (શમ); બાહ્ય વૃત્તિને દબાવવી (દમ); વિષય તરફથી વૃત્તિને તદન વાળી દેવી (ઉપરમ); દુઃખ સહન કરવો પડે છે તે આત્મબળથી સહન કરવાં (તિતિક્ષા); વેદ “તરમણિ” “પતવાચક સર્વ' આદિ વાક્યમાં જે ઉન્નત અને ઉદાર ભાવના પ્રતિપાદન કરી છે તે ખરી છે, અને એ ભાવના જગતમાં પ્રવર્તાવવા આચાર્યો જે જાત અનુભવથી ઉપદેશ કરે છે તે હવાઈ નથી પણ અનુભવમાં ઉતારી શકાય એવું સત્ય છે એવી શ્રદ્ધા રાખવી; અને વૃત્તિમાત્રનું પરમ લક્ષ્ય જે પરમાત્મા એનામાં ચિત્ત સ્થાપવું (સમાધાન)--એ છ વાનાં આ સાધનસંપમાં આવે છે. મનુષ્યના આચાર-વિચારની સઘળી ઉન્નતિ પ્રાપ્ત કરવાનો આ માર્ગ છે. નિત્ય-અનિત્ય વતને વિવેક કરતાં કરતાં અનિત્ય વસ્તુ ઉપરથી વૈરાગ્ય થાય છે, અને એ વૈરાગ્યમાંથી આ છ સાધનોનું સેવન શરૂ થાય છે. પણ એ સર્વની પાછળ અધિકારનું ચોથું અંગ જે મુમુક્ષત્વ તે જોઈએ. એ મુમુક્ષત્વ તે સંસારમાંથી છૂટવાની તીવ્ર વૃત્તિ છે—એ ધર્મ માત્રનું અન્તસ્તત્વ છે. એક માણસના વાળ સળગ્યા હોય અને તે જેમ જળાશયમાં પડવા દે, તેમ સંસારની અનિષ્ટતાનું તીવ્ર ભાન પામી પરમાત્માનો સાક્ષાત્કાર કરવા તલપવું જોઈએ. આવી વૃત્તિ જેનામાં ઉદય પામી નથી તે બ્રહ્મજ્ઞાનને અધિકારી નથી.
આમ ટૂંકામાં મેં આપને શંકરાચાર્યને તત્ત્વજ્ઞાનનો સિદ્ધાન્ત, અને એ સિદ્ધાન્તને અનુભવ પામવા માટે જોઈતી અધિકારસામગ્રી નિરૂપણ કરી. હવે શંકરાચાર્યના ઉપદેશ સંબધે આપણું સામાન્ય લોકમાં કેટલીક બ્રાતિ પ્રવર્તે છે. તે વિષે થોડુંક કહી મારું ભાષણ સમાપ્ત કરીશ.
Page #716
--------------------------------------------------------------------------
________________
કરજયન્તી
*
૬૫૯
શંકરાચાર્ય સંબધે સામાન્ય જનેમાં એક એવી માન્યતા છે કે એમણે
બૌદનું અને જેનેનું ખંડન કરી વૈદિક વર્ણાશ્રમધર્મ કેટલીક ભ્રાન્તિઓ ફરી સ્થાપ્યો. શંકરાચાર્યના ગ્રન્થ જોશે અગર
એમના જીવનની હકીકત વાંચશે–તે તમને જણાશે કે આ માન્યતા ખરી નથી. વર્ણાશ્રમધર્મ ઈષ્ટ છે કે અનિષ્ટ એ આમાં સવાલ નથી; તેમ હિન્દુધર્મનું એને આવશ્યક અંગ માનવું કે કેમ એ પ્રશ્ન પણ જુદો છે; તેમ શંકરાચાર્ય વર્ણશ્રમધના દુશ્મન હતા એમ કહેવાનું પણ મારું તાત્પર્ય નથી. મારે આગ્રહ એટલે જ છે કે શંકરાચાર્યના ઉપદેશનું સ્વરૂપ નક્કી કરવા બેસવુ ત્યારે હિન્દુ ધર્મના સામાન્ય વિચારે કે આપણું પિતાના પક્ષપાતે એમાં ભેળવી દેવા નહિ—પણ યથાસ્થિત જે જેવું જણાય છે તેવું સ્વીકારવું; અને એ રીતે જોતાં તમને જણાશે કે શંકરાન્ચર્યના જીવનને અને ઉપદેશને પ્રધાન ઉદ્દેશ બૌદ્ધ અને જૈનેનું ખંડન કરવાનું ન હતું. પણ હિન્દુ ધર્મને જ અન્તમાંથી સુધારવા પિતે પ્રવૃત્ત થયા હતા. એમને જણાયું કે ચાલુ હિન્દુધર્મ પ્રાચીન ઔપનિષદધર્મના સ્વરૂપમાંથી ચળી અસંખ્ય દેવતાની ઉપાસનામાં ગૂંથાઈ ગયો હતો, અને એને અંગે કર્મકાંડની જાળ પણ એમાં પુષ્કળ પથરાઈ ગઈ હતી. તેથી એમણે સર્વત્ર એક પરમાત્મા જ ઉપાસ્ય છે જેનાં શિવ વિષ્ણુ આદિ માત્ર નામ જ છે એમ બતાવ્યુ, તથા કર્મકાંડનું બહુ જોસથી અને આગ્રહથી ખંડન કર્યું. શંકરાચાર્યનાં ભાષ્ય ઊઘાડીને જોશો તે એક વાત તમારી નજર ખેંચ્યા વિના નહિ રહે તે એ કે કર્મમાર્ગના ખડન માટે એમણે પાનાં ને પાનાં લખ્યાં છે–ઘણું ગ્રન્થો તે એ ખડનથી જ શરૂ થાય છે –અને એ કરવા માટે એમને જેવો આગ્રહ દીસે છે તેવો ભાગ્યે જ કોઈ અન્ય સિદ્ધાન્તના ખડન માટે દેખાય છે. શ કરાચાર્ય જ્ઞાનથી જ પરમાર્થસિદ્ધિ માને છે, અને તે એટલે સુધી કે જ્ઞાનકર્મસમુચ્ચયવાદ, એટલે કે જ્ઞાન અને કર્મ ઉભય ભળીને મેક્ષ પ્રાપ્ત કરાવે છે એ વાદ, જે રામાનુજાચાર્યને ગ્રાહ્ય છે તે શંકરાચાર્યને ગ્રાહ્ય નથી. એ તે સ્પષ્ટ કહે છે કે કર્મ અને જ્ઞાન અંધારા અજવાળા જેટલાં એક બીજાથી વિરુદ્ધ છે. વસ્તુ જોવી હોય તે દી જોઈએ, કેડીઆમાં અંધારૂ ભરીને ફરીએ તો તેથી વસ્તુ ન જડે. કેટલાક જો એમ માનતા જણાય છે કે કર્મ વડે ચિત્ત શુદ્ધ થાય છે અને એ રીતે કર્મ આવશ્યક સાધન છે. આ બાબત પણ શંકરાચાર્યને સિદ્ધાન્ત શેખે છે. બ્રહ્મજ્ઞાનના અધિકારીમાં નિત્યાનિત્યવસ્તુવિવેક આદિ સામગ્રી હોય તે બસ–એ પ્રાપ્ત થતાં પૂર્વે એ માણસે કર્મ કરવાં જ
ચાયનાં ભાવમાં
નજર એ
દીવ
માનતા જણાય છે. આ બાબતે વિવેક આદિ
Page #717
--------------------------------------------------------------------------
________________
}}
શંકરજયન્તી
'
જોઈ એ અગર તેા ક`મીમાંસા કરવી જ જોઈ એ એમ કાંઈ નથી—અર્થાત્ અધિકારસામગ્રી ઉપર જ એમના ભાર છે. એ પૂર્વે કર્મ છે કે નહિ એ જોવાનું નથી. તમે પૂછશેા કે સામાન્ય મનુષ્યને નિત્યાનિત્યવસ્તુવિવેક વગેરે પ્રાપ્ત કરવા માટે કર્મીની અપેક્ષા નથી? આને ઉત્તર કે બધાં કર્મીની નથી. જેટલાં અને જેવાં ક` એ વિવેક ઉત્પન્ન કરવામાં અનુકૂળ થાય તેટલાં જ અને તેવાં જ કર્માં રાખવાં, ખીજાં ત્યજી દેવાં. અર્થાત્ જો મનુષ્યજીવનનું લક્ષ્ય બ્રહ્મજ્ઞાન છે તે તે તરફ અહર્નિશ પ્રયાણ કરવું જોઇએ. અને તે માટે ક` કરવાની આવશ્યકતા જણાય તે તે કરવાં; પણ હંમેશાં તપાસતા રહેવું કે આ કમ મારામાં વિવેકાદિ ગુણા ઊપજાવવામાં અનુકૂળ થાય છે કે કેમ? આ રીતે તપાસશે! તે ધણાં કર્યાં, જેને શંકરાચાર્યના સિદ્ધાન્તના નામે આજકાલ ખચાવ કરવામાં આવે છે, તે નકામાં જણાઈ ખરી જશે. શંકરાચાર્ય સાધનપચકમાં મેં સ્વનુછીયતામ્' એમ કહે છે. પણ એ શબ્દો જરા ખારીકીથી સમજવા યત્ન કરવાના છે. એના અર્થ-કર્મ કરા એમ નહિ, પણ કમ સારી રીતે કરા. કર્માં સારી રીતે કા ક્યારે કહેવાય? એ વધુ પરમાત્માની પૂજા થાય તથા નિષ્કામ રીતે એ કરવામાં આવે ત્યારે. માટે શકરાચાર્ય' કહે છે કે તેનેરાસ્ય વિધી ચંતામચિતિ: જ્ઞાન્ચે મતિચન્યતામ્ ''..અર્થાત દરેક કર્મ કરવું તે નિષ્કામ ખુદ્ધિથી; એટલું જ નહિ પણ એ અમુક કર્મ કરવાથી પરમાત્માનું યજન થાય છે કે કેમ એ પણ જોતા રહેવું. આ એ કસેાટી તમારાં કાર્યને હમેશાં લગાડ્યાં કરશેા—તેા ધણાં કર્યાં, વૃક્ષ હલાવ્યાથી એનાં સૂકાં પાંદડાં ખરી પડે છે એમ, ખરી પડશે; અને વૃક્ષનુ જીવન વધારે રસમય તાજાં અને જોરદાર થશે. વળી કર્મ કરવાથી આપણી પાપવૃત્તિ ઓછી થતી આવે છે કે કેમ એ ઉપર પણ દૃષ્ટિ રાખવી. કારણ કે એ કર્મ કરવાના ઉદ્દેશ–પાપૌવઃ પયિતામ. ” એ હોવા જોઇએ. આ સના સાર એ કે કર્મના આપણે એ વર્ગ પાડીએઃ અન્તર્ગ અને અહિર’ગ——તેના અંતર્’ગ કર્મ જે કામનાં છે, અહિર ગ નહિ. અર્થાત્ જે કર્મના વિવેકાદિ સાથે અન્તના સંબન્ધ સમજાતા હેાય તે કરવાથી જ લાભ છેઃ જેમકે બ્રાહ્મણનાં નિત્ય કર્મમાં મુખ્ય બ્રહ્મયજ્ઞ. આ કર્મમાં નિત્ય ધર્મગ્રન્થાનું અવલેાકન કરવાને વિધિ રહેલા છે. એ અવલેાકનથી બુદ્ધિ ઊડે છે, આત્મવસ્તુના મહિમા સમજાય છે, એના સાક્ષાત્કારનાં સાધન સૂઝે છે—એમ અનેક રીતે બ્રહ્મજ્ઞાનમાં એ ઉપકારક થાય છે. વળી દિવસે દિવસે કર્મ ઓછાં કરવા તરફજ ષ્ટિ રાખવી એમ શકરાચાર્યના સિદ્ધાન્ત છે. ચાવઝીયમગ્નિદીનું
Page #718
--------------------------------------------------------------------------
________________
શંકરજયન્તી
ત' એ શંકરાચાર્યને સિદ્ધાન્ત નથી. તે જ પ્રમાણે–આપણાં - શાસ્રાની ચાર આશ્રમની વ્યવસ્થા વખાણવાની આપણને પૂર્ણ છૂટ છે, પરંતુ જ્યારે શંકરાચાર્ય શું માને છે એ પ્રશ્ન હોય ત્યારે તે જેવું દેખાય તેવું જ કહેવું કે શાકમારા ગર' એક આશ્રમ પછી બીજે આશ્રમ, એમ ચારે આશ્રમ એક પછી એક સ્વીકારવા એ શંકરાચાર્યને સિદ્ધાન્ત નથી. “ચવદવ વિસ્ તફહરેવ ત્ર' “જે ઘડીએ વૈરાગ્ય થાય –ખરે વૈરાગ્ય થાય તે ઘડીએ જ સંન્યાસ લઈ ઘરમાંથી નીકળી પડવુ,' એ એમને સિદ્ધાન્ત છે. વર્ણની બાબતમાં જોઈએ તે એ દિને જ બ્રહ્મજ્ઞાનના અધિકારી માને છે. પરંતુ જેમ રામાનુજાચાર્યના પંથમાં પ્રપત્તિદ્વારા અને વલ્લભાચાર્યના પંથમાં પુષ્ટિધારા સર્વ વર્ણને પરમાત્માનાં દ્વાર ઊઘડે છે, તેમ શંકરાચાર્યના જીવનમાં મનીષાપંચકને પ્રસંગ પણ વર્ણભેદની પાર જઈ પરમાત્માની એકતા અનુભવવાને બોધ કરે છે. એક વખત શંકર ભગવાન નદીએ ન્હાઈને આવતા હતા. રસ્તામાં ઢેઢ મળ્યો–એને એમણે કહ્યું કે “ખસ, ખસ.' ત્યારે હેડે ઉત્તર દીધે "अन्नमयादन्नमयमथवा चैतन्यमेव चैतन्यात् । द्विजवर दुरीकर्तुं વાછસિ .િ જૂfe અતિ ” “=મહારાજ ! તમે મને ખસ ખસ કહે છે. પણ શું ખસેડે છે? એ તે વિચારે તમારે દેહ પંચમહાભૂતને છે તે મારે છે, અને આત્મા રૂપે પણ આપણે બંને એક જ છીએ પછી ખસવા ખસેડવાનું ક્યાં રહ્યું ?” “
વિડયં શ્વપડ્યોમિરચgિ માન વડળે વિમેઝઃ ” આ બ્રાહ્મણ અને આ ઢેડ એ કેટલી બધી મિથ્યા સમજણુ! હિન્દુ ધર્મશાસ્ત્રના અન્ય પ્રમાણથી આપને જણાય કે વર્ણાશ્રમવ્યવસ્થા સારી છે, તે તે એકદમ ત્યજી દે એમ ઉપદેશ ૪ કરવા હું ઊભું નથી પણ શંકરાચાર્યના સિદ્ધાન્તનો વિચાર ચાલતો હોય ત્યાં તે એ સિદ્ધાન્તનું મોં ક્યી દિશા તરફ છે એ જોઈને જેવું હોય તેવું બતાવવું પડે. ભાગવત કહે છે કે છેક પ્રાચીન કાળમાં માત્ર એક જ વર્ણ હતે. ઘણું ખરા પાશ્ચાત્ય વિદ્વાને “બાડચ મુદ્ધમાત’ આદિ
વેદ સંહિતાનું દશમા મંડળનું વાક્ય સંહિતાના ઉત્તર કાળનું માને છે, પણ એમાં વર્ણવેલા ચારવર્ણ વધારે પ્રાચીન હશે એમ તે લાગે છે જ. કારણ કે એ વર્ણમાંના ત્રણ વર્ણને મળતા વર્ણવાચક શબ્દ છંદ અવસ્તામાં મળે છે. પરંતુ જ્યારે એ વાક્ય ચાર વર્ણના ભેદનું પ્રતિપાદન કરવા માટે ટાંકવામાં આવે ત્યારે એ ટાંકનારને એટલું સ્મરણ આપવું પડે કે એ વાવાળા સૂક્તમાં વિધિ નથી પણ માત્ર અનુવાદ છે. (વસ્તુસ્થિતિ જેવી
Page #719
--------------------------------------------------------------------------
________________
શંકરજયતી
જણાઈ તેવી માત્ર નેંધી છે) અને વિધિ તે ત્યાં એ ભેદ ટાળી પુરુષમાં એકતા અનુભવવાને છે. આ મારી કલકલ્પિત કલ્પના જ નથી. જે સૂક્તમાં એ વાક્ય છે એ સૂક્તનું જ સ્વરૂપ વિચારે. હજારે હાથ અને હજારે પગ, હજારે માથાં અને હજારો આખ આપણે જોઈએ છીએ–ચાર વર્ષે પણ આપણે જોઈએ છીએ—એમાં કાંઈ કહેવાનું નથી. પણ એ સર્વ એક પુરુષનાં જ અંગે છે એ કેટલા થડા જાણે છે? અને તેથી એ જ જણાવવાનું અનધિગતાર્થનમક' કૃતિનું તાત્પર્ય છે. આપણાં હમેશનાં કર્મોમાં પણ શાસ્ત્રકારોએ વૃત્તિની ઉદારતા ઊપજવા માટે ગોઠવણ રાખી છે. “શ્ય નમઃ avતિઓ મા” એ યજુર્વેદના વાક્યમાં શ્વાન અને ઢેડમાં જેવી પરમાત્મબુદ્ધિ ઉપદેશી છે તેવી પરમાત્મા–બુદ્ધિ રાખીને, વૈશ્વદેવ કર્મમાં શ્વાન અને પાચને નિત્ય અન્નદાન કરવામાં આવે, તે તિરસ્કારવૃત્તિ ધીમે ધીમે વિલય પામી એમાં પરમાત્મા–બુદ્ધિ ઊપજે. પણ હાલ કેટલા થોડા જ સમજીને કર્મ કરે છે. હાલ કેટલા થોડા જ નિત્યાનિત્યવહુવિવેક વગેરે સાથે પોતાનાં કર્મો સાંકળે છે!
એક બીજી દિલગીરીની વાત એ છે કે શંકરાચાર્યના સિદ્ધાન્ત સાથે શિવપૂજન ભમરદ્ધાક્ષધારણ વગેરે વસ્તુઓ એવી જોડાઈ ગઈ છે–કે શંકરાચાર્ય તે શૈવ સંપ્રદાયના આચાર્ય એમ મનાઈ બેઠું છે. આ ભૂલ કાંઈક એમના નામ ઉપરથી થાય છેઃ શંકરાચાર્ય તે પોતે શકરને અવતાર છે, પણ એમણે પોતાની પૂજાનો ઉપદેશ કર્યો નથી—એમણે તે શંકર વિષ્ણુ આદિ નામથી ઓળખાતા બ્રહ્માના જ્ઞાનને ઉપદેશ કર્યો છે. એ દેવોને જુદા જુદા માની જે વિવિધ પળે ઉત્પન્ન થયા હતા–માહેશ્વરાદિક–તે સર્વનું એમણે ખંડન કર્યું છે. આ ભૂલનું એક બીજું હોટું કારણ એ છે કે તામિલ દેશમાં શિવ અને વિષ્ણુ ભક્તિના ઉપદેશે જુદે જુદે વખતે થયા છે. તેમાં વાસ્તવિક જ્ઞાનને અભાવે તે તે દેવના અનુયાયીઓ વચ્ચે પ્રચંડ યુદ્ધો થયાં છે. અને એ સર્વને પરિણામે હજારે લોક–પરસ્પરના વિશ્વના
-પરાણમાં દાખલ થઈ ગયા છે. પુરાણની લોકસંખ્યા જે જૂના ગ્રન્થોમાં આપવામાં આવી છે તેની, અને હાલ ઉપલબ્ધ થતાં પુરાણેની લોકસંખ્યા વચ્ચે જે બહુ ફેર જોવામાં આવે છે, તેનું કારણું–જેમ જેમ નવાં નવાં તીર્થો બંધાતાં ગયાં તેમ તેમ એનાં માહામ્ય રચવાં પડ્યાં અને તે પુરાણમાં ઉમેરાયાં એ એક છે, તેમ બીજું કારણ આ વિવિધ દેવતાના અનુયાયીએને પિતાના મત માટે આગ્રહ અને હામાના મત માટે ઠેષ એ પણ * “અરષિાતાર્થનg vમાન.”
Page #720
--------------------------------------------------------------------------
________________
- શંકરજયન્તી છે. વિષ્ણુનું માહામ્ય છે, વેદસંહિતાના સમયનું છે. પણ લાંબા વખત સુધી એની ભક્તિ મન્દ પડી જવાથી, એ જ્યારે ફરી ઊભી થઈ ત્યારે, ઈતિહાસના જ્ઞાનને અભાવે, જૂના શૈવ સંપ્રદાયીઓને નવી લાગી— અને તેથી એમણે પિતાના સંપ્રદાયને “માર્ત–સ્મૃતિને અનુસરનારે – ભા, અને હામા પક્ષને પાખંડી કહ્યો તે જ પ્રમાણે વૈષ્ણએ પણ વેદ યજુર્વેદ ભૂલી જઈ શિવસંપ્રદાયવાળાઓને ભૂત-પિશાચના ઉપાસકે ગણ્યા !
આ સર્વ તામિલ દેશની લઢાઈ, અને તે પણ જૂના વખતની, તે વર્તમાન સમયમાં આપણું દેશમાં આપણે શા માટે હેરવી જોઈએ? શંકરાચાર્યની ગાદીએ બેસનારનું કર્તવ્ય આ બેમાંથી એકે પંથ સાથે ન જોડાતાં– શુદ્ધ શાંકરસિધ્ધાન્ત જેની રૂપરેખા મેં આપના આગળ દેરી બતાવી–તે જગતમાં પ્રચલિત કરવાનું છે. હું શંકરાચાર્યનું ખાસ નામ લઉં છું તેનું કારણ એ છે કે આ વિષયમાં સર્વ આચાર્યો પૈકી આદ્ય શંકરાચાર્ય જે ઉદાર સિદ્ધાન્ત પ્રતિપાદન કર્યો છે તે બીજા કેઈ આચાર્ય કર્યો નથી, અને તેથી એમની ગાદીએ બેસનાર માથે અન્ય આચાર્યો કરતાં આ બાબતમાં અધિક કર્તવ્ય રહે છે. * અત્યારે આપણા સર્વ આચાર્યોનું કર્તવ્ય છે કે એમણે પરસ્પરના કલહ
છોડી દઈ એકઠા મળી આવા સઘળા એક બીજાની વર્તમાન આચાર્યોનું નિન્દાના ભાગે પુરાણેમાંથી દૂર કરવા. જનસમાજના કર્તવ્ય અમુક ભાગે તે અમારે જ સંપ્રદાય પાળ
જોઈએ એ આગ્રહ પણ તેઓને નિરાધાર છે, અને તે પણ એમણે એકત્ર મળી છેડી દેવો જોઈએ. આ વિવિધ સંપ્રદાયો બરાબર રીતે ચલાવવામાં આવે તો તે અનિષ્ટ નથી. આપણા ધર્મની એ ખાસ ખૂબી છે કે આ સંપ્રદાયે કાંઈ જ કારણથી લઢાઈ ઉત્પન્ન થઈને પડયા નથી–પણ એની પાછળ ધર્મ અને તત્ત્વજ્ઞાનના ઊંડા મતભેદ રહેલા હોય છે. કોઈનું માનસિક બંધારણ એવું હોય કે તેને ભક્તિ જ બહુ ગમે–તેને અધિકાર શંકરાચાર્ય કરતાં વલ્લભાચાર્યના સંપ્રદાય માટે છે. કેઈકનું માનસિક * આ અને આ પછીને આચાર્યોને લગતે ભાગ કાળસંકેચને લીધે ભાષણ વખતે અસ્પષ્ટ રહી ગયેલે તે અત્રે સ્પષ્ટ કર્યો છે. ક ઉલટું પિતાના માનસિક બંધારણમાં ભક્તિને આવેશ બહુ દેખાય તો તે દબાવવા માટે શકરાચાર્યના જ્ઞાનનું સેવન કરવું જોઈએ. એમ આ પ્રતિપાદન ઉપર એક આક્ષેપ કરવામાં આવ્યો છે. પણ સંપૂર્ણ સત્યનો આ
Page #721
--------------------------------------------------------------------------
________________
'
૪
શકરજયન્તી
બંધારણુ જ્ઞાન માગે—તેને શાંકરસિદ્ધાન્ત વધારે અનુકૂળ પડે. માટે દરેક માણસે પાતપેાતાનું માનસિક બંધારણ તપાસી તે પ્રમાણે સંપ્રદાય પસંદ કરવા જોઈ એ. અને તેમ કરવાની આચાર્યોં તરફથી છૂટ મળવી જોઈ એ એટલું જ નહિ પણ તેએએ આ જ ખરી અધિકારવ્યવસ્થા છે એમ સમજાવી પોતપોતાના શિષ્યાને ખરે માર્ગે દારવા જોઈએ. એક ફિઝિશ્યન ( ઔષધવૈદ્ય )ને દર્દીનું દર્દ તપાસતાં એમ લાગે છે કે આ કૈસ સર્જન ( શસ્ત્રવૈદ્ય ) ને લાયક છે તે તેને એકદમ પેાતાના હાથમાંથી છેડી સર્જનને તેણે સ્વાધીન કરવા જોઇએ.—થેાડાક વર્ષે ઉપર થએલા આપણા મહુમ શહેનશાહ એડવર્ડના શસ્ત્રપ્રયાગ યાદ લાવે!—અને મને મારા અધ્યાપનમાં એમ જણાય કે આ વિદ્યાથા સાહિત્ય કે તત્ત્વજ્ઞાનના વિષય કરતાં ગણિતશાસ્ત્રને માટે વિશેષ લાયક છે તે શું મારી ફરજ નથી કે એને મારે મારા વિષયમાંથી કાઢી ગણિતશાસ્ત્રના પ્રેફેસરને સોંપવા જોઈ એ ? આવી વૃત્તિ જ્યારે આપણા આચાર્યોમાં આવશે ત્યારે જ તે આપણને આચાર્ય તરીકે ખરા ઉપયેગી થશે.
આચાર્યોએ અમારા સિદ્ધાન્ત જૂના અને તમારા નવે, અમારા વેદેકત અને તમારા વેદબાહ્ય—ઇત્યાદિ આગ્રહી પણ છેડી દેવા જોઈ એ. રામાનુજાચાર્ય અને વલ્લભાચાર્ય શ`કરાચાર્ય પછી થયા એ ખરૂં—પણ તેથી કાંઈ એમ કહેવાશે કે એમના સિદ્ધાન્ત શંકરાચાર્યે પહેલાં જાણીતા ન હતા ? રામાનુજાચાર્ય કહે છે કે હું ખેાષાયન—વૃત્તિ’ ને અનુસરીને મારૂં વેદાન્તસૂત્રભાષ્ય લખું છું. એ વૃત્તિ અત્યારે જડતી નથી અને કદાચ કાઈ કરાગ્રહી શાંકરવેદાન્તી એના અસ્તિત્વ વિષે શંકા પણ લે. પણ રામાનુજાચાર્યના સિદ્ધાન્ત જે ‘ભાગવતમત' એ નામે ઓળખાય છે તેનું પ્રાચીન અસ્તિત્વ ઇ. સ. પૂર્વે અસેં ત્રણસેં વર્ષ ઉપરના શિલાલેખના . પૂરાવાથી સિદ્ધ છે. એ શિલાલેખ સંકર્ષણુ અને વાસુદેવની ઉપાસનાની સાખ્ય પૂરે છે—એટલે હવે કાઈથી એમ કહી શકાય એમ નથી કે ભક્તિ સંપ્રદાય નવા છે. મહાભારતમાં આને લગતું પ્રકરણ છે તેને ખ્રિસ્તી પાદરીએ ખ્રિસ્તી ધર્મની અસરથી ઉત્પન્ન થએલું કહેતા, પર`તુ તેમ હવે કહી શકાય એમ નથી. તે જ પ્રમાણે વલ્લભાચાર્યના જીવાત્મા પરમાત્માના અશાંશિભાવના કે “ શ્રી : શરણં મમ” ના સિદ્ધાન્ત ઉપનિષદમાં તથા ભગવદ્ગીતા વગેરે બીજા પ્રાચીન ગ્રન્થામાં ક્યાં નથી મળતા ?
ઉત્તરાર્ધ મારા લક્ષ બહાર ગયે! નથી; જીવા નીચે [ પૃ. ૬૬૫ ] ને પેરેગ્રાફ્— માટે સૌ આચાર્યોએ.........પરિણામ છે. ’
Page #722
--------------------------------------------------------------------------
________________
'
શકરજયન્તી
૫
માટે સા આચાર્ચીએ પરસ્પર સમભાવ રાખવા જોઇએ. એટલું જ નહિં પણ પાતપેાતાના સંપ્રદાયને અન્ય સંપ્રદાયની મદદથી સુધારવા જોઇએ. વર્તમાન શંકરાચાર્થીએ જોવું જોઈ એ કે જો સ્માર્ત કહેવાતા પેાતાના અનુયાયીઓમાં આચારવિચારની સાદાઈ અને ઠરેલપણું છે, તેા નવા વૈષ્ણવ પંચામાં ધાર્મિકતાના ઉત્સાહ અને ભકિતરસનું માવ વધારે જોવામાં આવે છે. વલ્લભાચાર્યોએ પણ ધ્યાનમાં રાખવું જોઇએ કે મૂળ આચાર્યના · સેવા ' અને ‘ સૈન્ય 'ના સિદ્ધાન્તમાં કેટલેાક ધાર્મિક કચરા ભરાઈ ગયા છે—એ ભક્તિ જ્ઞાનરહિત ખની જવાનું પરિણામ છે.
?
સગૃહસ્થા !——સ્વામી વિવેકાનન્દનું વચન મને અત્યારે યાદ આવે છે, એ કહે છે કે હિંદુધર્મના પરસ્પરના કલહો બંધ કરવા હાય તેા લઢાઈ અહાર લઈ જાઓ——પરદેશમાં હિન્દુ ધર્મના ઝ ંડા લઈ જાએ—એમ કરવાની સાથે જ આપણામાં એકતા આવશે. ઊંડા મનુષ્યભાવના જ્ઞાનપૂર્વક આ સલાહ અપાએલી છે. એમાંથી પ્રકૃત પ્રસંગે હું જે સાર ખેંચવા માગુ છું તે એ કે એ લઢાઈ લઢવા પરદેશ જવાની પણ જરૂર નથી—એ લઢાઈ આપણે આંગણે આવી છે. હિંદુસ્થાનમાં નવી કેળવણીને પરિણામે પાશ્ચાત્ય દેશની વર્તમાન જમાનાની ઐહિક વૃત્તિ આપણાં બાળકાને અને યુવાનેાને ધર્મવિમુખ મનાવે છે. અત્યારે દેશમાં એ નાસ્તિકતાના હલ્લા આવ્યેા છે, તે સૌ આચાર્યોની ફરજ છે કે એકઠા મળી તેઓએ હિન્દુ ધર્મનું સંરક્ષણ કરવું, ખ્રિસ્તી ધર્મમાં જતા અટકાવવા આર્યસમાજ યત્ન કરે છે, પણ ખ્રિસ્તી ધર્મ કરતાં હજારગણા ખરાબ ધર્મ નાસ્તિકતાના છે—એ તરફ કાઈ જોતું નથી. નાસ્તિકતામાંથી બચાવવા માટે એ ઉપર કાઈ તરેહના આક્ષેપ કર્યું બસ થાય તેમ નથી. એની સામે જ્યારે અન્તમાં શુદ્ઘ હિન્દુ ધર્મ ખીલવશા, ત્યારે જ એ નાસ્તિકતા પ્રસરતી અટકશે. અને તે ખીલવવા માટે એક આચાર્યને પ્રયત્ન ખસ થશે નહિ. હિન્દુ ધર્મ જ્ઞાન ભક્તિ અને કર્મ ત્રણે અંગેાના બનેલા છે—અને એ સર્વને ખીલવનાર આચાર્યંની જરૂર છે.
[ વસન્ત, જ્યેષ્ટ ૧૯૬૯ ]
૮૪
.
Page #723
--------------------------------------------------------------------------
________________
જન અને બ્રાહ્મણ
જૈન અને બ્રાહ્મણ બન્દુઓ-પ્રમુખપદ માટે બહુ વિનયભરી ભાષામાં મારી અગ્યતાનું કથન કરી આડકતરી રીતે મારી ગ્યતા સૂચવવાની મારી ઇચ્છા નથી. આ પદ માટે હું સ્પષ્ટ રીતે મારી ચેગ્યતા સ્વીકારું છું, પણ તે એટલા પૂરતી કે જે આત્માની જયન્તીને ઉત્સવ કરવા આજ આપણે અન્ને મળ્યા છીએ એ આત્મામાં ધર્મ પરત્વે જે પ્રકારની અભેદભાવના હતી તે જ પ્રકારની અભેદભાવના યથાશક્તિ મેં હારા હૃદયમાં કેળવી છે અને તે મારા આચારમાં ઉતારવા અનતે પ્રયત્ન કર્યો છે. જેઓ જૈન બ્રાહ્મણ બૌદ્ધ ખ્રિસ્તી મુસલમાન પારસી આદિ ભેદને એકાકાર કરવાનો પ્રયત્ન કરે છે તેમાં હું નથી. જૈન અને બ્રાહ્મણ એ ભેદ કેવળ નિરર્થક અને નિષ્કારણ હેય એમ માનતા નથી. જે જુદા જુદા ધર્મનું પૃથકૃત્વ સમજી પ્રત્યેક ધર્મની વિશિષ્ટતા લક્ષમાં લઈ અમુક અમુક દષ્ટિબિન્દુથી વિવિધ ધર્મની એકતા સાધવામાં આવે તે જ તે એકતા યથાર્થ થાય; બાકી, ધર્મનાં માત્ર બેખાં રાખીને, એના આત્માને ઉડાવી દઈને, એને એકસરખા કરવા પ્રયત્ન કરવો એ વૃથા છે. આમ મારું ધારવું છે અને મારી સમજ પ્રમાણે શ્રીમદ્ રાયચન્દ્રજીનું પણ એમ જ ધારવું હતું.
શ્રીમદ્દ રાયચંદ્ર વેદાંત તરફ વળેલા હતા એમ તેમના પત્રો વાંચવાથી કેઈને પણ લાગે છે. પણ જૈન ધર્મને તેમણે વધારે મહત્ત્વ આપ્યું છે. બને દર્શનેની સરખામણું કરવામાં તેમને પણ અમુક અમુક મુશ્કેલીઓ જણાઈ હતી. જે વાત સામાન્ય જનને બહુ સાદી લાગતી હોય છે તે જ વાત વિચારવન્તને બહુ કઠિન જણાય છે. રાયચન્દ્રજી પોતે પોતાની પ્રતિભા વડે પિતાની મુશ્કેલી જોઈ શક્યા હતા. એ મુશ્કેલીઓને મુશ્કેલીરૂપે સ્વીકાર્યો છતાં પણ પિતાના ધર્મમાં સ્થિર રહી અન્ય ધર્મનાં ખરાં ત એમણે જોયાં છે. એક બ્રાહ્મણ જૈનના મંડળમાં અને એક જૈન બ્રાહ્માણના મંડળમાં ભાગ લે તે ભારતવર્ષનું સુંદર ભવિષ્ય સાધવા માટે બહુ આવશ્યક છે. આથી હું પ્રમુખસ્થાન લેવાને લલચાયો છું, અને હું આશા રાખું છું કે જૈન બ્રાહ્મણ વગેરેમાં આ પ્રમાણે પરસ્પર ઉદાર અને મીઠે વ્યવહાર બંધાઈ અબ્ધ બતાગ્રહો દૂર થશે.
શ્રીમદ્ રાયચન્દ્ર જયન્તી પ્રસંગે વઢવાણમાં પ્રમુખપદેથી આપેલું ભાષણ.
Page #724
--------------------------------------------------------------------------
________________
જૈન અને બ્રાહ્મણ મેં બ્રાહ્મણ અને જૈન એમ બે જુદા ધર્મો હેય એવા શબ્દો વાપર્યા તેથી ઊપજતી બ્રાતિએ પ્રથમ દૂર કરવી જોઈએ. આપણું વસ્તીપત્રકમાં હિન્દુ, બૌદ્ધ, શીખ અને જૈન એવા ભેદ પાડવામાં આવે છે. પણ તે ભેદે અવાસ્તવિક છે. સર્વ એક જ ધર્મની શાખાઓ છે. શાખા કહેતાં પણ મને સંકોચ થાય છે, કારણ કે શાખા શાખા એક બીજાથી ભિન્ન હોય છે. આપણું ધર્મમાં તેવું પણ નથી. હું એક દાખલાથી આ વાત વધારે સ્પષ્ટ કરીશ. ઘરમાં વસતે મનુષ્ય ઘરના જુદા જુદા ખંડમાં હરે ફરે વા ઋતુ અનુસાર ઘેર કે બંગલે એક કે બીજે ગામ રહે, પણ તેથી તે જુદા જુદા થતું નથી, એ મનુષ્યની એકતાને બાધ આવતું નથી, તેવી જ રીતે ધર્મના ભેદમાં બાહ્ય દષ્ટિએ ગમે તેટલે ભેદ જણાય તે પણ તેની અંદર જે સનાતન ધર્મનું સત્ય રહેલું છે તે એક જ છે. આ સનાતન સત્ય કયું ? વૈરાગ્ય, ભૂતદયા ઇત્યાદિ. આ સર્વ સત્યે સનાતન છે, અને તે જૈન, બૌદ્ધ અને વેદ ધર્મ એ ત્રણે ધર્મમાં એકનાં એક છે. એ ધર્મ વસ્તુતઃ જુદા નહેતા અને જુદા છે પણ નહિ. આ સમજવા માટે જરા ઐતિહાસિક દષ્ટિ ધારણ કરવાની જરૂર છે. આપણે ગગાના કિનારા ઉપર ઊભા હોઈએ અને કેઈ એક ભેખડમાંથી ગંગાનો પ્રવાહ વહેતું હોય તો આપણે એટલું કહી શકીએ કે ગંગાનો પ્રવાહ વહે છે પણ તે ક્યાંથી આવે છે તે કહી શકીએ નહિ; વળી ગંગાને પ્રવાહ દૂર પર્યત વહેતું હોય તે ઉપરથી આપણે કહી શકીએ કે ગંગાનો પ્રવાહ સમુદ્રમાં ભળી જાય છે, જો કે આપણે તે પ્રત્યક્ષ જોઈ શકતા નથી. તે જ પ્રમાણે આપણું ધર્મની પણ સ્થિતિ છે. આપણું ધર્મને ઉદ્દભવકાળ આપણે નકકી કરી શકતા નથી. પણ આ ધર્મ બહુ જૂનો છે, એટલું જ કહી શકીએ છીએ અને હજારો વર્ષ થવા છતાં એના તો હજી અબાધિત સત્યરૂપે વિરાજમાન છે તેથી એને આપણે સનાતન ધર્મ કહીએ છીએ. પણ સ્મરણમાં રાખવું કે પુરાતનતા એ જ મહત્તા નથી. ગ્રીસ, મિસર, બાબિલન વગેરે સ્થળના ધર્મો પણ પુરાતન થઈ ગયા છે. પણ એમની પુરાતનતા આજે કાંઈ કામની રહી નથી. પરંતુ આપણે ભવ્ય ધર્મ તે સમર્થ પુરુષોના પ્રતાપે હજી પણ ટકી રહ્યો છે. અને એ જ સનાતન ધર્મની શાખા જૈન બ્રાહ્મણ વગેરે વિશેષ નામથી ઓળખાય છે. આપણે અત્યારે સંપથી રહેવાનું છે, તેટલા માટે જ ધર્મોના ભદપભદાને આગળ લાવી ક્ષેશ કરવા એ આપણા હિતને હાનિ કરવા સમાન છે, એટલું કહેવું બસ નથી; જૈનેએ બ્રાહ્મણની સાથે, બ્રાહ્મણએ જૈનેની સાથે મળવું એ સંપ કે દેશ ખાતર જ નહિ,
Page #725
--------------------------------------------------------------------------
________________
૬૬૮
જૈન અને બ્રાહ્મણ
પણ ઐતિહાસિક સત્ય ખાતર છે. આ ભારતવર્ષના ધાર્મિક ઇતિહાસનું સત્ય જ એ છે, એમ કહું તે પણ અયેગ્ય નથી.
આપણા ઇતિહાસમાં જૈન તેમ જ બ્રાહ્મણ ધર્મના પાછલા કાળમાં જૈન અને બ્રાહ્મણ લેખકેાએ એક ખીજાના ધર્મનાં ખંડના કરવાના પ્રયત્ના કર્યાં હતા. પણ ક્રાઈથી સનાતન તત્ત્વનું ખંડન થઈ શક્યું નથી એ જોવા જેવું છે. આપણે ઐતિહાસિક દૃષ્ટિએ જોઈ એ તે વૈદ્ય સૌ ગ્રન્થામાં પુરાતન છે. પણ વેદધર્મની શરૂઆત વેગ્રન્થથી જ નથી. એ વેદમાં જોવાથી જણાય છે કે વેદ પહેલાં પણ આપણા સનાતન ધર્મ પ્રવર્તતા હતા. જૈન ગ્રંથા પણ એ જ સત્યની સાક્ષી પૂરે છે. વેદધર્મ એ બ્રાહ્મણેાએ જ ઊપજાવેલ ધર્મ નથી. વેના સમયમાં પણ જૈનનું અહિંસાતત્ત્વ તે। હતું જ. ઋગ્વેદસંહિતાના અભ્યાસીઓ જોઈ શકશે કે દેવ વગેરેને જે પદાર્થો અર્પવામાં આવતા તે વિશેષ ભાગે દૂધ અને ઘી વગેરેના જ આપવામાં આવતા. વેયુગમાં પણ પશુહિંસા સાર્વત્રિક નહાતી. જો કે તે વખતે હિંસા થતી જ નહેાતી એમ હુ કહેતા નથી, અને જૈન ભાઈ એ એમ માનતા હોય કે એક સમય એવા હતા કે ધર્મને અંગે કાઈ પણ સ્થળે હિસા થતી જ નહાતી અને તે પહેલવહેલી વેદધર્મીઓએ જ દાખલ કરી તેા તે ઐતિહાસિક સત્ય નથી. હાલ જેમ સત્ત્વ, રજો અને તમેગુણી પુરુષા છે તેમ તે સમયે પણ હતા અને તેથી તે પેાતાની પ્રકૃતિ પ્રમાણે પેાતાના ધર્મો પાળતા હતા એમ ઇતિહાસથી જણાય છે.
ઐતરેય બ્રાહ્મણમાં કહેવામાં આવ્યું છે કે સૌથી પ્રથમ પુરુષમેધ હતા, ત્યારબાદ અશ્વમેધ થવા લાગ્યા, અશ્વમાંથી અજા અને અજામાંથી પણ છેવટે ડાંગરમાં યજ્ઞની સમાપ્તિ મનાવા લાગી. આવી રીતે ધર્માં શુદ્ધ થતા ગયા. મહાવીર સ્વામીના સમયમાં પણ એવી જ સ્થિતિ હતી, એમ ઉત્તરાધ્યયન સૂત્રમાં આવેલા વિજયધેાષ અને જયÀાષના સંવાદ ઉપરથી જણાઈ આવે છે. એ સંવાદમાં પ્રાચીન બ્રાહ્મણત્વનું સ્મરણ કરી ખરા બ્રાહ્મણ કાને કહેવા એ સ્પષ્ટ કર્યું છે, યજ્ઞનું યથાર્થ સ્વરૂપ બતાવ્યુ છે. વેદનું ખરૂં जायरूपं जहा मिट्ठ निद्धन्तमलपावगं । रागदोसभयाईयं तं वयं वूम माहणं ॥
+
=અગ્નિમાં જેને મેલ ધમી નાંખ્યા છે એવું અને એપેલું જે સાનું એના જેવા જે છે ( મેલ અને પાપ જેનાં નષ્ટ થઈ ગયાં છે ) તથા જે રાગદ્વેષ અને ભયરહિત છે તેને અમે ‘બ્રાહ્મણ' કહીએ છીએ.
Page #726
--------------------------------------------------------------------------
________________
જૈન અને બ્રાહ્મણ કર્તવ્ય અગ્નિહોત્ર છે, અગ્નિહોત્રનું તત્વ આત્મબલિદાન છે એમ પ્રતિપાદન કર્યું છે. આ તત્વને કાશ્યપ ધર્મ એટલે કે ઋષભદેવને ધર્મ કહેવામાં આવે છે. બ્રાહ્મણનાં લક્ષણોમાં પણ અહિંસાધર્મ ગણાવ્યો છે. બૌદ્ધ ધર્મના ગ્રંથામાં પણ બ્રાહ્મણનાં એવાં જ લક્ષણે આપ્યાં છે. બ્રાહ્મણના જીવનમાં જે ખામીઓ પ્રવેશી હતી તે ધર્મની મૂળ ભાવના બગડીને થએલી હતી, અને જૈનોએ તે ખામીઓ સુધારવા પ્રયત્ન કર્યો હતો. જેનોએ
तसे पाणे बियाणेत्ता संगहेण य थावरे ।।
जो न हिंसा तिविहेणं तं वयं वूम माहणं ॥ જે ત્રસ (ચર) તથા સ્થાવર (પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, વનસ્પતિ) પ્રાણુઓને સારી રીતે (સંક્ષેપ તથા વિશેષ કરીને) જાણે છે–અને ત્રણ પ્રકારે (મન વચન અને કાયાએ કરીને) એમની હિંસા કરતા નથી તેને અમે “બ્રાહ્મણ કહીએ છીએ.
कोहा वा जइ वा हासा लोहा वा जइ वा भया ।
मुसं न वयई जो उ तं वय बूम माहणं ॥ =જે ક્રોધ, હાસ્ય (મશ્કરી) લોભ કે ભય થકી પણ કદી જૂઠું બોલતો નથી તેને અમે “બ્રાહ્મણે કહીએ છીએ.
चित्तमन्तमचित्तं वा अप्पं वा जइ वा बहुं ।
न गिण्हइ अदत्तं जो तं वयं बूम माहणं ॥ =જીવતી કે જડ, અલ્પ કે બહુ, કોઈ વસ્તુ, વગર આપી જે લેતો નથી તેને અમે “બ્રાહ્મણ” કહીએ છીએ.
जहा पोमं जले जायं नोवलिप्पइ वारिणा ।
एवं अलित्त कामेहिं तं वयं बूम माहणं । =જેમ જળમાં ઊગેલુ કમળ જળ થકી ભીંજાતું નથી, તેમ કામ (સંસારના સુખ માટે ઈચ્છાતા પદાર્થો) વડે જે લેખાતા નથી તેને અમે બ્રાહ્મણ' કહીએ છીએ.
नवि मुण्डिएण समणो ओंकारेण न वम्भणो। न मुणी रण्णवासेणं कुसचीरेण तावसो ॥ समयाए समणो होइ बम्भचेरेण बम्भणो ।
नाणेण य मुणी होइ तवेणं होइ तावसो । ૧. જે ભયથી ત્રાસીને ખસી શકે છે–હાલતાં ચાલતાં. ૨. તેમ જ કરવું, કરાવવું, અને અનુમોદન આપવું.
Page #727
--------------------------------------------------------------------------
________________
૬૭૦
જૈન અને બ્રાહ્મણ
"
બ્રાહ્મણાની ખામી સુધારવામાં પેાતાની ક્રૂરજ જ ખજાવી છે. જો જનાએ એ ખામી સુધારવાનું કાર્ય હાથમાં ન લીધું હાત તા બ્રાહ્મણાને પેાતાને તે કામ હાથ ધરવું પડ્યુ હાત, અને વસ્તુતઃ એમણે પાતે પણ સ્વતન્ત્ર રીતે એ હાથ ધર્યું હતું એમ ઇતિહાસ ઉપરથી જણાય છે. આમ છે તે પાતાપણાના ભાવથી એ ખામી સુધારવા યત્ન કરનારને પ્રતિપક્ષી કેમ કહેવાય ? મહાવીર સ્વામી હંમેશાં જુના ધને—સનાતન સત્યને જ અનુસર્યાં છે. અહિંસા, સત્ય, અસ્તેય વગેરે સનાતન સત્યેા કહેવાય છે તે મહાવીરને, યુદ્ધને અને વેદને પણ માન્ય હતાં. આ પ્રમાણે સર્વત્ર એકતા જ જાય છે. પ્રાચીન ગ્રંથા એ વાતની પ્રકટ સાક્ષી આપી રહ્યા છે કે એ કાળે ભેદભાવ નહેાતા. જન’ અને ‘બ્રાહ્મણ' શબ્દની વ્યાખ્યા પણ બહુ જાણવા જેવી છે. જૈન 'ના અર્થ વૃત્તિને જીતનાર એવા, અને બ્રાહ્મણના ખરા અર્થ ( વૃદ્—વિશાળ થવું, વધવું એ ધાતુ ઉપરથી )પરમાત્માની વિશાળતાને સર્વત્ર અનુભવનાર થાય છે. પરમાત્માની સર્વવ્યાપકતા અને વિશાળતા જેણે અનુભવવી હેાય તેણે વૃત્તિઓને જય કરી સૌથી પ્રથમ 'જિન' બનવું જ જોઇએ; જિન થયા વિના બ્રાહ્મણ થવાતું નથી અને જિન થાય તેનાથી બ્રાહ્મણ થયા વિના રહેવાતુ નથી. =મસ્તક મુંડાવ્યે કાઈ માણસ શ્રમણ થતા નથી; એકાર ઉચ્ચાર્યે બ્રાહ્મણ થતા નથી; અરણ્યમાં વસવાથી મુનિ થતા નથી, અને કુશચીર ( વલ્કલ) થકી તાપસ થતા નથી, સમતાૐ થકી · શ્રમણ ' થાય છે; બ્રહ્મચર્ય થકી
·
·
"
બ્રાહ્મણ ' થાય છે; જ્ઞાને કરી · મુનિ ’૪ થાય છે; અને તપે કરી " તાપસ' થાય છે.
कम्मुणा बम्भणो होइ कम्मुणा होइ खत्तिओ ।
इस्सो कम्मुणा होइ सुद्दो हवइ कम्मुणा ॥
==મૈં કરી માણસ બ્રાહ્મણ થાય છે; કર્મે કરી ક્ષત્રિય થાય છે; કર્મે કરી વૈશ્ય થાય છે; અને કર્મે કરી શૂદ્ર થાય છે.
एवं गुणसमाउत्ता ने भवन्ति दिउत्तमा ।
ते समत्था उ उद्धत्तुं परमप्पाणमेव य ॥
જે દ્વિજોત્તમા ( ઉત્તમ બ્રાહ્મણેા ), ઉપર કહેલા ગુણ થકી યુક્ત છે, તે પેાતાના અને પારકાના ઉલ્હાર કરવા સમર્થ છે.
૩. શ્રમળનું પ્રાકૃતમાં સમળો થાય છે તેથી ‘સમતા' શબ્દ સૂઝયો છે. ૪. મન—મનન કરવું, મનન કરીને જાણવું એ ઉપરથી.
Page #728
--------------------------------------------------------------------------
________________
જૈન અને બ્રાહ્મણ
૬૭૧
વસ્તુતઃ વૃત્તિને જય અને આત્માની વિશાળતા એ એક જ સ્થિતિનાં બે નામ છે. આવી રીતે આપણે પ્રત્યેક ઐતિહાસિક સત્ય ઓળખવું અને તે માટે પ્રાચીન ગ્રંથે જેવા એ જ કર્તવ્ય છે. અને એ જોતાં બ્રાહ્મણ અને જૈન ધર્મ એક જ ઐતિહાસિક સનાતન ધર્મનાં રૂપ છે એ સ્પષ્ટ જણાય છે.
મહાવીર સ્વામી ઈ. સ. પૂર્વે ૬૦૦ના અરસામાં થયા. કૃણ તેમની પહેલાં કેટલે વર્ષ થયા એ પ્રશ્નને આપણે જવા દઈશું. પણ ગીતા એના હાલના રૂપમાં તે મહાવીરના સમયમાં અને બુદ્ધના સમયમાં–એટલે કે એ અરસામાં-લખાએલી છે. હવે ગીતાને ઉપદેશ, મહાવીર સ્વામીને ઉપદેશ, અને ગૌતમ બુદ્ધને ઉપદેશ એ પ્રધાનપણે ધર્મના શા શા પ્રશ્નોના ઉત્તર આપે છે એ જોઈએ. ગીતા પ્રત્યે હિંદુ માત્રને જે શ્રદ્ધા છે તેનું કારણ એ જ છે કે તેમાં એક મહાન પ્રશ્નનું બહુ સુંદર રીતે નિરાકરણ કરવામાં આવ્યું છે. ગીતાને એક મહાન પ્રશ્ન આ છે –“જ્ઞાન, કર્મ અને ભક્તિને સમન્વય શી રીતે કરે?” આ પ્રશ્નના સ્વરૂપ ઉપરથી એટલું તે ખુલ્લું જણાઈ આવે છે કે ગીતાના સમય પહેલાં અનેક મતમતાંતરે ઉત્પન્ન થયા હતા. જ્ઞાન, કર્મ અને ભક્તિ એ ત્રણ ભાવનાઓ એક જ આત્માની છે. આત્મા એ કેવળ લાગણરૂપ નથી, જ્ઞાનરૂપ નથી, તેમ જ ઇચ્છારૂપ કે પ્રયત્નરૂપ નથી. એ ત્રણેની સમગ્રતા અખંડતા એ જ આત્મા; એટલા માટે આત્માનો ઉદ્ધાર સમગ્ર આત્માથી જ થવો જોઈએ એમ ગીતા કહે છે. આ જ્ઞાન કર્મ અને ભક્તિનાં તો બ્રાહ્મણ અને બૌદ્ધ સર્વને સમાન માન્ય છે.
ગૌતમ બુદ્ધને મહાન પ્રશ્ન એ લાગ્યો કે સ્વાર્થવૃત્તિને લીધે ધર્મમાં દૂષણ આવે છે, એ દૂષણ દૂર કેમ કરવું તેમને વિચાર કરતાં જણાયું કે આત્મવાદ એ જ સર્વ દુરાચારનું મૂળ છે; તેથી ગૌતમે આત્માનું ખંડન કર્યું છે; ગૌતમને એમ જ લાગ્યું કે સ્વર્ગ અને દેવલોકની પ્રાપ્તિ અર્થે લેકે અનેક પ્રકારની હિસાઓ અને અગ્ય પ્રવૃત્તિઓ આદરે છે, પણ જે તેના મૂળ રૂપ આત્મા જ લઈ લેવામાં આવે તો એ હિંસા અને દુરાચાર પિતાની મેળે જ દૂર થઈ જાય. એટલા જ માટે તેમણે આત્માનું ખંડન કર્યું; અને વૈરાગ્ય ઊપજાવવા માટે ક્ષણિકવાદનું પ્રતિપાદન કર્યું. વળી ગૌતમબુદ્ધને એક બીજો મહાન ઉપદેશ “મધ્યમ પ્રતિપદાને હતો. “મધ્યમ પ્રતિપદા' એટલે વચલો માર્ગ. ગૌતમ એક રાજકુમાર હતા. રાજકુમારને પદે રહેવાથી તેમને શાંત થઈ નહિ, તેમ જ કઠેર તપશ્ચર્યા કરવાથી પણ
Page #729
--------------------------------------------------------------------------
________________
'૬૭૨
જૈન અને બ્રાહ્મણ તેમને શાંતિ મળી નહિ. શાંતિ અને કલ્યાણ મધ્યમ માર્ગમાં જ રહેલાં છે એવી તેમને ખાત્રી થઈ અને તેથી તેમણે તપ અને કામગ વચ્ચેને મધ્યમ માર્ગ ઉપદે. વળી બુદ્ધદેવે વૈરાગ્ય આણવા માટે ક્ષણભંગવાદ પ્રરૂયો. આમ કરવાને તેમને ઉદ્દેશ લોકોની મોહાંધતા દૂર કરવાનું હતું. વિશ્વમાં, સુખ દુઃખ હર્ષ શેક વગેરે ક્ષણભંગુર છે એ વાત સહુ કોઈને માન્ય છે. પણ એ ક્ષણિકવાદને ધર્મના પ્રદેશમાંથી ખેંચી ભાતિકશાસ્ત્રમાં લઈ જવામાં આવ્યું, અને ઘટપટ વગેરે પદાર્થો ક્ષણ માત્ર પણ એકના એક રહેતા નથી એમ સ્થાપવા માટે દલીલો રચવામાં આવી. પણ આપણે તો એ સિદ્ધાન્તને એના મૂળરૂપમાં એટલે ધર્મના સિદ્ધાન્ત તરીકે જ સમજવાને છે.
મહાવીર સ્વામીએ વૈરાગ્ય ઉપરાંત તપને વિશેષ મહત્વ આપ્યું. પ્રોફેસર જેમ્સ નામને અમેરિકાનો એક બહુ વિદ્વાન તત્ત્વશાસ્ત્રી તપની મહત્તાનું વર્ણન કરતાં એક સ્થળે લખે છે કે –“વૈરાગ્યની ભાવના અને દેહદમનથી ભલે જ્ઞાન કે કલ્યાણ પ્રાપ્ત ન થતું હોય તે પણ દમનની ખાતર પણ તે ઉપયોગી છે. દાખલા તરીકે વીમા કંપનીમાં જે થોડું થોડું નાણું ભર્યા કરે તે છેવટે તે નાણું ઉપયોગી થયા વગર રહે નહિ, તેવી જ રીતે
*" As a final practical maxim, relative to these habits of the will, we may, then, offer something like this : Keep the faculty of effort alive in you by a little gratuitous exercise everyday. That is, be systemetically ascetic or heroic in little unnecessary points; do every day or two something for no other reason than that you would rather not do it: so that, when the hour of dire need draws nigh, it may find you not unnerved and untrained to stand the test. Asceticism of this sort is like the insurance which a man pays on his house and goods at the time, and possibly may never bring him a return. But, if the fire does come, his having paid it will be his salvation from ruin. So with the man who has daily inured himself to habits of concentrated attention, energetic volition, and self-denial in unnecessary things. He will stand like a tower when everything rocks round him and when his softer fellow mortals are winnowed like chaff in the blast. " --Prof. W James' Principles of Psychology Vol. I 126.
Page #730
--------------------------------------------------------------------------
________________
જૈન અને બ્રાહ્મણ
૬૭૩
દેહદમન અર્થે થતી તપશ્ચર્યાઓ પણ આત્મામાં એવું બળ ઊપજાવે છે કે ક્રમેક્રમે એ આત્મા જિનપદ પામવાને યોગ્ય થયા વિના ન રહે.
આ ઉપરાંત મહાવીરસ્વામીને એક હેટ સિદ્ધાંત સ્યાદવાદને છે. જો કે એ સિદ્ધાંત મહાવીરસ્વામીના પિતાના વખતમાં હશે કે નહિ, એ વિષે શંકા લેવાય તે આશ્ચર્ય નહિ. મને પિતાને તે બૌદ્ધ ગ્રન્થ ઉપરથી લાગે છે કે એ સિદ્ધાંતનાં મૂળતત્વ બહુ જૂનાં છે. સ્યાદવાદને સિદ્ધાંત બહુ સિદ્ધાંતો અવલોકીને એના સમન્વય માટે પ્રકટ થએલો છે, અનિશ્ચયથી ઉદ્ભવેલો નથી; એ એકીકરણનું દૃષ્ટિબિંદુ આપણુ આગળ રજુ કરે છે, અનિશ્ચયને પ્રમાણપત્ર આપતું નથી. શંકરાચાર્ય સ્યાદવાદ ઉપર આક્ષેપ કર્યો છે તે મૂળ રહસ્યને લાગતું નથી, જે કે શ્રી શંકરાચાર્યના સમયમાં એ સ્યાવાદ જે રૂપમાં સમજાવવામાં આવતા હતે તે રૂપમાં એ આક્ષેપ ખરે હતો એમ તે હું ધારું છું. એટલું ચક્કસ છે કે વિવિધ દૃષ્ટિબિંદુથી નિરખ્યા સિવાય એક સમગ્ર વસ્તુનું સ્વરૂપ સમજાતું નથી. અને એટલા માટે સ્યાદવાદ ઉપયોગી તથા સાર્થક છે. તે માટે, સામાન્ય બ્રાહ્મણ ધર્મની પ્રણાલિકામાં ચાલી મહાવીર સ્વામીના સિદ્ધાતમાં સંશયવાદ વા અનિશ્ચયવાદ હોય એમ હું માનતો નથી; સ્યાદવાદ એ સંશયવાદ નથી સ્યાદવાદ એક મહાન દષ્ટિબિંદુ આપણને પૂરું પાડે છે. વિશ્વને કેવી રીતે જોવું એ આપણને જોતાં શીખવે છે.
જૈન ધર્મમાં એક ત્રીજી ખૂબી મને લાગી છે તે એ કે એમાં ગૃહસ્થ ધર્મ અને સાધુધર્મ એવા બે ભેદ પાડેલા છે તેમાં સાધુઓને “મહાવ્રત પાળવાનાં અને ગૃહસ્થાને “અણુવ્રત પાળવાનાં કહ્યાં છે, પણ બંનેને એકબીજાની સાથે સળંગ રાખેલા છે. અર્થાત ગૃહસ્થોએ એમ માની લેવાનું નથી કે અમને અમુક પાપકર્મો કરવાની ગૃહસ્થધર્મ છૂટ આપે છે. ગૃહસ્થધર્મ ગૃહ
ને એમ કહે છે કે તમે અમુક પ્રકારની અનિવાર્ય હિંસાથી વિશેષ હિસા કરશે નહિ; તમે સહેજ અહિંસાધર્મ પાળશો કિવા સહેજ સદાચાર પાળશે તે પણ તે થોડું કર્યું ઘણું માની લેવામાં આવશે. મતલબ કે અણુવ્રતનું પાલન કરતાં શ્રાવકે એ વાત તો બીલકુલ ભૂલી જવી જોઈતી નથી કે તેણે મહાવતની સમીપમાં પહોંચવાનું છે. વેપારમાં જે કે કેટલેક પ્રસંગે મૃષાવાદ બોલ્યા વિના ન જ ચાલે એમ માની લેવામાં આવે છે, કેટલાક ધંધામાં એ દેશે સ્વાભાવિકપણે જ રહેલા હોય છે, તે પણ જે ધંધાદારીઓ ધારે તે એ ધંધામાં પણ પિતાનું ઉજજવળ ચારિત્ર્ય ખીલવી શકે, આપણે મનમાં લઈએ તે ધંધાના સ્વાભાવિક છેષો પણ દૂર કરી શકીએ. ૮૫
Page #731
--------------------------------------------------------------------------
________________
જૈન અને બ્રાહ્મણ
પ્રમુખનું ભાષણ અહીં પુરૂં થયા બાદ અન્ય વક્તાઓએ વિવેચન કયાં હતાં તે પછી ઉપસંહાર કરતાં પ્રેા. આનંદશંકરે જણાવ્યું કે, “મર્હુમ રાયચંદ્રનું જીવન એક યથાર્થ મહાત્માનું જીવન હતું, તેમના જીવનમાંથી આપણે ઘણું શીખવાનું છે. આજકાલ ભણેલાઓમાં એવી રીત ચાલી છે કે ધણા ગ્રન્થી આપણે વાંચ્યા જ કરવાઃ ખુબ વાંચવું, ખુખ લખવું, અને મુખ છપાવવું એ જ વિદ્યાના પરમ પુરુષાર્થ મનાય છે. પણ હું તેને ઠીક માનતા નથી. પૂર્વકાળે માત્ર એક એ ગ્રંથના વાંચન અને મનનથી જે કુળ મળતું તે આજે સેંકડા અને હજારા ગ્રન્થના વાંચનથી મળતું નથી. વિવિધ મહાત્માના ગ્રંથામાં વિવિધ પ્રકારના આદર્શી આપણે પ્રત્યક્ષ કરીએ છીએ એ બહુ વાંચનના લાભ છે, પણ એ આદર્શોની છાપ આપણા અંતઃકરણ ઉપર સ્થાયીરૂપે રહી શકે નહિ એ સ્વાભાવિક છે અને તે વર્તમાન સમયની વાંચનપદ્ધતિની ખામી છે. દરેક ગ્રંથની અમુક એક બાજુ હાય છે. આવી અનેક ખાજુઓનું પ્રતિમિમ આપણે આપણા જીવનમાં પાડી શકીએ એ અસંભવિત છે. અંગ્રેજ વિદ્વાના બહુ પુસ્તક વાંચતાં છતાં તેમાંના ધણાને એક ચાક્કસ ગ્રંથકાર કે મહાત્મા પ્રત્યે ખાસ હૃદયભાવ હાય છે. તેએ પેાતાના આખા જીવન દરમ્યાન એ એક જ આદર્શને કુળવવા મથે છે. આથી તે ણું સાધી શકે છે. આપણે એ રીતે જ કરવું જોઈએ. અને આમ ન ખની શકે તે એક જ મહાત્માના ગ્રંથને દૃષ્ટિ સન્મુખ રાખી તેનું મનન અને નિદિધ્યાસન કરવાના પ્રયત્ન કરવા જોઇએ. હું જે હું કાઈ ખાસ પ્રકારને મતાગ્રહ ધરાવતા નથી, તે પણ મધુકરની માફક બાગમાં ભટક્યા જ કરવું એ ધર્મના વિષયમાં ઉત્તમ જ વૃત્તિ છે એમ હું ધારતા નથી. એકાદ મહાત્માના અવલખ અહુ લાભકારી છે. અને એ રીતે તમારામાંના કેટલાક રાયચન્દ્રજીના પુસ્તકને જીવનસૂત્ર માને છે એ સારૂં કરી છે. ”
[ વસંત, જ્યેષ્ઠ, સં. ૧૯૭૩ ]
૬૭૪
'
Page #732
--------------------------------------------------------------------------
________________
“સનાતન હિન્દુ ધર્મ”
૬૭૫
-
-
૩
સનાતન હિન્દુ ધર્મમાં સ્વામીજી અને બધુએ-હું “સમસ્ત હિન્દુ ધર્મ સભા'ને મેમ્બર નથી, પણ એ સભાના સેક્રેટરિ રા, નગીનદાસ સંઘવીના ખાસ નિમન્ત્રણને માન્ય કરી હું અત્રે આવ્યો છું, અને એમની પ્રતિભરી આજ્ઞાને જ વશ વર્તી હું “સનાતન હિન્દુ ધર્મ વિષે બે શબ્દો બોલવા ઊભો થાઉ છુ. “સનાતન હિન્દુ ધર્મ નું જે લક્ષણ આ સભાના મેમ્બર થવા માટે બાધવામાં આવ્યું તેમાં હું આવું છું કે કેમ એની મને ખાતરી નથી. ધર્મમાં કઈપણ પ્રકારે–રાજકીય, સામાજિક વગેરે કઈ પણ હેતુથી –છૂટ છાટ થવી ન જોઈએ એ “ધર્મ શબ્દના એક અર્થમા હુ સ્વીકારૂ છું; પણ તે સાથે એમ પણ માનું છું કે એ જ શબ્દના વિશાળ અર્થમાં રાજકીય અને સામાજિક જીવન પણ સમાય છે અને તે રીતે જોતાં ઉક્ત હેતુથી એમા “છૂટ છાટ’ કરવાને પ્રસંગ જ ઉત્પન્ન થતો નથીઃ “છૂટ છાટ' થાય છે તે એક જ પ્રકારની કે જે પ્રકારની શ્રી કૃષ્ણ ભગવાન ગીતામા બોલાવંશજોવા િસંપરથન શર્તમëરિ’ એ વચનમાં “લોકસંગ્રહ– અર્થે ઉપદેશ છેઃ તાત્પર્ય કે ધર્મ જે અમુક રાજકીય કે સામાજિક વ્યવસ્થા ઉપર આધાર રાખતું હોય તો એ વ્યવસ્થા ધર્મ ખાતર જ સિદ્ધ કરવાની જરૂર પ્રાપ્ત થાય છે. બીજું, ચાલુ રૂઢિથી ભિન્ન મત ધરાવી ધર્મ પરત્વે જે કાઈ માનવામા કહેવામા કે આચરવામાં આવે તે “સનાતન ધર્મની છુટ છાટ છે એમ મનાતુ હોય તે એ “સનાતન ધર્મ ની વ્યાખ્યા મને સ્વીકાર્ય નથી, અને એ અર્થને સનાતનધર્મી ગણાવા હું જરા પણ ઉત્સુક નથી.
સનાતન હિન્દુ ધર્મ કેને કહે કે “સનાતન'–શબ્દમા જ એને ઉત્તર છેઃ હતા કે અઘતન બલ્ક –ગઈ કાલને, આજન, કે આર ભને–એમાથી કઈ પણ “સનાતન” નહિ; “સનાતન એ જ કે જે નના કહેતા નિત્ય–તાવિક રૂપે નિત્ય–રહેલો હોય. આ નિત્ય ધર્મનાં તત્વ શી રીતે નક્કી થાય? બ્રાહ્મણને પૂછીને? “વનાં ત્રાઘા ગુર
“સમસ્ત હિન્દુ સનાતન ધર્મ સભા નામે એક સંસ્થા અમદાવાદમાં સ્થપાઈ તેના મેળાવડામા એના સેક્રેટરિ રા. નગીનદાસ સંઘવીએ મને સનાતન હિન્દુ ધર્મ સંબન્ધી મારા પિતાના વિચારે જણાવવા કહ્યું તે ઉપરથી આ ભાષણ કરવામાં આવ્યું હતું. મારા પિતાના વિચાર જણાવવાના હોવાથી “હુપદનો બહુ પ્રયોગ થયો છે તે વાચક ક્ષમા કરશે,
Page #733
--------------------------------------------------------------------------
________________
૬૭૬
સનાતન હિન્દુ ધર્મ ’
એ આપને કહેવામાં આવ્યું એ ઠીક છે, પણ હું બ્રાહ્મણ હાઈ નિઃસંક્રાચ પણે કહું છું કે અમને ગુરુપદ આપવું એ અમારી હાલની સ્થિતિ અને આચાર જોતાં અમારી ધ્રુવળ વિડંબના છેઃ આપ ‘બ્રાહ્મણત્વ' તે પૂજો એ યથાર્થ છે, અને એ બ્રાહ્મણત્વ પ્રાચીન ઋષિનું જ હતું, અમારૂં નથી. માટે સનાતન હિન્દુ ધર્મનું સ્વરૂપ જાણવા સારૂ આપ અમને ગુરુ ન માનશેા, હિન્દુ ધર્મના મહાન ગ્રન્થા જીવા અને એમાંથી એનાં સનાતન તત્ત્વ તારવી કાઢો. મારી પહેલાંના વક્તાએ આપને જે સનાતન તત્ત્વા મતાવ્યાં તે હું પણ માનું છું, મારા ભેદ આટલેા છે કે એ તત્ત્વા હાલ ચાલતા હિન્દુ ધર્મમાં મનાય છે તે માટે હું એને માનતા નથી, પણ હિન્દુ ધર્મના ઇતિહાસમાં એ સનાતન—નવ નવ રૂપ ધર્યાં છતાં પણ એનાં એ ——એવાં પડ્યાં છે, અને તેથી હું એને માનું છું. આટલા સ્પષ્ટીકરણથી આપને જણાયું હશે કે હું સનાતન હિન્દુધર્મી છું અને નથીઃ મારા પેાતાના સનાતન ધર્મના લક્ષણ પ્રમાણે છુ, ચાલુ રૂઢિથી જે કાંઈ મતભેદ તે સર્વે છૂટ છાટ' અને સનાતનતાને ભંગ એ સમજણુ પ્રમાણે, નથી. આ ખીજા દૃષ્ટિષ્ઠિન્દુથી જોનારને મારૂ હવે પછીનું ખેાલવુ નાપસંદ પડે તેા તેમને મારા મતભેદ ઉદાર સહિષ્ણુતાથી સહી લેવા મારી વિનતિ છે, તે જ પ્રમાણે મારા આર્યસમાજી ભાઇઓને મારા વિચાર જીર્ણ પ્રાચીનપન્થી લાગે તો તેમને પણુ મ્હોટા મનથી ક્ષણવાર મારૂ કહેવું વિચારવા પ્રાર્થના છે.
6
હવે, ઈશ્વરપ્રણીત હાઈ વેદ જ અને વેદમાં કેવળ મન્ત્રભાગ પ્રમાણુ, અને તે પછીના હિન્દુ ધર્મના સધળા ગ્રન્થા મનુષ્યપ્રણીત હાઈ અપ્રમાણ એ આર્યસમાજનેા મત હું સ્વીકારી શકતા નથી. સત્ય સર્વત્ર અને સર્વે કાળમાં ઈશ્વરપ્રણીત જ હાય છે. ઈશ્વર કાંઈ અમુક પુસ્તક જ આપણી સામે એશીને—વેદીઆ વેદ ભણી જાય એમ—ભણી જતા નથીઃ એ આપણા અન્તમાં ‘ વેદ' કહેતાં જે જ્ઞાન તે પ્રકટાવે છે. અને એ નાન થકી જ્વલંત જે શબ્દરાશિ : ઉદ્ભવે છે—એનું નામ વેદ' છે, રૂઢિથી આ શબ્દ બ્રહ્માના ચતુર્મુખથી નીકળેલા અને કલિને આર્ભે વ્યાસજીએ ગાઠવેલા શબ્દરાશિને જ લાગુ પાડવામાં આવે છે, અને એને જ શ્વિરપ્રણીત —શ્રુતિ'—માની તે પછીના ગ્રન્થાને મનુષ્યપ્રણીત ‘ સ્મૃતિ ’—માનવામાં આવે છે: તેનું કારણ કે ધર્મ સંબન્ધી જે કાંઈ જાણવાનું છે તે યથાર્થ અને સંપૂર્ણરૂપે પહેલવહેલું પૂર્વોક્ત યુતિગ્રન્થમાં પ્રાટિત થઈ ગયું છે, અને ત્યાર પછીનું જેટલું તેટલું એ શ્રુતિગ્રન્થના સ્મરણ અને મનનમાંથી ઉત્પન્ન થએલું છે. આમ યથાર્થ અને સંપૂર્ણ રૂપે ધર્મના પ્રતિપાદક જે
""
Page #734
--------------------------------------------------------------------------
________________
” “સનાતન હિન્દુ ધર્મ” * ૭૭, ગ્ર આપણા ઈતિહાસના આદિકાળમાં થયા તે વેદ યાને “શ્રુતિશબદવા છે. હવે આ ગ્રન્થ તે માત્ર સંહિતા જ નથી. મારા પૂર્વના વક્તાએ જણાવ્યું તેમ “wવદ્યાર્થરૂતિ રામધેય’ એ પ્રસિદ્ધિને આધારે “બ્રાહ્મણ” પણ વેદમાં સમાય છે. મારી વિચારપદ્ધતિને ભેદ એટલો છે કે હું કેવળ આ વચનને આધારે જ બ્રાહ્મણને વેદમાં સમાવેશ કર નથી; પણ તે સાથે એમ જોઉં છું કે ધર્મના સમગ્ર સ્વરૂપનું– ભક્તિ કર્મ અને જ્ઞાન એ ત્રણે અંશનુ—પ્રકટીકરણ માત્ર ભકિતપ્રધાન સંહિતાથી બરાબર થઈ શકતું નથી પણ કર્મપ્રધાન બ્રાહ્મણ અને જ્ઞાનપ્રધાન આરણ્યક અને ઉપનિષની એમા અપેક્ષા રહે છે અને તેથી સમગ્ર ધર્મના પ્રતિપાદક આદિ ગ્રન્થમા એ ત્રણેને સમાવેશ થવો જોઈએ. આ રીતે વેદ' શબ્દ ક્યા ગ્રન્થોને લાગુ પડવો જોઈએ એ વિચારમા આર્યસમાજીએની સામે અને સનાતન મતના પક્ષમાં હુ છુ. પરંતુ કોઈ સનાતનીઓ એમ માનતા હોય કે ઘણાના મુખમાંથી ચાર વેદ નીકળ્યા છે, તે તેમને હું “વાતુત્રવિવાયા–ચતુરગ યજ્ઞના પ્રતિપાદન માટે –અર્થાત હોતા ઉકાતા અધ્વર્યું અને બ્રહ્મા (અથર્વવિદ્) ના કાર્ય માટે– એ ઉત્પન્ન થયા છે એ ભાગવતના વચનનું સ્મરણ આપુ છુ અને સંહિતામા કa શબ્દને અર્થે યજ્ઞ અને તેથી ત્રણ એટલે યજ્ઞની દેવતા, યજ્ઞપુરુષ, યજ્ઞનું અન્તસ્તત્વ એવા થાય છે તેથી બ્રહ્માના મુખમાથી વેદ નીકળ્યાને અર્થ હુ એટલો જ સમજુ છુ કે યજ્ઞનાથી ચાર વેદની ઉત્પત્તિ થઈ
આ વિચારપદ્ધતિ અને એના ફલિત સિદ્ધાન્તમા સનાતનતાને ભગ થતું હોય એમ હું માનતો નથી.
બીજું–આમ વેદને મૂર્ધાભિષિક્ત પ્રમાણુ માન્યા છતા, હુ તે સાથે એમ પણ માનુ છુ કે –
'इतिहासपुराणाभ्यां वेदं समुपबृंहयेत्'–ઇતિહાસ અને પુરાણુવડે વેદનું સારી રીતે ઉપવૃંહણ (પુષ્ટિ અને વિસ્તાર) કરવું જોઇએ. ઇતિહાસ પુરાણ એ બ્રાહ્મણનાં પેટ ભરવા માટેનાં ગપ્પાં નથી; એમાં ધર્મ પરત્વે તેમ જ પ્રાચીન ઈતિહાસ પરત્વે ઘણું ઘણું શીખવાનું મળે છે. અને આ વાક્ય એ વડે વેદનું ઉપબહણ કરવાનું કહે છે તેટલા જ માટે હું એમને પ્રમાણું ગણું છું એમ નહિ, વાસ્તવિક રીતે એમને વેદ સાથે ગાઢ સંબન્ધ છે તેથી પણ આ ગાઢ સંબધ તે એ કે એ વેદ ઉપર એક જાતનું ભાષ્ય છે. પણ મને લાગે છે કે, એના પ્રદીપથી વેદ વાચતાં જ વેદ યથાર્થ સમજાય છે એમ જ આને અર્થ નથી; વેદને ધર્મ આપણું જીવનમાં ઉતારવા માટે ઈતિહાસ
Page #735
--------------------------------------------------------------------------
________________
ઉ૭૮
“સનાતન હિન્દુ ધર્મમાં પુરાણ બહુ સાહ્યકારી છે–સૂત્રને અર્થ પૂરેપૂર ગ્રહણ કરવામાં ભાષ્ય સાહ્યકારી છે તે રીતે–એમ પણ સમજવાનું છે. પણ વિશેષમાં એક ત્રીજી વાત એ છે કે જેમ વેદ ઈતિહાસ અને પુરાણુની મદદથી વાંચવા જોઈએ તેમ ઇતિહાસ અને પુરાણ વેદની મદદથી વાંચવાં જોઈએ, અને એ રીતે વાંચતાં જ એનાં ગૂઢ મર્મ સમજાય છે. ઉદાહરણ તરીકે–પુરાણનું કૃણનું ગેપ તરીકેનું વર્ણન કેટલાક વિદ્વાનો, હિન્દુસ્થાનમાં ઈસ્વી સનના આરંભની આસપાસના કાળમાં આહીર (“આભાર”) કોની વસ્તી થઈ તે સમયમાં ઉત્પન્ન થએલું માને છે. પણ જેને “વિષgોપા વા
ભ્ય એ ઋગ્યેદ સૂક્તને મન્ન સ્મરણમાં આવશે તેને કૃષ્ણનું ગોપ તરીકેનું વર્ણન પ્રાચીન વેદમાંથી આવેલું સહજ પ્રતીત થશે. અને ત્યાં “ગેપ શબ્દના અર્થ માટે શંકા રહેતી હોય તે વળી જુઓ વિષ્ણુસૂક્તિને એક બીજે મન્ન જેમાં વિષ્ણુલોકનું વર્ણન કરતાં શ્રતિ કહે છે કે “યત્ર માવો મૂરિયાત છે. તે જ પ્રમાણે, કૃષ્ણ અને અર્જુનના સખાપણુના, અને એના મૂળભૂત નર-નારાયણના દ્વન્દના, ઈતિહાસની પાછળ ફસંહિતા અને કઠેપનિષને “રણુજા રણયા” વાળ મગ્ન રહેલો છે; અને કૃષ્ણનું સારથિપણું એ, કઠોપનિષદને સામાજે રથિને વિદિ' ઇત્યાદિ રૂપકમાં આત્માને જે રથી કહ્યા છે, એના જ સહાયભૂત નેતા સારથિરૂપ પરમાત્માનું વર્ણન છેઆ સિવાય ઈતિહાસ પુરાણની કથાના બીજા અસંખ્ય ખુલાસા વેદમાંથી મળી આવે છે. આ કારણથી હ વેદ ઈતિહાસ અને પુરાણુ એમાથી કશાને અવગણવા ઈચ્છતો નથી.
હવે સનાતન ધર્મનાં પૂર્વના વક્તાએ કહેલાં કેટલાંક તત્ત્વો લઈએ. તેમા એક તો એમણે મૂર્તિપૂજા બતાવી. મૂર્તિપૂજા સામે આર્યસમાજીઓ શી રીતે વાંધે લઈ શકે છે તે મારાથી સમજાતું નથી. “ત પ્રતિમા Rારિત” એ વાક્યને અર્થ પૂર્વાપર જતાં શાસ્ત્રીજીએ બતાવ્યો તે જ છે એને મૂર્તિપૂજાના પ્રશ્ન સાથે કાંઈ પણ સાક્ષાત સંબધ નથી. પરંતુ વિશેષમાં, મને તે સમજણ એ નથી પડતી કે–યજ્ઞની વેદિ ઉપર અગ્નિ સળગાવીને અગ્નિમાં પરમેશ્વરની ભાવના કરવી અથવા તે અગ્નિ દ્વારા પરમેશ્વરને ભજો, અને જળાધારી ઉપર શિવની મૂર્તિ સ્થાપીને એ મૂતિમાં પરમેશ્વરની ભાવના કરવી અથવા તો એ મૂર્તિદ્વારા પરમેશ્વરને ભજવો, એમાં શો ભેદ છે? શિવ પૂજા સંબન્ધી વિચાર કરનારને આ તે સહજ પ્રતીત થાય એવું છે કે શતપથ બ્રાહ્મણમા શિવની અગ્નિ સાથે એકતા કહી છે એ યથાર્થ છે. અગ્નિ ભડભડીને બાળે છે સંહારે છે તેથી “૮”
Page #736
--------------------------------------------------------------------------
________________
સનાતન હિન્દુ ધર્મ”
'
હટ
સાથે એકતા પામે છે, અને ઘેર ઘેર વસતે કલ્યાણકારી પદાર્થ છે તેથી શિવ' કહેવાવાને પણ ગ્યા છે. અગ્નિમાં વ્રતની ધારાને ઠેકાણે એને મળતે શિવ ઉપર જળને અભિષેક ચાલ્યો; અગ્નિની જવાળામાં ગૂંથાએલા ધૂમને શિવની જટારૂપે દર્શાવવામાં આવ્યો, અને તે જ કારણથી શિવ નીલકંઠ' પણ કહેવાયા; શિવ સાથે ભસ્મ પણ અગ્નિ સાથેની એમની એકતાના કારણથી જ જોડાઈ અને “gvમે શરવાતિ માઁ હે મા ક્ષા વિવેરા” એ અગ્નિમસ્ત્રમાંથી જ શિવનું મહાદેવ” નામ અને વૃષભ યાને પિઠીયા સાથે સંબધ ઉત્પન્ન થયો છે. અસલ, મૂર્તિને બદલે વેદિ ઉપર અગ્નિ સળગાવી લઈ ધર્મકાર્ય કરવામાં આવતુ; પાછળથી એ જ અગ્નિને મૂર્તિરૂપે કાયમ સ્વરૂપ આપવામાં આવ્યું—એમાં મૂર્તિપૂજાના તત્ત્વ પર શું ફેર પડયો ? સાદો પત્થર વાપરે કે આરસપહાણની મૂર્તિ કરે, દીવો પ્રજવાળા, કે પુસ્તક પધરા–એ સર્વ જેમ સરખાં જ છે, તેમ અગ્નિ સળગાવીને પરમાત્માનું યજન કરે કે શિવલિંગ કરીને કરે એમાં ફેર નથી.
શાસ્ત્રીજીએ સનાતન ધર્મનાં તત્તમાં બીજું તત્ત્વ અવતાર સંબધી માન્યતા એ બતાવ્યું. આ પણ મને માન્ય છે. સ્વર્ગમાં વસતો ઈશ્વર પૃથ્વી ઉપર કેમ અવતરી શકે, કે મનુષ્ય કરતાં અનન્ત ગણે શ્રેષ્ઠ એ ઈશ્વર મનુષ્ય અને પશુનાં રૂ૫–જે અવતાર કથામાં એણે લીધેલાં કહેવાય છે–તે કેમ લઈ શકે એ સ્થૂળ દલીલ તો દૂરાપાસ્ત છે, પણ પ્રકૃતિ અને જીવ થકી નિરાળો એવો ઈશ્વર પ્રકૃતિ અને જીવ રૂપે કેમ સંભવી શકે એ સૂક્ષ્મ દલીલને ગઢ તૂટ પણ ઘણાં વર્ષો થઈ ગયાં અને અત્યારે પશ્ચિમમાં ઈશ્વરમીમાંસાનું એક એવું પુસ્તક નથી લખાતું કે જેમાં, ઇશ્વરના Transcendence'–પરત્વ–ની સાથે “Immanence–અન્તત્વનું પ્રતિપાદન ન થતુ હોય તાત્પર્ય કે ઈશ્વર પદાર્થમાત્રથી નિરાળે છે એવા એકદળી સિદ્ધાન્તથી ઊપડતાં અવતાર અશક્ય થાય છે, પણ ઈશ્વર પદાર્થમાત્રના અતરમાં રહેલો હોઈ એમાં પ્રકટ થાય છે એવું બીજું દળ
જ્યાં સ્વીકારાયું કે તુરત એને અવતાર–યાને પ્રાકટય–ને સિદ્ધાન્ત સિદ્ધ થઈ જાય છે. ખ્રિસ્તી ધર્મપુસ્તક કહે છે કે “મનુષ્ય પરમાત્માની પિતાની જ આકૃતિમાં બનેલે છે'––અર્થાત જીવાત્મા અને પરમાત્મા એમાં જે આત્મતત્ત્વ વિરાજમાન છે તે એક જ હોઈ બીજી ભાષામાં, જીવાત્માને પરમાત્માનું પ્રતિબિમ્બ જ માનવું પડે છે. તે જ પ્રમાણે આ વિશ્વમાં વિશ્વના અર્થરૂપ–પ્રકાશરૂપ–જે ચૈતન્ય સ્કુરે છે, અને જે એને આપણું સાથે બોલતું ચાલતું કરે છે એ પરમાત્માનું જ દશન છે. આમ જીવાત્મા અને બાહ્ય જગત ઉભયમાં પરમાત્માનું જ પ્રાકટય હોઈ ઉભય પરમાત્મા
Page #737
--------------------------------------------------------------------------
________________
સનાતન હિન્દુ ધર્મ”
ના જ અવતાર–પરમાત્માની જ વિભૂતિ–છે. “અવતાર’–નું આ તાત્પર્ય છે. અને તેથી શ્રીમદ્ભાગવતના અવતારકથનને આરંભ પ્રથમ સ્કન્ધ તૃતીય અધ્યાયમાં
यस्यावयवसंस्थानः कल्पितो लोकविस्तरः ।
तद्वै भगवतो रूपं विशुद्धं सरवमूर्जिनम् ॥ એમ ભગવાનના રૂપપ્રદર્શનથી થાય છે. અને ભાગવતના દ્વિતીય-સિદ્ધાન્ત –સ્કન્દમાં સ્થૂલ અને સૂક્ષ્મ ધ્યાનાર્થે આરંભમાં જ “મહાપુરુષ સંસ્થાનું વર્ણન કર્યું છે. અને એ જ સ્કર્ધામાં ભગવાનના આદ્ય અવતાર તરીકે– आधोषतारः पुरुषः परस्य कालः स्वभावः सदसन्मनश्च । द्रव्यं विकारो गुण इन्द्रियाणि विराट स्वराट् स्थास्तु चरिष्णु भूम्नः।। -કાલ, સ્વભાવ, સદસત (માયા), મન, દ્રવ્ય, વિકાર, ગુણે, ઈન્દ્રિયો, વિરા, સ્વરા–અર્થાત વિવિધ વિશેષરૂપે અને સ્વસ્વરૂપે રાજમાન આ પરમાત્માનું શરીરભૂત વિશ્વ-સ્થાવર અને જંગમ કહ્યું છે. આ જોતાં ખરા ધ્યાનવિધિમાં આપણા શાસ્ત્રકારનું શું તાત્પર્ય છે એ જણાઈ આવે છે. કાલથી માંડી સ્થાવર જંગમ સર્વ વિશ્વમાં પરમાત્માનો અવતાર છે એવી સમજણથી એમાં પરમાત્મબુદ્ધિ કરવાની છે અને એ બુદ્ધિ ઊપજતાં “કાલ” કહેતાં આ વિશ્વને ઇતિહાસ કેવી ભવ્યતાથી ભરાઈ જાય છે. સ્થાવર જંગમ સર્વ પદાર્થો પરમાત્માને જ અવતાર છે છતાં – જેમ આખા સમુદ્ર ઉપર સૂર્યને પ્રકાશ પથરાએલો હોય છે છતાં એનાં સપાટી કરતાં ઊંચે ચઢતાં મોજા ઉપર એ પ્રકાશ ખાસ ચળકે છે તેમઆ વિશ્વમાં પ્રભુ સભર ભર્યો છે છતાં અમુક સ્થળે, અમુક કાળે, અમુક જડ પદાર્થો, અને અમુક ચેતન વ્યક્તિઓમાં, એનું સવિશેષ દર્શન થાય છે. સાઠ ઘડીમાં પ્રભુ ક્યારે હોતો નથી? છતાં ઉષ:કાળે એને સાક્ષાત્કાર કેવો થાય છે! બ્રહ્માંડના ક્યા રજકણમાં એ વસેલો નથી? છતાં સમુદ્ર કાંઠે કે ડુંગરની હારમાં એનું કેવું અસાધારણ દર્શન થાય છે! તેમ મનુષ્ય માત્રમાં–પાપી અને પામર સુદ્ધાંમાં—એ વસેલો છે, છતાં–રામ કૃષ્ણ ઝરથુસ્ત્ર મહાવીર બુદ્ધ જીસસ અહમ્મદ એ એની ખાસ વિભૂતિઓ છે. આ અવતારવાદના–
यद्यविभूतिमत्सत्वं श्रीमर्जितमेव वा।
તહેવાવ તત્વ મા તેડફારમજૂ ! ભ. ગીતા. એ રહસ્યમન્ત્ર છે. મારા આ ખુલાસામાં રૂઢ અવતારવાદથી સત્ય સનાતન ધર્મના અવતારવાદન–અને તેથી હાર-કયાં ભેદ છે એ આપના સમજવામાં આવ્યું હશે.
Page #738
--------------------------------------------------------------------------
________________
“સનાતન હિન્દુ ધર્મ”
૬૮૧
જન
શાસ્ત્રીજીએ ત્રીજી ચર્ચા વર્ણાશ્રમધર્મ સંબધી કરી. આશ્રમ સંબન્ધી તે અત્યારે બહુ ચર્ચવા જે મતભેદ કેઈને જ નથી, અને તેથી શાસ્ત્રીજી એ સંબધી કાંઈ ન બોલ્યા એ સ્વાભાવિક છે. વર્ણ સંબંધી એમણે જે આગ્રહ બતાવ્યો એ વિષયમાં ભારે થોડુંક કહેવાનું છે. પહેલી વાત તે એ કે હાલની જ્ઞાતિઓ અને પ્રાચીન વણે એ વરચે બહુ ભેદ છે. બીજી વાત તે એ કે વર્ણવ્યવસ્થા સનાતન ધર્મ સાથે જોડાએલી છે એમ એમનું કહેવું છે એ ખરૂ છે. પરંતુ એ સાથે એક ત્રીજી વાત એ પણ ખરી છે કે વસ્તુતઃ વર્ણવ્યવસ્થા એ સમાજશાસ્ત્ર (Sociology) ને પ્રશ્ન છે, ધર્મને નથી. પુરુષસૂક્તમાં બ્રહ્માડય ગુમાવી ઈત્યાદિ મન્ત્રમાં ચાર વર્ણનો ઉલ્લેખ છે ત્યાં એ ચાર વર્ણને એક એકથી ભિન્ન ભાન જ એમ શ્રતિ આજ્ઞા કરતી હોય એમ હું સમજતો નથી. ઋગ્યેદસંહિતા આવડે મહટ ગ્રન્થ છે છતાં અન્ય સૂક્તમાં આ ચાર વર્ણન વિભાગનું પ્રતિપાદન કેમ નથી અને પુરુષસૂક્તમાં જ કેમ છે ? પુરુષસૂક્તમાં એટલા માટે છે કે ચારે વર્ણ એક જ પરમાત્માના વિરાટું દેહનાં અંગભૂત છે એમ ભાવના કરવાનું શ્રુતિ ભગવતી ઉપદેશવા ભાગે છે. એ શ્રુતિને પ્રાદુર્ભાવ થતા પહેલાં પ્રકૃતિ થકી જ સમાજમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એમ ચાર ભેદ પડેલા હતા, એને અનુવાદ માત્ર કરીને એમાં એકતાની ભાવના કરવાને એ શ્રુતિવચન વિધિ કરે છે એમ સમજવાનું છે. અર્થાત ભેદનું પ્રતિપાદન કરવાનું નહિ, પણ અભેદનું પ્રતિપાદન કરવાનું ત્યાં તાત્પર્ય છે,–જેમ શ્રીમદ્ભગવદગીતામાં “યિ વૈયાકરથા દત્તેજ ચારિત્ત જ નતિ' એ વાક્યમાં સ્ત્રીઓ વૈશ્ય અને શુદ્ર એમને જુદા રાખજે, ભેળવી દેશો નહિ એમ કહેવાનું તાત્પર્ય નથી, પણ પરમાત્માને સઘળાં સરખાં હોઈ એના ભજનથી સર્વ પરાગતિને પામે છે એમ કહેવાનું તાત્પર્ય છે, તે જ રીતે તેમ સર્વ વર્ણને એક કરી નાંખે એમ પણ કૃતિ કહેતી નથી–એને એક “sociological સમાજશાસ્ત્રના પ્રશ્ન તરીકે બાજુ પર મૂકે છે. વેદમાં જેમ તાર કે વીજળી શોધવા જવું એ અસ્થાને છે તેમ સમાજશાસ્ત્રની રચના શોધવી એ પણ અસ્થાને છે. ધર્મ અન્ય શાસ્ત્રમાં કાંઈ પણ ફેરફાર કર્યા વગર માત્ર દષ્ટિ જ આપે છે. એ દષ્ટિ તે અભેદની દૃષ્ટિ, અને એ જ દષ્ટિને પુરુષસૂકતમાં બેધ છે. હવે જે આપણું ઋષિમુનિઓના સમાજશાસ્ત્રમાં ચાર વર્ણની વ્યવસ્થા ઉપદેશી છે એ આપણું સનાતન ધર્મની સાથે ભળી છે એ ખરું, પણ તે હમેશાં એક ને એક રૂપે રહી નથી. તો પણ એમાં જનમંડળના જે ચાર હેટા ભાગ પાડ્યા છે, અને તે મૂળ ગુણ કર્મ પ્રમાણે પડેલા
૮૬
Page #739
--------------------------------------------------------------------------
________________
છે કે
રિશી
અને અમેરિકા પર ચઢી ગયા હોય છે. બૌદ્ધ યુગ
૬૮૨
સનાતન હિન્દુ ધર્મ છતાં પછીથી જન્મ પ્રમાણે ચલાવ્યા છે, તેમાં સમાજના સંરક્ષણની અને સંવર્ધનની મ્હોટી કારીગરી સમાએલી મને લાગે છે. એ વ્યવસ્થાનું ખરું ડહાપણ આ યુદ્ધ દરમિઆન મહારાથી બરાબર સમજાયુંઃ વર્ણધર્મની દરેક વ્યક્તિની ઈચ્છાનુસાર પસંદગી કરવા દેવાથી પરિણામ એ આવે છે કે આખો દેશ કેટલીક વાર એક જ સૂરે ચઢી જાય છે. બૌદ્ધ યુગમાં આપણો દેશ વૈરાગ્યરૂપી બ્રાહ્મણત્વને સૂરે ચઢી ગયો હતો. વર્તમાન યુગમાં લગભગ યૂરોપ અને અમેરિકા વૈશ્યસુરે ચઢી ગયાં છે; જર્મનિ–ખાસ કરીને પ્રશીઆ-ક્ષત્રિયસૂરે ચઢી ગયું છે. ત્યાંના બ્રાહ્મણે–ફેસરે–પણું
ચાર્યની રીતે બ્રાહ્મણત્વમાંથી ચળી ક્ષત્રિયત્વને શરણે થઈ ગયા છે અને લાંબો સમય વૈશ્યવૃત્તિ સેવીને અત્યારે ઈગ્લડે પણ “conscription” યાને સમસ્ત પ્રજાવ્યા૫ક ક્ષત્રિય ધર્મ અંગીકાર કર્યો છે. કેઈ પણ પ્રજા કઈ પણ કાળે એક જ ધૂને ચઢી જાય એ ઠીક છે? “ફ્રી ટ્રેઈડ”—યાને અપ્રતિબદ્ધ સ્વેચ્છાનુસાર વહેપાર–ના ઘણા લાભ છે, તેમાં સ્ફોટામાં મહેાટે લાભ એ છે કે જે દેશ કાળ મનુષ્ય જે ઉદ્યોગને યોગ્ય હોય તે તે કરેઃ એમાં રાજ્ય કે કોઈ વચમાં આવે નહિ, અને સ્વતંત્રતાને સિદ્ધાન્ત જળવાય. પણ “ફ્રી ટ્રેઇડ' પ્રજાસમષ્ટિની દૃષ્ટિથી જોતાં હિતકારી નથીઃ ઈગ્લડે એના અનુસરણમાં ખેતી ગુમાવી અને ઘણું જરૂરી ધંધા જર્મનિના હાથમાં જવા દીધા. અત્યારે એ આર્થિક નીતિની ભૂલ સમજાય છે, અને પ્રજાસમસ્તના હિત ખાતર રાજ્ય વચમાં પડીને સર્વ જાતના ધંધાઓ કેળવાય એવી યોજના કરવી જોઈએ એમ મનાય છે. તે જ પ્રમાણે, કેવળ દરેક વ્યકિતની સ્વતન્ત્રતા અને ન્યાય વિચારીને જ સમાજ ચાલવા દેવો હોય તે વર્ણવ્યવસ્થા ન જોઈએ; પણ જન સમસ્તના હિતની દૃષ્ટિએ જ વિચાર કરે હોય–હિતની આગળ ન્યાય અને સ્વાતંત્ર્યનાં તત્ત્વને નમાવવાં હોય–તે વર્ણવ્યવસ્થા આવશ્યક છે. પ્રજાને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, અને શદ ચારે વર્ણની જરૂર છે, અને તેથી કઈ કઈમાં લોપ પામી ન જાય તે માટે જન્માનુસાર વર્ણભેદનો નિયમ રાખવાની આવશ્યકતા છે. પણ તે જનતાના હિત ખાતર. જ્યાં જનતાનું હિત જ સચવાતું ન હોય
–જેમકે હાલની નાતજાતની સ્થિતિમાં–ત્યાં સનાતન ધર્મને નામે ખોટા વર્ણભેદ માટે આગ્રહ ધરાવો એ મને યોગ્ય લાગતું નથી.
સનાતન ધર્મમાં ચોથું તત્ત્વ શાસ્ત્રીજીએ શ્રાદ્ધનું બતાવ્યું. એની ઈચ્છતાના સંબન્ધમાં પણ હું એમની જોડે મળું છું. પણ પિતૃઓને આપેલા પિડ એમને પહોંચે છે કે નહિ એ પ્રશ્ન શ્રાદ્ધના વિષયમાં તાવિક નથી. શ્રાદ્ધ જે શ્રદ્ધામાંથી ઉત્પન્ન થાય છે–પર જીવન છે અને આપણું હાલાં
Page #740
--------------------------------------------------------------------------
________________
સનાતન હિન્દુ ધર્મ
આ પ્રમાણે
એનાં તત્વ શાં શાં છે
હશે. છતાં, આ
સગાં સંબધીઓ દેખાતાં બંધ થયા એટલે લુપ્ત થઈ જતાં નથી પણ પરજીવનમાં રહે છે એવી જે શ્રદ્ધામાંથી ઉત્પન્ન થાય છે–એ શ્રદ્ધા જ એનું ખરું તત્ત્વ છે. બીજું–સનાતન હિન્દુ ધર્મને શ્રાદ્ધવિષયક વિધિ જોશે તે તેમાં એક મનહર વસ્તુ આપને એ જોવામાં આવશે કે એની ક્રિયા આનન્દ આનન્દથી જ ભરપૂર છે. જીવ મૃત્યુ પામે એટલે કુટુમ્બથી વિખૂટો પડી ગયો છે કે નષ્ટ થઈ ગયો છે એવી શોકની સમજણ જ એમાં નથી. એ જીવ હમેશાં પાછળનાંની સાથે, એમની વચમાં જ વસે છે, કુટુ
ખનાં સુખ દુઃખના પ્રસંગમાં એ ભાગ લે છે, અને છતાં એ એક ભૂત * પ્રેત તરીકે નહિ પણ દેવ રૂપે–એવી શ્રદ્ધા છે. એ શ્રદ્ધા જગલી નથી પણ પ્રાચીનકાળમાં રેમન વગેરે ઘણું મહાન પ્રજાએ એ ધરાવતી હતી એમ ઈતિહાસ ઉપરથી જણાય છે. શ્રદ્ધાથી પ્રેરાઈ જાપાને રશિયા સાથેના યુદ્ધમાં કેવાં વીર કૃત્યો કર્યાં હતાં એ તમે જાણે છે.
આ પ્રમાણે સનાતન ધર્મ સંબધી મારી વિચારપદ્ધતિ. કદાચ તમારી જુદી હશે, તથાપિ એ ધર્મનાં તત્ત્વ શાં શાં છે એમાં મારી તમારી સાથે ઘણે ભાગે એકતા છે–એટલું તે તમને જણાયું જ હશે. છતાં, આ
સમસ્ત હિન્દુ સનાતન ધર્મસભા” ના આપના સેક્રેટરીએ બાંધેલા લક્ષણમાં હું પ્રવેશ કરવા ઈચ્છતા નથી.
છેવટે, હું આપને એક હકીકત કહેવા માગું છું. આપમાંના ઘણાનું એવું માનવું જણાય છે કે વડોદરાના નરેશ શ્રીમતિ સયાજીરાવ ગાયકવાડ સનાતન હિન્દુ ધર્મના ઉચ્છેદક છે. પણ આપ જાણીને આશ્ચર્ય પામશે કે આપ જેને ઉચ્છેદક માને છે તે જ પતિએ મારી પાસે હિન્દુ ધર્મનાં સનાતન ત વિષે હમણાં એક બાળપોથી તૈયાર કરાવી છે અને એ એમની ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શાળાઓમાં ચાલવાની છે. એ નપતિની આજ્ઞાને અનુવર્તતા એમના અમલદારોને પણ સનાતન ધર્મ માટે કેટલી લાગણું છે એ આપને આટલા ઉપરથી જણાશે કે—મારા પુસ્તક સંબધી કમિટિએ મને ભલામણ કરી છે કે “સધ્યા પૂજા અને શ્રાદ્ધના વિષય એમાં દાખલ કરવા.” વસ્તુતઃ એ વિષય એમાં હતા જ–તેમાં પહેલા બે તે બહુ સ્પષ્ટ રીતે–છતાં એ તરફ એમની દૃષ્ટિ ગએલી નહિ અને તેથી તેઓએ એ પ્રમાણે લખ્યું. પરંતુ આમાંથી હું આપને જણાવવા એ માગું છું કે હિન્દુ ધર્મના કેવા કેવા વિષયો ઉપર પણ એમનું લક્ષ રહે છે. આટલી હકીકત એ નરેશને અન્યાય ન થાય તે માટે–સામાન્ય મનુષ્યને જેમ ન્યાયને હક છે તેમ નરેશને પણ છે તેથી જાહેર કરું છું,
[વસન, શ્રાવણ સં. ૧૯૭૩ ]
Page #741
--------------------------------------------------------------------------
________________
૬૮૪
અહિંસાધર્મ
અહિંસાધર્મ બહેને અને બધુઓ –
આપે મને આ મેળાવડાનું પ્રમુખપદ આપીને હિન્દુ ધર્મના–બકે મનુષ્ય ધર્મના–એક અમૂલ્ય તત્ત્વ ઉપર બે શબ્દો બોલવાને મને પ્રસંગ આપ્યો છે તે માટે હું આપને આભાર માનું છું.
આપને યાદ હશે કે થોડાક માસ ઉપર કેનેડાના પ્રતિનિધિ સરૉબર્ટ બાર્ડન વર કન્ફરન્સમાં ભાગ લઈ કેનેડા પાછા
ગયા, અને ત્યાં એમના બધુઓને પોતાના કાર્યની જીવદયાએ ખરી હકીકત નિવેદન કરી તેમાં હિન્દુરથાનના હક વિષે બોલતાં સ્વદેશી પ્રવૃત્તિ, એક વાત એમણે એ જણાવી હતી કે હિન્દુસ્થાનને અને એની મહત્તા સુધારે પશ્ચિમના સુધારા કરતાં વધારે પ્રાચીન છે, પશ્ચિ
ભના સુધારાથી જુદો છે પણ તે ઊતરતે નથી જ, અને કેટલીક બાબતમાં તે ચઢીઆતી ભૂમિકાને છે એમ પણ કહેવાય. આ વચન વાંચી ઘણને હિન્દુસ્થાનનું ગગનભેદી તત્ત્વદર્શન આ પ્રશંસાના પાત્ર તરીકે ઉપસ્થિત થયું હશે. પણ એ તત્ત્વદર્શનમાં કેઈ એક તત્ત્વ હિન્દુસ્થાનનું ખાસ લક્ષણભૂત હોય તે તે જીવદયા છે. આ જગત માયા છે, અને બ્રહ્મ એ જ સર્વમાં અનુસ્મૃત સત્ય પદાર્થ છે ઇત્યાદિ વેદાન્તને સિદ્ધાન્ત પરમ ગંભીર છે, પણ એને મળતે સિદ્ધાન્ત પ્રતિપાદન કરનારા પશ્ચિમમાં પણ કેટલાક તત્ત્વવેત્તાઓ થએલા જોવામાં આવશે. પણ જે એક સિદ્ધાન્ત હિન્દુસ્થાનની મહેદી પ્રજાને પૃથ્વીની અન્ય સર્વ પ્રજા કરતાં એકદમ જુદી અને ઉચ્ચતર જનસંસ્કૃતિએ પહોંચેલી તરીકે આંકી આપે છે તે એને જીવદયાને સિદ્ધાન્ત છે. તે હું આજની આપણી પ્રવૃત્તિને ખાસ “સ્વદેશી” પ્રવૃત્તિ કહું તે એમાં અતિશયોક્તિ છે? કદાચ બીજી હેટી અને બહુ-અવાજી પ્રવૃત્તિની સરખામણીમાં આપણી આ જીવદયાની પ્રવૃત્તિને કેઈ કંગાળ અને દયામણી લેખતા હશે, પણ વસ્તુતઃ જોતાં સંખ્યા કદ કે અવાજની મોટાઈને જ હેટાઈ માનવી એ એક મનુષ્યસ્વભાવસુલભ દૃષ્ટિદેવ છે. પ્રભુ શું વીજળી કાટકા અને ધરતીકંપમાં જ પ્રત્યક્ષ થાય છે? મનુષ્યના અન્તરાત્માનો “the still small • તા. ૨૦-૧૦-૧૯૧૭ શનિવારના રોજ ભરૂચ મુકામે ભરવામાં આવેલી
શ્રી દિતીય જીવદયા કૉન્ફરન્સ” ના પ્રમુખપદેથી આપેલું ભાષણ.
Page #742
--------------------------------------------------------------------------
________________
અહિંસાધર્મ
૬૮૫
se-શાન અને છે તેમ આ
એ જ વ્યકત કરતાં
voice'—શાન્ત અને નાનકડે અવાજ–તે શું એને જ શbદ નથી ? અને જે તત્ત્વવેત્તાઓ કહે છે તેમ, આ બાહ્ય સૃષ્ટિની વ્યવસ્થા અને એ વ્યવસ્થામાં ભંગ કરતાં દેખાતાં પણ વસ્તુતઃ એ જ વ્યવસ્થાના સ્થાપક વીજળી કટકા અને ધરતીકંપ–એમાં જે પ્રભુદર્શન થાય છે તે કરતાં પણ આપણું અત્તમાં વસતી ચૈતન્યની ભાવનામાં એ વધારે ઉચ્ચ અને નિકટ રૂપે થાય છે, તે આ બે દિવસ નર્મદાતીરે ભગુકચ્છતી થવાની પ્રવૃત્તિઓ દેશમાં ચાલતી બીજી ઘણું પ્રવૃત્તિઓ કરતાં ઉચ્ચતર અને વધારે ઉમદા છે. પણ હું એમ તારતમ્યને આંકે નહિ દે. પ્રભુને બાહ્ય અને આન્તર સર્વ સરખાં છે, વિશ્વ એક અખંડાકાર છે—જેમાં ધર્મ ગૃહ અર્થ રાજ્ય અને સાહિત્ય સર્વ એક બીજા સાથે ગૂંથાએલાં છે, તથાપિ એટલો
ભેદ–તારતમ્ય નહિ, પણ ભેદ–દર્શાવવામાં હરકત નથી કે અમુક પ્રવૃત્તિઓ વધારે ગાજે છે, પણ તે આપણું જીવનના પૂલ ભાગને વધારે સ્પર્શે છે. આ પ્રવૃત્તિને સ્વર ઝીણે છે, પણ તે આપણી દૃષ્ટિને ઊજાળે છે અને આપણું હૃદયને પલાળે છે. જીવદયાની પ્રવૃત્તિને એના સાંકડા અર્થમાં ન સમજતાં, એને પરિપૂર્ણ અર્થ કરી, આપણુ આત્માના ઉત્સગમાં વસાવીએ તે તે આપણું આખા જીવનને અલૌકિક ઉચ્ચતા અને ઉદારતા આપવા સમર્થ થશે. અને જે કે પ્રકૃતિ પ્રસંગ માટે આપણે એ મહાન શબ્દને એના સંકુચિત અર્થમાં જ લઈને આપણી બાહ્ય પ્રવૃત્તિનું ચિત્રાલેખન કરવાનું છે, તથાપિ એ સાંકડો અર્થ તે વિશાળ અર્થમાંથી જ જામીને–nebulaમાંથી એકાદ ગ્રહ કે તારે બંધાય એમ બંધાઈને_થયો છે એટલું સ્મરણમાં રાખીશું, તે જીવદયા એ માત્ર આજકાલ પળાતો ખેડાં ઢેરને સંગ્રહવાને પાંજરાપોળને જ ધર્મ નથી, પણ એ ધર્મ છે, એ ધર્મને સુધારે છે, અને એ ધર્મને વિસ્તાર છે એમ સહજ સમજાયા વિના રહેશે નહિ.
આ સાંકડા અર્થમાં જીવદયાને અંગે બે મોટા પ્રશ્નો આવેલા છેઃ Vegetarianism' યાને ધાન્ધક આહાર; અને બીજે, પશુ-પંખીકીટાદિકના જીવનનું સર્વથા રક્ષણ, અર્થાત એ છવનું યજ્ઞયાગાદિમાં બલિદાન નહિ, અને એમનું જીવન બચાવવા તથા સુખી કરવા માટે પાંજરાપોળ વગેરે વિવિધ જાતના યને. હવે આ બે પ્રશ્નને કાંઈક ટા. અને કાંઈક એકઠા રાખીને એને વિચાર કરીશું
Vegetarianism' યાને વનસ્પતિને જ ખોરાક રાખ એ, મતના અનુયાયીઓ પશ્ચિમમાં હાલમાં કેટલાંક વર્ષોથી થવા લાગ્યા છે,
તે
Page #743
--------------------------------------------------------------------------
________________
૬૮૬
અહિંસાધર્મ
અને યુરોપ-અમેરિકામાં એ મતના લોકોનાં ઘણાં વનસ્પતિના ખોરાક મંડળ સ્થપાયાં છે, તેઓ તરફથી એ જાતને જ ખોરાક માટે ખરી દલીલ– મનુષ્યને લાભકારી છે એમ બતાવનારાં પુસ્તકે બહાર નૈતિક પાડવામાં આવે છે, ભાષણ અપાય છે, અને વન
સ્પતિને ખોરાક જે પશ્ચિમના દેશોમાં મેળવો કઠણ પડે છે એ સહેલાઈથી મળી શકે તે માટે જોઈતી દુકાને, રેસ્ટોરાં અને હટેલોની સગવડ કરવામાં આવે છે. વનસ્પતિના આહાર માટે એ મંડળ તરફથી જે દલીલ રજુ કરવામાં આવે છે તેમાં ઘણે ભાગે એ આહારથી તંદુરસ્તીને થતું નુકસાન અને આર્થિક દષ્ટિએ કિમતી એવી પશુસમૃદ્ધિને વિનાશ એ બે બાબત ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. કહે છે કે કેન્સર વગેરે કેટલાક રોગો માંસાહારમાં આવતા ઝીણું જતુઓથી ઉત્પન્ન થાય છે; અને માંસાહારથી શૌર્ય આવે છે એ દલીલને પણ ઉલટાં ઉદાહરણ આપીને-માંસાહાર છતાં બાયલાપણું વા નિર્બળતા, અને ધાન્યાહાર છતાં શૌર્ય વા બળ એવા મનુષ્ય વ્યક્તિના, પ્રજાના, અને મનુષ્યતર પ્રાણીઓના દાખલા ટાંકીને ઉત્તર દેવામાં આવે છે. વળી આર્થિક હિતની દૃષ્ટિએ જોઈએ તે પશુના વિનાશથી ખેતીના કામમાં પણ ઘણું નુકસાન થાય છે એ સ્પષ્ટ છે. આ સામે માંસાહારી પક્ષ તરફથી એમ દલીલ થશે કે માંસાહારથી રે. ગમે તે થવાનો સંભવ હોય, પણ એના નિવારક વા પ્રતિકાક ઉપાયોથી અથવા તે એ રોગ થતાં છતાં અન્ય લાભ વા અનુકૂળતાના બળથી પશ્ચિમમાં માંસાહારી લોક પણ લાંબો વખત જીવી શકે છે; અને પશુના માંસાહારથી ખેતીને નુકસાન થાય છે એ કબૂલ કરીએ તો પણ એ દલીલ મસ્યાહારને લાગુ પડતી નથી, બલ્ક મિસ્યાહાર ખેતી ઉપરને આહારને બોજો કમી કરે છે. હવે આ બે પક્ષની તુલના કરતાં, મારું એમ કહેવું નથી કે પહેલા કરતાં આ બીજો પક્ષ વધારે મજબૂત છે. ધાન્યાહારી માંસાહારીની પૂર્વોક્ત દલીલને બહુ સારી રીતે ઉત્તર વાળી શકે કે–નિવારક કે પ્રતિકારક ઉપાયોથી એક અનર્થ અટકાવી કે ઘટાડી શકાય તેથી કાંઈએ અનર્થની અનર્થતા ઘટતી નથી. જેમકે બાળવિવાહ છતાં ચિન્તાના અને વિદ્યાપરિ શ્રમના અભાવે કદાચ આપણા પૂર્વજો શારીરિક સ્વસ્થતા આપણું કરતાં વધારે સારી ભેગવતા હશે, પણ તેથી બાળવિવાહ અનિષ્ટ છે એ સિદ્ધા તને બાધ આવતું નથી; તે જ પ્રમાણે આર્થિક દૃષ્ટિએ જોઈએ તો પશુની બોટને લીધે ખેતી બગડે અને મેંઘી થાય, એટલું જ નહિ, પણ મસ્યાહારથી ખેતી ઉપરથી ઘટાડા બાજો એ ખેતીના જ વિકાસમાં
Page #744
--------------------------------------------------------------------------
________________
અહિંસાધર્મ
૬૮૭
હાનિકારક છે–આમ માંસાહારની અનિષ્ટતા શારીરિક અને આર્થિક બને દૃષ્ટિએ સ્થાપી શકાય એમ છે. અને શરીર અને ધન એને જીવનસુખનાં પરમ સાધન માનનાર મનુષ્યને–ખાસ કરીને પશ્ચિમની પ્રજાને –માંસાહારમાંથી નિવારવા માટે એ દલીલો ઉપયોગી છે. અને હું ધારું છું કે આ પરિષદ્દમાં ઘણું વક્તાઓ તરફથી એ પ્રકારનું અજવાળું નાંખવામાં આવશે. તે પણ મને લાગે છે કે આ સ્વાર્થની દલીલ કરતાં વધારે ઉચ્ચ-કર્તવ્યની–દલીલના આપણે મનુષ્ય તરીકે, અધિકારી છીએ. અને હું તે સ્પષ્ટ કહું છું કે–મનુષ્યના મનુષ્ય તરીકેના અધિકારને પ્રશ્ન હું દાક્તર અને અર્થશાસ્ત્રીને સેંપી દેવા રાજી નથી. તેઓની મદદ–સાચી મદદ–સ્વીકારવા આપણે તૈયાર રહીશું, પણ તે કરતાં અધિક નહિ. કર્તવ્ય સાથે સુખ જેડાતું હોય–અને દયાળુ પ્રભુના રાજ્યમાં એમ હોય એમાં નવાઈ નહિ-તે એ સુખ કર્તવ્યની પાછળ પાછળ ભલે આવે, પણ સુખના હેતુથી કર્તવ્યને કર્તવ્ય તરીકે આપણે માનીશું નહિ જ. એ જ ન્યાયે આપણે “Vegetarianism” યાને ધાન્ધક આહારને––શારીરિક અને આર્થિક લાભહાનિથી સ્વતન્ન, મનુષ્ય તરીકેના આપણું કાર્ય તરીકે–લેખીશું.
આપણું મંડળના અંગ્રેજી નામમાં જ, આ દષ્ટિબિન્દુ રહેલું નથી ? Humanity” જીવદયા-(જે ઉપરથી “Humanitarian” શબ્દ થયો છે) એ જ ખરૂં મનુષ્યત્વ છે એમ એ શબ્દ જાહેર કરે છે. આને સમાનાર્થક આપણે સંસ્કૃત શબ્દ “મૃતા ' છે; અને વસ્તુ “થઈ (મૂત), એટલાથી જ એને દયા ઉપર અધિકાર સિદ્ધ થઈ જાય છે એમ એ શબ્દ સૂચન કરે છે. પણ માંસાહારીઓ આ દષ્ટિ સામે બે દલીલ લાવશેઃ એક તે એ કે મનુષ્ય મનુષ્ય પ્રત્યે દયા ધરાવવા બંધાએલો છે. પણ જનસમાજની બહાર નીચલા પ્રાણીઓ પ્રત્યે એ કર્તવ્ય શી રીતે ઉત્પન્ન થાય છે ? પણ આ પ્રશ્નના અન્તરૂમાં ખોટી કર્તવ્યમીમાંસા રહેલી છે. મનુષ્ય સામાજિક પ્રાણું છે, પણ તે કરતાં બહુ અધિક છે. એનાં સઘળાં કર્તવ્યો કરાર (Social contract)થી જ ઉત્પન્ન થતાં નથી. કર્તવ્યની ભાવના એ બજારૂ સદામાંથી ઉત્પન્ન થએલી નથી, બલકે બજારૂ સોદાની પવિત્રતા પણું કર્તવ્યભાવનામાંથી જ આવે છે. વળી, મનુષ્યને જનસમાજના અવયવ તરીકે જ કર્તવ્યભાવના ઉત્પન્ન થતી હોય તે જે જનસમાજ અર્થાત “રાષ્ટ્રને એ અવયવ હોય તે રાષ્ટ્રની બહાર એને કર્તવ્યને પ્રદેશ વિસ્તરી શકે જ નહિ. અને જે સઘળાં રાષ્ટ્ર ભળી એક મનુષ્યસમાજ થાય છે, અને એ એકતામાંથી
Page #745
--------------------------------------------------------------------------
________________
અહિંસાધર્મ
મનુષ્યજાતિ પ્રત્યે કર્તવ્ય ઉત્પન્ન થાય છે–એમ કહેવામાં આવે, તો જે મનુષ્યવર્ગ મનુષ્યજાતિના ઉત્કર્ષમાં નહિ જેવો ભાગ લે છે–જેમકે - આફ્રિકાના જંગલી લોક–તેઓ પ્રત્યે મનુષ્યનાં મનુષ્ય તરીકે કર્તવ્ય ઉત્પન્ન થાય જ નહિ! (જર્મને જર્મન “State –રાષ્ટ–અહાર પિતાને કાંઈ પણ નૈતિક બન્ધન હોય એમ માનતા નથી એમના જેવી એ દલીલ ગણાય). વસ્તુતઃ આ સઘળું વિશ્વ એક છે, એના સઘળા પદાર્થો એકઠા વસે છે. એક બીજા સાથે સંધાએલા-ગૂંથાએલા છે, અને એક જ રચનાનાં સર્વે અંગે છે એ વિશ્વદષ્ટિથી જોતાં, મનુષ્યને મનુષ્યનાં, મનુષ્યજાતિ કરતાં બહુ મહેટા વિશ્વના અંગમાં, કર્તવ્ય રહેલાં છે. અને તેથી, હલકાં પ્રાણુઓનું રક્ષણ કરવું–અર્થાત્ એમની હિસા ન કરવી, એમનાં દુઃખમાં “અનુકમ્પા” કરવી–અર્થાત એ થરથરે તે સાથે આપણે પણ થરથરવું–અને યથાશક્તિ એમને સુખી કરવાં એ આપણું કર્તવ્ય છે, મનુષ્ય તરીકેનું કર્તવ્ય છે, કારણકે આપણે સ્વાર્થ કરતાં ઊંચી દૃષ્ટિએ જોઈ કાયકાર્યનું મનન કરી શકીએ એવાં પ્રાણુઓ છીએ.
શેકની વાત છે, પણ તે આશ્ચર્યની વાત નથી કે “સર્વભૂતાનુકમ્મા એ મનુષ્યને અસાધારણ ધર્મ-મનુષ્યને મનુષ્યત્વમાંથી ઉત્પન્ન થતો ધર્મ––હોવા છતાં, મનુષ્ય એના આદિકાળથી એ ધર્મનું દર્શન પામી શક્ય નથી. મનુષ્ય જેમ જેમ સુધારાની ઊંચી ભૂમિકાએ ચઢતે જાય છે તેમ તેમ એ પિતાના અન્તરનાં પડ ઉકેલતો જાય છે, અને પિતાનું મનુષ્યત્વ વધારે ને વધારે અનુભવતે જાય છે–Civilisation (જનસંસ્કૃતિ)ને વિકાસ એ “Psychology”—(માનસદષ્ટિ)ના વિકાસની સાથે સાથે જ ચાલે છે. સુધારાના આદિ યુગમાં સર્વ પ્રજામાં માંસાહાર અને માંસ વડે દેવતારાધન થતાં એ સુપ્રસિદ્ધ છે. આપણું દેશમાં આ વિષયમાં પૂર્વે શી સ્થિતિ હતી અને એમાંથી વર્તમાન સ્થિતિ શી રીતે નિષ્પન્ન થઈ એ જાણવા જેવું છે. એ યથાર્થ રીતે જાણવા–સમજવાથી બ્રાહ્મણો અને જેને વચ્ચેને કહેવા મતભેદ અને આચારભેદ યથાર્થ સ્વરૂપે સમજવામાં આવશે, અને દુરાગ્રહ અને મિથ્યાગ્રહ મટી આખી હિન્દુ પ્રજા એકરસ જીવન–હાલ ઘણું રીતે એ એકરસ છે, પણ સર્વથા એકરસ જીવન–અનુભવશે, અને પાંજરાપોળ વગેરે કેટલીક સંસ્થાઓ જે અત્યારે જનોને ઘણે ભાગે એક હાથે ચલાવવી પડે છે તે ચલાવવામાં સમસ્ત હિન્દુ પ્રજા ટેકે દેશે. ૪ આખી હિન્દી પ્રજા–અલ્ક હિન્દનિવાસી પ્રજાની આ કાર્યમાં સહાયતા માણું છું કે હું આ ભાષણને અને જણાવીશ.
રણ જ આદિકાળથી બકા
Page #746
--------------------------------------------------------------------------
________________
અહિંસાધર્મ
ત્યારે હવે પ્રાચીન ભારત ઉપર દષ્ટિ નાખીએ. એનો ઈતિહાસ રચવા જતાં ઇતિહાસકારને સ્વાભાવિક કલ્પના એ સૂઝે કે એના
પ્રાચીન ગ્રન્થ લેવા, એને કાલક્રમમાં ગોઠવવા, અને ઈતિહાસ એ ગ્રન્થના પૌવપર્ય પ્રમાણે એમાં વર્ણવેલી
વસ્તુસ્થિતિનું પૌવપર્ય માનવું. પણ પ્રાચીન ભારતના ઇતિહાસકારને આ સરલ ભાર્ગ ખેટાં અનુમાન ઉપર ઊતારે છે. એ ઈતિહાસકારની હેટી વિષમતા એ છે કે—કેટલીક વાર પાછળના ગ્રામાં વર્ણવેલી સ્થિતિ પૂર્વના ગ્રો કરતાં પણ પૂર્વતર હોય છે, અમુક ગ્રન્થમાં સ્વસમયનું ચિત્ર પણ કેટલીકવાર હેતું નથી, અમુક રિવાજ બંધ થઈ ગયા છતાં પણ પુસ્તકમાં રહે છે, એક જ ગ્રન્થમાં એક બીજાથી ઉલટાં પ્રતિપાદને પણ જોવામાં આવે છે. આ વિષમતા નીપજવાનાં ઘણાં કારણે છેઃ હિન્દુસ્થાન મહટે દેશ હૈઈ એમાં ઊંચી નીચી ભૂમિકાનો સુધારે એકી વખતે જુદા જુદા ભાગમાં પ્રવર્ચે છે; આર્ય અને અનાર્થ બંને લેકને એક જનતામાં સંગ્રહવાની જરૂર પડતાં, એક જ સ્મૃતિગ્રન્થમાં બંનેના રીતરિવાજો સંગ્રહવા પડ્યા છે; વળી એક જ ગોત્ર યા શાખાના રીતરિવાજ હમેશાં એકના એક રહ્યા નથી; રીતરિવાજ બદલાયા છતાં મૂળ સૂત્ર કાયમ રહ્યાં છે, વા જૂના સૂત્ર ભેગાં નવાં સૂત્ર મૂકાયાં છે, અને સ્વાધ્યાય માટે એક શાખાનાં સૂત્ર સ્વીકારનારને અન્ય સ્મૃતિ પ્રમાણે આચાર ચાલ્યો છે. આટલી મુશીબત છતાં, ઇતિહાસકાર શાનિતથી, ધીરજથી, વિશાળ અવલોકનથી, અને નિષ્પક્ષપાત–સત્યેકનિષ્ઠ–દષ્ટિથી નિર્ણય ઉપર આવવા યત્ન કરે છે તે યત્ન ડે ઘણે પણ સફળ થાય એવો છે.
સૌને સુવિદિત છે કે પ્રાચીન ભારત ઉપર પડતે પરમ પ્રકાશ અદમન્નનાં વેરાતાં કિરણેને છે. એ તે વખતની સ્થિતિ આપણા પ્રશ્ન પરત્વે આહારમાં અને દેવતારાધનમાં મિશ્ર પ્રકારની દેખાડે છે. અગણિત સૂકમાં દેવને દૂધ અને ઘીની આહુતિઓ અપાય છે. પણ થોડેક સ્થળે માંસનું બલિદાન પણ વાંચીએ છીએ. ગાયને માટે એક “ઉદન્યા' શબ્દ છે જેનો ધાત્વર્થ “હનન કરવા ચોગ્ય નહિ એ થાય છે. પણ એમાં રહેલો નિષેધ જ એનાથી ઉલટી સ્થિતિ કેઈ કોઈ સ્થળે પ્રવર્તતી હશે એમ પણ સાક્ષી પૂરે છે. પૂર્વ ગવાલંભ થતો એ આપણે અનેક પ્રમાણુથી જાણીએ છીએ, અને એ જ સ્થિતિનું સ્મરણ ત્યાર પછી ઘણે કાળે કાલિદાસ આપણને “મેઘદૂત માં ચર્મણ્વતી (ચંબલ) નદીને “વિચ શક્તિ કહીને આપે છે. વેદના બ્રાહ્મણભાગમાં પશુયાગ એવા વિગતવાર વર્ણવાતા
Page #747
--------------------------------------------------------------------------
________________
૯૦
અહિંસાધર્મ
જોઇએ છીએ કે એ વાક્યાના અન્ય અર્થ કલ્પી એના અસ્તિત્વ ઉપર ઢાંકપીછેડા નાંખવા શક્ય નથી. પણ તે સાથે એ પણ પ્રત્યક્ષ છે કે આ સમયમાં ઋગ્વેદસંહિતાના સમયની હિન્દુસ્થાનની વિવિધ પ્રજામાંથી ધાન્યાહારી વર્ગ ધીમે ધીમે પ્રબળ થતા જતા હતા, અને ઐતરેય બ્રાહ્મણમાં જેમ એક તરફ પ્રાચીન હરિશ્ચન્દ્રરાજાના પુત્ર સહિતનું અને એને સ્થાને જીનઃશેપનું, અલિદાન આપવાની કથા—એ બ્રાહ્મણ કરતાં બહુ વધારે પ્રાચીન કથા—નોંધાએલી છે, તેમ ખીજી તરફ એ કથાના વર્ણનની ઢમમાં જ એ જાતનાં બલિદાનની નિન્દા સૂચવાય છે. અને એ જ ગ્રન્થમાં ખીજે સ્થળે પશુહેમમાંથી કાલક્રમે ધાન્ય હામ શી રીતે પ્રકટ થયા એની હકીકત આપી છે. એ બ્રાહ્મણ કહે છે
पुरुषं वै देवाः पशुमालभन्त तस्मादालब्धान्मेध उदक्रामत् । સોડ” પ્રાવિાત તમાખ્યો મેળોડમ'.................. | સેડવમાહમત......૬ માં પ્રાવિત્તસ્માકોનેĪોમવત્ । तेऽगामालभन्त......सोऽविं प्राविशत् तस्मादविर्मेध्योऽभवत् । तेऽविमालभन्त ... लोऽजं प्राविशत् तस्मादजोमेध्योऽभवत् । तेऽजमालभन्त...सोऽजादालब्धादुदक्रामत् स इमां (पृथिवीं ) प्राविशत् तस्मादियं मेध्याभवत् । तमस्यामन्वगच्छन् सोऽनुगतो व्रीहिरभवत् । त एत उत्क्रान्तमेधा अमेध्याः पशवस्तस्मादेतेषां નાનીચાત્ ।
स वा एष पशुरेवालभ्यते यत् पुरोळाशः । तस्य यानि किशारूणि तानि रोमाणि । ये तुषाः सा त्वग् । ये फलीकरणास्तदसृक् । यत्पिष्टं किक्नसास्तन्मांसम् । यत्किचित्कं सारं तदस्थि । सर्वेषां वा एष पशूनां मेधेन यजते यः पुरोळाशेन यजते । ,
અર્થાત્, પ્રથમ પુરુષમેધ થતા, એમાંથી યજ્ઞનું તત્ત્વ ઊડી જઈ તે ક્રમવાર અશ્વમેધ, ગામેધ, અવિમેધ, અને અજમેધ થયા. આખરે મેધ (યજ્ઞતત્ત્વ) પૃથ્વીમાં દાખલ થયા અને એમાંથી ધાન્યમાં આવ્યે ઃ ધાન્ય ડાંગર—એ એનાં છેડાં છૂંછાં વગેરે લેતાં પશુ સમાન જ છે. અને ધાન્યના પુરાશથી યજન કરવું એ પશુયાગ કરતાં બિલકુલ ઊતરતું નથી. યજ્ઞનું તત્ત્વ ઊડી ગયા પછી પશુએ અમેધ્ય ( યજ્ઞ માટે અપવિત્ર) થયાં છે. માટે એમને ખાવાં નહિ.
આ ઊતારા જેમ પશુહેમને સ્થાને ધાન્યહામ આવ્યાનું જણાવે છે
Page #748
--------------------------------------------------------------------------
________________
અહિસાધર્મ
૧
તેમ એક હામને ઠેકાણે ખીજો હે।મ શી રીતે દાખલ થયા તેની સંક્રાન્તિની રીત પણ બતાવે છે. જે ઉચ્ચતર ધર્મભાવના જન્મી તેણે પશુàામનું મનમનામણું કરી એને સ્થાને ધાન્યહેામને સ્થાપી દીધાઃ અર્થાત ધાન્યમાં જ પશુની કલ્પના કરીને જૂના ધર્મ સાથે દેખીતે સંબન્ધ રાખી વસ્તુતઃ નવા ધર્મ પ્રચલિત કર્યાં. તે જ પ્રમાણે આ સમયનું ચિત્ર દોરનાર સૂત્રગ્રન્થામાં પણ મધુપર્કવિધિમાં અતિથિને એક વખતે માંસ અપાતું ( ભવભૂતિ ઉત્તરરામચરિતમાં જે સ્મરે છે એ ખરી પ્રાચીન સ્થિતિ હતી) એનું ચિહ્ન માત્ર એટલું જ રહ્યું કે અતિથિ આગળ વૃષ રજુ કરવામાં આવતા અને એ એને સ્પર્શ કરી છેાડી દેતા. મનુસ્મૃતિમાં ભક્ષ્યાભક્ષ્યવિચારમાં અનેક જાતનાં માંસના આહાર વર્ણવ્યા છે. પણ એમાં છેવટના સિદ્ધાન્ત પરત્વે સ્થિતિ એ જણાય છે કે—
ન માંસ માને દ્દો .............
प्रवृत्तिरेषा भूतानां निवृत्तिस्तु महाफला । देवान् पितॄंश्चार्चयित्वा खादन् मांसं न दुष्यति ।
અર્થાત્, માંસભક્ષણમાં દોષ નથી.............;કારણકે એ ભૂતમાત્રની સ્વાભાવિક વૃત્તિ છે, પણ નિવૃત્તિ અર્થાત્ માંસત્યાગ એ બહુ કુળદાયી છે. દેવ અને પિતૃનું અન કરી જે માંસ ખાય છે તેને દોષ લાગતા નથી. આમાં માંસભક્ષણમાં દેષ નથી' એ વાક્યના અર્થે જરા ઝીણુંવટથી સમજવાના છે. એ વાકયમાં સ્મૃતિકારનુ તાત્પર્યં` નૈતિક (Moral) દૃષ્ટિએ માંસભક્ષણને બચાવ કરવાનું નથી, પણ પ્રાકૃત (Natural) દૃષ્ટિએ એ સ્વભાવસિદ્ધ પ્રાણિધર્મ છે એટલું જ ખતાવવાનું છે. ( હક્ક્ષીના · Evolution and Ethics ' ના વાંચનારને આ ભેદ હેલાઈથી સમજાશે ) આ આશયથી એ કહે છે કે
,
6
प्राणस्यान्नमिदं सर्वं प्रजापतिरकल्पयत् ।
स्थावरं जङ्गमं चैव सर्व प्राणस्य भोजनम् । चराणामन्नमचरा दंष्ट्रिणामप्यदंष्ट्रिणः । अहस्ताश्च सहस्तानां शूराणां चैव भीरवः । नात्ता दुष्यत्यदन्नधान् प्राणिनोऽहन्यहन्यपि । धात्रैव सृष्टा द्यद्याश्च प्राणिनोऽत्तार एव च ॥
તાત્પર્ય કે એક ખીજાનું ભક્ષણ કરવું એ આ વિશ્વમાં પ્રવર્તી રહેલા વિશ્વકર્માના નિયમ છે, પણ આ સ્વાભાવિક પ્રવૃત્તિ જેમ બને તેમ
Page #749
--------------------------------------------------------------------------
________________
૬૯૨
અહિંસાધર્મ શાસ્ત્રથી નિયમાવી જોઈએ તે માટે દેવકાર્ય અને પિતૃકાર્યમાં જ સ્મૃતિકાર એને વિધિ કરે છે.
પિતૃપ મર જામવા વિધા तत्त्वारिषेण कर्तव्यं प्रशस्तेन प्रयत्नतः॥
ઈત્યાદિ. પરંતુ આ વિધિમાંથી ધીમે ધીમે એને અપવાદ માનવા તરફ ગ્રન્થકાર ઢળે છે––-અને કહે છે –
मधुपके च यज्ञे च पितृदेवतकर्मणि। अत्रैव पशवो हिंस्या नान्यत्रेत्यब्रवीन्मनुः॥
અર્થાત –અહિસા એ સામાન્ય નિયમ, અને એમાંથી અમુક પ્રસંગે અપવાદ કર્યા વિના ચાલ્યો નહિ માટે અપવાદ.
था वेदविहिता हिंसा नियताऽस्मिंश्चराचरे। अहिंलामेष तां विद्यादेहाद्धर्मो हि निर्बभौ ॥
એમ વેદવિહિત હિંસાને સ્વીકાર–દેવકાર્યમાં અને પિતૃકાર્યમાં– એ ઋતિકારથી છૂટી શો નહિ, તથાપિ સત્યધર્મ–અહિંસાધર્મ–ની અસર એના આત્મા ઉપર પ્રબળ રીતે થવા લાગી છે; અને જે જનસમાજ જેવો હોય તે લઈ એને માટે આચારના નિયમો રચવાની ફરજ સ્કૃતિકારની ન હોત તે કદાચ માંસને એ સર્વ પ્રસંગે નિષેધ કરતકારણકે એ આગ્રહપુર સર કહે છે કે – '
स्वसांस परमांसेन यो वर्धयितुमिच्छति। अनभ्ययं पितॄन देवांस्ततोऽन्यो नास्त्यपुण्यकृत् ।। वर्षे वर्षेऽश्वमेधेन यो यजेत शतं समाः। मांसानि न खादयेधस्तयोः पुण्यफलं समम् ॥ मांस भक्षयितामुत्र यस्य मांसमिहाम्यहम् । एतन्मांसस्य मांसत्वं प्रवदन्ति मनीषिणः ।।
જે માણસ પોતાનું માંસ બીજાનું માંસ ખાઈને વધારવા ઈચ્છે છે– માત્ર પિતૃઓને અને દેવને અર્ચવાના પ્રસંગ શિવાય–તેના કરતાં વધારે પાપી બીજે કેઈ નથી. વર્ષે વર્ષે એક અશ્વમેધ એમ સો વર્ષ અશ્વમેધ યાગ જે કરે, અને જે માંસનો ત્યાગ કરે–એ બેનું પુણ્ય સરખું છે. મને (i) એ (૩) ત્યાં (પરલોકમાં) ખાશે, જેને હું અહીં ખાઉં છું—એ. કારણથી માંસને માં અને સર શબ્દ મેળવી “માં” કહે છે.
Page #750
--------------------------------------------------------------------------
________________
અહિંસાધર્મ ,
આમ મનુસ્મૃતિને નિર્ણય સામાન્યતઃ માંસાહારની વિરુદ્ધ, શ્રાદ્ધમાં એની તરફ, અને વિચારશીલ જ્ઞાનમાગીને માટે વિરુદ્ધ છે. એ નિર્ણય બૌદ્ધ કાળને આરંભે પ્રજાના મોટા ભાગથી સ્વીકારાતો હશે એમ સૂત્રગ્રન્થ અને મહાભારતાદિક ગ્રન્થોના પુરાવાથી જણાય છે. આ ખડબચડી અને અનેકમતસંકુલ નિર્ણય-સ્થિતિને ખુલાસો શોધવા જઈશું તે simple' માંથી “complex' એ ન્યાયે નહિ પણ “complex માંથી “complex” એ ન્યાયે મળશેઃ અર્થાત, આ એક જ બીજનું વૃક્ષ નથી, પણ અનેક વહેણ એકઠાં થઈ સરવર ભરાયું છે; બલકે અનેક રંગના તખ્ત એકઠા થઈ પટ વણાય છે. એનું પૃથકકરણ કરીએ તે કાંઈક આ પ્રમાણે સ્થિતિ જણાય છે' (૧) માંસાહાર અને માંસવડે દેવયજન એ અનેક પ્રાકૃત લોકને સ્વભાવસિદ્ધ આચાર હતો;
(૨) એ આચાર ઉપર બીજી સંસ્કારી પ્રજાના વા એ જ પ્રજાના સંસ્કારી વર્ગના આચાર વિચારની અસર થતાં–માંસને ઉપયોગ કમી થયો;
(૩) પણ પૂર્વજની સ્મૃતિરૂપ અને તેથી રૂઢિને જેમાં સ્વાભાવિક રીતે જ અધિક પ્રાધાન્ય મળે, એવી શ્રાદ્ધની ક્રિયામાં હજી એ ચાલુ રહ્યા.
(૪) તે જ પ્રમાણે, જેઓ ધર્મના ઊંચા વિચાર સુધી ચઢી શક્યા નહિ, અને અમુક બલિદાન આપીશ તે દેવ પ્રસન્ન થશે અને અમુક નહિ કરું તે કુદ્ધ થશે ઇત્યાદિ સ્વાર્થે અને વહેમના નીચ ધર્મમાં જ ભરાઈ રહ્યા, તેઓએ દેવતારાધનમાં માંસને ઉપગ ચાલુ રાખે.
(૫) પણ જેઓ શુદ્ધ ભક્તિ અને તત્વચિન્તનને માર્ગે ચઢ્યા તેઓએ તૃતીય-ચતુર્થાશ્રમ સ્વીકારી એમાં માંસને સર્વથા ત્યાગ કર્યો.
જે ઉચ્ચ ધર્મભાવનાએ માંસાહાર અને માંસનાં બલિદાન ઘટાડવામાં અને સામાન્ય રીતે હિન્દુ ધર્મને અહિંસાવિમુખ કરવામાં અત્યાર સુધી ભાગ લીધે હતો, એ જ ધર્મભાવના આ અરસામાં ભારતવર્ષને દિન પર દિન અધિક મુક્ત કરતી જતી હતી. એ ભાવનાના જુદા જુદા પ્રવાહવિકીએ –
(૧) ઉપનિષદેએ યજ્ઞયાગને હવાલે જ્ઞ આ યજ્ઞરૂપી હેડીઓ ડૂબાડે એવી છે–એમ કહીને યજ્ઞ અને યજ્ઞ સાથે હિંસાને નિષેધી હતી, અથવા તે એ જ ઉદેશ યજ્ઞનો આધ્યાત્મિક દ્રષ્ટિએ અર્થ કરીને સાધ્યું હતું. મૂળ, ઉપનિષદ્ તૃતીય કે ચતુર્થ આશ્રમ માટે જ
Page #751
--------------------------------------------------------------------------
________________
-
-
૬૯૪.
અહિંસાધર્મ જાએલાં હતાં એમ નિશ્ચયપૂર્વક કહી શકાતું નથી—એમ ન હતું એમ હું માનું છું—પણ ઉત્તરાશ્રમમાં, જ્યારે વૃત્તિ પાકતી ત્યારે જ એને ઉપયોગ ખરેખરે અને ઘણે ભાગે થતે એમ તે ખરું. તેથી આ અહિંસાધર્મ એને પૂર્ણ સ્વરૂપમાં ઉત્તરાથમીઓને જ ધર્મ હતો, (ચતુર્થાશ્રમમાં પ્રવેશ કરતી વખતે પ્રથમ પ્રતિજ્ઞા સર્વભૂત માત્રને અભયદાન કરવાની જ હતી) એમ કહીએ તે ચાલે. આ જ કારણથી રાજાની મૃગયા આશ્રમ આવતાં અટકી જતી અને કોઈ પણ પ્રાણીને દુઃખ કરવું એ આશ્રમધર્મ વિરુદ્ધ છે એમ મનાતું. આ ઉત્તરાશ્રમને ધર્મ એ આશ્રમમાં પળાય અને છતાં બાકીના આશ્રમ ઉપર એની કાંઈ અસર જ ન થાય એમ બને નહિ; એ આશ્રમના ઘણું ઉત્તમ ધર્મો ગૃહસ્થાશ્રમમાં વિધિ તરીકે મુકાયા નહોતા, ત્યારે પણ ગૃહસ્થાશ્રમમાં અનેક જનોએ એ પાળવા માંડયા હતા અને તુલાધાર જે જાતિએ વૈશ્ય હતો એ જાજલિ મુનિ સાથેના સંવાદમાં પશુયાને “ક્ષાત્રયજ્ઞ” કહે છે. મનુસ્મૃતિની હૈધીભાવની સ્થિતિ એમની એમ પડી રહે એ શકય જ નહોતું. અહિંસાધર્મ એક ખુણેથી પ્રવેશ કર્યો હોત તે પણ તે ધર્મ પરિવર્ત કરી શકત–પણ આ તે હિન્દુ ધર્મને મધ્ય સ્થાને–પંચમહાયજ્ઞના અનુષ્ઠાનમાં જ—એને સ્પષ્ટ વાસ હતો. અને મનુ મહારાજ પરિપૂર્ણ અહિંસાધર્મપર્યન્ત ન પહોંચી શક્યા, તથાપિ એમણે આર્યધર્મનું મુખ તે એ દિશાનું જ સ્વીકાર્યું હતું. સમસ્ત પ્રજા એકદમ એ ઉચ્ચ ભૂમિકાએ ન પહોંચી શકી, તથાપિ એના સંસ્કારી છાએ જોયું કે
न भूतानामहिंसाया ज्यायान् धर्मोऽस्ति कश्चन । यस्मान्नोद्विजते लोको जातु किंचित् कथंचन ।
सोऽभयं सर्वभूतेभ्यः सम्प्राप्नोति महामुने ।-म. भा. =પ્રાણીમાત્રની અહિસા–એ કરતાં ચઢીઆતે બીજે કઈ ધર્મ નથી. કેઈ પણ પ્રાણું કઈ પણ રીતે જે માણસથી ત્રાસ ન પામે તે માણસ સવ પ્રાણી માત્રથી પણ અભય પામે છે.
આ એકાતિક–સર્વથા–અહિસાધમાં વેદવિરુદ્ધ છે એમ વેદધર્મના એકદેશી જ્ઞાનવાળાને કદાચિત લાગે, અને જાજલિને લાગ્યું, ત્યારે એના ઉત્તરમાં તુલાધારે કહ્યું –
નારિક ત્રાણિત न यज्ञं च विनिन्दामि यज्ञवित्तु सुदुर्लभः ।
Page #752
--------------------------------------------------------------------------
________________
અહિંસાધર્મ
नमो ब्राह्मणयज्ञाय ये च यज्ञविदो जनाः । स्वयज्ञ ब्राह्मणा हित्वा क्षत्रयज्ञमिहास्थिताः । लुब्धैरर्थपरैब्रह्मन् नास्तिकैः संप्रवर्तितम् । वेदवादानविज्ञाय सत्याभासमिवानृतम् ।
यदेव सुकृतं द्रव्यं तेन तुष्यन्ति देवताः । હે જાજલિ! હું બ્રાહ્મણના ધર્મ પ્રત્યે નાસ્તિકતા ધરાવનાર નથી. તેમ યજ્ઞની નિન્દા પણ કરતું નથી. પણ ખરે યજ્ઞ શો છે એ સમજનાર બહુ દુર્લભ છે. બ્રાહ્મણયને હું નમું છું, અને યજ્ઞ તે શું છે એ ખરેખર જાણનારાઓને પણ હું નમું છું. આ તે બ્રાહ્મણે પિતાને–બ્રાહ્મણ-યજ્ઞ છોડી ક્ષત્રિયોને યજ્ઞ પકડી બેઠા છે. તેમ બધા કરતા નથી, પણ જેઓ લોભી, પોપ કરનારા અને ખરું જોતાં નાસ્તિક છે તેવા બ્રાહ્મણોએ જ એ પ્રવર્તાવ્યો છે; તે વેદને ખરે સિદ્ધાન્ત ન સમજીને, અને ખેટાને ખરું કરી બેસાડીને....જે સુકૃત–વિના પાપે કરેલું–હવિદ્દન છે તે થકી જ દેવતાઓ પ્રસન્ન થાય છે.
મહાભારતમાં ઉછવૃત્તિ ઋષિના આખ્યાનમાં આખ્યાનાને સાર એ કાઢો કે–હિસા થકી હેટામાં મોટું તપ પણ નાશ પામે છે, “તરમતિ = ચણિયા'. વળી એ જ પુસ્તકમાં એક પુરાતન ઇતિહાસ” રૂપે વિચમ્યુ રાજાને ઉપદેશ ને છે–એમાં એ રાજાએ એક યજ્ઞવાટમાં ગાયને વિલાપ સાંભળી ગાયને અભયદાન આપ્યું કે–“રાત્તિ જોડતુ s”—અને પછી એ આશીર્વાદનું વિવેચન કર્યું કે
अव्यवस्थितमर्यादैविमूढ़नास्तिकर्नरैः । संशयात्मभिरव्यक्तैर्हिसा समनुषणिता ॥ सर्वकर्मस्वहिंसा हि धर्मात्मा मनुरब्रवीत् । कामकारा हि हिंसन्ति बहिवैद्यां पश्यन्नराः ॥ तस्मात् प्रमाणतः कार्यों धर्मः सूक्ष्मो विजानता।
अहिंसा सर्वभूतेभ्यो धर्मभ्यो ज्यायसी मता ॥ નિર્મયાદ ચૂર્ણ અને નાસ્તિક, સંશયથી ભરેલા અને સ્પષ્ટ સમજણ વિનાના, એવા જનેએ આ હિંસાધર્મ ચલાવ્યો છે. મનુ તે સર્વે કર્મમાં
અહિસાને જ ઉપદેશ કરે છે. યજ્ઞવાટમાં જેઓ પશુઓને હણે છે તે, શુદ્ધ ધર્મ ન ઓળખીને અને અમુક કામનાઓથી જ માટે સમજુ માણસે
Page #753
--------------------------------------------------------------------------
________________
અહિંસાધર્મ
પ્રમાણપુર સર સૂમ ધર્મ સમજી લઈને એ જ આચરે જોઈએ; અને એ ધર્મ તે એ કે–
अहिंसा सर्वभूतेभ्यो धर्मभ्यो ज्यायसी मता ॥ સર્વ પ્રાણ પ્રત્યે દયા એ અન્ય ધર્મ કરતાં શ્રેષ્ઠ છે. ત્યારે આ હિસાયા ક્યાંથી આવ્યા? એના ઉત્તરમાં કહે છે?
सुरा मत्स्यो मधु मांसमासवः कृशरौदनम् । धृतः प्रवर्तितं ह्येतत् नैतवेदेषु कल्पितम् ।
मानान् मोहाच्च लोभाच्च लौल्यमेतत् प्रकल्पितम् । સુરા માંસાદિક ધૂર્તોએ પ્રવર્તાવ્યાં છે. વેદમાં એ છે જ નહિ. અને એ લીલ્યનું કારણ એમનાં માન મેહ અને લોભ.
(૨) આમ એક તરફ જ્ઞાનધર્મ પશુહમને નિન્ય ઠરાવતે હતા, તેમ બીજી તરફ એ જ કાર્ય ભક્તિપ્રધાન ભાગવત પન્થ કરતો હતો. ભગવકિતામાં યજ્ઞ એ આખા વિશ્વની ભાવના થઈ જાય છે; અને એ ફેરફાર અપૂર્વ વિચારપરિવર્તન નહોતે, પણ વેદના બ્રાહ્મણ ભાગમાં યજ્ઞનું જે સ્વરૂપ બતાવ્યું છે તેનું જ એમાં સ્કુટરૂપે પ્રતિપાદન થતું હતું. હિંસાત્મક યજ્ઞ સામે ભાગવત ધર્મને વિરોધ મહાભારતના નારાયણીય પર્વમાં સારી રીતે જણાય છે. એમાં વસુ ઉપરિચર નામે રાજાના યજ્ઞનું વર્ણન છે એમાં કહ્યું છે કે –
न तत्र पशुधातोऽभूत् स राजैवं स्थितोऽभवत् । વળી, ભાગવતધર્મમાં પશુહિસાનો નિષેધ કેટલા આગ્રહથી કરવામાં આવ્યો હતો એ શ્રીમદ્ભાગવતના નારદમુનિ અને પ્રાચીનબહિષ રાજાના સંવાદમાંથી જણાઈ આવે છે. એ સંવાદમાં રાજા જેણે અસંખ્ય યજ્ઞો કર્યા હતા તેને નારદ કહે છે –
भो भो प्रजापते राजन पशून् पश्य त्वयाध्वरे ।
પિતા વિધાન નિજેન રદ છે. एते त्वां संप्रतीक्षन्ते स्मरन्तो वैशसं तव ।
संपरेतमय:कूटैश्छिन्दन्त्युत्थितमन्यवः । = “હે રાજા ! તે નિર્દયતાથી હજારે પશુઓને યજ્ઞમાં માર્યા છે એ જેઃ તેઓ, તારી કરતા સંભારીને, યારે એ મરે કે આ લોઢાનાં શાથી એને કાપીએ–એમ ક્રોધથી ભરાઈ, પરલોકમાં તારી વાટ જોતાં બેઠાં છે.”
Page #754
--------------------------------------------------------------------------
________________
અહિંસાધર્મ
' (૩) આમ ઔપનિષદ અને ભાગવત ઉપદેશ પશુહોમને જોરથી નિન્દ છે, પણ તેઓનું કાર્ય પૂરેપૂરું ફતેહમન્દ થાત જ નહિ, જે હિન્દુ ધર્મના મધ્ય ભાગમાં જ–દેહમાં વાંસાની કરે છે તેમ–એને ટેકવી રાખનાર જોઈતી અનુકૂલતા ન હોત તે. એ અનુકૂલતા વેદના બ્રાહ્મણ ભાગના વા તે કરતાં પણ કદાચ પૂર્વના કાળથી ચાલતા આવેલા પચમહાયજ્ઞના ધર્મમાં રહેલી હતી. એ પંચમહાયજ્ઞમાંના ભૂતયજ્ઞમાં પ્રાણીમાત્રની બધુતા અનુભવવા માટે–પશુપંખી અને કીટ પર્યન્તને-ગૃહસ્થ જાતે પ્રતિદિન અન્નદાન કરવાને વિધિ હતો. આ પ્રતિદિન અનુભવાતા બધુભાવે પંચયજ્ઞમાં અહિસાને પહેલી મૂકી હતી– અને એ પંચયજ્ઞ બ્રાહ્મણ, જૈન, અને બૌદ્ધ સર્વનું એકસરખું ધન છે, લગભગ એકજ શબ્દોમાં એનું પ્રતિપાદન થયું છે. વળી આ અહિંસાધર્મની ભાવનાએ પ્રજાના શ્રૌત યજ્ઞ ઉપર પણ ઘણી અસર કરીઃ વર્ષને જુદે જુદે તુસાધિને કાળે કૃતિમાં જે યજ્ઞ કરવાના કહ્યા હતા તેમાં બહુ ભાગે પશુનું બલિદાન આપવામાં આવતું એને સ્થાને ધાન્યને પ્રયોગ દાખલ થયે–અને શૌત યજ્ઞોએ ધીમે ધીમે, કાળ જતાં, સ્માર્ટ ઉત્સવોનું રૂપ લીધું.
(૪) આમ ઔપનિષદ ભાગવત અને પચયજ્ઞાનુકાનના ધ અહિંસાધર્મને વિસ્તાર્યો. પણ આ માર્ગમાં વહેતું સાથી હેટામાં હેટું વહેણુ મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધે પ્રવર્તાવેલા ઉપદેશરૂપી છે. ગૌતમ બુદ્ધ હિંસા કરતાં પણ વિશાળ અનર્થરૂપ જે વાસના યા અહંબુદ્ધિ (આત્મવાદ') –જેમાંથી સ્વર્ગની લાલસા અને સ્વર્ગથે યજ્ઞ ઉત્પન્ન થાય છે તે ઉપર –મૂળમાં જ–કુહાડે માર્યો—-અને પ્રાચીન ઔપનિષદ વૈરાગ્યધર્મ ચારે વર્ણમાં વિસ્તાર્યો; આમ “આત્મવાદ અને વાસને સાથે હિંસા પણ કાઢી. મહાવીર સ્વામીએ સંસાર અને કર્મનાં બધૂન તેડવા માટે તપનો મહિમા કહ્યો; પણ એમના આખા ધર્મને મેખરે–પંચવતમાં મુખ્ય વ્રત– અહિસાને મૂકી. આ વ્રતને સ્વીકાર એમના પહેલાંથી ચાલતે આવતા હતું, પણ એમણે એને એવો સમર્થ ઉપદેશ કર્યો કે ઔપનિષદ અને ભાગવત ધર્મની બહાર–મનુસ્મૃતિમાં વર્ણવી છે તેવી–જે દૈધીભાવની સ્થિતિ પ્રવર્તતી હતી તેમાંથી દેશના મ્હોટા ભાગને તાર્યો; હજારે સ્ત્રી-પુરુષોએ
હિંસા પરમો ધર્મ' એ સિદ્ધાન્તને જીવનને મહામન્ન કર્યો, અને આજ હિંદુસ્થાન અહિંસાધર્મના આચારવડે જ પૃથ્વીના સર્વ દેશોથી જે જુદા અંકાઈ આવે છે એ મહિમા ઘણે ભાગે મહાવીર સ્વામીને છે. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશને જ પ્રતાપે, પ્રાણીઓની હિસા ન
૮૮
Page #755
--------------------------------------------------------------------------
________________
અહિંસાધર્મ
કરવી એટલું જ નહિ, પણ પ્રાણીઓને સુખી કરવાં એવી ભાવના અશોક રાજાના વખતમાં દેશમાં સ્પષ્ટ સ્થપાઈ ગએલી આપણે જોઈએ છીએ. એ રાજાએ પોતે માંસાહાર ત્યજે એટલું જ નહિ પણ પશુઓને માટે ઔષધશાળાઓ બાંધી જેમાંથી આપણું પાંજરાપોળની સંસ્થા ઉત્પન્ન થઈ છે. પણ અશોકનું સામ્રાજ્ય એ ખરેખર “ધર્મચક્રપ્રવર્તન” રૂપ હતું અને તેથી એમાં જુલમી કાયદા કરતાં હદયના ઉપદેશથી કાર્ય કરાવવાની રીત વિશેષ હોઈ, હિન્દુસ્થાનના સર્વ ભાગમાંથી પશુહિંસા સર્વથા લુપ્ત થઈ ગઈ હશે એમ અનુમાન કરી શકાતું નથી. ગમે તેમ હો, પણ એનાં સમય પછી હિન્દુધર્મના વેત કીર્તિપટ ઉપર શ્યામ છાંટા દેખાયા કરે છે. . અનુકશ્મામૃદુ' પણ “પશુમારણકર્મધારણ” શ્રોત્રિય કાલિદાસના સમયમાં પણ છે. અશ્વમેધ યજ્ઞ વચ્ચે વચ્ચે થતા જાય છે, અને પશુહામ કર્મને સંપ્રદાય બ્રાહ્મણના કેટલાક વર્ગમાં થોડેઘણે પણ ચાલ્યા કરે હશે એમ નિશંક અનુમાન થાય છે. કાદંબરી–જે લાંબા સમાસ, લાંબા વાક, અને એક શબ્દના અનેક અર્થ સમજવાની બુદ્ધિની વ્યાયામશાળા જ કે મનહર વર્ણનેને ચિત્રપટ નથી—એ હિન્દુસ્થાનની તે સમયની ધાર્મિક સ્થિતિ ઉપર બહુ પ્રકાશ નાંખે છે. એમાંથી એક તરફ જાબાલિ મુનિના આશ્રમનું અને બીજી તરફ કાવિડ ધાર્મિકતા નિવાસસ્થાનનું, એક તરફ મહાઈવેતાના શિવાલયનું અને બીજી તરફ એ જ દ્રાવિડ ધાર્મિકની ચંડિકાના મંદિરનું વર્ણન મૂકશે તો હિન્દુસ્થાનના મેલા અને ઊજળા બને ધર્મવિભાગનું દર્શન થશે, અને એમાં ખરે આર્ય ધર્મ તે ઊજળે છે, અને મેલો ધર્મ બહુશઃ અનાર્ય—અને તે ઊતરતી જાતિના અનાર્ય–નો જ છે એ અભિપ્રાય પ્રતીત થવા વિના રહેશે નહિ. આ અવલોકનને હેતુ અહિસા પરત્વે આપણું દેશની ખરી ઐતિહાસિક સ્થિતિ વર્ણવવાને છે. એ સ્થિતિ બહુધા અહિસાપ્રધાન છે અને એને પરિણામે બંગાલ, પંજાબ, કાશ્મીર અને સિન્ધ બાદ કરતાં હિન્દુસ્થાનના મહેટા ભાગે–ખાસ કરી એના દ્વિજવણું–હિંસા ત્યજી દીધી છે. એ સ્થિતિ સાધવામાં ઔપનિષદ અને ભાગવત ધર્મ, તેમ જ પંચ મહાયજ્ઞના અનુષ્ઠાનરૂપ સ્માર્તધર્મ (બ્રાહ્મણકાળથી ચાલતો આવેલે)–એઓએ ઘણે ભાગ લીધો છે; અને એ જ દિશામાં સૌથી માનવંતું કાર્ય જૈનધર્મ કર્યું છે. અને એ ધર્મ અહિંસાને આપેલું પ્રાધાન્ય સુપ્રસિદ્ધ છે એટલે જૈન ગ્રન્થોમાંથી હું એ વચન ટાંકીને તમારે વખત લેવા માગતા નથી. હિન્દુ શાસ્ત્રમાં કઈ કઈ સ્થળે માંસાહાર અને માંસબલિદાનનાં વાક્યો જોઈને મૂંઝાવાનું નથી—એ
કારમી મહા અસિાની ખરી ઐતિહાસિક
Page #756
--------------------------------------------------------------------------
________________
અહિંસાધર્મ
વાય ઉપર ઢાંકપીછોડે નાંખવાને અપ્રામાણિક માર્ગ લેવાનું કાંઈ જ કારણ નથી; વસ્તુતઃ એ એ વાકયો તે તે સમયની વસ્તુસ્થિતિના માત્ર અનુવાદ રૂપ છે–અર્થાત પ્રચલિત આચાર એ નોંધે છે, પણ એ આચાર સારે છે કેમ એ પ્રશ્ન જ્યાં ઊઠે છે ત્યાં–ઔપનિષદ, ભાગવત, પંચમહાયજ્ઞાદિક ધર્મ–જૈન ધર્મની પેઠે જ એક અહિસાને જ વિધિ કરે છે. અને જે વિધિ તે જ આપણું કર્તવ્ય; અનુવાદ તે પ્રાકૃત સ્થિતિને પણ હેય.
સગૃહસ્થો, આ અહિંસાધર્મને આપણું દેશને ઈતિહાસ આપવામાં મેં આપને ઘણે વખત , પણ તેમ કરવામાં ભારે મુખ્ય હેતુ કેવલ વ્યાવહારિક જ છે, અને તે એ સૂચવવાનો કે એ ધર્મ બ્રાહ્મણ અને જૈન બંનેને છે—જેનેએ એ સંપૂર્ણ જીવનમાં ઉતાર્યો છે, તે બ્રાહ્મ
એ એને ધર્મભાવના તરીકે માન્ય કર્યો છે, જે કે તેઓ એને સંપૂર્ણ અમલમાં લાવી શક્યા નથી. તે હવે બ્રાહ્મણોની ફરજ છે કે તેઓએ જૈને સાથે મળી એ ધર્મને જીવનમાં સંપૂર્ણ સ્વીકાર કરવો જોઈએ.
હવે હું આ વિષયની કેટલીક વ્યવહારૂ બાજુ ઉપર આવું છું: દશેરાને દિવસે પુરકારે, તેમ જ માનતા વગેરે બીજે અનેક પ્રસંગે દેવીનાં
મન્દિરેમાં, પશુહિસા થાય છે તે અટકાવવાના વ્યવહારૂ સૂચનાઓ શાનિથી અને ઉપદેશથી પ્રયત્ન કરવા જોઈએ?
કારણ કે આપણું વિશુદ્ધ ધર્મ ઉપર હિંસા કલંક રૂપ છે. દસેસને દિવસે પાડે (મહિષ) મારવાથી દેવીએ કરેલો મહિષાસુરનો વધ આપણે અનુભવીશું નહિએ વધનો સાક્ષાત્કાર ત્યારે જ થશે કે
જ્યારે અજ્ઞાનરૂપી પાડે–જે યમરાજ(મૃત્યુ) નું વાહન કહેવાય છે તે પાડાને વધ કરીશું. દેવી આગળ નિર્દોષમાં નિર્દોષ પ્રાણું અસંખ્ય બિચારાં બકરાંઓને રેંસીશુ તેથી આપણું કલ્યાણ થવાનું નથી. ખરી
અજા” તે “સામે સ્ટોહિતશુકgs’ એ વેતાશ્વતર શ્રુતિમાં વર્ણવેલી અનાદિસિદ્ધ સત્ત્વ રજસ્ અને તમસૂની બનેલી પ્રકૃતિ છે–એને વિદારવી, અને એના સંબન્ધથી અવિદ્યોહિત અનાદિસિદ્ધ ચૈતન્ય અજ' રૂપ જે જીવ બને છે તેને નાશ કરવો–એ જ ખરૂ બલિદાન છે. પણ આજકાલ–જે કે પૂર્વે પણ તેમ ન હતું એમ નહિ–કતલખાનામાં અસંખ્ય પ્રાણુઓને વધ થાય છે ત્યાં પૂત યજ્ઞહિસા અટકાવવાથી જ સન્તોષ માન્ય કેમ ચાલશે ? એ યજ્ઞહિસા અને એ કતલખાનાં અટકાવવા જરૂરનાં છે, પણ એને ખરે માર્ગ મારા નમ્ર મત પ્રમાણે દેશી રાજ્યોને
Page #757
--------------------------------------------------------------------------
________________
૭૦૦.
અહિંસાધર્મ
અને બ્રિટિશ સરકારને અરજી ઉપર અરજી કરવી કે બકરી ઈદ સામે સુલેહનો ભંગ કરે એ નથી. કેઈ પણ ધર્મને આચાર ખરા હૃદયમાંથી ઉદ્ભવે નહિ ત્યાં સુધી એની કાંઈ જ કિમત નથી. દેશમાં અહિંસાને ઉપદેશ વિસ્તાર અને પશુહેમ અને કતલખાના એની મેળે જતાં રહે એવું કરે. શુક્રવારના મેળામાં અને પર્યુષણના તહેવારમાં કતલખાને લઈ જવાતાં પશુઓને–ખાટકીને મમ્હોંમાગ્યું દ્રવ્ય આપી છોડાવવામાં આવે છે. એ ખોટું નથી; જ્યાં સુધી આપણામાં દ્રવ્યની દરકાર ન કરતી, અને અર્થશાસ્ત્રના નિયમોથી ન અંજાતી, એવી તીવ્ર જીવદયાની લાગણું છે ત્યાં સુધી જ જીવદયાને વાવટો આપણે ઊભે રાખી શકીશું. પણ લાગણી સાથે વિચાર ભેળવીને, આપણું દયાને ખરેખર દયારૂપ કરીએ અને ખાટકીઓના ખીસાં આપણે એવી રીતે ન ભરીએ કે જેને પરિણામે વધારે છે ખરીદી વધારે જોરથી પિતાને ધન્ધો તેઓ ચલાવી શકે, તે માટે આપણે સંભાળ રાખવી જોઈએ.
હિંસા એટલે કેવળ પ્રાણ હરવા એમ નથી. પ્રાણને હાનિ યાને કેાઈ પણ પ્રકારની શારીરિક વ્યથા એ હિસા છે, અને તેથી મૂંગાં પ્રાણીઓને પડતાં દુખે જેમ બને તેમ ટાળવા આપણે મનુષ્યોએ પ્રયત્ન કરવો જોઈએ. આપણા જીવનવ્યવહારમાં પશુઓ સાધનભૂત થાય છે. તેમાં એ જે કામ આપે છે તેના બદલામાં આપણે એમને ખોરાક આપીએ છીએ, પણ મનુષ્ય તરીકે આપણું ફરજ માત્ર એ બદલો વાળવા કરતાં આગળ જાય છે. જ્યારે એ પ્રાણીઓ રેગ, વૃદ્ધાવસ્થા વગેરે કારણથી આપણને નકામાં થાય છે ત્યારે પણ એમનું પાલન કરવાની આપણી ફરજ છે. એ ફરજ સ્વીકારી આપણે પાંજરાપોળો બાંધી છે, પણ એની દુર્થવસ્થા ઘણી વખત અહિંસાધર્મવિમુખ જન તરફથી હાસી ઉત્પન્ન કરે છે. એ દુર્વ્યવસ્થામાં એક કારણ અધુરી દ્રવ્યશક્તિ હોય છે, પણ વિશેષમાં અજ્ઞાન પણ એમાં થડે ભાગ લેતું નથી. એ પાંજરાપોળ અર્વાચીન પશુવૈદ્યક અને સામાન્ય આરોગ્યશાસ્ત્ર તથા જતુશાસ્ત્રનો પૂરેપૂરો લાભ લઈને કામ કરે તે આ ખોડાઢેરનાં નરક સુન્દર પશુપંખીઓથી વસેલા બગીચાઓ બની જાય. બેશક, એ કામને એની શ્રેષ્ઠ ભૂમિકાએ પહોંચાડવા માટે અધિક દ્રવ્ય જોઈએ, પણ એ દ્રવ્ય આવી મળશે–ત્યારે આવી મળશે કે જ્યારે દ્રવ્યને સારે ઉપયોગ થશે એમ તટસ્થ પ્રજાને વિશ્વાસ આવશે; તથા એ સ્થાનમાં જોવા આવનાર સ્ત્રીપુને આ પશુનાં સ્થાન મનુષ્યનાં વસતિગૃહે અને હોસ્પિટલો જેવાં દેખાશે, અને પશુ અને
Page #758
--------------------------------------------------------------------------
________________
અહિંસાધર્મ
se1
મનુષ્ય વચ્ચે તે બધુભાવને અનુભવ ઉત્પન્ન કરી શકશે. પશુઓ બિચારાં ઘરડાં, આંધળાં કે પાંગળાં થઈ જાય ત્યારે આપણું ઘરખર્ચને બજે ઊતારવા માટે પાંજરાપોળમાં મેકલવાં એ જીવદયા નથી; બલ્ક પાંજરાપોળ ઉપર જેટલે ખર્ચને બે ખસેડવામાં આવે તેટલા પૂરતી એ જીવહિંસા છે એમ કહીએ તો પણ ચાલે. તે માટે પશુ રાખનાર દરેક ધનવાન ગૃહસ્થની ફરજ છે કે પશુને પાંજરાપોળમાં મોકલવામાં આવે ત્યારે એના બાકીના જીવન નિર્વાહ કરવા માટે જોઈતાં પૂરતાં નાણું (હાલ કેટલેક સ્થળે નામની રકમ અપાય છે તેમ નહિ) એ સંસ્થામાં ધર્માદા આપવાં. આ વ્યવસ્થા પૂરેપૂરી અમલમાં મૂકવામાં આવે તે પાંજરાપોળમાં કેવળ ધર્માદા તરીકે નિભાવવામાં માત્ર ગરીબ ખેડૂતોનાં અને રબારીનાં ઢેર જ રહે, અને એમને જ ખરી રીતે આવા ધર્માદા ખર્ચ ઉપર હક છે.
બીજું–જનાવર પ્રત્યે ક્રૂરતા અટકાવવાના કાયદાને અમલ કરાવવામાં સર્વ જીવદયા સંસ્થાએ ચાલાક રહેવું જોઈએ. પશુઓ ઉપર શક્તિ કરતાં વધારે ભાર ન ભર, શક્તિ કરતાં વધારે કલાક કામ ન લેવું, શરીરે ચાંદાંવાળાં કે પગે ખોડંગાતાં પશુઓ જોવામાં આવે તે એના ધણને એનાથી કામ લેતાં અટકાવ; એટલું જ નહિ પણ એટલામાં કર્તવ્યસમાપ્તિ ન માનતાં એ પશુને પાંજરાપોળમાં લઈ જઈ એની સારવાર કરી સાજુ કરી ધણુને સોંપવું. ઘાંચી, કુભાર, ગાડીવાળા વગેરે ગરીબ સ્થિતિના પણ ધંધાદાર શહેરી લોકેાનાં પ્રાણીઓની સારવાર કરવામાં એમની સ્થિતિના પ્રમાણમાં તેઓ પાસેથી ખર્ચ લેવું. પણ આ એક પાંજરાપોળનું જરૂરી કર્તવ્ય માનવું અને તે માટે ફરતા ઈન્સ્પેકટર રાખવા. પશુઓ માટેની દયા લોકમાં ખરેખરી કેળવાશે ત્યારે જ ગામમાંથી કૂતરાં એકઠાં કરવા ઉપરાંત પાંજરાપોળનું ઘણું કર્તવ્ય છે એ સમજવામાં આવશે.
આ સિવાય પશુઓની જાતિ સુધારવી એને પણ હું જીવદયાના કાર્યમાં ગણું છું. જેમ દાક્તરને ધર્મ માત્ર રોગ મટાડવાને જ નથી, પણ રેગ થતા અટકાવવા અને પ્રજાની તંદુરસ્તી વધારવાનું છે, તેમ જીવદયાના ખાતાએ ગામડાંમાં ફરી, ઢેરની સ્થિતિથી જાણીતા થઈ એમને રાખવાની રીતમાં ખેડૂતો પાસે સુધારે કરાવી, તથા અરેગ અને બલવાન પશુસંતતિ થાય તેવી ગોઠવણ કરી–પશુપાલનની ભાવી મુશ્કેલીઓ પ્રથમથી ઓછી કરવાનાં પગલાં ભરવાં જોઈએ. આ બાબતમાં હાલની સ્થિતિ માટે કદાચ ખેડૂતોનું દારિદ્ય જવાબદાર હશે, પણ એમનું અજ્ઞાન પણ એમાં કારણભૂત છે, અને મૂળ અનુપાયતા પણ ઘણાં વર્ષો ચાલ્યા
ન ધણીને એક
વાઢનાં પ્રાણી છે. પણ આ
પશુઓ
Page #759
--------------------------------------------------------------------------
________________
૭૨
આહસાધર્મ
કરવાથી અજ્ઞાન રૂપે જામી ગઈ છે એમ લાગે છે. એ દૂર કરવા આપણું ખાતાએ સરકારના વેટરિનરિ (પશુવૈદ્યક) અને એગ્રીકલ્ચરલ (કૃષિ) ખાતાની મદદ લેવી જોઈએ, તેમ એ ખાતાને મદદ આપવી જોઈએ.
આમ સરકાર સાથે ગૂંથાઈને કામ કરવા ઉપરાંત પ્રજાના સર્વ ભાગને આપણું કાર્ય પ્રત્યે આકર્ષવાની જરૂર છે. તે માટે મારી એક એ સૂચના છે—જોઉં છું તે પ્રમાણે “ બે હ્યુમેનિટેરિયન લીગ” તરફથી એ અમલમાં પણ મૂકાઈ ચૂકી છે–તે એ કે ધર્મ અને જાતિને ભેદ બાજુપર મૂકી દેશી વિદેશી, ખ્રિસ્તી, હિન્દુ, બ્રાહ્મણ, જૈન, પારસી, મુસલમાન સર્વની આ પવિત્ર કાર્યમાં જે જે રીતે મદદ મળી શકે તે તે રીતે તે લેવી. કેટલાક ઉમદા પારસી ગૃહ –જેમ કે આપણું મિત્ર શેઠ
ખા. બ. આદરજી ભચેરછ દલાલ તથા મી. વીમા દલાલ એમણે તે આ કાર્ય પિતાનું જ કર્યું છે, અને એમના સંબંધથી આ સંસ્થાના સ્થાપકને બહુ ઉત્સાહ મળે છે, પણ સામાન્ય રીતે પારસી ગૃહસ્થ “વેજિટેરિયન– ધાન્ટેક આહારી–ન થાય અને માત્ર ગાય માતાના રક્ષણ જેટલી જ ભદદ આપે છે તે પણ બહુ કિમતી મદદ તરીકે માનવી. અષો જરથુ ઉપદેશેલા ધર્મમાં ખેતીના ધંધાને જે મહત્તા આપી છે અને તેને અંગે ગાય વગેરે પશુનું પાલન કરવાની જે ફરજ બતાવી છે––તે અસાધારણ માપની અને બહુ પ્રશંસાને પાત્ર છે. અને આપણું પારસી બધુઓની સહાનુભૂતિ મેળવવામાં આવે તે પાંજરાપોળે સુધારવામાં એ બાહોશ કોમ બહુ ઉદાર અને સમર્થ સાહ્ય આપી શકે, તે જ પ્રમાણે યુરોપિયના મહેટા ભાગને માંસપરિહાર કે ખેડાં ઢેરની સેવા પસંદ ન પડે, પણ સાજાં પશુને બિલકુલ દુઃખી થવા ન દેવાં એ બાબતમાં તેઓની લાગણી બહુ તીવ્ર હોય છે, અને એટલા પૂરતી એમની મદદ લેવામાં આવે તો તે બહુ ઉપયોગી થવા સંભવ છે.
આમ વિશાળ પાયા ઉપર, નવે ધારણે અને નવી વિદ્યાથી–પણ સ્વદેશી હૃદયથી–આ જીવદયાની સંસ્થા આપણે ચલાવવી જોઈએ.
બહેને અને બધુઓ, હું દીલગીર છું કે મારું ભાષણ મારા ધાર્યા કરતાં, અને આપ સહન કરી શકે છે. કરતાં, લાંબું થયું. હું એ હવે એકદમ બંધ કરું છું; માત્ર સારરૂપે ત્રણ મુદ્દા રજુ કરું છું –
(૧) અહિસા લાભકારી છે; પણું લાભકારી હો વા ના હે; એ વાણિજ્ય નથી, ધર્મ છે.
Page #760
--------------------------------------------------------------------------
________________
અહિંસાધર્મ
૭૦૩
(૨) હિન્દુસ્થાનમાં–જેમ હાલ તેમ પ્રાચીન કાળમાં–અહિંસાધર્મ પૂરેપૂરે પળા નથી એ ખરું. પણ તેમાં કારણ કેટલીક ઐતિહાસિક અને અનિવાર્ય માનસિક સ્થિતિ છે. આર્ય અનાર્ય સર્વ ધર્મ એક જ ધરચનામાં સંગ્રહવા એ હેલું ન હતું; તેમ દેવ અને પિતૃઓ રખેને નારાજ થશે એ ભયથી કેટલાક અતિ પ્રાચીન રિવાજે, અહિંસાધર્મ વિસ્તર્યો છતાં પણ, સામાન્ય જનસમાજમાં ચાલુ રહ્યા. ઉચ્ચ સંસ્કારી જનના આચારમાંથી એ ધીમે ધીમે નીકળી ગયા. આ વાસ્તવિક ઐતિહાસિક સ્થિતિ છે. પણ એમાં હિન્દુ ધર્મનું લક્ષ્ય તે હમેશાં અહિસા તરફ જ રહ્યું છે અને પૃથ્વી ઉપર અહિંસાધર્મનું સૌથી વધારેમાં વધારે પરિપાલન કરનાર દેશ તે હિન્દુસ્થાન છે.
(૩) અહિંસાધર્મ એ માત્ર હદયની વૃત્તિ નથી. પણ મગજની પેજના અને હાથની ક્રિયા છે. માટે દેશકાળને અનુસરી પ્રજાના કેઈ પણ વર્ગની લાગણું દુઃખાય નહિ એ રીતે, તથા અનુકૂળતાને પૂરેપૂરે ઉપ
ગ કરીને એટલે કે સરકારની તેમ જ પ્રજાના સર્વ વર્ગની મદદ મેળવન–એ ધર્મને આપણું વ્યવહારમાં મૂર્તિમન્ત કરવો જોઈએ.
આ માટે—હું સારી રીતે સમજું છું કે મારા ભાષણ કરતાં બહુ સમર્થ પ્રેરક બળ આપને જોઈશે. એ બળ હિદુસ્થાનના હૃદયભૂત આર્યવર્તના મહાકવિ અને ભક્તધુરંધર શ્રી તુલસીદાસજી કરતાં કેણું વધારે સમર્થ શબ્દમાં આપી શકશે?
दया धर्मको मूल है, पाप मूल अभिभान । तुलसी दया न छोड़िये, जब लग घटमें प्रान ॥
यादेवीसर्वभूतेषु दयारूपेण संस्थिता । માટે–રમત રમત રમeતૐ નમો નમઃ | (સપ્તશતી)
[વસન્ત, કાર્તિક સં. ૧૯૭૪]
Page #761
--------------------------------------------------------------------------
________________
90%
તખ્તયજ્ઞ
તત્યા * બહેનો અને ભાઈઓ,
આપના આચાર્ય અને મહારા મિત્ર કૃપલાનીજીએ જે મધુર અને અને પ્રેમભર્યા શબ્દોમાં મને આવકાર આપ્યો, અને આપ સહુ જે આદરથી મહારા બે બેલ સાંભળવાની ઉત્સુકતા દર્શાવે છે, તે માટે એમને તેમ જ તમારે હું આભાર માનું છું. ખરેખર, તમારા અભ્યાસની કામમાં મહારા ભાષણથી વિક્ષેપ પડે એમ હું ઇચ્છતે નાતે જ અને એ વખત લેવાને મહારે હક નથી એમ મને લાગતું હતું. પણ પછીથી મને વિચાર આવ્યું અને આપના આચાર્ય એનું સમર્થન કર્યું કે આ પ્રાચીન ભાવનાને અનુસરનારી સંસ્થામાં આચાર્યના મિત્ર અતિથિ થઈને આવે તો શિષ્ટજનઆગમન નિમિત્ત અધ્યાય પળાય એમાં દોષ નથી. હાલના વ્યુત્પત્તિશાસ્ત્રની દૃષ્ટિએ બેટી રીતે, પણ વ્યવહારશાસ્ત્રની દષ્ટિએ બહુ સૂચક રીતે, “અતિથિ'–શબ્દનો અર્થ એક તિથિથી વધારે રહે નહિ તે એ કરવામાં આવે છે. હું પણ એ અતિથિ ધર્મનું રહસ્ય ધ્યાનમાં રાખી આપની થોડી ક્ષણ જ લઈશ.
આપની આ સંસ્થામાં પ્રાચીન હિન્દને ઈતિહાસ અને સંસ્કૃતિને વિષય સહુ વિદ્યાર્થીઓને માટે ફરજિયાત છે કે નહિ એ હું જાણુતે નથી. ઘણું કરીને નહિ હોય એમ ધારું છું. તેથી મહારી એક નમ્ર સૂચના છે કે એ વિષયને ફરજિયાત તો ન કરે પરંતુ એને માટે એક ન્હાની સરખી–દશેક વ્યાખ્યાનની–એક વ્યાખ્યાનમાળા તે રાખો જ, જેથી : વિદ્યાપીઠમાં કેળવાઈને બહાર પડતા વિદ્યાર્થીઓ પ્રાચીન હિન્દનું ગૌરવ સારી રીતે સમઝીને નીકળે.
આપણે ધર્મ એ અતિપ્રાચીન કાળથી ચાલી આવેલો સંસ્કારી જીવનનો પ્રવાહ છે. એ સંસ્કારી જીવનનું પ્રભવસ્થાન વેદ છે અને વેદ એટલે સંહિતા બ્રાહ્મણ અને ઉપનિષદ્. એમાંથી એક પણ અંગ વિના વેદ અને તેથી આપણું ધાર્મિક જીવન અપૂર્ણ રહે છે. સંહિતા એટલે ભક્તિ, બ્રાહ્મણ એટલે કર્મ, અને ઉપનિષદ એટલે જ્ઞાન, ભક્તિ કર્મ અને જ અમદાવાદમાં રાષ્ટ્રીય વિદ્યાપીઠના મહાવિદ્યાલયમાં આ લેખને અંતે મૂકેલું સૂરદાસનું પદ ઈશ્વરપ્રાર્થનારૂપે ગવાયા પછી, વિદ્યાર્થીઓને સંબોધીને આપેલું ધાર્મિક વ્યાખ્યાન. મૂળ કોઈકે કેઈક સ્થળે જરા વિસ્તારી લીધું છે.
સારી આવશે ધ
સરકારી છાત્રમાંથી
સહિત
Page #762
--------------------------------------------------------------------------
________________
તન્તુયજ્ઞ
૭૦૫
જ્ઞાન મળીને આપણું ધાર્મિક જીવન પરિપૂર્ણ થાય છે, અને તેથી એ જીવન માટે આપણે એ ત્રણે પ્રસ્થાન સેવવાં જોઈ એ. પરતુ વેદ તે પણ આપણાં ધર્મનાં સૂત્રા જ. પછીના આપણા ધર્મના ઇતિહાસ તે એ સૂત્ર ઉપર ભાષ્ય. અને ભાષ્ય એટલે માત્ર વિદ્યુતિ યાને સત્રાર્થકથન જ નહિં, પણ પરિષ્કાર અને પરિપૂર્તિ. આ પરિષ્કાર અને પરિપૂર્તિની સઘળી શ્રેણિએમાં આપણે અત્યારે કરી શકીએ એટલેા સમય નથી. માત્ર એક જ જે મને આ ક્ષણે સ્ફુરી આવે છે તે લઈ એ.
*
વેદના સંગ્રહ કર્યો પછી વ્યાસજીએ પુરાણુ અને ઇતિહાસના સંગ્રહ કર્યાં. કહ્યું છે કે
इतिहासपुराणाभ्यां वेदं समुपबृंहयेत् । बिभेत्यल्पश्रुताद्वेदो मामयं प्रह (त) रिष्यति ॥
=
ઇતિહાસ અને પુરાણુ થકી વૈદ્યનું સમુપબૃહણ કરવું. જે માણસ થાડુંક જ અર્થાત્ કેવળ વેદ જ જાણે છે અને જેણે મહેાળું શ્રવણ—ઇતિહાસ પુરાણાદિકનું—કર્યું નથી તેનાથી વૈદ હીએ છે કે રખેને આ મ્હારા ધાત કરે, મ્હને છેતરે. ઇતિહાસ એટલે કે મહાભારત અને પુરાણુ એ એમાં પહેલું કયું એના નિર્ણય કરવાના અત્યારે યત્ન નહિ કરીએ. હમણાં જ એક વિદ્વાને પુરાણુ પહેલાં એમ પ્રતિપાદન કર્યું છે. મહાભારતના અનુક્રમણિકાપર્વમાં આવું વચન છે.
चातुर्वण्यविधानं च पुराणानां च कृत्स्नशः ।
......
......
ઇત્યાદિ. એ જોતાં પુરાણુ પહેલાં અને મહાભારત પછી એમ અનુમાન નીકળે છે. પરંતુ જે પુરાણેાના ઉલ્લેખ અહીં તેમ જ ઉપનિષદે અને બ્રાહ્મણુ સુદ્ધાંમાં થયેા છે તે પુરાણુ તે હાલનાં પુરાણા નહિ, પણ એની મૂલભૂત આખ્યાયિકાઓ. ભાષાદિક આન્તર પ્રમાણુ જોતાં પણ હાલનાં પુરાણાના સંગ્રહ હાલના મહાભારતના સંગ્રહની પછીના છે. પરંતુ પુરાણેાની દૃષ્ટિ દેવામાં વિચરે છે તેટલે અંશે એ, મહાભારતની દૃષ્ટિ જે મનુષ્યના ઐહિક જીવનના પૌલેચનની દૃષ્ટિ છે, તેના કરતાં પુરાણી છે. જેમ હામરે દેવાને વર્ગમાંથી પૃથ્વી ઉપર ઊતાર્યાં, તેમ વ્યાસજીએ દેવામાં વિચરતી પુરાણી દૃષ્ટિને મહાભારતમાં પૃથ્વી પર લાવી મૂકી. પરંતુ મહાભારતમાં— સર્વન્ત = મધ્યે વરિ સર્વત્ર નીતે ’——એમ કૃષ્ણ ભગવાનને સૂત્રધાર બનાવી એના મહિમા ગાયા, ૮૯
Page #763
--------------------------------------------------------------------------
________________
તખ્તયજ્ઞ
તે પણ સમગ્ર હરિવંશનું કીર્તન કરવું બાકી રહ્યું. એ મહાભારતના પરિશિષ્ટરૂપ હરિવંશમાં કર્યું. પણ “નિગમત” નું રસ ટપકતું ફળ જે શુકદેવજીએ ચાખ્યું અને જેને રસ હજી પૃથ્વી ઉપર વહ્યા જ કરે છે તે ભાગવત. મિ. હામ નામના એક જાણીતા પાદરી બનારસ યુનિવર્સિટિમાં આવ્યા હતા–જે ઘણું કરીને અહીં પણ આવ્યા હતા–-એમણે કરેલાં હિન્દુ ધર્મ સંબધી કેટલાંક પ્રતિપાદનના ઉત્તરમાં પંડિત માલવીયાજીએ ભાગવતના શ્લોક ઉપર લેકની મધુર ધારા વર્ષાવવા માંડી ત્યારે અતિ થઈ મિ. હ્યુમ વારંવાર કહેવા લાગ્યા કે “હું આમાંનું કાંઈ જ જાણતો નહોતે. અંગ્રેજીમાં આ અમને કેમ આપવામાં આવતું નથી ?” ભાગવતને H[8441 447 Goy Msal len, 'Sacred Books of the East માં એ મહાન ગ્રન્થ દાખલ થયો નથી, એ પશ્ચિમના વિદ્વાનોની જડતા જણાવે છે, ભાગવતને વાસ્તવિક મહિમા એથી ઘટતું નથી.
અહીંથી આગળ ગંગાના વિશાળ પટમાંથી નહાની નહાની નહેરે નીકળે છે, જે વિશાળ નથી પણ ઊંડી તે છે. પરંતુ એના અનુસરણ માટે અત્યારે વખત નથી. • કહો તે હવે રૂપક બદલીએ. આ વીથિમાં જે ચિત્ર જોતા જોતા આપણે ચાલીએ છીએ તેમાંનું એક પાછળ ગએલું ચિત્ર, જેના ઉપર આપણું નજર બરાબર ઠરી નહતી, તેની સામે ઊભા રહી એને વિશેષ ઝીણવટથી અવલોકીએ.
ફરી સ્મરણ કરેઃ વૈદિક વાડ્મયના ત્રણ વિભાગ જાણીતા છે– સંહિતા, બ્રાહ્મણ અને ઉપનિષ. એ વિભાગ જેમ વાલ્મયના પ્રકાર પ્રમાણે પડેલા છે તેમ કાલક્રમને પણ તે અનુસરે છે. એટલે વિદ્વાનોએ સંહિતાકાળ, બ્રાહ્મણકાળ, અને ઉપનિષત્કાળ એમ ત્રણ કાળ પાડી એની સંસ્કૃતિનાં લાક્ષણિક તો નિરૂપ્યાં છે. સંહિતાકાળ એટલે વેદના મન્નો ગોઠવીને સંહિતા રચવામાં આવી ત્યાં સુધીના સમયમાં ત્રષિઓને પરમાત્માનું દર્શન આ પુરતોદશ્યમાન પ્રકૃતિમાં સીધું અને સરળ રીતે થતું, અને એમાં દેવની ઉપાસના પણ સાદા યજ્ઞો દ્વારા કરવામાં આવતી. તે પછી બાકીની સંહિતાઓ–યજુરાદિક–અને બ્રાહ્મણ મળીને કાલક્રમમાં બીજું પગલું ભરાયું. અને તે પછી આરણ્યક અને ઉપનિષનું ત્રીજું ભરાયું.
આ બીજા બ્રાહ્મણકાળ સામે એક હોટે આક્ષેપ એ કરવામાં આવે છે કે એમાં બ્રાહ્મણોએ પિતાની સત્તા જનસમાજ ઉપર જમાવી
Page #764
--------------------------------------------------------------------------
________________
તત્ય
قوف
દીધી, અને દેશની સાદી અને સીધી ઉપાસનાને બદલે કર્મજાળ વિસ્તારી મૂકી. આ આક્ષેપ એમાં જેટલું દેવદર્શન સમાએલું છે તેટલે સાચે છે, પણ ગુણદર્શન નથી એટલે બેટ છે. બ્રાહ્મણકાળના ગુણ એ કે (૧) એક પ્રજાપતિની–ઈશ્વરની–ભાવના દઢ થઈ, (૨) સમાજના જે અનાર્યવર્ગ એનામાં પણ પરમાત્મા વસે છે એ સમઝણ જાગી (જુવો યજુર્વેદનો સ્વાધ્યાય) અને (૩) યજ્ઞના વિસ્તારની સાથે, યજ્ઞનું તત્ત્વજ્ઞાન પણ થયું; એ આ રીતે કે–ચજ્ઞ વિશ્વનું રૂપક છે અને એના મધ્યમાં હિરણ્યગર્ભ–વિશ્વાત્મા –રહેલો છે એ સમઝણ પ્રકટ કરવા માટે યજ્ઞની અમુક આકૃતિની દિ રચી એના મધ્યમાં હિરણ્યય યજ્ઞપુરુષની મૂર્તિ સ્થાપવાને વિધિ કરવામાં આવ્યું.
હવે–અત્યારે વૈદિક કાળને ધાર્મિક ઈતિહાસ કથવાને આશય નથી, પણ માત્ર એક જ વાત સારરૂપે ખેંચવાની છે તે એ કે એ સમયમાં કર્મના ગર્ભમાં જ્ઞાન હતું. યુ વેદ મffણ નિવેષેત્ર શક્તિ તમારસે વર્ષ કર્મ કર્યા કરે; પણ ચહેવ વિથ જાતિ તવ વીવાર મતિ–જે કર્મને અમુક રીતે સમઝે છે–અર્થાત એમાં જ્ઞાનની દૃષ્ટિથી જુવે છે–તેનું કર્મ વધારે બળવાળું થાય છે.
આ જ શ્રદ્ધાની દષ્ટિ, આ જ યજ્ઞભાવના, આ જ એ યજ્ઞભાવના સાથે જોડાએલું તત્ત્વચિન્તન–હજારે વર્ષ ઉપર થઈ ગએલા ઋષિઓની પ્રતિભામાંથી ઊપજાવી તમારા વર્તમાન જીવનમાં પ્રકટ કરે.
આ રેટિ એ તમારે તખ્તયજ્ઞ છે. યજ્ઞ જેટલી પવિત્ર બુદ્ધિથી કાંતવાનું અને વણવાનું કર્મ કરે–પણું તે સાથે એ યજ્ઞની ક્રિયામાંથી જ્ઞાન પણ પામે. રૂમાંથી સૂતરને તાતણે ખેંચે તે જ રીતે તમારા મગજમાંથી બુદ્ધિને તાંતણે પણ ખેંચે; એ જેમ ઝીણે અને લાંબે તેમ સુન્દર. બેશક એ તૂટી જાય તેમા શોભા નહિ, એ તે નિર્બળતાનું ચિલ, પણ જાડી બુદ્ધિ કે જાડા સૂતરમાં કાંઈ ખાસ વખાણવા જેવું નથી. બુદ્ધિ અને સૂતર તો જેમ ઝીણાં અને લાંબાં તેમ જ સારું.
તમે પૂછશે કે આટલો બધો બુદ્ધિને મહિમા શા માટે? હૃદયનું અને ચારિત્રનું શું? એને ઉત્તર કે સિદ્ધાન્તમાં એની અવગણના નહિ જ, * આ વિચાર મને જુર્વેમાં મહાત્માજી રેટીએ બેસી સૂતર કાંતતા હતા અને હું પાસે બેઠે એમની સાથે વાતચીત કરતું હતું તે વખતે, મગજમાં આવેલા. * વિતાન કહું?
Page #765
--------------------------------------------------------------------------
________________
ba
તđયન
પણ હૃદયનાં અને ચારિત્રનાં ગીત એટલાં બધાં ગવાય છે કે આ જ એ ગાયકગણુમાંથી એક ગાયક છે. રહેશે તે એટલાથી એના મહિમા ઘટશે નહિ. અહિં વિના હૃદય આંધળું છે, અને ચારિત્ર પણ જડ છે, હું ચારિત્રની બાબતમાં ચાખે। સાક્રેટિક—સક્રેટિસના અનુયાયી—છું, નીતિ તે જ્ઞાન અને અનીતિ તે અજ્ઞાન. જ્ઞાનમાં નીતિ સમાઈ જ જાય, અને અનીતિ તે જ્ઞાનને અભાવે જ સંભવે. હું મનુષ્યની એવી દુષ્ટતા કે નિર્મૂળતા માનતા નથી કે મને સારા માર્ગ સૂઝે છે છતાં હું ખેાટે માર્ગે ચાલું છું,' એમ એ ખરેખર કહી શકે. પણ આ જ્ઞાન એટલે લાભાલાભની ગણતરીની સમઝણ એમ નહિ, પણ નીતિની પ્રતિભા—નીતિનું એના સુન્દર અને પ્રતાપી સ્વરૂપમાં નેત્ર આગળ ઝગમગવું,
એ
પણ આમ બુદ્ધિના ઝીણા અને લાંખા તાર કાઢયા પછી એ તારને આત્મામાં વણવાનું કામ ખાકી રહે છે. એ કામ વણાટના જેવું જ કહેણુ છે, પણ વણાટ જેટલું જ આવશ્યક છે. સૂતરનાં ગૂંછળાંમાંથી પટ ન વણાય ત્યાં સુધી એ ગૂંછળાં શા કામનાં? બુદ્ધિના પદાર્થ ખાદ્ય પદાર્થ મટીને આત્મરૂપ બની ન જાય ત્યાં સુધી આત્મા ઉપર ભાર, આત્માનું સત્ત્વ નિહ. તમારા પાઠે એ તમારા નિશ્ચય થવા જોઇએ. આપણા વિદ્યાર્થીઓ ઉપર આ એક ખરા ખાટા મ્હોટા આક્ષેપ છે કે એએ જે જ્ઞાન સંપાદન કરે છે તે પરીક્ષાના પત્રમાં લખી જવા માટે જ હાય છે, એ જ્ઞાન એમના અન્તમાં ઊતરી એમના જીવનના પ્રકાશ મનતું નથી. અર્થશાસ્ત્ર સમાજશાસ્ત્ર રાજ્યશાસ્ત્ર આદિનું જે જે જ્ઞાન મેળવા તેને તમારા સિદ્ધાન્ત બનાવી દો. શુદ્ધ બુદ્ધિથી સત્ય પ્રાપ્ત કરવા માટે જ અધ્યયન કરા અને અધ્યયનને પરિણામે જે નિર્ણયે થાય તેને જ અનુવર્તી; જેમકે, રાજ્યશાસ્ત્રનું અધ્યયન કરતાં કરતાં તમને એમ જણાય છે કે પ્રજાશાસન (Democracy) સારૂં નથી વા એ અમુક નિયમન સાથે જ સારૂં છે (હું માત્ર ઉદાહરણ જ લઉ છું, મ્હારા પેાતાના સિદ્ધાન્તનું સૂચન કરતા નથી), તા એ પ્રકારના તમારા સિદ્ધાન્ત કરી દેજો, જીવનમાં જેમ જેમ અનુભવ થતા જાય વા વિશેષ મનન કરતા જાએ તેમ તેમ જરૂર લાગે તા એ સિદ્ધાન્ત ફેરવજો. પણ પુસ્તકની વિદ્યાને પુસ્તકની જ રહેવા દેશ નહિ, અને તમારા આત્મપટમાં વણજો.
આ વિદ્યાકાળમાં તમે જે બુદ્ધિના તારા કાઢશેા તે ઉપરાંત જીવનના અનુભવકાળમાં પણ ખીજા અનેક તારા તમારા નીકળશે—એ સધળાને એક ખીજાની સાથે સુશ્લિષ્ટ રીતે જોડવા એ મ્હાટું માનસિક વણાટકામ છે.
Page #766
--------------------------------------------------------------------------
________________
તન્તુયનું
šà
હવે એકદમ મ્હારા છૂટા વાય! વિચારાની ગતિ બંધ કરૂં. મે તમારા ધાર્યાં કરતાં વધારે સમય લીધે. તે માટે ક્ષમા કરશેા. તમે જે શુદ્ધ વિદ્યારસથી અને સ્વાતન્ત્યના પ્રેમથી આ સંસ્થામાં જોડાયા છે. તે માટે તમને ધન્યવાદ અને અભિનન્દન ઘટે છે. સ્વશક્તિમાં શ્રદ્ધા રાખીને કર્તવ્યપરાયણ થો, પણ તે સાથે આત્મામાં નમ્રતા રાખી હમણાં જ સૂરદાસના પદમાં× ગાયું તેમ આપણી “લાજ” અને “ટેક” રાખવા માટે હમેશાં પ્રભુની પ્રાર્થના કરજો. પણ પ્રાર્થના કરા તે શ્રદ્ધાથી કરો —પ્રભુ જેણે દ્રૌપદી વગેરેની લાજ રાખી છે તે આપણી પણ રાખશે એમ ખરા હૃદયથી અને પૂર્ણ દૃઢતાથી માનજો. સૂરદાસની માફક જ્યારે ચર્મચક્ષુ આંધળાં થાય ત્યારે આત્માની જ્ગ્યાતિથી એ ‘લાજ' રાખનાર પ્રભુનાં દર્શન કરો.
[વસન્ત, જ્યેષ્ઠ, સં. ૧૯૮૦ ]
'
* राग काफी - दीपचंदी ताल
સવ ી તેજ ઘૂમારી | હાન રાલી નિધિારી || g૰ || जैसी लाज राखी अर्जुन की, भारतयुद्ध मँझारी । सारथि होके रथको हांको, चक्रसुदर्शनधारी ॥
મળન ડી ટૈજ ન ટારી શા जैसी लाज राखी द्रौपदी की होने न दीनी उधारी । खचत खचत दो भुन थाके, दुःशासन पचहारी ॥ વીર વઢાચો મુરારી॥ ૨ ॥
सुरदास की लाज राखो, अब को है रखवारी ? राधे राधे श्रीवर प्यारो श्रीवृषभान दुलारी ॥
शरण तक आयो तुम्हारी ॥
Page #767
--------------------------------------------------------------------------
________________
હ૧૭
|
સર્વધર્મપરિષ૬
સર્વધર્મપરિષદ
(પ્રમુખનું ભાષણ) यं शैवाः समुपासते शिव इति, ब्रह्मेति वेदान्तिनो, વૌજ્ઞા , પ્રાઇપવઃ તિ તૈયાચિન | ' अर्हन्नित्यपि जैनशासनरताः, कर्मेति मीमांसकाः, सोऽयं नो विदधातु वांछितफलं त्रैलोक्यनाथो हरिः ॥ મહારા ઉદારચેતા ધર્મપ્રેમી ભાઈઓ અને બહેને,
સમુચિત મંગલાચરણ કર્યા પછી, મહારું પહેલું કર્તવ્ય આપના પ્રતિ એક કૃતજ્ઞતા પ્રકટ કરવાનું છે. આપે મને આ પરિષદનું પ્રમુખપદ આપ્યું તે માટે હું આપને અત્યન્ત ઋણું છું. વિશેષે કરી, એટલા માટે કે હું સનાતનધર્મી છું એ સુવિદિત હોવા છતાં પણ મહારા આર્યસમાજી ભાઈએએ મને આ ગૌરવનું સ્થાન આપ્યું છે. આ સંબન્ધમાં હારી આપને એક પ્રાર્થના છેઃ ધર્મને પ્રાણ સત્ય છે, અને મને જે સત્ય લાગે તે જે હું ધર્મપરિષદમાં ન કહું તે બીજે ક્યાં કહું? તેથી મારા કથનમાં કઈ અચિકર અંશ આવી જાય છે તે આપ શાન્તિથી શ્રવણ કરશે. બીજી પણ એક પ્રાર્થના અને હિન્દી ઉપર અતીવ પ્રેમ છે અને હિન્દી તે હિન્દની રાષ્ટ્રભાષા થવી જોઈએ એમ હું માનું છું, પણ એ મારી માતૃભાષા નથી એ કારણથી મહારા હૃદયના અને બુદ્ધિના ભાવ અને વિચાર હારી ભાગીતૂટી હિન્દીમાં હું બરાબર બતાવી નહિ શકું. તે પણ માત્ર આપની આજ્ઞા શિરોધાર્ય સમઝી મેં આ પદ સ્વીકાર કરવાની ધૃષ્ટતા કરી છે. આપ મારી ન્યૂનતા સહી લેવાની કૃપા કરશો એવી આશા રાખું .
આપની આજ્ઞાનુસાર મહારું આજનું કર્તવ્ય જગતના પુરાતન અને વર્તમાન ધર્મોના સ્વરૂપ સંબધી વિચાર કરો અગર તે એમના ઈતિહાસનું સ્મરણ કરવું એ નથી; પણ કેવળ ભારતવર્ષના વર્તમાન ધર્મોમાં, એને અંગભૂત એક વિષય “Úäર સંવધી જ્ઞાન” એની ભૂમિકા રચવાને છે. અર્થાત પ્રાચીન, ઇજિપ્ત, ઐસીરિયા, ખાદિયા, બેબિલન, શીસ. રામ, ચીન આદિ દેશોના પુરાતન ધર્મના વિષયમાં કાંઈ પણ કહેવું એ અપ્રાસંગિક ગણશે. વિદ્યમાન ભારત વર્ષના હિન્દુ (જેમાં જૈન ક કાંગડી ગુરુકુલ રજત મહોત્સવ પ્રસંગે (હરિદ્વાર પાસે કાંગડીમાં આર્યસમાજનું ગુરુકુલ છે ત્યાં) સર્વ ધર્મપરિષદમાં પ્રમુખ તરીકે આપેલું ભાષણ
Page #768
--------------------------------------------------------------------------
________________
સર્વધર્મપરિવહુ
૭
-
સીખ વગેરેને પણ સમાવેશ થાય છે )-મુસલમાન-ખ્રિસ્તી–ચાહુદી–પારસી આદિ ધર્મોમાં ઈશ્વર સંબધી કેવા કેવા વિચારે થયા છે એનું નિરૂપણ પણ કેટલાક નિબન્ધ દ્વારા તે તે ધર્મના વિદ્વાન આપની સમક્ષ કરશે. અને તેઓને કરવાનું તે હું જ કરી દઉ એમાં તે તે વિદ્વાનેના અધિકાર ઉપર અનુચિત આક્રમણ થાય. એ વિષયમાં જે કાંઈ કહેવું જોઈએ તે જરૂર હશે તો હું અત્તમાં જ કહીશ.
| સર્વ ધર્મોને પરસ્પર આદર હોવો જોઈએ એ દષ્ટિ ધર્મિગ્રાહક પ્રમાણથી જ, અર્થાત આ પરિષદ્ગા સ્વરૂપથી જ, આપણું સંમેલનમાં રહી છે. પરંતુ એવી દૃષ્ટિ કેવળ વર્તમાન કાળમાં જ પ્રકટ થઈ છે એમ ન સમઝવું. બે હજાર વર્ષ ઉપર અશોક મહારાજાએ આવા સંમેલનની ઇષ્ટતા, અને સંપ્રદાયને પરસ્પર આદર કરવાને બેધ પોતાના શિલાલેખમાં પ્રકટ કર્યો હતો. એ કહે છે–
દેવાનાપ્રિય પ્રિયદર્શી રાજા વિવિધ દાન અને પૂજાથી ગૃહસ્થ અને સંન્યાસી સર્વ સંપ્રદાય વાળાઓને સત્કાર કરે છે. પણ દેવાનામ્બિયને દાન અને પૂજની એટલી દરકાર નથી જેટલી આની છે કે સર્વ સંપ્રદાયના સારતત્વની વૃદ્ધિ થાય, સંપ્રદાયોના સારની વૃદ્ધિ અનેક પ્રકારે થાય છે, પણ એનું બીજ વાલ્સયમ છે; અર્થાત, લેક કેવળ પોતાના સંપ્રદાયને આદર કરે અને બીજાના સંપ્રદાયની અકારણ નિન્દા ન કરે.કેમકે કઈને કઈ કારણથી સર્વ સંપ્રદાયનો આદર કર એ લોકનું કર્તવ્ય છે. એમ કરવાથી પોતાના સંપ્રદાયની ઉન્નતિ અને બીજાના સંપ્રદાયને ઉપકાર થાય છે. એથી ઉલટું જે કરે છે એ પોતાના સંપ્રદાને પણ હાનિ પહોંચાડે છે, અને બીજાના સંપ્રદાયને પણ અપકાર કરે છે, કારણ કે જે કઈ બેટા સંપ્રદાયની ભક્તિમાં આવીને પોતાના સંપ્રદાયની પ્રશંસા કરે છે અને બીજાના સંપ્રદાયની નિન્દા કરે છે એવા વિચારથી કે મારા સંપ્રદાયનું ગૌરવ વધે એ ખરું જોતાં પિતાના સંપ્રદાયને પણ પૂરી હાનિ પહોંચાડે છે. સમવાય (સંમેલન) સારે છે, જેથી તેમાં એક બીજાના ધર્મને ધ્યાન દઈને સાંભળે, અને સાંભળવાની ઈચ્છા જ એક હિન્દી ભાષાન્તરમાં “સમવાયને અર્થ મેલ જેલ એટલે કે મેળ, એક વાક્યતા, એવો કર્યો છે, પણ મૂળને સંબધ જોતાં એ ઠીક લાગતો નથી.
Page #769
--------------------------------------------------------------------------
________________
૭૧૨
સર્વધર્મપરિષદ કરે સમવાયો વ સાધુ-વંતિકા ગમગર પદ્મ પુપુ ગુરુ વતિ છે”
અશોક મહારાજાના આ મંગળ ઉપદેશનું સ્મરણ કરી સર્વધર્મસમવાયનું મુખ્ય પ્રજન કે એ સર્વધર્મને પરસ્પર મેળ એ વિષયને કાંઈક વિચાર કરીએ.
૧ અનેક ધર્મને સ્થાને એક ધર્મ સંપાદન કરવાને એક માર્ગ એ છે કે અન્ય સર્વ ધર્મને તરવાર અગ્નિ કે નિન્દાના બળથી નાશ કરીને આપણે પિતાને ધર્મ સ્થાપિત કરો. પણ આ અત્યન્ત કુત્સિત, દુષ્ટ જંગલી માર્ગ છે. અને ધર્મનું યથાર્થ સ્વરૂપ જે સમઝે છે તે આ માર્ગ કદી સ્વીકારી ન શકે. તે પણ ખેદની વાત છે કે આ માર્ગ છે કે ધાર્મિક આશયથી તો પણ વિપરીત બુદ્ધિથી મનુષ્ય કેટલીક વાર ગ્રહણ કર્યો છે. પણ આ માર્ગથી ધર્મ નહિ પણ ધમભાસ જ પ્રાપ્ત થાય છે. કારણ કે
એથી જે માનસિક વાચિક અને કાયિક ક્રિયા ચાલે છે એ ધર્મના તત્વથી વિરુદ્ધ છે. એટલું જ નહિ પણ એ અમુક ધર્મ વધારવામાં પણ ઉપકારક થતી નથી. હું મહારા દેહને હિન્દુ કહેવડાવું કે મુસ્લિમ, રેમન કેથલિક ઈસાઈ કે પેટેસ્ટન્ટ ઈસાઈ એથી ખરેખર હું તે તે ધર્મને નથી થઈ શકતો. મહારા જીવનમાં મેં મહારા ધર્મને ભર્યો છે કે નહિ, હારું જીવન હારા ધર્મની ભાવનાથી ઘડાયું છે કે નહિ, એનાથી જ હારું તે ધર્મનું અનુયાયીપણું સિદ્ધ થઈ શકે છે. એથી નહિ કે વસ્તીપત્રકમાં મેં મહારા ધર્મનું નામ હિન્દુ ધાવ્યું છે કે મુસલમાન.
૨ ધર્મની અનેકતામાંથી એકતા ઊપજાવવાને બીજો રસ્તો એ હાઈ શકે છે કે કાંઈ જ કરવું નહિ, અને કાળબળને શરણ થઈ બેશી રહેવું. . મનુષ્યસંસ્કૃતિને આ એક નિયમ છે કે જ્યારે અનેક સંસ્કૃતિઓ એક , સ્થાનમાં સંમિલિત થાય છે ત્યારે એમને પરસ્પર સંબન્ધ થઈને એમાંથી એક વિજયી થાય છે અને બીજી પરાભવ પામે છે અને અભિભૂત થાય છે, અર્થાત દબાઈ જાય છે, અગર તે સર્વે એક બીજામાં મળીને એમાંથી એક નવો જ પ્રકાર વા રૂપાન્તર ઉત્પન્ન થાય છે. એશિયામાં સિકંદર (એલેકઝેન્ડર) બાદશાહને વિજયધ્વજ ફરક્યો એનું પરિણામ એ આવ્યું કે એશિયાની પ્રજા જે તે વખત સુધી Nationalism જ જાણતી હતી તે Internationalism માં દાખલ થઈ અર્થાત જે પ્રજા પિતતામાં જ * અથવા શુશ્રુષા કરે.
Page #770
--------------------------------------------------------------------------
________________
સર્વધર્મપરિષદ
| gn૩ પૂરાઈ રહી હતી તે એક બીજા સાથે સંબધમાં પરોવાઈ અથત દરેક પ્રજાને પિતાની બહાર જવાની દષ્ટિ આવવા લાગી. આથી થયું એ કે જ્યારે ખ્રિસ્તી ધર્મ પ્રકટ થયો ત્યારે એ પણ, કેવળ યહુદી પ્રજાને જ ધર્મ ન રહેતાં, રેમન ગ્રીક અને યાહુદી એમ ત્રણ સંસ્કૃતિથી એનું સ્વરૂપ ઘડાયું. કહેવાય છે કે ઈસુ ખ્રિસ્તના વધસ્તમ્ભ ઉપર ત્રણ ભાષામાં લેખ લખાયો હતોઃ હિબ્રુ (યહુદી), ગ્રીક અને લૈટિન. તેથી જ્યારે ખ્રિસ્તી ધર્મ પ્રસર્યો ત્યારે એમાં ત્રણે પ્રજાના આચારવિચાર સંમિશ્રિત થયા. અને વળી આગળ જઈને ઈરાનને મિથધર્મક અને પ્રાચીન એશિયા માઈનરની શક્તિપૂજા, અને આ નવો ખ્રિસ્તી ધર્મ–ત્રણે યુરેપના અખાડામાં પડ્યા અને એમાંથી ખ્રિસ્તી ધર્મ વિજયી થયો. અનેક ધર્મના સંમિશ્રણ વા વિગ્રહની આ ક્રિયા તે મનુષ્યસંસ્કૃતિના ઈતિહાસના નિયમ મુજબ સદા ચાલ્યા જ કરે છે. વુિ બુદ્ધિપૂર્વક તેઓની એકતા સાધવાના માર્ગ કાંઈક જુદા જ છે.
૩ ખ્રિસ્તી અઢારમી શતાબ્દીના ઈગ્લેંડના પ્રભાવમાં ઊછરેલા એગણીસમી શતાબ્દીના ભારતવર્ષમાં, લગભગ સાત દશકા પર્યન્ત, ધર્મની એકતા સાધવાને માર્ગ આ જ મનાતું હતું કે પૃથ્વીના સર્વ ધર્મ લઈને એમના વિશેષ યાને ભેદક અંશ છેડી દેવા અને એમના સામાન્ય યાને એકાકાર અંશ ગ્રહણ કરવા, અને આ રીતે તારવી કાઢેલું સામાન્ય તત્ત્વ એ જ સત્ય ધર્મ છે, અને એ જાતના સંગ્રહને જ “ધર્મ' નામ આપવું. અર્થાત્ સરળ રૂપમાં કહીએ તે (૧) ઈશ્વર એક છે (૨) એની ભક્તિ કરવી, અને (૩) સદાચારે ચાલવું—એટલામાં જ સત્ય ધર્મનું આખું સ્વરૂપ સમાપ્ત થાય છે એમ મનાતું. કહેવાની જરૂર નથી કે ધર્મ આવું સાદું સીધું ત્રણ તતુઓનું બનાવેલું યજ્ઞોપવીત નથી. અને વળી આ પણ ધ્યાનમાં રાખવા જેવી વાત છે કે નિવિશેષ સામાન્ય (abstract) વિશેષ (concrete )ની અપેક્ષાએ દરિદ્ર છે. તથા વિશેષ ઊડાવીને સામાન્ય બચાવવું અશક્ય છે. ધર્મના શરીરનો નાશ કરીને ધર્મને અશરીર આત્મા રહી શકતો નથી. એટલે દેહાત્મવાદ પણ પ્રકૃત વિષયમાં માનવ પડે છે.
૪ ધર્મની એકતા સંપાદન કરવાને બીજે પણ એક માર્ગ છે. તે એ કે તે તે ધર્મરૂપ સર્વ તત્ત્વ મેળવીને એકપટ બનાવો, અને એ જ મહાવસ્ત્રને દીક્ષાવસ્વરૂપ ધારણ કરવું. કિંતુ એ કૃત્રિમ–બનાવટી–ધર્મ શકય નથી. અને આ સ્મરણમાં રાખવું જોઈએ કે બાઈબલમાં કહ્યું છે તે સાચું જ છે કે ઈસુ ખ્રિસ્તને ડગલો કકડા સાંધીને સીવાલે નથી, * વેદને મિત્ર દેવ તે ઈરાનને મિશ.
-
-
-
---
-
-
-
-
-
Page #771
--------------------------------------------------------------------------
________________
૭૧૪.
સર્વધર્મપરિષદુ
પણ એક અખંડ અસ્પૃત (વગર શીવેલો) એ એ અભુત ડગલો છે. વિશ્વનિયન્ત કાલ ભગવાન અનેક ધર્મના તતુઓમાંથી એક ધર્મરૂપ મહાપટ વણી રહ્યા છે, પણ એ પટ બનાવવાથી તખ્તઓને લેપ થતો નથી, તે જ પ્રમાણે સર્વ ધર્મની એકવાક્યતા થવાથી તે તે ધર્મનું વિશેષ સ્વરૂપ લુપ્ત થતું નથી, ઉલટું એ વિશેષ સ્વરૂ૫ રહે, રૂપાન્તર પ્રાપ્ત કરીને પણ રહે, એ તરેહની એક વાકયતા પરમાત્માને ઈષ્ટ છે. અને એ જ ભાગે આ પરિષદે પણ ચાલવું જોઈએ.
૫ તથાપિ અહીં એક બીજો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ઉપર કહેલી એકવાક્યતા અમુક વાક્યને પ્રધાન કરીને અને બીજાને નેયાર્થ યાને ગૌણ બનાવીને કરવી ઉચિત છે? કે સર્વને સમાન બળ માનીને એમને વિકલ્પ માને ઉચિત છે? જેમકે “વિતે જુદોતિ” “અનુભવતે જુતિ” કેટલાક સૂર્યોદય પહેલાં હામ કરે છે, કેટલાક સૂર્યોદય પછી કરે છે, આમ હેઈ આ વિષયમાં વિકલ્પ રહે છે, અને પોતપોતાના સંપ્રદાય પ્રમાણે બેમાંથી એક કરી શકાય છે. પ્રકૃતિમાં, અમુક ધર્મને મુખ્ય મધ્ય સ્થાને મૂકી, બીજા ધર્મોના ઉપદેશને ગૌણ કરવા યાને મુખ્ય ધર્મને અનુસરતી રીતે લેવા એ ઠીક છે? કે સર્વ ધર્મને સમાન માની એમાંથી વિકલ્પ કરી ગમે તે એકને સ્વીકારે એ ઠીક છે? બીજા પક્ષને અર્થ એ થયે કે
જ્યાં તે તે ધર્મોના મત વચ્ચે વિરોધ આવે ત્યાં બંને પક્ષ સત્ય છે એટલું કહીને અટકી જવું અને બંનેને ચાલે છે તેમ ચાલવા દેવું. પરંતું આથી એકવાયતા શી થઈ ? કશી જ નહિ. માત્ર સર્વ ધર્મની પરસ્પર સહિષ્ણુતા પ્રાપ્ત થઈ એટલું જ ફળ પ્રાપ્ત થયું. જો કે એ ફળ છેવું નથી, તથાપિ એ બસ પણ નથી. કારણ કે એથી સત્યના માર્ગમાં એક પગલું પણ આગળ ભરાતું નથી. હવે પૂર્વોક્ત એકવાક્યતાને પહેલો પક્ષ લઈએ જેમાં એક ? વાક્યને અર્થાત અમુક ધર્મને પ્રધાન બનાવી બીજાને નેયાર્થ યાને ગૌણ બનાવવાની સૂચના છે. આ પદ્ધતિ પરસ્પર લઢવાની પદ્ધતિથી તે બેશક સારી છે, તથાપિ એમાં સ્વધર્મની પ્રધાનતા અને તેથી ઉત્કૃષ્ટતા અને પરધર્મની ગૌણતા અને તેથી નિકૃષ્ટતા મનાય છે. એમાં પરધર્મ પ્રતિ અસહિષ્ણુતા તે નથી તે પણ આદરની ન્યૂનતા તે અવશ્ય છે જ. હવે અહીં પ્રશ્ન થશે કે સર્વ ધર્મ પ્રતિ સમાન આદર થઈ શકે ખરે? અગર થઈ શકે છે તે ઈષ્ટ પણ છે ખરો? આનો ઉત્તર આદર અને ભક્તિ અર્થાત નિછા એ બે વચ્ચેનો ભેદ સમઝવાથી થઈ જાય છે. આ રીતે કે –સર્વ ધર્મ પ્રતિ આદર તે સમાન જ રહેવું જોઈએ, પરંતુ નિછા એક
Page #772
--------------------------------------------------------------------------
________________
સર્વધર્મપરિષ૬
ઉપ
ધર્મમાં જ–ઘણું ખરાઓને માટે તે સ્વધર્મમાં જ–રાખવી ઉચિત છે. વસ્તુતઃ તે અહીં સ્વધર્મને અર્થ સંપ્રદાય-પ્રાપ્ત બાપદાદાના ધર્મને આચાર એમ સમઝો ન જોઈએ, પણ પિતાના આત્મામાં ધારણ કરેલ—માત્ર આચારની રૂઢિમાં નહિ પણ આત્માના સત્તવમાં મેળવી દીધેલો—જે ધર્મ તે જ ખરો સ્વધર્મ છે. જગતના વિવિધ ધર્મોમાં પ્રધાન–ગૌણ ભાવ નથી. સર્વ ઈન્દ્રિયગોચર લૌકિક ધર્મ એક ઈન્દ્રિયાતીત અલૌકિક ધર્મના આવિર્ભાવ છે. મહારે વિવક્ષિત અર્થ સ્પષ્ટ કરવા માટે એકાદ ઉદાહરણ આપવું જરૂરનું છે. ધર્મના પરસ્પર વિરોધમાં એક કારણ એ હોય છે કે તે તે ધર્મના અનુયાયી ધર્મના વિષયમાં પિતપતાના ધર્મગ્રન્થને ઈશ્વરેચ્ચરિત માને છે. પરંતુ કૃપા કરી એટલો વિચાર કરે કે કઈ પણ ધર્મગ્રન્થ ક્યા અર્થમાં ઈશ્વરેચ્ચરિત હોઈ શકે છે? શું ઈશ્વર સંસ્કૃત અરબી હિબ્રુ આદિ ભાષાઓમાં, જેમ આપ અને હું એક બીજાની સામે બેસીને બોલીએ તેમ, આપણી સાથે બેલે છે? આવી લૌકિક તરેહથી કેઈ પણ ગ્રન્થ ઈશ્વરચરિત હોઈ શકતું નથી. કારણકે ઈશ્વર અશરીરી છે એ વાત અલગ મૂકીએ તે પણ ઈશ્વર આપણી માફક અનેક વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ નથી કે જે આપણે સાથે બહારથી વાતચીત કરે તે મણિગણમાં સૂત્ર જેવો છે, અમુક મણિ જેવો, માળાના મેર જેવો પણ, નથી. એ તે સર્વ વ્યક્તિઓના અન્તરમાં વાસ કરે છે, અને અન્તરમાં જ બેસે છે. એનું બોલવું અને આપણું સાંભળવું એ શબ્દાકાર હોઈ શકતું નથી. એ કેવળ જ્ઞાનાકાર જ બની શકે છે. ભલે એ જ્ઞાનને હું શબ્દાકાર કરી લઉં. આ કારણથી જ વેદ ધર્મમાં એને “વેદ” (જ્ઞાન) કહ્યું છે. જે-શબ્દ લૅટિન Videre (દર્શક કરવું, જેવુ) શબ્દ સાથે શબ્દશાસ્ત્રાનુસાર સંબધ્ધ છે, અને એને મૂળ અર્થ “Vision' યાને દર્શન થાય છે. પરંતુ અહી પણ કહેવું જોઈએ કે એ દર્શન પણ લૌકિક ઈન્દ્રિયસાધ્ય–ચર્મચક્ષુનું –દર્શન નથી, પ્તિ આત્માથી સાધ્ય દિવ્ય ચક્ષુનું છે. તેથી આ અર્થમાં વેક Vision દર્શન અને શુતિઃ શ્રવણ બંને શબ્દ ઔપચારિક અર્થાત. લાક્ષણિક અર્થમાં લેવાના છે. ફલિત એ થયું કે “વેદ” એટલે અલૌકિક સાધનથી પ્રાપ્ત થએલું સત્ય અને ધર્મનું જ્ઞાન. એ જ્ઞાન અમુક કાળે પ્રભાવશીલ દ્રષ્ટાઓની હૃદયગુહામાં પ્રકટ થયું, અને શબ્દાકાર થઈ બહાર નીકળ્યું. જે રીતે નિષાદ અને કચયુગલના પ્રસંગમાં આદિ કવિને
લ સ્ટોલાવમાંતર. વસ્તુતઃ જે બહાર નીકળે છે એ સનાતન - રામાયણના ઉદ્ભવ સંબધી વાલ્મીકિ મુનિની આ વાત સુપ્રસિદ્ધ છે,
-
-
-
Page #773
--------------------------------------------------------------------------
________________
૭૧૬
સર્વધર્મપરિષદુ
સત્યને આવિર્ભાવ માત્ર છે. આથી, વેદધર્મમાં કેટલાક વિદ્વાનોએ વેદને નિત્ય કહ્યા છે. સ્પષ્ટ છે કે એ નિત્યતા મુખમાંથી જે ધ્વનિ નીકળે છે એ ધ્વનિની નિત્યતા નથી (કાગળ ઉપરના અક્ષર તે હતા જ ક્યાં?) પણ ધ્વનિની પાર, ધ્વનિ જેને આવિર્ભાવ છે એવા અલૌકિક શબ્દની નિત્યતા છે. ઈસ્લામ ધર્મમાં કુરાને શરીફને જેઓ નિત્ય માને છે, તે આ અર્થમાં જ માની શકે. અર્થાત સર્વ ધર્મની જે પરાપશ્યન્તી વાણું છે એ પરમાત્માને મૂલ ગ્રન્થ છે, એ જ સર્વ ધર્મને સનાતન “વેદ” છે. ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી એ જ વેદનો પ્રતિષેધ કરતા હતા કે જે વસ્તુતઃ વેદાભાસ રૂપે એમના સમયના કેટલાક વેદધર્મીઓના જીવનમાં નજરે પડતું હતું. સેણદંડસુત્ત, તેવિજજસુર, ધમ્મપદ આદિ બૌદ્ધ અને ઉત્તરાધ્યયન આદિ જૈન ગ્રન્થ જેવાથી આની ખાતરી થશે.
ઈશ્વરીય જ્ઞાન આ સનાતન વેદ, જેને આપણું કાર્યવાહક મંડળે આ સંમેલનમાં સમાલોચના કરવા ગ્ય “ઈશ્વર સંબધી જ્ઞાન” કહ્યું છે, એમાં પરમાત્મા અનેક રૂપે પ્રકટ થાય છે. જે પરમાત્મા યહુદી ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મમાં એક સંખ્યાથી નિદિષ્ટ થયા છે એ જ હિન્દુ વૈદિક ધર્મમાં અનેકમાં એક રૂપે મનાય છે. જેમ અનેક તેજબિમ્બમાં એક તેજની શક્તિ24.fecaini affa—"The Infinite in the finites"-udd થાય છે તેમ. આ જ કારણથી પરમાત્માનાં ઉત્પાદક પિષક વ્યાપક અને સહાયક સ્વરૂપ, તથા શક્તિ આવરણ નિયમન વગેરે ધર્મ સવિતા, પૂષા, વિષ્ણુ મિત્ર, ઇન્દ્ર, વરુણ આદિ તે તે વિશેષનામથી નિર્દિષ્ટ થાય છે. અને એને જ જગતની સાથે કર્તાપે, બીજરૂપે, આત્મારૂપે સંબધ ત્વષ્ટા, ઘાતા, વિશ્વકર્મા, હિરણ્યગર્ભ, અને પુરુષ વગેરે નામે પ્રતિપાદિત થયો છે. અને આ દૃષ્ટિ વૈદિક આર્યોને એવી પ્રિય થઈ પડી હતી કે જ્યારે વેદની ચાર સંહિતાઓ થઈ ત્યારે આ દેવતાનાં કેટલાંએ સૂકત એક કરતાં વધારે વેદની સંહિતાઓમાં મૂકવામાં આવ્યાં–જેમકે હિરણ્યગર્ભસૂક્ત, પુરુષસૂકત, વિશ્વકર્માનું સૂકત વગેરે.
૫રમાત્મા જગત બનાવીને આઘો રહ્યો નથી, પણ જગતદ્વારા તેમ જ છે આ આ પરિષને વિચારવાનો વિષય જાહેર થયો હતો. * અહીથી થોડાક પેરેગ્રાફ પ્રસંગચિત ફેરફાર સાથે મહારા એક અગાઉના લેખ (જુ “આપણે ધર્મ”) માંથી લીધો છે. કારણ કે આખો લેખ અવકાશને અભાવે કાંગડી રેલ્વે ટ્રેઇનમાં તૈયાર કરવો પડ્યો હતે. '
Page #774
--------------------------------------------------------------------------
________________
સર્વધર્મપરિષદુ
9૧૭
સાક્ષાત એમ ઉભય રીતે મનુજ આત્મા (જીવ) સાથે એ નિત્ય સંબધથી જોડાએલ છે. તદનુસાર જે આચાર વિચાર કરવામાં આવે એનું નામ
ધર્મ છે. આ સંબન્ધ કેવા પ્રકારને માન-રાજા પ્રજાને કે પિતા પુત્રને, કે મિત્ર મિત્રને, કે સ્વામી સેવકને, કે પતિ પત્નીને, કે અનન્યતાને કે એથી કંઈ જુદા જ પ્રકારનો, આ વિષયમાં અનેક મતમતાંતર જોવામાં આવે છે, અને તેને લીધે ધર્મ ધર્મની વચ્ચે, બલ્ક એક જ ધર્મની શાખાઓમાં, ઘણું વાદવિવાદ અને ઝઘડાઓ ઉત્પન્ન થાય છે. પરંતુ પરમાત્મા અને આપણી વચ્ચે કોઈ એક જાતને સંબધ છે, એમાં તો સહુ એકમત છે. હર્બર્ટ સ્પેન્સર જેવા “The Unknowable” અયવાદીને અને જોતિ કહીને વિરમતા કેવલાદ્વૈતવાદીને પણ જીવાત્મા સાથે એ પર પદાર્થને કઈને કઈ તરેહને સંબન્ધ તે માનવો પડે છે જ. જે લોકે એને અણેય કહે છે તે પણ એને “અય” છે એટલું કહેવા પૂરતે પણ મનુષ્ય આત્માના જ્ઞાનને વિષય બનાવે છે. અને અફેય પદાર્થ પિતાના અસ્તિત્વ માત્રથી પણ મનુજ હૃદયમાં જેવા ભાવ ભરી શકે તેવા ભાવ ધર્મ” શબ્દના અર્થમાં સ્વીકારવા પડે છે. કેવલાદ્વૈત બ્રહ્મને નિષેધમુખી વાણુથી સૂચવે છે. પરંતુ એ પણ જીવ અને બ્રહ્મને સર્વથા અસંબદ્ધ રૂપે માનતા નથી, કિંતુ જીવને બ્રહ્મ સાથે અનન્યભાવ સ્વીકારે છે (જેમ
જેતિ જોતિ” એ મહાવાક્ય છે તેમ તરવમણિ પણ મહાવાક્ય છે) અને એ અનન્યભાવમાં જે પ્રકારની ધાર્મિકતા રહેલી છે તેવી સિદ્ધ કરવા એ પણ ઈચ્છે છે. આ અનન્યભાવથી જુદા એવા રાજા પ્રજા, પિતા પુત્ર વગેરે જે સંબધથી જીવાત્મા–પરમાત્માને સંબન્ધ સૂચવાય છે એ સંબન્ધ અનન્યભાવના સંબધથી ઊતરતા છે એમ માનીએ તેપણુએ મિથ્યા તે નથી જ, કારણ કે ધાર્મિક પુરુષોએ એ અનુભવ્યા છે. તેથી પુષ્પ ભ્રમર ન્યાયે એ દરેકમાં રહેલા સત્યરૂપ મધુનું પાન કરવું ઉચિત છે.
પાણી ના કિનારા છે.
પરમાત્માને વિષે એક અતિપ્રાચીન ભાવના રાજાના રૂપકની છે. પરમાત્મા જગતને અષ્ટા માત્ર જ નથી, પણ આપણે રાજ છે, અર્થાત આપણે નિયામક છે અને આપણું સારાં ખેટાં કર્મોને ફલદાતા છે એ લગભગ સર્વ ધર્મની જનતામાં ફેલાએલી ભાન્યતા છે. આ રૂપકમાંથી ગ્રહણ કરવા યોગ્ય અંશ એ છે કે ઈશ્વર ધરતીકપ કે વાવાઝોડા જેવી એક જડ અને અલ્પ શક્તિ નથી, પણ એક ચેતન–આત્મા–છે, પરમ આત્મા છે, એને આપણી સાથે વ્યવહાર છે, પોતે પોતાના બનાવેલા નિયમો પાળે
Page #775
--------------------------------------------------------------------------
________________
૭૧૮
સર્વધર્મપરિષદુ
છે અને આપણે પાળીએ એમ ઈચ્છે છે. રાજાની ભાવના સામે શુષ્ક તકની દલીલો ચલાવતાં પહેલાં આપણે વિચાર કરવો જોઈએ કે એ ભાવનામાં કાંઈકે તે સત્ય રહ્યું જ છે. અને તે આપણે ગ્રહણ કર્યું છે? ગ્રહણ કર્યું ત્યારે જ કહેવાય કે જ્યારે જીવનમાં–અર્થાત્ આચારમાં અને વિચારમાં સર્વત્ર એ પ્રકટ થતું હોય. ઉલટું, આપણું જીવનમાં હજારે પ્રવૃત્તિઓ આપણે એવી કરી રહ્યા છીએ કે જાણે આ જગત ઉપર પરમાત્માનું રાજ્ય જ ન હોય એવી સમઝણ એમાંથી પ્રકટ થાય છે. કર્મનું ફળ અવશ્ય જોગવવું જ પડે છે, વિના પાપે પાપનું ફળ એ ન્યાયી રાજા કદી ભેગવાવતો નથી, અને પુણ્યનું ફળ આપ્યા વિના રહેતો નથી– એટલો અડગ સિદ્ધાન્ત આપણા જીવનમાં ઉતારી લઈએ તે દુષ્ટ કર્મોમાં આપણી પ્રવૃત્તિ કદી નહિ થાય, અને સત્કર્મોમાં આપણે ઉત્સાહ પૂર્ણ વેગે વહ્યા કરશે. પરમાત્માનું રાજ્ય, સ્થલ દષ્ટિએ કેટલાક માનતા હતા અને હજી પણ માનતા હશે એમ, ભવિષ્યમાં થનારું રાજ્ય નથી, પણ નિત્ય નિરન્તર આ જગતમાં ચાલી રહેલું–સનાતન રાજ્ય છે. આ ભાવના જેને એક શબ્દમાં કર્મને સિદ્ધાન્ત કહે વા ધર્મરાજ્ય કહો એ આ વિશ્વની વ્યવસ્થામાં રહસ્યભૂત તત્વ છે. અને એનાથી જ આ વિશ્વ એક વ્યવસ્થિત તન્ન રૂપે ચાલી રહ્યું છે. આ સર્વ ધર્મને સિદ્ધાન્ત છે. કદનાં સૂક્તમાં કહ્યું છે કે વરુણ નામ પરમાત્મા જે આ વિશ્વને આવરક (આવરીને, આચ્છાદીને રહેલો છે) છે, તથા મનુષ્યઆત્માની વરણક્રિયામાં અથત નૈતિક સંકલ્પમાં પ્રકટ થાય છે, એ આ સંસારસમુદ્ર અને સંસારરાત્રિને અધિષ્ઠાતા છે. એ “ધૂતવ્રત” છે, અર્થાત્ પોતે સ્થાપેલા નિયમોનું પાલન કરે છે, અને મનુષ્ય પણ એનું પાલન કરે એમ ઈચ્છે છે. ઉપનિષમાં યાજ્ઞવક્ય અને આર્તભાગના સંવાદમાં અન્તમાં આ જ કહ્યું છે કે આ વિશ્વનું રહસ્ય “કમ' છે. હવે ક્ષણભર વિચાર કરે કે રાજાની ભાવનામાં બે તત્ત્વ છે. શક્તિ અને ન્યાય. રાજાની ભાવના સર્વ ધર્મમાં છે, અને આ બે તત્ત્વ પણ સર્વ ધર્મમાં ભરાએલાં છે. તથાપિ એટલું કહી શકીએ કે ઈશ્વરની શકિત ઉપર ઈસ્લામ ધર્મમાં ભાર દેવામાં આવ્યો છે, અને ન્યાય ઉપર યહુદી ધર્મમાં દેવાયો છે. કર્મને મહાનિયમ એ પરમાત્માની ઈચ્છાનું પ્રતીક યાને પ્રકટ રૂપ છે, અને જૈન તથા બૌદ્ધ એ પ્રતીકના વિશેષ ઉપાસક છે. વૈદિક ધર્મ કર્મરૂપ પ્રતીકની ઉપાસના કરવાની સાથે એ પ્રતીકમાં પરમાત્માનું દર્શન પણ કરે છે. ઈસાઈ ધર્મ રાજાની ભાવનાને સ્થાને એક બીજી ભાવના સ્થાપે છે. એને ઉલ્લેખ હવે કરીશું.
Page #776
--------------------------------------------------------------------------
________________
સર્વધર્મપરિષદ
*
૭૧૯
આ બીજી ભાવના પિતાની. ઈશ્વર કેવલ રાજા જ નથી, એ પિતા પણું છે. રાજા નથી અને પિતા છે એમ નથી, પણ રાજા અને પિતા બને છે. એને ઘેર ન્યાય છે અને પ્રેમ પણ છે. ઈતિહાસકાર કહે છે કે ઈસુના પહેલાં યહુદી ધર્મમાં પરમાત્મા રાજા છે એ ભાવના પ્રધાન હતી, પરંતુ ઈસુએ એને બદલીને ઈશ્વર પિતા છે એ ભાવના સ્થાપી. એથી પરમાત્માની યાહુદી ભાવનામાં રાજાના અકણું ન્યાયને બદલે દયાર્દ પ્રેમ દાખલ થયો. ઘણા લોક આ પિતાની ભાવનાને કેવળ ખ્રિસ્તી સમજે છે, અને કેટલાક લોક એની હાંસી પણ કરે છે. પણ વસ્તુતઃ હિન્દુઓને માટે આ પરધમ સિદ્ધાત નથી. ભગવદ્ગીતામાં પરમાત્માને “પિતાત્તિ સ્રોથ ઘરાવરચ” ઇત્યાદિ ભાવપૂર્ણ વાણીમાં ચરાચર જગતને પિતા કહ્યો છે. અને ઋદ સંહિતામાં પણ પિતાનું રૂપક પ્રસિદ્ધ છે. એક મન્નદ્રષ્ટા. કહે છે કે “ગુજખવિમveથે” “પિતા જેમ પુત્રને ખોળામાં લે છે તેમ તમે પણ એને ખોળામાં લે છે.” અને બીજા એક ઋષિએ કહ્યું છે “પિતુ પુત્રઃ શિવમા તે શુક્ર રયાવિયા મિરયા શાર્વવઃ” “હે શક્તિમાન ઈન્દ્ર! હું તને મારી મીઠી વાણીથી એવો પકડીને ચાલું છું કે જેમ પિતાના વસ્ત્રને છેડે પકડીને બાળક ચાલે છે.” કેવુ સુન્દર ચિત્ર! પરંતુ એ જોઈને જરા આગળ ચાલે. એથી પણ વધારે સુન્દર ચિત્ર આવે છે.
પરમાત્મા કેવળ પિતા જ નથી, માતા પણ છે. “શેષ મતા જ પિતા =એમ ભક્ત કહે છે. આ બંને રૂપ જે પ્રાકૃતિક જગતમાં એકઠાં હોતાં નથી એ પરમાત્મામાં એકઠાં થઈને રહેલાં છે. પરમાત્મા પિતાની રીતે પ્રેમથી આપણે ઉત્કર્ષ ઇરછે છે એટલું જ નહિ પણ એને “શિવાનુધ્યાનપરા” માતાની ઉપમા પણ સારી રીતે લાગે છે. જગન્માતા અદિતિ વેદમાં પ્રસિદ્ધ છે. “જે લેવસ્તિક્ષાત ઇત્યાદિ ઉપનિષદ્ વાકયમાં પરમાત્માને સ્ત્રીલિગ શબ્દથી પરામર્શ કર્યો છે. અને પરમાત્માના જ્યોતીરૂપ અગ્નિહોત્રને ઉદ્દેશીને અતિ કહે છે કે જેમ “ભૂખ્યાં બાળ માતાની ચારે તરફ બેસી જાય છે તેમ સર્વ પ્રાણુ અગ્નિહોત્રની ઉપ-આસના કરે છે.” વળી પુરાણ તે જગદમ્બાનાં અસંખ્ય મધુર અને ગંભીર સ્તથી ભરેલાં છે, જે ઉપરથી ખ્રિસ્તી ધર્મની માતા મેરીની ભક્તિ અને એશિયામાઈનરની શક્તિપૂજા યાદ આવે છે. પરંતુ મેરી પરમાત્મારૂપ મનાતી ન હતી, અને એશિયામાઈનરની શક્તિપૂજા કૃષિદેવતાની કલ્પનાથી અને એની જ રહસ્યપૂજાથી આગળ વધી શકી નહતી.
Page #777
--------------------------------------------------------------------------
________________
૭૨૦
સર્વધર્મપરિષદુ
ભગવદ્દગીતામાં પરમાત્મા પિતાને એકી વારે “માતા પાતા પિતામહ કહે છે. પરમાત્માને આપની સાથે આટલો નિકટ અને સુવિદિત સંબન્ધ હોઈને પણ, આપણે એ સંબન્ધને આપણું જીવનમાં કેટલ શેડો સ્વીકારીએ છીએ? આપણે પરમાત્માથી વિમુખ રહીએ છીએ તે પણ એને અનન્ત પ્રેમ આપણું ઉપર સદા બન્યો જ રહે છે. આ વાતનું આ એક ખુલ્લું પ્રમાણ છે કે આપણે યદ્યપિ કટિ પાપ કરીએ છીએ તેપણ એ પાપ તરફથી પરાભુખ થઈ—એ તરફથી મુખ ફેરવી–સારે રસ્તે લેવાનું સ્વાતંત્ર્ય આપણને હંમેશાં રહ્યાં જ કરે છે. અર્થાત્, પરમાત્માના ઘરનાં દ્વાર આપણે માટે હંમેશાં ખુલ્લાં જ છે. પરમાત્મા, માતા પિતાની રીતે, પ્રકૃતિ અને મનુજ બાલકને મનુ અને શતરૂપાની માફક પરસ્પર જોડાઈને સંસારને આનન્દ લેવા દેવાને રાજી છે. આપણે સંસારવ્યવહાર એ માતા પિતાને અનિષ્ટ નથી. માત્ર . એટલું કે તે વ્યવહારનું ફળ પરમાત્માના વંશની વૃદ્ધિ અને સુકીર્તિ એ થવું જોઈએ. આપણે એના દાય (વારસા) ના અધિકારી ત્યારે જ થઈએ કે જ્યારે આપણું જીવન પરમાત્માનાં ખરાં છોકરાંના જેવું થાય.
હજી આગળ ચાલીએ થી ભાવનાઃ માતા પિતા હંમેશાં પુત્રની સાથે જ ફરતાં નથી. પિતાના હૃદયનો ભેદ માતાપિતા આગળ પ્રકટ કરવામાં કેટલીકવાર પુત્રને સંકેચ રહે છે. તેથી વેદધર્મનાં “# સુપ
યુના સલાયા” ઇત્યાદિ શ્રુતિ એમનું ખારૂપે પ્રતિપાદન કરે છે. એ જ ભાવ પછીના સમયમાં નર-નારાયણ અને કૃષ્ણ-અર્જુનના સંબધમાં પ્રકટ કરવામાં આવ્યો છે અને કૃષ્ણ પ્રત્યે સુદામા અને ઉદ્ધવની ભક્તિ એ જ મનોહર વેલ ઉપર લાગેલાં ફળ છે. પરંતુ પૂર્વોક્ત માતાપિતા અને પુત્રના સંબન્ધના પ્રમાણમાં આ મિત્રને સંબન્ધ વધારે ઊંચા અધિકારીઓને માટે છે. જ્યારે ફરી ફરીને અપરાધ કરીને માતાપિતાની પાસે બાળકની માફક પરમાત્માની પાસે ક્ષમા માગવાની આવશ્યક્તા ન રહે, અને કેવળ અનુમતિ જ બસ થાય, જ્યારે આપણું સદાચારબળ એટલું થઈ જાય કે ધર્મસંકટને પ્રસંગે આપણને સહાયતા દઇને એ બચાવી લે એટલે હક આપણે કરી શકીએ, ત્યારે જ સખાભાવ ખીલે છે. આ સખાભાવ પરમાત્મા અને એના ભક્તોની વચ્ચે કોઈ ઈવાર થઈ જાય છે. પરંતુ પરમાત્માને સખા સમજી એની અવજ્ઞા કરવાને આપણે અધિકાર નથી. તેથી જ્યારે અર્જુનને વિશ્વરૂપદર્શન થયું ત્યારે એણે પશ્ચાત્તાપપૂર્વક કહ્યું ઃ
Page #778
--------------------------------------------------------------------------
________________
સર્વધર્મપરિષદ
૭૨૧
શનિ મરવા પ્રત્ત ચતુ દે ! હૈયાવરા દે રતિ ! अजानता महिमानं तवेदं मया प्रमादात् प्रणयेन वापि । यश्चावहासार्थमसत्कृतोऽसि विहारशय्यासनभोजनेषु । एकोथवाप्यच्युत तत्समक्षं तत्क्षामये त्वामहमप्रमेयम् ।
–મ . “હે અશ્રુત! નિર્વિકાર સનાતન પરમાત્મન ! આપને સખા સમઝીને, આપને પ્રભાવ ન જાણુને, પ્રમાદથી વા મૈત્રીના ભાવથી મેં આપને હે કૃષ્ણ! હે યાદવ ! હે સખા ! એમ કહીને બોલાવ્યા છે, રમવું, કૂદવું, ખાવું, પીવું, સૂવું, બેસવું વગેરે ક્રિયાઓમાં, એકાન્તમાં અગર સહુની વચ્ચે ઉપહાસમાં મેં આપનું જે અપમાન કર્યું છે, તે સર્વ અપરાધને માટે હું આપની ક્ષમા પ્રાર્થ છું.”
આ કારણથી ભક્તરાજ હનુમાને પરમાત્માની સ્વામી બુદ્ધિથી સેવા કરી છે. પરમાત્માને સખા–ઉદા. અર્જુન–પરમાત્માની સહાયતાથી આસુરી સંપત્તિ સામે જય પ્રાપ્ત કરવાને લઢે છે. પણ પરમાત્માને દાસ ત–ઉદી, હનુમાન–એ પરમાત્માના ધ્વજની છાયામાં રહીને પરમાત્માની સેવા કરવાને સદા કટિબદ્ધ છે, અને અતુલ શ્રમથી પરમાત્માની પ્રકૃતિને અસુરના બન્ધનમાંથી છોડાવી લાવવામાં સાહ્ય દે છે. જ્ઞાન વૈરાગ્ય અને બ્રહ્મચર્યથી એમનું શરીર અને મન વા જેવું દઢ બન્યું છે અને ધનસંપત્તિ આદિ મોહકમાં મેહક પદાર્થ પણ એમાં રામની છબી નજરે ન પડે તે એમને કંકર સમાન છે, અને કંકર સમાન ગણ છિન્નભિન્ન કરી એને ફેંકી દે છે. એમને રૂંવે રૂંવે રામનામની ધૂન રાતદિન લાગી છે. અને એવા પુરુષ, ભવભૂતિના શબ્દમાં કહીએ તો, આસુરી સંપના ત્રાસથી “ચિરનિવિણ જીવલોકને” સંકટમાંથી ઉદ્ધારે છે, અને એ રીતે જગત ઉપર એક મહાન ઉપકાર કરી જાય છે.
પરંતુ પરમાત્માની આવી ઉગ્ર દાસ્યભક્તિ આચરવી સહેલી નથી. વળી કેટલાંક હૃદય એવાં કેમળ અને રસથી ભીજેલાં હોય છે કે એમને સેવકવત દાસ્ય કરવાથી સંતોષ થતું નથી. એમને આત્મા પરમાત્મા સાથે પતિપત્ની જે નિકટ સંબધ ઈચ્છે છે, અને પરમાત્માનું આલિગન (“ષિ) કરવાને અને એનાથી આલિગન પામવાને તલસે છે. એવા જનની સ્થિતિ વેદધર્મની ભક્તિશાખામાં ગોપીઓની ભક્તિરૂપે ઉપસ્થિત કરવામાં આવી છે. આ પ્રેમલક્ષણા ભક્તિમાં, પરમાત્માને જીવનયુદ્ધનો
Page #779
--------------------------------------------------------------------------
________________
૭૨૨
સર્વધર્મપરિષદુ સારથિ બનાવીને આત્મકલ્યાણ સાધવાની, અગર તે પરમાત્માના સેવક બનીને પરમાત્માની લક્ષ્મીને પુનરુદ્ધાર કરવાની ઈચ્છા નથી. કિંતુ સહજ પ્રેમથી આકર્ષાઈ પ્રેમમૂર્તિ પરમાત્મા પ્રત્યે એ હૃદય ધસે છે. એ હદય નથી જાણતું સેવા, નથી જાણતું આત્મકલ્યાણ, એ જાણે છે કે એક જ પદાર્થ –પરમાત્મા અને પરમાત્માને રસ, એ રસથી એ આત્માની પ્રત્યેક કળા ભીંજાએલી છે. પરમાત્માની આ ભાવના જેમ વેદધર્મની કૃષ્ણભક્તિમાં છે, તેવી ઈસ્લામ ધર્મની એક શાખારૂપ સુફીમતમાં છે. ખ્રિસ્તી ધર્મમાં ચર્ચ (ધર્મસંઘ) અને ઈસુ ખ્રિસ્તને સંબન્ધ વર અને વધૂના રૂપકથી દર્શાવાયો છે. અને આ સંબન્ધને અનુભવ સિંટ ટેરેસાએ કર્યો હતો.
હવે પ્રશ્ન એ થાય છે કે જીવાત્મા અને પરમાત્માને સંબન્ધ બતાવવાને માટે આ સર્વ રૂપક યથાર્થ છે કે અયથાર્થ? ઉત્તર–યથાર્થ અને અયથાર્થ બને છે. યથાર્થ એ રીતે છે કે જેમ આપણે છીએ અને જગત, છે તેમ એ પણ ત્રીજે આપણાથી ભિન્ન છે. તેથી એનો અને આપણે સંબન્ધ વિવિધ રૂપકેથી આપણે દેખાડી શકીએ છીએ. અયથાર્થ એવી રીતે છે કે એ રૂપકે પૈકી કેઈપણ એક રૂપક પરમાત્માના સ્વરૂપનું પૂરેપૂરું નિરૂપણ કરવા માટે પર્યાપ્ત નથી. પર્યાપ્ત નથી એટલું જ નહિ, પણ સંગત નથી–અર્થાત પરમાત્માને એ રૂપક લાગુ પડી શકતાં નથી. એમાં કારણ શું? કારણ એ કે એમના જેવો જેને એમની સાથે મુકાબલામાં મૂકીએ એ વિશ્વમાં કેઈ પદાર્થ નથી. બીજું, એ પદાર્થવિશેષ (અમુક પદાર્થ) નથી, કિંતુ પદાર્થ માત્રને તત્ત્વભૂત આત્મા છે. એને આપણે પદાર્થવિશેષની ઉપમા શી રીતે આપી શકીએ? અને પદાર્થવિશેષની સાથે શી રીતે મૂકી શકીએ? નથી મૂકી શકતા તેપણ મૂકવાની ઈચ્છા કરીએ છીએ! મનજ આત્માની આ વિચિત્રતા છે કે એ પરમાત્માને દૂરથી પાસે લાવવાની અને પાસે લાવીને દર મૂકવાની ઈચ્છા કરે છે ! અર્જુન જે પરમાત્માનું સામાન્યદર્શન બહુ સમયથી કરી રહ્યો હતો એને એનું વિરાટસ્વરૂપ જેવાનું મન થાય છે, પણ વિરાસ્વરૂપની ઉગ્રતા દેખીને કપે છે એટલે ફરી પરમાત્માને “સૌમ્યવપુ’ થવાની પ્રાર્થના કરે છે ! અને એ જ રીતે નિર્ગણમાંથી સગુણ અને સગુણમાંથી નિર્ગુણ એમ મનુષ્ય જીવનની ધાર્મિક ભાવનાને હીંચકે હીચામાં જ કરે છે ! યાહુદીલોક પ્રથમ ઈશ્વરને “યહવે” કહેતા હતા, પછી એને અનામ–મહાનામ–લખ્યું પણ વંચાય નહિ એવું નામ–ઇત્યાદિ કહેવા લાગ્યા. અને એને જ વળી આપણી જાતિને પ્રભુ, આપણે રાજા, આપણે ઈશ્વર એમ એની સાથે મમતાને હારાપણુને
Page #780
--------------------------------------------------------------------------
________________
સર્વધર્મપરિષદુ
૭૨૩ –સંબન્ધ જોડીને કહેતા હતા. ઇસ્લામ ધર્મમાં ઈશ્વર સર્વ લૌકિક ઉપમાથી પર મનાય છે, તે પણ એના ગુણનું કથન કરવામાં આવે છે જ, ઈસાઈ ધર્મમાં ઈસુથી પર છતાં ઈસુમાં એવું પરમાત્માનું સ્વરૂપ મનાય છે. એ જ રીતે વૈદિક ધર્મમાં પરમાત્માનાં નિર્ગુણ અને સગુણ સ્વરૂપ મનાય છે. આ રીતે સર્વ ધર્મમાં પરમાત્માને એક તરફથી અવાશ્મનસર્ગોચર માનીને બીજી તરફથી એને જ પાછો વાલ્મનસગોચર કરવામાં આવે છે. આ વિરોધગર્ભ સ્થિતિ મનુષ્યબુદ્ધિમાં જડાએલી છે. અને એને જ વેદાન્તીઓ માયા અનિર્વચનીયતા ઈત્યાદિ શબ્દથી વ્યવહેરે છે. અવતાર મૂર્તિપૂજા આદિનાં પ્રતિપાદન અને પ્રતિષેધ મનુષ્યની આ જ માનસ ઘટનામાંથી ઉત્પન્ન થાય છે.
આ સંબધમાં હારી માતૃભાષા ગૂજરાતીમાં એક સુન્દર કાવ્ય છે એનું મને સ્મરણ થાય છે. એ કાવ્યને ભાવ એ છે કે એક સમય શ્રીકૃષ્ણજી આકાશમાં ચન્દ્ર જોઈને બહુ હર્ષ પામ્યા અને યશોદા મૈયાને કહેવા લાગ્યા કે “ભા! એ ચન્દ્ર મને લાવી આપ.” માતા યશોદાજીએ કહ્યું: “ભાઈ! ચન્દ્ર તે આકાશમાં છે. એ હું શી રીતે લાવી આપુ? તે પણ કૃણુજીએ માન્યું નહિ, અને બહુ રેવા લાગ્યા. ત્યારે યશોદામાતાએ ચન્દ્રને પાસે લાવવાની એક યુક્તિ રચી થાળીમાં પાણી ભર્યું અને એમાં ચન્દ્ર લાવી આપે ! કૃષ્ણજી પ્રસન્ન થઈ ગયા. મનુષ્ય આ જ રીતે પરમાત્માને દૂરથી પાસે લાવવાને રાઈ રહ્યો છે. સત્ત્વગુણ માયામયા મનુજાબાળને મનુજ હૃદયમાં પ્રતિબિમ્બરૂપે પરમાત્માનું દર્શન કરાવે છે, અને એ જ રીતે એને સંબધ નિકટ બનાવે છે. અહીં પ્રશ્ન થશે કે પ્રતિબિમ્બ મિથ્યા છે તેમ શું ઈશ્વર પણ મિથ્યા છે? એને જરા વિચાર કરે. પ્રતિબિમ્બ કપલકલ્પિત નથી. અથત કેવળ મહારી કલ્પનાથી જ એ બનેલું નથીઃ ચન્દ્ર, જળ અને મહારાં ચક્ષને સ્વભાવ એનાથી એ ઉત્પન્ન થએલું છે. ખ્રિસ્તી ધર્મમાં અને હિન્દુ ધર્મમાં પરમાત્માના અવતાર મનાય છે. એનું રહસ્ય સમઝવા માટે સમાલોચનાની જરૂર છે. “અવતાર' એટલે શું?
અવતાર' શબ્દને પ્રકૃતિમાં શો અર્થ સંભવી શકે છે? પરમાત્મા કોઈ સ્વર્ગના મહેલની અગાશી ઉપર બેઠા નથી, જ્યાંથી પૃથ્વી ઉપર ઊતરે, અવતરે. એમનું અવતરવું એટલે પ્રકટ થવું એટલે જ એને અર્થ થઈ શકે છે. અને એ પ્રાકટય યદ્યપિ સર્વત્ર અને સર્વદા છે, તથાપિ પ્રકૃતિનાં કેટલાંક વિશિષ્ટ હૃદયમાં અને કેટલાક “વિભૂતિમત' મનુજ હૃદયમાં વિશિષ્ટ રૂપે એ પ્રાકટય થતું જણાય છે. આ તાત્વિક અર્થમાં સર્વ ધર્મના સિદ્ધાતમાં અવતારને સિદ્ધાન્ત મનાય છે, કારણ કે એ
Page #781
--------------------------------------------------------------------------
________________
૭૨૪
સર્વધર્મપરિષદ્
(
સિદ્ધાન્ત ધર્મ સામાન્યની epistemology યાને જ્ઞાનપ્રામાણ્યશાસ્ત્ર અને psychology યાને માનસશાસ્ત્ર એના ઉપર રચાએલા છે, એટલું જ નહિ, પણ ધર્મ વસ્તુ પાતે પરમાત્માના અવતાર છે, તેથી કાઇને એમ કહેવાના અધિકાર નથી કે મ્હારા જ ધર્મ સાચા છે, અને અન્યને—— મ્હારા ભાઈના—મિથ્યા છે. મનુજ બુદ્ધિ ર'ગમેરંગી કાચના બનેલા મહેલ છે, જેમાં પરમાત્માનું શુભ તેજ અનેક રંગથી રંગાઈને પ્રકટે છે—જો કે વસ્તુતઃ સર્વ કાચમાં એક જ પરમાત્માનું તેજ ચમકી રહ્યું છે. કાઇએ એ પરમાત્માનું દર્શન એક આદર્શમાં કર્યું, ખીજાએ ખીજા આદર્શમાં કર્યું, ત્રીજાએ ત્રીજા આદર્શમાં કર્યું, પણ વસ્તુતઃ સહુ એક જ પરમાત્માનું દર્શન કરી રહ્યા છે. ચેડાંક ઉદાહરણ આપીએ. ગ્રીસે પરમાત્માનું દન વિશેષતઃ સૌન્દર્ય અને બુદ્ધિસૂચક વ્યવસ્થિતિમાં કર્યું, જરચેસ્તી ધર્મે જીવનદાયી ( · અહુર ' ) દૈવી સંપના મહાન ( ‘ મઝદ ') અને પવિત્ર ( · અષા ' ) તેજમાં કર્યું, ચાહુદી ધર્મે પરમાત્માના નિયમપાલન અને સદાચારમાં કર્યું, ઇસુ ખ્રિસ્તે પરમાત્માના વાત્સલ્યરૂપ પ્રેમ અને શ્રદ્ધામાં કર્યું, હઝરત મહમ્મદે પરમાભાની મહત્તા અને શક્તિમાં કર્યું, ભગવાન મુદ્દે ‘ધિ' ( બુદ્ધિજ્ઞાન ) અને તૃષ્ણાચ્છેદમાં કર્યું, જેનાએ તપ અને અહિંસાથી સાધ્ય રાગદ્વેષાદિ શત્રુ ઉપરના જે જય અને એ જય થકી સાધ્ય આત્માનુ નિર્થિક કૈવલ્ય એમાં કર્યું, અને બ્રાહ્મણેાએ આત્માની બૃહત્તા અને વિશાલતા નામ બ્રહ્મભાવ એમાં કર્યું. આ સર્વ ભેધ પડવામાં દેશ કાલ પુરુષ આદિ ઉપાધિ કારણભૂત છે, ધર્મના મૂલતત્ત્વમાં ભેદ નથી, કારણુ કે સ ધર્મના દ્વારમાંથી એક જ પરમાત્માની ઝાંખી થાય છે. આ પ્રત્યેક ધર્મ જોવાથી અને વિચારવાથી સ્પષ્ટ પ્રતીત થાય છે કે સામાન્યતઃ મનુષ્યના આત્માને ધારણ કરવા, ટકાવી રાખવા, માટે જે તત્ત્વ જોઈએ એ હરેક ધર્માંમાંથી મળી શકે છે, આપણે જેએ સામાન્ય અધિકારનાં જ મનુષ્યા છીએ એમને માટે સ્વધ એના રૂઢ રૂપમાં પણ ખસ છે. અને જેઓને વિશેષ આધકાર પ્રાપ્ત થએલા છે એમને માટે દેશ-ઢાલ-પુરુષાદિ ઉપાધિ થકી પર એવા જે પરમ ધર્મ ગૂઢ હૃદયગુહામાં, અને ઇતિહાસાત્મક કાલગુહામાં વિરાજમાન છે, એનું દન, એનુ શરણુ, એનું અવલમ્બન, એનું પાન, એના આત્મસાત્કાર અને આત્મભાવ સદા તૈયાર છે. આવા વિરલ જન અને એમને વિશિષ્ટ અધિકાર સર્વ ધર્મોનાં રહસ્ય સમઝનાર માને
ૐ આ આત્મસાક્ષાત્કાર નહિ, ‘આત્મસાકાર
1 શબ્દ છે.
Page #782
--------------------------------------------------------------------------
________________
સર્વધર્મપરિષદ
૭૨૫
છે. પણ એમાં લક્ષ્યમાં રાખવાનું માત્ર એટલું જ છે કે આ વિશિષ્ટ અધિકાર જગતમાં વિરલ છે.
ભવભૂતિએ કહ્યું છે કે એક જ રસ નિમિત્ત ભેદે ફરી ભિન્ન ભિન્ન રૂપમાં પ્રકટ થાય છે, જેમ એક જ જળ આવર્ત બુદબુદ તરગ ઈત્યાદિ વિકાર ધારણ કરે છે. આ જ સ્થિતિ આપણા પ્રકૃત વિચારને પણ લાગુ પડે છે. એક જ અલોકિક ધર્મ નિમિત્તભેદથી અનેક રૂપ ધારણ કરે છે. અતવ નમ્રભાવથી આપણે પરમાત્માને સ્તવીશું કે –
દિનાનાથrsi नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव ॥" તથાપિ–“હિમા vs સત્યાદિ મુણા તર પુષ#gણ સત્યમય ઘ "x
[વસન્ત, ચિત્ર, સં. ૧૯૮૩]
૪ વાચકની માહિતી માટે અત્રે જણાવ્યું કે આ જાતની–સર્વ ધર્મની પરિષઢ્યાં જેવી વિચાર કરવાની યોજના હોવી જોઈએ તેવી ત્યાં બિલકુલ ન હતી. ગુરુકુલના એક વિદ્વાનને બૌદ્ધ ધર્મ ઉપર, એક બહારના વિદ્વાનને જન ધર્મ ઉપર, એક મુસલમાન ભાઈને ઈસ્લામ ધર્મ ઉપર અને ગુસ્કુલના એક તીવ્ર બુદ્ધિવાળા સ્નાતકને આર્યસમાજના સિદ્ધાન્ત ઉપર એટલા જ લેખ હતા. શ્રોતાજનોનું મંડળ હોટે ભાગે અજ્ઞાન પંજાબી સ્ત્રીઓ અને પુરુષનું હતું. એમનામાં સત્ય ધર્મની જિજ્ઞાસા ઘણું હતી, પરંતુ આવી પરિષમાં જેવી ચર્ચા થવી જોઈએ તેવી ચર્ચા થાય અને એ સમજે એવું તેઓનું જ્ઞાન જણાતું ન હતું. તેથી મહે તે પરિસ્થિતિ સમઝીને જ મહારા લેખના આરંભના બે અને અન્તને એક એમ ત્રણ જ પેરેગ્રાફ વાંચ્યા અને કેટલુંક મહએથી પ્રસંગચિત કહી નાંખ્યું. લેખમાં બૌદ્ધ અને જૈન ધર્મના લેખ તે વ્યર્થ જ ગયા. તે પછી ઇસ્લામ ધર્મને લેખ વાંચનાર મુસ્લિમ ભાઈ ઉદાર હૃદયના હતા અને તેથી એમણે આ મંડળમાં ભાગ લીધો હતો, વેદ ધર્મનાં પણ એમણે વખાણ કર્યા હતાં; પણ સર્વ ધર્મનું શિખર ઈસ્લામ છે એમ બતાવવાને એમને પ્રબળ પ્રયત્ન હતે. આર્યસમાજી લેખમાં ઈસ્લામનું ખંડન હતું, અને તેથી મુસલમાન ભાઈએ ફરિયાદ કરી કે ઇસ્લામને લેખ પહેલે વંચાવી લઈ પછી આર્યન
Page #783
--------------------------------------------------------------------------
________________
૭૨૬
સર્વધર્મપરિષદુ
સમાજભાઈએ પિતાને લેખ રાખ્યો એ અન્યાય છે. કોઈકે તે આગળ કે પાછળ આવે જ, તે માટે ખરું જોતાં દોષ પૂર્વાપર ક્રમને નહેાતે પણ જે ભાવથી આવી પરિષદમાં ભાગ લે જોઈએ એ ભાવની ખામી જ દેષરૂપ હતી. મને લાગ્યું છે કે–રજત મહોત્સવના મેળા સાથે આ પરિ પત્ની જન સંગત ન હતી; અને તેથી જે ઊંચા ઉદ્દેશથી આ પરિષદુ ભરવાનો વિચાર કર્યો એ ઉદેશ સફળ ન થયો. આટલું પરિષદ્ માટે. હવે આર્યસમાજના આ પ્રધાન ગુરુકુલ સંબધી મહારા વિચાર ટૂંકામાં અહીં નૈધું. હું અત્યાર સુધી ધારતો હતો કે, સંસારસુધારે બાદ કરતાં આ આર્યસમાજી સંસ્થા વિદ્યાર્થીને વર્તમાન સમયથી પરાડમુખ બનાવે છે. એમાં મને કેટલેક દરજે મારી ભૂલ જણાઈ. અને એ હું અત્રે જાહેર કરું છું. ગુરુકુલની લાઈબ્રેરી અંગ્રેજી પુસ્તકથી સારી ભરેલી છે. તત્ત્વજ્ઞાન અને ધર્મના પ્રત્યે બહુ જ છે. એટલું જ નહિ પણ અર્થશાસ્ત્ર અને વર્તમાન રાજ્યતન્નને લગતાં પુસ્તક પણ છે. વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ સાદાઈ અને દઢતા પુષ્કળ છે, અને સેવાને ભાવ તે અસાધારણ છે. હિન્દુસ્થાનનો કદી પણ ઉદ્ધાર થશે તે તે હમણું જ સાધુચરિત ડો. પી. સી. રેયે પ્રસંગક્ષમ્ય અયુક્તિથી દેશના શત્રુ” એવા વિશેષણથી વધાવેલા, પરદેશી લુગડાં અને ફેશનમાં મુગ્ધ બનેલા વિલાયતી હિન્દી વિદ્યાર્થીઓથી, કે એમની ઝાંખી નકલરૂપ અહીની સરકારી કોલેજના વિદ્યાર્થીઓથી થવાને નથી. એ જ્યારે થશે ત્યારે પૂર્વોક્ત પ્રકારના સાદા દઢ સ્વદેશપ્રેમી અને સેવાપરાયણ વિદ્યાર્થીએથી જ થશે, અને આ ગુણ ધરાવવા માટે હું કાંગડી ગુસ્કુલના વિદ્યાર્થીઓને ખરા હૃદયથી ધન્યવાદ આપું છું. આ જાતના સ્વતન્ત્ર વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે સ્નાતક થયા બાદ ઉદરનિર્વાહને પ્રશ્ન ભારે છે. એ પ્રશ્નો ઉકેલ લાવવા કાંગડી ગુરુકુલના વ્યવસ્થાપકેએ શો યત્ન કર્યો છે એ જાણવા હું ઉત્સુક હતા. ઉસભાનીઆ યુનિવર્સિટિને જેમ અલિગઢે સ્વીકારી લીધી છે તેમ કાંગડી ગુરુકુલને કાશી વિશ્વ વિદ્યાલય સ્વીકારી લે એમ તેઓને સ્વાભાવિક ઇચ્છા છે. પરંતુ આશા ઉપર બેસી રહેનારા એ પુરુષો નથી. એમણે કાંગડીમાં આયુર્વેદ વિભાગ રાખ્યો છે. અને એના અભ્યાસક્રમમાં અંગ્રેજી વૈદ્યક અને શસ્ત્રવિદ્યાને અભ્યાસ પણ જળ્યો છે. સ્નાતક થઈને કેટલાક વિદ્યાર્થીઓ આર્યસમાજની સ્કૂલો અને કોલેજોમાં અધ્યાપક તરીકે સ્થાન મેળવે છે, કેટલાક પત્રે ચલાવે છે, કેટલાક ઉપદેશકનું કામ કરે છે, અને ઉપર કહેલી નવી યોજનાથી હવે વિદ્ય–દાક્તરના ધંધામાં પણ કેટલાક પડશે. કેટલાકને પરદેશની યુનિહ
Page #784
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ભગવદ્ગીતા સંબન્ધી થાડુ'ક
શ્રીમદ્દભગવદ્ગીતા સંબન્ધી થાડુ ક
( શ્રી સયાજીરાવ વ્યાખ્યાનમાળાના એક મણકા)* શ્રીમન મહારાજા સાહેબ, હેના અને ભાઈ આ—
ગઈ આરિયન્ટલ કૉન્ગ્રેસને પ્રસંગે હું વડાદરે આવ્યા હતા ત્યારે એના તત્ત્વજ્ઞાન” વિભાગના પ્રમુખ તરીકે મ્હારે એક ભાષણ આપવાનું હતું; એ વિભાગમાં ધણા લેખા ભગવદ્ગીતાને લગતા હેાવાથી ભગવદ્ગીતા સંબન્ધી હું કાંઈક ખેલું એમ એક સૂચના થઈ હતી. પણ વિભાગનું મૂળ સ્વરૂપ વધારે વ્યાપક હેાવાથી, આપણાં દર્શના સંબન્ધી જ——ખાસ કરીને, એમના પરસ્પર સંબન્ધ અને વિકાસક્રમ વિષે જ—એકલવાનું ન્હેં પસંદ કર્યું હતું. પરંતુ ભાષણને અન્તે એક ખીજાં ભાષણુ શ્રીમદ્ભગવદ્ગીતા ઉપર
૭૧૭
સિટિમાં પ્રવેશ મેળવવાનું હાલમાં એક મનાવથી ઉત્તેજન મળ્યું છે. ત્રણ વર્ષોં ઉપર, કાંગડી ગુસ્કુલના એક વિદ્યાર્થી જે ખનારસ યુનિસિટિની એરિયન્ટલ કાલેજમાં અધ્યાપક હતા, તે આર્થિક સ્થિતિ સાધારણ છતાં માત્ર સ્વનિશ્ચય ખળથી ડૉક્ટરેટ ' લેવા સારૂ ગયા, ત્યારે એમના અંગ્રેજી જ્ઞાનની અપૂણુતા, અને સંસ્કૃત પણ આપણા કેટલાકની દૃષ્ટિએ મધ્યમ પ્રકારનું જોઈ અમને આશ્ચર્ય લાગેલું. પરંતુ એ વિદ્વાન જર્મેનિ અને આસ્ટ્રિયામાં કેટલુંક કામ કરી ઇંગ્લેંડ ગયા અને ત્યાં ધકાનામિક્સ (અર્થશાસ્ત્ર)માં ડૉક્ટરેટ મેળવી એટલું જ નહિ પણ પ્રસિદ્ધ સંસ્કૃત વિદ્વાન 1. ટામસના હાથ નીચે હસ્ત–લિખિત પુસ્તકાની સૂચી મનાવવામાં એમણે ભારે મદદ કરી! આ દાખલાથી કાંગડીના વિદ્યાર્થીઓમાં ઉત્સાહ આવ્યેા છે. * પ્રતિવર્ષ જાન્યુઆરી માસમાં અથવા હેાળીના તહેવારામાં ( જ્યારે શ્રીમન્ત મહારાજા સાહેખની વર્ષગાંઠે આવે છે) ગુજરાતી અને મરાઠી ભાષાના વિદ્વાનાને પાતપેાતાને પસંદ પડતા વિષય ઉપર વ્યાખ્યાન આપવાને વડાદરે નાતરવા એ આ યેાજનાનું સ્વરૂપ છે. ચેાજના હમણાં જ તૈયાર થઈ તેથી આ વર્ષે પાંચ ગૂજરાતી વ્યાખ્યાનાથી જ આરંભ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વ્યાખ્યાનમાળા શરૂ થતા પહેલાં રાજ્યના કેળવણી ખાતાના તથા થાડા અન્ય અધિકારીએ અને પૂર્વોક્ત નિમન્દ્રિત વિદ્વાનાની સભા ભરી એમાં સાહિત્ય વગેરેને લગતા વિવિધ પ્રશ્નો ઉપર ચર્ચા કરવાની રીત પણ રાખી છે.
"
Page #785
--------------------------------------------------------------------------
________________
૭૧૮
શ્રીમદ્દભગવદ્ગીતા સંબન્ધી થાતુ ક
પણ આપું એમ શ્રોતાજનાએ ઇચ્છા દર્શાવી, ત્યારે અન્ય કાઈ પ્રસંગે એમ કરીશ એમ હૈં વચન આપેલું. એ વચન પાળી ૠણથી મુક્ત થવાના મને પ્રસંગ મળે છે એવા એક હેતુથી મ્હેં આજના વિષય પસ ́ કર્યો છે. પરંતુ આ સાથે ભળેલેા વધારે મહત્ત્વના હેતુ તેા ખીો એ છે કે શ્રીમન્ત મહારાજા સાહેબે આ વ્યાખ્યાનમાળાની અપૂર્વ યેાજના સ્થાપી છે એનું પ્રથમ વ્યાખ્યાન—જે કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે—તે એક મંગળાચરણુરૂપ હેવું જોઈ એ, અને એવા મંગળાચરણુ માટે શ્રી કૃષ્ણ ભગવાનની ગાએલી “ગીતા” કરતાં વધારે પવિત્ર અને વધારે મગળકારી વિષય બીજો શા હાઈ શકે ?
પશ્ચિમના સાહિત્યના ત્રણ યુગેાનાં ત્રણ પુસ્તકા મહાન મનાય છેઃ પ્રાચીન કાળનું હેામરનું ઇલિયડ, મધ્યકાળનું ડૅન્ટીની હિન્હાઈન કામેડી, અને અર્વાચીન કાળમાં શેક્સપિયરનાં નાટકા. તે જ પ્રમાણે આપણા ધાર્મિક સાહિત્યનાં પુસ્તકા જોઈ એ તો પ્રાચીન કાળમાં શ્રીમદ્ભગવદ્ગીતા મધ્યકાળમાં શ્રીમદ્ભાગવત, અને અર્વાચીન કાળમાં તુલસીકૃત રામાયણ દૃષ્ટિ આગળ તરી આવે છે.
ધર્મના વિષયમાં પૃથ્વી ઉપર આજ સુધી જે કાંઈ બુદ્ધિથી વિચારાયું છે, વ્યવહારમાં આચારાયું છે, વા ભક્તિરસથી રસાયું છે તે સર્વ આ ત્રણ પુસ્તકામાં છે, અને જે ત્યાં નથી તે અન્યત્ર ક્યાંય નથી. અને એ સર્વમાં ભગવદ્ગીતા આદ્ય હાઈ પ્રથમ દૃષ્ટિ ખેચે છે.
हरि ॐ -
पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् । अद्वैतामृतवर्षिणीं भगवतीमष्टादशाध्यायिनी - मम्ब ! स्वामनुसन्दधामि भगवद्गीते ! भवद्वेषिणीम् ॥ એમ ગીતાને પ્રણામ કરી હું આગળ ચાલું છું. ગીતાના ઉપદેશને વિષય કઠિન નથી ? કઠિન છે જઃ અનેક વિદ્વાનાની મતિ એ ઉપર મનન કરતાં કુંતિ થઈ છે. પણ તે સાથે એ સરલ પણ છે. આ એની અદ્ભુતતા! ભવભૂતિ મહાપુરુષના હૃદય માટે કહે છે કે “ वज्रादपि कठोરાનિ વૃદ્ધનિ અનુમાપિ —એ “ વજ્રથી પણ કઠણ, અને કુસુમથી પણ કામળ હાય છે,” અને એ તે જ પરમપુરુષ કૃષ્ણ ભગવાનના હૃદયની આ ઉદ્ગાર માટે સત્ય છે. હું એ કામળતાનું શરણુ લઈ, ગીતાના ઉપદેશનું મર્મ સાદામાં સાદા રૂપમાં આપની આગળ મૂકવા યત્ન કરીશ.
""
--
Page #786
--------------------------------------------------------------------------
________________
શ્રીમદભગવદ્ગીતા સંબધી થોડુંક
૭૨૯
-
-
-
“ત” એટલે “ગાએલી”. “ગાએલી' એમ સ્ત્રીલિંગ શબ્દ શા માટે? “ગીતા” કે “ગાને કેમ નહિ? અંગ્રેજીમાં ગીતાને અર્થ “The Lord's song” કરવામાં આવે છે. પણ એનું યથાર્થ ભાષાન્તર
–sung by the Lord” એટલું જ થાય. અત્રે વસ્તુસ્થિતિ એ છે કે “ગીતા” એ એની પાછળ અધ્યાહત ઉપનિષદુ-શબ્દનું વિશેષણ છે. ઉપનિષત્ શબ્દ સંસ્કૃતમાં સ્ત્રીલિગ છે. સ્વ ન્યાયમૂર્તિ તેલંગ ગીતાને અન્ય ઉપનિષથી વયમાં નાનું એક ઉપનિષદ્ માને છે. ભગવદ્ગીતામાં એક ઉપનિષત્ નહિ પણ અનેક ઉપનિષદે સંગૃહીત છે તેથી પ્રત્યેક અધ્યાયને અને “મટુ મીતાપનિષg”—એમ બેલાય છે. પરંતુ ઉપનિષમાં જે વિવિધ વિષયો આવેલા છે તેમાંથી ખાસ પસંદ કરેલો એક વિષય બ્રહ્મવિદ્યા એનું ગીતામાં નિરૂપણ છે તેથી–“શ્રીમદ્ માવીતાજ્ઞનિષg વિચાચા”—એમ કહેવામાં આવે છે. પરંતુ બ્રહ્મવિદ્યામાં કેવળ બ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ હોય છે. ગીતામાં એ તે છે જ, પણ એ એને ઉદ્દિષ્ટ વિષય નથી. ઉદ્દિષ્ટ વિષય કાંઈક કરવું, શું કરવું ? એ છે. અને બ્રહ્મસ્વરૂપનિરૂપણ એ એમાં અંગભૂત છેઃ એવી રીતે કે એમાં બ્રહ્મનું સ્વરૂપ એટલા માટે જ બતાવવામાં આવ્યું છે કે એ સ્વરૂપની દૃષ્ટિએ આપણું આચાર વિચાર કેવા કરવા જોઈએ, કેવી રીતે કરવા જોઈએ, કેવી દૃષ્ટિથી કરવા જોઈએ એને નિર્ણય થઈ શકે. આમ ગીતામાં જ્ઞાનને કર્મને વિનિયોગ કરવામાં આવ્યા છે. તેથી કહે છે કે “રવિણાય ના અર્થત ગીતા એ “ોનું, એટલે કે જ્ઞાનને કર્મમાં જોડવાનું, શાસ્ત્ર છે. અને “gsory સંવ” કૃષ્ણ અને અર્જુનના સંવાદ રૂપે જગતને મળેલું છે.
હવે, કૃષણ કોણ? અને અર્જુન કોણ?—એ જરા સમઝી લઈએ. ગીતામાં મુખ્ય ઉપદેશ જ્ઞાનને છે કે કર્મને? કર્મને છે કે ભક્તિને?— ઇત્યાદિ વિષય ઉપર વિદ્વાનોએ અનેક ચર્ચાઓ, વિવાદ, ખંડનમંડન કર્યો છે. આપણે એ ઝઘડાની જાળમાં ન પડતાં, કૃષ્ણ કોણ અને અર્જુન કેણું એટલું જ બરાબર સમઝી લઈશું તો આ સર્વ પ્રશ્નોના ઉત્તર સહેલાઈથી મળી જશે.
કેટલાક સમય ઉપર ખ્રિસ્તી પાદરીઓએ અને એમની સાથે ચાલતા કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનેએ એક માન્યતા ઊભી કરી હતી કે ભગવદ્દગીતા ખ્રિસ્તી ધર્મની અસર નીચે લખાઈ છે, અને કૃષ્ણની કેટલીક કથાઓ પશ્ચિમમાંથી, એશિયા માઈનરના ખ્રિસ્તી ધર્મમાંથી અને તે પહેલાંની
Page #787
--------------------------------------------------------------------------
________________
શ્રીમદભગવદ્ગીતા સંબન્ધી ડુંક
સની કથાઓમાંથી ઉત્પન્ન થયેલી છે. પરંતુ ઈસ્વીસન પૂર્વના મળી આવેલા અનેક શિલાલેખોના પ્રમાણુથી તેમ જ અન્ય સાહિત્યમાં મળી આવતા ઉલેખેથી આ કલ્પના હવે હેટે ભાગે ઊડી ગઈ છે. પરંતુ એ સર્વે પ્રમાણમાં એક પ્રમાણુ હું ઊમેરવા માગું છું. ખ્રિસ્તી પુસ્તકમાં ખ્રિસ્તને જેમ “ભરવાડ” નું રૂપક આપ્યું છે તેમ, એ જ રૂપકનું આપણું દેશને અનુકૂલ રૂપાન્તર કરીને કૃષ્ણને ગાપ” કહેવામાં આવ્યા છે. આમ કૃષ્ણકથા ઉપર ખ્રિસ્તી ધર્મની અસર બતાવનારને “વિષ્ણુના અવાગ્યા, “ચક ગણો િસચાર” આદિ ઋવેદ સૂક્તનાં વચને આપણે યાદ દેવડાવી શકીએ છીએ–જે જોતાં સ્પષ્ટ જણાઈ આવશે કે આપણુ દેશમાં વિષ્ણુ પરત્વે, અને તેમ કૃણુ પરત્વે, ગેપ અને ગાયોકની કલ્પના બહુ પ્રાચીન સમયથી ચાલી આવતી હતી અને એને જ વિસ્તાર પાછળથી પુરાણાન્તર્ગત કૃણ ગેપાલની કથાઓમાં થયો છે.
કૃષ્ણ કેણુ અને અર્જુન કેણ, એ જાણવા માટે આપણે મહાભારત જ કેમ ન ઊઘાડીએ ? કૃષ્ણ અને અર્જુન મહાભારતના નાયકે છે, અને મહાભારતનું વાતાવરણું ઐતિહાસિક છે–કલ્પિત નથી પણ ઐતિહાસિક છે, પછી ભલે સમગ્ર વસ્તુની સંકલના અને એનાં અંગભૂત વર્ણને કવિકલ્પનાથી થયાં હય, થયાં છે જ—એની કેઈથી ના પાડી શકાય એમ નથી; તથાપિ એ ઇતિહાસના મૂળમાં રહેલો, એ ઈતિહાસને ઉપયોગ કરનાર, કવિને હેતુ ધાર્મિક છે. એનું સૂચન મહાભારતના મંગલાચરણરૂપ આદ્ય લોકમાં
नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् ।
देवी सरस्वतीं चैव ततो जयमुदीरयेत् ॥ એમાં થયું છે. મહાભારતના બે નાયકેઃ કૃષ્ણ અને અર્જુન–એમાં કૃષ્ણ તે “નારાયણ” અને અર્જુન તે “નર”. “નર” ને–જીવાત્માને–સમૂહ તે “નાર અને એનું “અયન” નામ ગન્તવ્યસ્થાન તે “નારાયણ”, પરમાત્મા. આ “નર” અને “નારાયણ”ની જોડી કૃષ્ણ અને અર્જુન રૂપે અવતરી છે એમ શાસ્ત્ર કહે છે. હવે એ જેડી મૂળ ક્યાંથી આવી એ જુવઃ કઠેપનિષદ્દમાં આ ભન્ન છે
द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्ष परिषस्वजाते। तयोरन्यः पिप्पलं स्वात्ति अनश्नन्नन्योऽभिचाकशीति ॥
Page #788
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ભગવદ્ગીતા સંબધી થાક
બે પક્ષીઓ–અર્થાત જીવાત્મા અને પરમાત્મા*-જે સાથે સાથે રહે છે અને “સખાઓ' છે, એ સંસારરૂપી એક જ વૃક્ષ ઉપર બેઠેલાં છે, એમાંનું એક–જીવાત્મા–સંસાર રૂપ વૃક્ષનું મીઠું ફળ ખાય છે, અર્થાત જોક્તા બને છે અને બીજું–પરમાત્મા–એ ફળ ન ખાતાં, ભક્તા ન બનતાં, દ્રષ્ટા થઈને રહે છે. એ જ જીવાત્મા અને પરમાત્મા, જે સખા હાઈ સાથે સાથે વસતા પક્ષી રૂપે ઉપનિષમાં કલ્પાએલા છે, એમને બદરિકાશ્રમમાં તપ કરતા “નર” અને “નારાયણ” રૂપે અને એમના જ અવતારભૂત અર્જુન અને કૃષ્ણ રૂપે ઈતિહાસ અને પુરાણમાં ઓળખાવ્યા છે. કૃષ્ણને સમસ્ત મહાભારતમાં અર્જુનના સખા રૂપે, અને જીવનયુદ્ધના ધર્મક્ષેત્રમાં અર્જુનને ઘેરનાર સારથિરૂપે વર્ણવ્યા છે એ કેમ તે આ રીતે સમઝાઈ જાય છે. વિશેષમાં, આપ જાણે છે કે કૃષ્ણભગવાને અર્જુનના સારથિ થવાનું સ્વીકાર્યું તે સાથે એ પણ પ્રતિજ્ઞા કરી હતી કે પોતે યુદ્ધમાં શસ્ત્ર ગ્રહણું નહિ કરે, અર્થાત જાતે નહિ લઢે–એ અપૂર્વ ઘટનાનું રહસ્ય પણ હવે સમઝાય છે, કારણ કે પરમાત્મા દ્રષ્ટા અને નેતા છે, કર્તા અને ભોક્તા જીવ છે. આ પ્રમાણે પ્રાચીન વસ્તુની સમાલોચના કરવાથી * સમઝાય છે કે કૃષ્ણ અને અર્જુન એટલે પરમાત્મા અને જીવાત્મા, અને એમનો સંવાદ, સંલાપ તે “કૃષ્ણનસંવાદશ્રીમદ્ ભગવદ્ગીતા.
હવે એ મહાન ગ્રન્થના ઉપદેશરહસ્ય ઉપર આવીએ. આપણાં શાસ્ત્રમાં સહુથી પહેલે વિચાર “અધિકાર”ને હેય છે. “અધિકાર”ને અર્થ
privilege” નથી, “right' છે અને એ “right' ને નિર્ણય કરવા માટે શ્રોતાનું moral and spiritual equipment ધ્યાનમાં લેવાય છે. આ Relativityને સિદ્ધાન્ત એ educationકેળવણીના શાસ્ત્રમાં હિન્દને કિંમતી ફાળે છે. ગીતાના શ્રવણને અધિકારી કેશુ? એ અધિકારી
જીવ, જીવમાત્ર, મનુષ્યમાત્ર અને તેથી જ ગીતા એ અમુક મનુષ્યનું નહિ પણ સમસ્ત મનુષ્યજાતિનું ધર્મપુસ્તક ગણાવા યોગ્ય છે. પણ અહીં ધ્યાનમાં રાખવું કે ગીતાકારની મનુષ્યતાની કલ્પના જરા ઊંચી છે. મનુષ્ય દેવ નથી, પણ એ પશુ પણ નથી. ગીતા ધર્મરાજ યુધિષ્ઠિરને ઉપદેશવામાં * કેટલાક આ બે તે બદ્ધજીવ અને મુક્તજીવ એમ અર્થ કરે છે. એ રીતે લેતા અર્જુન અને કૃષ્ણ તે બધુજીવ અને મુક્તજીવ એમ અર્થે થયો. એથી ગીતા પરત્વે આપણે જે કહેવાનું છે એમાં ફેર નથી પડત. મુક્તજીવ અને બહુછવને સંવાદ છે એમ અર્થ થશે. વસ્તુ એક જ રહેશે,
Page #789
--------------------------------------------------------------------------
________________
હર
શ્રીમદ્ભગવદ્ગીતા સંબન્ધી થોડુંક
આવી નથી તેમ દુઃશાસનની છાતી ફાડીને એનું રુધિર પીવાને ઉત્સુક એવા ક્ષણવાર નરપશુ બનવા તૈયાર થએલા ભીમને પણ ઉપદેશી નથી: એ ઉપદેશને અધિકારી અજુન છે. ને યુધિષ્ઠિર, ન ભીમદ અર્થાત સામાન્ય મનુષ્ય, “નર”—–જે ધારે તે કામક્રોધાદિને વશ ન થતાં પિતાની જાતને બુથનુસાર દેરી શકે (ની ધાતુ ઉપરથી), એ ગીતાના ઉપદેશને અધિકારી છે. આપણું જેવો જ ? ના. આપણુથી ઊંચે. ગીતાના ઘણું વાંચનારાઓ અર્જુનને ગભરાએલે કૃપણ કાતર, “ક્લીબ” જે થઈ ગએલો એક પામર જીવ સમઝે છે. હું એને એક મહાન છવ સમજું છું. એની મુંઝવણ મહારા હદયમાં એને માટે માન ઉત્પન્ન કરે છે.
न कांक्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च । किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा ॥१-३१ येषामथै काङ्कितं नो राज्य भोगाः सुखानि च । त इमेऽवस्थिता युद्धे प्राणांस्त्यक्त्वा धनानि च ॥३३ . आचार्याः पितरः पुत्रास्तथैव च पितामहाः । मातुलाः श्वसुराः पौत्राः श्यालाः संबन्धिनस्तथा ॥३४ एतान्न हन्तुमिच्छामि नतोऽपि मधुसूदन । अपि त्रैलोक्यराज्यस्य हेतोः किं नु महोते ॥३५
હે કૃષ્ણ! હારે વિજય ન જોઈએ, રાજ્ય ન જોઈએ, સુખ ન જોઈએ. જુવો તે ખરા. આ કણ મહારા સામા ઊભા છે જેમની સાથે મહારે લઢવાનું છે? એઓ ભલે મને મારી નાંખે, હું એમને નહિ મારૂં ત્રણ લેકના રાજ્ય ખાતર પણ નહિ. પછી આ હાની પૃથ્વી માટે તે શું જ? શું હું એમના “રૂધિરે ખરડ્યા ભેગી ભેગવીશ? મુકાય भोगान रुधिरप्रदिग्धान-२-५
આ “કલબનાં, નિર્બળ પામર જીવનાં વચનો નથી, પણ ઊંચા આત્માના ધર્મસંકટ વખતના સંકેચના ઉગારે છે, તેથી ગીતાના પહેલા અધ્યાયને હું કેવળ અર્જુનના વિષાદ રૂપે સમઝત નથી; એ વિષાદ યોગરૂપ છે-“સણુનવિષાદળ નામ”—અર્થાત જીવાત્મા પરમાત્મા સાથે જોડવાનું એ સાધન છે. એ દેષ નથી, પણ ગુણ છે; અને દેશ છે તે મહાન આત્માની મહત્તાને દોષ છે-It is the last infirmity of noble minds.' of
જ પ્રેમાનન્દ.
કે અન્ય પ્રસંગે મિલ્ટનના શબ્દ,
Page #790
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ભગવદ્દગીતા સંબધી ડુંક
આમ અજુન તે મધ્યમાધિકારી મનુષ્ય પણ તે ઊંચી કોટિને મધ્યમાધિકારી આટલું સમઝી લેવાથી ગીતાને જ્ઞાન ભક્તિ અને કર્મ સંબધી ઉપદેશ યથાથરૂપે સમઝાશે.
ગીતા સંબધી આ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે ગીતા શું ઉપદેશે છે?—જ્ઞાન કર્મ કે ભકિત? આ ઉપર ટીકાકારાએ ઘણા વાર્દવિવાદ કર્યા છે. અને સહુ પક્ષવાળાએ પિતપોતાના સિદ્ધાન્તના સમર્થનમાં ગીતાનાં વચને ટાંક્યાં છે. પણ આપણે એ શબ્દજાળમાં નથી પડવું. આપણે છૂટા છવાયાં વાક્યનું અવલઅન ન કરતાં ગીતાના હૃદયમાં પહોંચી જવું છે. અને એ રીતે જોઈએ છીએ તો ગીતા નથી જ્ઞાન ઉપદેશતી, નથી કર્મ ઉપદેશતી, નથી ભકિત ઉપદેશતીઃ એ તે રાજ” છે, અર્થાત “ગ” ઉપદેશ છેઃ જ્ઞાનયોગ ઉપદેશ છે, કર્મયોગ ઉપદેશે છે. ભક્તિયોગ ઉપદેશે છે. “ગ” એટલે અજ્ઞાન લોક સમઝે છે તેમ પલાંઠી વાળવી કે આંખો મીંચવી કે શ્વાસોચ્છવાસ રેકો એમ નહિ પણ; ( યુ ધાતુ ઉપરથી) ગ” એટલે જોડવું, જીવાત્માને પરમાત્મા સાથે જોડો. એ જોડવાનું સાધન તે “ગ”. “જ્ઞાનગ” એટલે કેવળ જ્ઞાન નહિ, પણ એવું જ્ઞાન કે જે જીવાત્માને પરમાત્મા સાથે જોડે; એ પ્રમાણે “કર્મચાગ તે એ કર્મ કે જે જીવાત્માને પરમાત્મા સાથે જોડે; અને “ભક્તિયોગ” તે એ ભક્તિ કે જે જીવાત્માને પરમાત્મા સાથે જોડે; આને બાલધાર્થ એક આકૃતિ કાઢીને બતાવીએ તે એક ત્રિકેણુ દેરીએ. એનું શિરોબિન્યું પરમાત્મા અને બાજુની બે લીટીઓ તે “જ્ઞાનયોગ અને કર્મવેગ; અને શિબિન્દુથી ભૂમિકા તરફ સીધી લીટી દેરીએ તે “ભકિતયોગઃ”
પરમાત્મા
જ્ઞાન-યોગ
ભક્તિ-ગ
કર્મ-વેગ
ભકિત
જ્ઞાન અહીં પ્રસંગવશાત એ પણ જોઈ શકીએ છીએ કે જ્ઞાન અને કર્મ એ બેની લીટીઓ લાંબી છે. ટૂંકી લીટી અને સીધી લીટી ભક્તિની છે. •
Page #791
--------------------------------------------------------------------------
________________
૭૩૪.
શ્રીમદ્ભગવદ્ગીતા સંબન્ધી ડુંક
પણુ દષ્ટાન્ત હમેશાં પૂરેપૂરાં સંતોષકારક હેતાં નથી. જ્ઞાન, કર્મ અને ભક્તિ–જે એક જ આત્માની Intellect or Understanding, will and Emotion એ ત્રણ વૃત્તિનાં સ્વરૂપ છે–એ આ લીટીઓની માફક સર્વથા એકબીજાથી અલગ હોતાં નથી. તેમાં પણ જ્યારે એમને પરમાત્મા પ્રતિ લગાડવામાં આવે છે (જ), ત્યારે પ્રાપ્ય વસ્તુ એક હેઈ, એમની એકતા પણ એની મેળે જ ફલિત થાય છે. આપણું સામાન્ય વ્યવહારના જીવનમાં પણ તેમને એક બીજાથી છૂટાં પડતાં કેવાં કરુણ પરિણામ નીપજે છે એને ઉપદેશ શેક્સપિયરે લેટ, આથેલો અને લિયર એ કરુણરસની નાટકત્રયીમાં કર્યો છેઃ હેમ્લેટ એ ક્રિયાશન્ય એકતિક બુદ્ધિની ટ્રેજેડી (કરુણ પરિણામ) છે. આથેલે એ બુદ્ધિશન્ય એકાત્તિક કર્મની ટ્રેજેડી છે, અને લિયર વિચારશન્ય એકાતિક પ્રેમની ટ્રેજેડી છે. પણ અત્રે જે સાધને કહ્યાં, જ્ઞાન કર્મ અને ભક્તિ અને સમન્વય –હરડાં બેડાં અને આમળાં એ ત્રણેનું ચૂર્ણ કરી ત્રણે ચૂર્ણને એકઠાં કરી એ એકઠું કરેલું ચૂર્ણ પા તેલ મધમાં લેવું—એ રીતે કરવાનું નથી. હરેક વ્યક્તિએ પિતાપિતાના આત્માની ભૂખ અને ખામી ધ્યાનમાં લઈને, જ્ઞાન કર્મ અને ભક્તિનું યથોચિત સેવન કરવાનું છે. જગતમાં સઘળાં મનુષ્ય સમાન રુચિ અને સમાન શકિતવાળાં હોતાં નથી. કેઈમાં જ્ઞાન સંપાદન કરવા માટે જોઈતી બુદ્ધિશક્તિ હોય છે, કઈમાં કર્મ કરવાનું અધિક બળ હોય છે, કેઈમાં ભક્તિ માટે જોઈતું આર્દ હદય હોય છે. એએએ પોતપોતાના સ્વાભાવિક વલણ અનુસાર પિતાનું સાધન પસંદ કરવાનું છે. પણ જેમ સ્વાભાવિક વલણ જોવાનું છે તેમ પ્રત્યેક વ્યકિતએ પિત પિતામાં જેની ઊણપ હોય તે પૂરવા માટે બીજા સાધનોનું સેવન કરતા રહેવાનું છે.
અર્જુનમાં આ સમયે સ્વજન પ્રત્યે સારાસાર વિવેકરહિત એવા આદર અને દયાના ભાવ પ્રકટ થયા હતા. પરંતુ જે સનાતન સત્યના પ્રકાશમાં ઉપસ્થિત થએલો પ્રશ્ન વિચારે જોઈએ એ સનાતન સત્ય એની દષ્ટિમાંથી ખસી ગયું હતું. તે માટે ગીતામાં અર્જુનને એ સત્ય દેખાડવાને, અને એ સનાતન સત્યને પંથે ચાલવા માટે જે હૃદયનું બળ જોઈએ એ બળ આપવાને કૃણનો પ્રયત્ન છે. અર્થાત કર્મ એ ગીતામાં જરૂર કેન્દ્રસ્થાને છે, પણ એ કર્મને કર્મયોગ કરવા માટે જ્ઞાન અને ભક્તિના ઉપદેશની પણ જરૂર છે. કર્મ પૂરતું જ જે ગીતાનું તાત્પર્ય હેત તે “તમાન્ યુદ્ઘઘ મારત” એટલું જ કહેવુ બસ હતું અને બહે
Page #792
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ભગવદ્ગીતા સંબધી ડુંક
૭૩૫
તે “જ્ઞાતિવા વિધાનો વા કુંમિતિ ,” અર્થાત શાસ્ત્રમાં ક્ષત્રિય માટે જે કર્મ બતાવેલાં છે તે ત્યારે કરવાં જોઈએ એટલું જ કહેવું પર્યાપ્ત હતું. પરંતુ તેમ ન કરતાં કૃષ્ણ પિતાના ઉપદેશમાં “શેરા”,
જિ” અને “પુરુષોત્તમ”—અનાત્મા, આત્મા અને પરમાત્મા–સંબંધી પુષ્કળ જ્ઞાન ભર્યું છે; અને એ જ્ઞાનમાં રસ પૂરવા તથા એને ગતિમાન (dynamic) કરવા પરમાત્માની ભક્તિ ઉપદેશી છે. તેમ જ એ ભક્તિ જગાડવા માટે પરમાત્માનું સુન્દર અને ભવ્ય સ્વરૂપ અનેકવાર વર્ણવ્યું છે. આમ ગીતાને જે “અદ્વૈતામૃતવર્ષિણ” કહી છે તે માત્ર જીવાત્મા અને પરમાત્માના અદૈતનું વર્ણન કરે છે તે માટે જ નહિ, પણ જ્ઞાન, કર્મ અને ભંતિના છૂટા પડી ગએલા માર્ગોને એક કરવાનું મહાન કાર્ય ગીતાએ કર્યું છે તે માટે પણ ટેનિસન કહે છે તેમ
"Self-knowledge, self-reverence, self-control These three alone lead life to sovran power".
આને સંસ્કૃતમાં ઉતારીએ તેને ન ફાર્મા મંડ્યા રાયमधिगम्यते ॥
આ ત્રણ માર્ગ વડે પરમાત્માને યોગ સાધવાનું ગીતા કહે છે. પરંતુ એ પરમાત્માનું સ્વરૂપ કેવું છે? એ પરમાત્માને ક્યાં શોધવો? એ ક્યાં જડે ? આ મનુષ્યના મનનના મહાન પ્રશ્નો છે. એ વિષે ગીતા શું કહે છે એ જોઈએ. એટલું જોઈને આજનું કાર્ય આપણે સમાપ્ત કરીશું. કારણ કે હું આપને પ્રથમથી નિયત કરેલા સમય કરતાં વધારે રોકવા ઈચ્છતો નથી.
પરમાત્મા આ જગતને ભ્રષ્ટા છે. પરંતુ એ આ જગતને બહાર રહ્યો સર્જતું નથી, જેમ કુભાર ઘડે બનાવે છે તેમ. પણ એને પિતામાંથી વા પિતાની જ સ્વરૂપભૂત પ્રકૃતિમાંથી સર્જે છે. આ વેદાન્તને સુપ્રસિદ્ધ સિદ્ધાન્ત છે અને એ જ ગીતાને છેઃ
प्रकृति स्वामवष्टभ्य विसृजामि पुनः पुनः।
भूतग्राममिमं कृत्स्नमवशं प्रकृतेर्वशात् ॥ ९-४ –ઇત્યાદિ. પ્રભુ જગતને સજીને આઘો બેઠેલો નથી–ઘડીઆળી ઘડીઆળ બનાવીને આ રહે તેમ એ જગતને “મો જ પ્રમુa =” – ક્તા અને સ્વામી છે. આ વિશ્વરૂ૫ સુન્દર અને ભવ્ય કાવ્યને એ કવિ છે, એ આ વિશ્વને અને આપણે અનુશાસિતા નામ નિયામક છે. (“ પુરાઇમનુષસિતાર”) પણ એ એક હૃદયહીન દંડધર
Page #793
--------------------------------------------------------------------------
________________
૭૩૬
શ્રીમદ્દભગવદ્ગીતા સંબન્ધી થોડુંક
નિયામક નથી. “પિતાશિ હોય વાવાજી રવમય જૂથ સુરતન”—એ આ ચરાચર વિશ્વને માયાળુ અને સન્માર્ગ દેરનાર પિતા છે, પૂજ્ય છે, મહાન ગુરુ છે. ન કેવળ પૂજ્ય પિતા કે ગુરુ છે, પણ પ્રેમભરી વત્સલ માતા છે. (“માતા પાતા પિતામg:”) આપણે પિતા આગળ જે નિર્ભયતાથી હદય ખુલ્લું કરી ન શકીએ તે માતા આગળ કરી શકીએ. પણ માતા આગળ પણ હદયના સઘળા ભાવ, સઘળી – ધરી ન શકીએ. એમાંનું કેટલુંક તો મિત્ર આગળ જ થાય. તેથી પરમાત્માને સુદઉં સર્વભૂતાનાં નિવાસ ફાર .... ... રઘુ....ઇત્યાદિ વચનથી જીવાત્માને મિત્ર અને સખા. પણ કહ્યો છે. પણ મિત્ર અને સખા કરતાં પણ એકતામાં ચઢે એ
એક સંબન્ધ છે અને તે પતિ-પત્નીને. તે માટે અર્જુન “બિરઃ વિચાચાઉંસિ સેવ રોતુ”એમ કાર્યો છે. કાવ્યની વાણીમાં આ
જીવાત્મા અને પરમાત્માના નિકટ સંબન્ધની પરાકાષ્ઠા છે. એ મધુર સંબંધ ઊંચામાં ઊંચા અને સરલમાં સરલ ભક્ત હૃદયએ જ જાણ્યો છે. અર્વાચીન ભારતમાં જયદેવ અને ચૈતન્ય એ અનુભવ્યો હતો. ઈસ્લામ ધર્મના સુફી પન્થીઓએ એને રસ પીધો છે. ખ્રિસ્તી ધર્મમાં ક્રાઈસ્ટને વરની અને ચર્ચ (ધર્મસંઘ) ને વધૂની ઉપમા કપીને બતાવ્યો છે, અને એ ધર્મની પ્રસિદ્ધ સાવી કુમારિકા સેઇન્ટ ટેરેસાએ એ અનુભવ્યો હતે.
* « Hence the Soul's devotion to the Deity is pictured by Rādha's self-abandonment to her beloved Krishna, and all the hot blood of Oriental passion is encouraged to pour fourth one mighty flood of praise and prayer to the Infinite Creator, who waits with loving, outstretched arms to receive the worshipper into his bosom, and to convey him safely to etemal rest across the seemingly shoreless Ocean of Existence. Yet I am persuaded that no indecent thought entered their minds when they wrote those burning words; and to those who could protest, as I have often heard the protest made, against using the images of the lupunar in dealing with the most sacred mysteries of the Soul, I can only answer:
“ Wer den Dichter will verstehen
Muss in Dichters Lande gehen,” -Sir George Grierson the author of "The Literature of Hindustan ", in his “ Introduction to the Satsaiya" of Biharilal.
Page #794
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ભગવદ્ગીતા સંબન્ધી થાડુક
૭૩૭
પરંતુ પતિ-પત્ની પણ એ મળીને એક થાય છે એટલા પૂરતા પણ દ્વૈતભાવ ન આવી જાય તે માટે ગીતામાં પરમાત્માને જીવ સાથે અંશાશિભાવ પણ કહ્યો છે: 1 ममैवांशो जीवलोके जीवभूतः सनातनः પરંતુ આ અઁશાશિભાવથી પણ આગળ વધી ક્ષેત્રજ્ઞ નાપિ માં વિદ્ધિ” એમ સર્વથા એકતા ખતાવી છે. પણ જે વેદાન્તના સિદ્ધાન્તના એમ અર્થ કરે છે કે જીવાત્મા અને પરમાત્માનું સર્વથા અદ્વૈત છે, અને તેથી પૃતિ સર્વે ઉપમા પામર જીવને ફાસલાવવા માટે કે ઊંચે અધિકારે માત્ર ચઢાવવા માટે છે તેઓ ભૂલ કરે છેઃ કાઈ પણ એક સબન્ધથી એનું સ્વરૂપ પૂરેપુરૂં યથાર્થ વર્ણવી શકાતું નથી, તેથી એ સર્વ સબન્ધ છે, અને નથી: એમ તાત્પર્ય છે. ખરેખર, એ અદ્ભુત તત્ત્વને આપણે કેવી રીતે વર્ણવી શકીએ ?
""
વસ્તુને ખરેખર જાણવી હાય તા એનું પરાક્ષ વર્ણન સાંભળીને બેસી ન રહેવાય. એને સાક્ષાત્ અનુભવવી જોઇએ. પ્રભુને શી રીતે અનુભવવા ? એને અનુભવવાના માર્ગ જેટલા અને જેવા ગીતામાં બતાવવામાં આવ્યા છે તેટલા અને તેવા ભાગ્યે જ જગના ખીજા કાઈ ધર્મપુસ્તકમાં એક સ્થળ બતાવેલા જોશે. પ્રથમ તેા, જ્ઞાન કર્મ અને ભક્તિનું જે સેવન કરવા કહ્યું છે તેમાં જ પ્રભુના સાક્ષાત્કાર થતા જાય છે. પ્રભુ જ્ઞાન કર્યું અને ભક્તિના માર્ગે વડે પહોંચવાના સામા બેઠેલા પુરુષ કે પદાર્થ નથી. એ તે એ ત્રણેની ક્રિયામાં ક્રિયાની સાથે જ અનુભવાતા જાય છે. પરંતુ મનુષ્ય આવા અન્તમાં લપાએલા અનુભવ કરતાં વધારે સ્પષ્ટ અનુભવ માગે છે. એક પ્રાકૃત સમઝણ તા એવી છે કે પ્રભુને ભજીશું તેા મરણ પછી સ્વર્ગમાં પ્રભુનું દર્શન થશે. પણ આ તે ધર્મના વિચારમાં ખાલદષ્ટિ છે. અર્જુન
આ કરતાં બહુ ઊંચા અધિકારી હતા. અને આપણે પણ એ કરતાં કાંઈક * ઊંચા અધિકારી હાવાના દાવા કરીએ તો તેમાં મિથ્યાભિમાન નથી. જાણીતું છે કે મનુષ્ય જ્યારે બહાર વિશ્વમાં પ્રભુને શેાધીને સંતેાષ ન પામ્યા ત્યારે એણે અન્તમાં પ્રભુને શેાધવા માંડયા, અને એ રીતે ધ્યાન સમાધિ વગેરે માનસિક ક્રિયાએ ચેાજવામાં આવી. ગીતાએ આ માર્ગે અવગણ્યા નથી, પણ એને જ્ઞાન કર્મ અને ભક્તિની સમાન કક્ષાના ન ગણતાં, એમના પરિપાષક રૂપે બતાવ્યા છે; જે વસ્તુતઃ જ્ઞાન કમ અને ભક્તિથી અનુભવાય છે. તેને અનુભવમાં વિશેષ દૃઢ કરવા માટે, એમાંથી મન ખસી જતું હાય. તે। એને ઠેકાણે બેસાડવા માટે, ધ્યાનયેાગ છે, પણ જે વસ્તુનું કાંઈક
૯૩
Page #795
--------------------------------------------------------------------------
________________
૭૩૮
શ્રીમદ્ભગવદ્ગીતા સંબધી ઘેાડુંક
પણ દર્શન થયું હોય તેનું ધ્યાનયાગની પ્રક્રિયાથી વિશેષ દર્શન" થઈ શકે પણ પ્રથમ તેા એ દર્શન જ ક્યાં મેળવવું એ પ્રશ્ન છે. ગીતાએ ખાર્થે સૃષ્ટિ અવગણી નથી. બહારથી આંખ ખસેડીને અન્તમાં જોશા તે જ પ્રભુ દેખાશે એમ એણે કહ્યું નથી. એના ઉપદેશમાં તો આખું વિશ્વ પ્રભુથી ભરેલું છે, માત્ર જોતાં આવડવું જોઇએ. પ્રભુ જગતના સ્રષ્ટા જ નથી કે જેથી એને વિશ્વની મહાર શેાધવા પડે. પ્રત્યેક પદાર્થનું આન્તર તત્ત્વ, એનું આદભૂત સ્વરૂપ પ્રભુ પેાતે છે.
रसोsहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययोः । प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुषं नृषु ॥७-८ पुण्यो गन्धः पृथिव्यां च तेजश्चास्मि विभावसौ । जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु ॥७-९ बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनम् । बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम् ॥७-१० बलं बलवतां चाहं कामरागविवर्जितम् । धर्माविरुद्ध भूतेषु कामोऽस्मि भरतर्षभ ॥७-११
આ કથન માત્ર સાંભળીને બેસી રહેવાનું નથી; પણ એમાં જે દિષ્ટ કહી છે તે કેળવવી જોઈએ. વસ્તુત:, ઉપર જણાવેલા પદાર્થીમાં આપણને પ્રભુનું દર્શન થવું જોઇએ, અને એ થવા માંડે ત્યાર પછી જ આધ્યાત્મિક વિકાસના ક્રમમાં આપણે આગળ વધી શકીએ. પ્રભુ આખા વિશ્વમાં ‘સભર ભર્યાં ' હાવા છતાં, કેટલાંક સ્થાનવિશેષમાં એનું તેજ વિશેષ પ્રકટ થાય
"Yoga is an honour to India. Selfrestraint, the deliverance of the mind from disturbing impressions, from the enticements upon the one thing needful, pure spirituality, has been insisted on by Bhaktas as well as by Buddhas, Jainas, and the great men of the Upanishads, a Yajnavalkya, the preacher of the mysticism of Brahiman-Atman, and a Kapila, the author of the scientific view of the universe It is true that man might save himself when no divinity was available. But when god has revealed himself in his power and love to seekers of salvation, Yoga, ascetic exercises are more than ever necessary in order to keep the soul free from the world while the duties of life are being performed”—Nathan Soderflom ( Gifford Lectures for 1931)
ધરમપુ
Page #796
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ભગવત્ગીતા સંબધી થાક
છે. એવાં વિશેષ પ્રાકટચનાં સ્થાન ગીતામાં અનેક ગણાવ્યાં છે, જેને ગીતા વિભૂતિ' કહે છે. વિભૂતિ એટલે વિશેષ ભવન, વિશેષ રૂપે થવું. દશમા અધ્યાયમાં ભગવાને સ્થાવર જંગમ, પશુ પક્ષી, દેવે મનુષ્ય આદિમાં પ્રભુની વિભૂતિઓ બતાવી છે. પરંતુ એ બધી બતાવતાં છતાં પણ પ્રભુની વિભૂતિઓને પાર આવતું નથી, તેથી અન્તમાં જઈને ભગવાન કહે છે.
यद्यविभूतिमत्सत्वं श्रीमर्जितमेव वा । तत्तदेवावगच्छ त्वं मम तेजोंशसंभवम् ।। अथवा बहुनतेन किं ज्ञातेन तवार्जुन । विष्टभ्याहमिदं कृत्स्नमेकांशेन स्थितो जगत् ॥१०-४१-४२
આ વિશ્વમાં જે જે સુન્દર (શ્રીમ7–Beautiful) અને ભવ્ય (નિર–ઓજસ્વી–Sublime), પરમાત્માની વિભૂતિવાળી વસ્તુ દેખાય છે તે સર્વે એના તેજમાંથી ઉત્પન્ન થઈ છે. ટૂંકમાં, આ આખું જગત પિતાના એક અંશ માત્રથી ભરીને, ટેકાવીને પ્રભુ રહેલો છે. પ્રભુ જ્યાં અણુઅણુમાં ભરેલું છે, ત્યાં એ મહાપુરુષામાં (Heroes of the world) વસે છે એમાં તે શું જ કહેવું? જગતમાં જે કાંઈ હાના મહેતાના ઊંચા નીચાના ભેદ પડે છે એ પરમાત્માની વિભૂતિની ન્યૂનાધિકતાને લઈને. પરંતુ ડીઘણુ તે એ વિભૂતિ સર્વત્ર છે.
પર તુ આ ઉપરાંત સાધારણ રીતે જ્યાં આપણું ધ્યાન જતું નથી એવાં પ્રભુદર્શનનાં કેટલાંક સ્થાન પણ છે. જર્મન તત્વજ્ઞ કારને ઉપર તારકિત ગગનમંડળમાં (“in the starry heavens above”), અને અન્તમાં પ્રકાશતા નીતિના નિયમમાં (in the morol law within”) પ્રભુનું દર્શન થયું, પણ એની નીતિની દૃષ્ટિ પ્રતિ વ્યક્તિમાં સમાપ્ત થતી હતી અને તેથી તે વ્યક્તિ ઉપરાંત જનસમાજને જોઈ શકશે નહિ. પ્રભુ ન કેવળ બાહ્ય જગતમાં, મનુજના અન્તમાં પણ વસેલો છે એમ ગીતા કહે છે.
भूमिरापोऽनलो वायुः ख मनो बुद्धिरेव च । અહંકાર રૂરી છે મિન્ના પ્રતિષ્ઠા – अपरेयमितस्त्वन्यां प्रकृति विद्धि मे पराम् । नोवभूतां महाबाहो ययेदं धार्यते जगत् ॥७-५ अहमात्मा गुडाकेश सर्वभूताशयस्थितः । १०-२० ફ્રેિશ્વરઃ સર્વભૂતાનાં ઢોડા તિgત ! ૨૮-૬
Page #797
--------------------------------------------------------------------------
________________
૭૪૦
શ્રીમદ્ભગવદગીતા સંબન્ધી થોડુંક
પરંતુ એ કરતાં આગળ જઈને જનસમાજની રચનામાં પણ પ્રભુને હાથ છે એમ ગીતા કહે છે.
જનસમાજ મનુષ્ય જાણે છે કે એ પિતે રચે છે, પણ વસ્તુતઃ જેટલે અંશે મનુષ્ય સંસ્કૃતિ પ્રભુના મહાન ઉદ્દેશને સફલ કરે છે તેટલે અંશે એ . પ્રભુની જ કૃતિ છે. ભગવાન કહે છેઃ
ચાતુર્વ મા શુ શુવિમાનઃ |
અહી “ચાતુર્વર્ણ”–શબ્દ બહુ બોધક છે. ચાતુર્વણ્ય' એટલે ચાર જુદા જુદા વર્ણો નહિ, પણ ચાર વર્ણોને એક સમૂહ (ચતુર્ણા વર્ષોનાં રાતુ ). અહીં પ્રભુના એકાનેક સ્વરૂપનું પ્રતિબિમ્બ એણે સલા અને એના પ્રતીકરૂપ (મનુષ્યજાતિના) જનસમાજમાં પણ પડે છે. એ જનસમાજના નિયમન વડે પ્રભુ મનુષ્યને એની સંસ્કૃતિમાં ઊંચે ચઢાવે છે. એ સંસ્કૃતિમાં જ્યારે જ્યારે વિક્ષેપ આવે છે ત્યારે ત્યારે પ્રભુ જ એમાંથી મનુષ્યને અને ખરી રીતે મનુષ્યસંસ્કૃતિને ઉદ્ધારક થાય છે. ભગવાન કહે છે કે –
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥ કહેવાની જરૂર નથી કે આપણું “ધી” શબ્દનું આપણે અંગ્રેજીમાં “Religion' શબ્દથી ભાષાન્તર કરીએ છીએ, પણ વસ્તુતઃ “ધર્મ” શબ્દ Religion શબ્દ કરતાં બહુ વિશાળ અર્થને બોધક છે. “Civilization” એ વિશાલતામાં “Religion' કરતાં વધારે પાસેનો શબ્દ છે. પરંતુ એને પણ કેવળ ઐહિક અર્થમાં ન લેતાં, એહિક અને પારત્રિક ઉભય અર્થમાં લઈએ ત્યારે જ એ શબ્દ “ધર્મ' શબ્દની નિકટ પહોંચે છે.
ધર્મ” એટલે જે વડે આ બાહ્ય જગત અને આન્તર આત્મા બંનેનું ધારણ થાય છે તે તત્વ. (“ધર્મ”માં મન એ abstract તત્વવાચક પ્રત્યય છે.) આ વિશાળ અર્થમાં ધર્મ જ્યારે જ્યારે ક્ષીણ થાય છે, અને એના વિરોધી તત્ત્વની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે પ્રભુ પિતે અવતરે છે; સકમ કરનારનું રક્ષણ કરે છે અને દુષ્કર્મ કરનારને નાશ કરે છે.
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥४-७ परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् । धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ॥ ४-८
Page #798
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્દ્ભગવદ્ગીતા સંબન્ધી ચેડ્રિંક
હર્ષ
મનુજસંસ્કૃતિના ઇતિહાસનું આ ‘Spiritual interpretation ' છે, અને એ જ એ ઇતિહાસની ખરી અને ઊંડી સમઝણ છે. પરંતુ આ ઊંડા સત્ય ઉપર મનુષ્યની દૃષ્ટિ જતી નથી. ક્ષણવાર જાય છે તાપણુ એની પ્રતિભા એવી ખલવતી નથી કે એ સત્ય એને દૃષ્ટિગાચર થાય. એવી પ્રતિભા પ્રભુકૃપાથી જ પ્રાપ્ત થાય છે. કૃષ્ણે અર્જુનને દિવ્ય દાષ્ટ આપી, એની પ્રતિભા જગાડી, નેત્ર ઉધાડી દીધાં. ત્યાં ઇતિહાસના ભવ્ય પટ એની દૃષ્ટિ આગળ ખુલ્લો થયે, ઇતિહાસમાં પ્રકટ થતું પ્રભુનું ભવ્ય રૂપ એકાદશાધ્યાયમાં કૃષ્ણે બહુ પ્રખળ રીતે, અદ્ભુત શબ્દશક્તિથી બતાવ્યું છે. એ અધ્યાયની ખરી ટીકા Gibbon's “ Decline and Fall of the Roman Empire" છે, અને એવાં જ મેષક પ્રકરણા હિન્દુસ્થાનના લાંબા ઇતિહાસમાં ઘણાં જોવામાં આવશે, જે પ્રભુનું દર્શન કરાવવા સમર્થ છે જો કે એના ઉચિત ઐતિહાસિક ગ્રન્થ હજી રચાવે! ખાકી છે.
પ્રભુની આ ભવ્યતાનું દર્શન પામર મનુષ્ય એની મનુષ્યતાના હકથી જરૂર ઈચ્છે, પણ તે કેટલા કાળ સહન કરી શકે? આખરે તે। એને પરમાત્માનું “ સૌમ્ય વપુ” જ જોઈ એ. એની ભવ્યતા આગળ મનુષ્યનું શિર નમે છે. પણ આખા મીચાઈ જાય છે; તેથી એની સુન્દરતા જ મનુષ્યને ગમે છે જે એ નિત્ય નિહાળી શકે.
આપણે પણ મનુષ્ય જાતિના અસંખ્ય વિસંવાદો, વિરાધા શમાવી, એમાં એકતાનું મધુર સંગીત પૂરનાર રાસેશ્વર અંસીધર કૃષ્ણનું સ્મરણ કરી, મહારાજા સાહેબની આ સુન્દર ચેાજનાનું મ`ગળાચરણ સમાપ્ત કરીશું.
[વસન્ત, જ્યેષ્ઠ સંવત્ ૯૯૦]
Page #799
--------------------------------------------------------------------------
________________
૭૪ર
જૈન ધર્મ પ્રસારક સભાના પ્રમુખપદેથી આપેલું ભાષણ
જૈન ધર્મ પ્રસારક સભાના સુવર્ણ મહોત્સવમાં
પ્રમુખપદેથી આપેલું ભાષણ. શ્રી ભાવનગર જૈન ધર્મ પ્રસારક સભાની સ્થાપનાને પચાસ વર્ષ થયાં એ નિમિત્તે સભા એને સુવર્ણ મહોત્સવ આજ ઉજવે છે એ શુભ પ્રસંગે પ્રમુખપદ ભારતભૂષણ મહામના ૫, શ્રી ચાલવીયાજી લેવાના હતા, પરંતુ એમને વિચાર હાલ તુરત જ ઈગ્લેંડ જવાનો હોવાથી એ સભાની વિનંતિ સ્વીકારી શક્યા નહિ. આ સ્થિતિમાં સભાએ મને નિમંત્રણ દીધુ-બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં પંડિતજી પાસે હું કામ કરું છું તેથી કે એક ગુજરાતી ભાઈ તરીકે કે અન્ય કોઈ કારણથી સભાને મહારું નામ સૂઝયું. પણ શાથી સૂઝયું એ હું ચેકકસ જાણતું નથી–ગમે તેમ છે, પણ હું તો મને અનુકૂળ પડતે જ એને અર્થ કરું છું અને તે એ કે–મહારા બ્રાહ્મણ હોવા છતાં જૈન ધર્મના એક મહાસિદ્ધાન્ત સ્યાદવાદ પ્રત્યે હારી રુચિ જાણીતી છે અને તેથી જ કદાચ જૈનધર્મ પ્રસારક સભાની પસંદગી મહારા ઉપર ઊતરી હશે. એ રુચિ કેટલી જૂની છે અને એનો ભાવનગર સાથે કેવો સંબંધ છે એને વિચાર કરતાં હારા અંતમાં અનેક “તે દિ નો વિવાદઃ કૃતાર આજ સ્મૃતિમાં ઉપસ્થિત થાય છે. આપ સર્વ જાણતા જ હશે કે જૈન તત્વજ્ઞાનને એક પ્રતિષ્ઠિત ગ્રન્થ યાત્રામબેએ સંસ્કૃત સીરીઝમાં સટિપ્પણ પ્રસિદ્ધ કરવાનું કામ–મહારાષ્ટ્ર વિદ્યાબધુ સ્વર્ગસ્થ પ્રો. મણિલાલ નભુભાઈ દ્વિવેદીને–ઘણુ કરી જે સભાને સુવર્ણ મહોત્સવ આજ આપણે ઊજવી રહ્યા છીએ એની સ્થાપના પછી લગભગ તુરતના સમયમાં, આ જ નગરીમાં સામળદાસ કોલેજના સંસ્કૃતિની પ્રોફેસર તરીકે મણિભાઈ કામ કરતા હતા તે જ સમયમાં–સેંપવામાં આવ્યું હતું. એમના સ્વર્ગવાસ પછી સીરીઝના તન્નીઓએ એ કામ હુને સેપ્યું અને તે પછી લાંબી નિદ્રા લઈ લગભગ ત્રીસ વર્ષે જાગી બે વર્ષમાં દઢ સંકલ્પ અને પ્રયત્નથી મહે એ સમાપ્ત કર્યું. આ સ્થિતિમાં જૈન ધર્મ પ્રસારક સભાએ મહને જૂનાં સ્મરણે તાજાં કરવાને અને મહારે દોષ સ્વીકારવાને અણધાર્યો પ્રસંગ યોજી આવે તે માટે હું એ સભાને ઉપકાર માનું છું.
પાશ્ચાત્ય વિદ્વાનોએ એમના આરંભના વિદ્યાકાળમાં આપણા ઇતિહાસની જે કલ્પના આપણને બાંધી આપી હતી તે ઘણાં વર્ષો સુધી
Page #800
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ પ્રસારક સભાના પ્રમુખપદેથી આપેલું ભાષણ
૭૪૩
મનાઈ પણ હવે સૂક્ષ્મતાથી જોઈ–વિચારીને પશ્ચિમ અને પૂર્વના ઘણું વિદ્વાને માને છે કે પ્રથમ વેદની સંહિતાને ધર્મ, તે પછી બ્રાહ્મણને, તે પછી આરણ્યકે અને ઉપનિષદેને, અને તે પછી જૈન અને બૌદ્ધોને ધર્મ–એવા તે તે ધર્મના કાલિક ક્રમવાર પરસ્પરભિન્ન તબકે નથી. તે તે ગ્રંથમાં જે જે ગૂંથવામાં આવ્યું છે તે ઉપરાંત તે જ ગ્રન્થોના કાળમાં બીજું ઘણું બહાર વિસ્તરેલું હતું–જેનાં સૂચક ચિહ્યા તે તે ગ્રન્થમાં ઉપલબ્ધ થાય છે પણ જે એ ગ્રન્થમાં નિબદ્ધ નથી. આ દૃષ્ટિએ જોતાં, ગ્રન્થોના કાલક્રમ અનુસાર તે તે ગ્રન્થની ઉત્પત્તિ માની વસ્તુને કાલક્રમ આપણે કપીએ તે ભૂલાવામાં પડીએ. પાર્શ્વનાથ અને મહાવીરસ્વામી ઈ. સ. પૂર્વે આઠમા અને છઠ્ઠા સૈકામાં થયા, તેથી એમણે પ્રરૂપેલો ધર્મ પણ એમના સમયથી જ અસ્તિત્વમાં આવ્યો એમ માનવું ભૂલભરેલું છે. એ ધર્મ ઝીણું વિગતે બાદ કરતાં એના તાત્વિક સ્વરૂપમાં બહુ પહેલાં હતા એમ માનવાને પૂરતાં કારણે છે. અહીં આપણે એટલું સ્મરણમાં રાખવું જોઈએ કે – જૈન, બૌદ્ધ, બ્રાહ્મણ એવી પરસ્પર વિભેદક શબ્દાવલિ આપણુ વિગ્રહકાળની શબ્દાવલિ છે. મૂળમાં, જેઓએ ઇકિયાદિક ઉપર તથા એણે પ્રેરેલા રાગદ્વેષાદિ શત્રુઓ ઉપર જય મેળવ્યો છે, સત્યના તેજથી જેઓનાં આતર ચક્ષુ ઊઘડી ગયાં છે, જેઓની દષ્ટિ કૃપણ નહિ પણ બૃહત–સાંકડી નહિ પણ વિશાળ–થઈ ગઈ છે તેઓ જ વસ્તુતઃ ક્રમવાર “જૈન”
બૌદ્ધ” અને “બ્રાહ્મણ” શબ્દવાચ્ય છે. આપણે રાગદ્વેષાદિની જાળમાં ન પડ્યા હેત, અજ્ઞાનથી આપણું નેત્રને છવાવા ન દીધાં હત, આપણું દષ્ટિ સાંકડી નહિ પણ વિશાળ રાખી હોત, તે આપણે સહુ ભિન્નભિન્ન વિવક્ષાથી “જૈન”, “બૌદ્ધ” કે “બ્રાહ્મણ” ન કહેવાત. અંગ્રેજી લોજિકની પરિભાષામાં બોલીએ તો એક જ denotation વાળા પદાર્થનાં આ જુદાં જુદાં connotations છે અને તે connotations પણ કેવાં કે એક બીજામાં ભળેલાં, એક બીજાથી છૂટા ન પાડી શકાય એવાં, કેને differentia કહીએ અને કેને property કહીએ એ પણ જેમાં ન સમઝી શકાય એવાં પરસ્પર ઓતપ્રોત. કઈ પણ ધર્મનું સમગ્ર સ્વરૂપ એક જ વ્યક્તિની પ્રતિભામાં પ્રકટ થતું નથી. અનેક મહાન વ્યક્તિઓની પ્રતિભા મળીને એનું સ્વરૂ૫ બંધાય છે. અને તેમાં પણ દેશ કાલ અને કષ્ટાની બુદ્ધિ તથા સ્વભાવ અનુસાર ધર્મનાં જુદાં જુદાં તો ઉપર વધારે એ છે ભાર મૂકાય છે. પરંતુ આમ એક જ વ્યક્તિની પ્રતિભામાં આવેલ ધર્મ એ જ ધર્મનું સમગ્ર સ્વરૂપ એવો આગ્રહ રાખવો એ સાંકડા
Page #801
--------------------------------------------------------------------------
________________
૭૪૪
જૈન ધર્મ પ્રસારક સભાના પ્રમુખપદેથી આપેલું ભાષણ
મનની અને અયથાર્થ દૃષ્ટિની નિશાની છે. આ ફલિત સિદ્ધાન્તના મૂળમાં રહેલું Relativity યાને સાપેક્ષ અનેકાન્તવાદનું સત્ય કઈ પણ ધર્મવિશેષમાં (એક અમુક ધર્મમાં) ભાર દઈને સમઝાવવામાં આવ્યું હોય તે તે જૈન ધર્મ છે, અને તેથી જૈન ધર્મ પ્રસારકનું પ્રથમ કર્તવ્ય આ ઉદારવૃત્તિ જગતમાં પ્રસારવાનું છે; એ દષ્ટિ પ્રસરે તે જૈન ધર્મ પ્રસર્યો અને એ દષ્ટિ ન પ્રસરી તે જૈન ધર્મ પ્રસારવાને સઘળે પ્રયત્ન નિષ્ફળ ગ—એ દષ્ટિ જૈન ધર્મને નામે પ્રસરે છે કે કેમ એ વસ્તુતઃ ન્હાની વાત છે.
૧૯૧લ્માં બનારસ ગયો તે અરસામાં ત્યાંના “સ્યાઠાદ વિદ્યાલયમાં એક વાર્ષિક મેળાવડે હતો તેમાં સ્યાદ્વાદ વિષે બોલતાં મને એક વિચાર સ્કુરી આવ્યા હતા, (અને જેમ જેમ હું એનું મનન કરું છું તેમ તેમ મને એની યથાર્થતાને નિશ્ચય વધતું જાય છે ) કે સ્યાદ્વાદ વા અનેકાન્તવાદ, અને અહિંસા, જે બે જૈન ધર્મના સારભૂત સિદ્ધાન્તો છે, એ વસ્તુતઃ એક બીજાથી સ્વતંત્ર નથીઃ અનેકાન્તવાદ એ અહિંસાના પરમ ભાવનું જ બુદ્ધિના પ્રદેશમાં વિનિજન છે. ખરું છે કે જૈન ધર્મને ઉપદેશ અનેકાન્તવાદથી શરૂ થતું નથી, તેમ અહિંસાને ઉપદેશ પણ જૈન ઉપરાંત બૌદ્ધ અને બ્રાહ્મણ ધર્મની કેટલીક શાખા (જેમકે, સાંખ્ય વેદાન્ત ભાગવત આદિ) માં નજરે પડે છે. તથાપિ એ બંને ઉપદેશ માટે સહુથી અધિક આગ્રહ ધરી એને પિતાના જીવાતુભૂત સિદ્ધાન્ત તરીકે સ્થાપિત કરવાનું માન જૈનધર્મને છે. બૌદ્ધપિટકનું “બ્રહ્મજાલસુત્ત” જોતાં જણાય છે કે સામાન્ય અનેકાન્તવાદ જ નહિ, પણ સ્યાદ્વાદની કેટલીક ભંગીઓ પર્યન્ત વધે અનેકાન્તવાદ બ્રાહ્મણમાં અને તે સમયના અનેક ઉપદેષ્ટાઓ જેઓ કેવળ જૈને જ ન હતા એએમાં પ્રચલિત હતો. અને ઉદાનસુરના નવજ્યam (= જાત્ય વર્ગ)માં, આપણી સહુની જાણીતી આંધળાના હાથીની આખ્યાયિકાઠારા વિકલાદેશની ભ્રાન્તિ ઉઘાડી પાડવામાં આવી છે. પણ જૈન ધર્મની વિશિષ્ટતા એ છે કે એમાં અહિસા અને અનેકાંતવાદને પિતાના સિદ્ધાની વખારમાં એક ખૂણે નાંખી મૂકેલા નથી, પણ જૈન ધર્મના પ્રાણની એ નાડીઓ છે. જૈન ધર્મની બીજી વિશિષ્ટતા એ છે કે એમાં જ્ઞાનમાંથી ચારિત્રને ફલિત કરવાને બદલે ચારિત્રને જ્ઞાન જેટલું જ મહત્ત્વ આપ્યું છે અને રત્નત્રયીમાં દર્શન અને જ્ઞાન સાથે ચારિત્રનું સમકક્ષ પરિગણન કર્યું છે, અને ચારિત્રમાં અહિંસાને મુખ્ય સ્થાન આપ્યું છે. પાંચ ઘતેમાં અંહસા વ્રતને પહેલું મૂકેલું છે એટલું જ નહિ, પણ પાછળના કેટલાક ગ્રન્થમાં તે બધાં વ્રતોને અહિસા વ્રતમાંથી જ, એ વ્રતના જ
Page #802
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ પ્રસારક સભાના પ્રમુખપદેથી આપેલું ભાષણ ઉ૫ પ્રકારરૂપે, ઊપજાવવામાં આવ્યાં છે, અને એ રીતે જીવનની રગેરગમાં અહિસાનું અમૃત વહેવરાવ્યું છે. અહિસા માટે એવો પ્રેમ ધરાવનાર જૈનધર્મ વિવિધ વાદવિવાદના ઝઘડાની પાર જઈ એની અનેકતામાં એકતા જુવે અને એ વિવાદીઓની લઢાઈઓ શમાવવા યત્ન કરે એમાં શી નવાઈ? એમાં જ એની શોભા છે, બલ્ક એનું જીવન છે. એને મુખે કઈ પણ એક વાદી પ્રત્યે “તમારે વાદ છેટે છે” એવા કર્કશ શબ્દ નીકળતા નથી, સર્વ પિતપતાની રીતે ખરા છે, પણ એમાંથી કોઈ પણ એક કહે કે “હું જ ખરે છું અને બીજા બધા ખેટા છે” તે તેને ન્યાય ખાતર કહેશે કે “ભાઈ, હમારા દૃષ્ટિબિન્દુથી જોતાં હમે ખરા છે, અને પેલા ભાઈના દષ્ટિબિન્દુથી જોતાં એ ભાઈ ખરા છે; નકામા શા ભાટે લઢી મરે છે? “ઢાલની બે બાજુ અને ઘોડેસ્વારીની વાત ભૂલી ગયા? દોષ વસ્તુને નથી, અને છેક હમારેએ નથીઃ વસ્તુને અનેક પાસાં છે અને એક બાજુથી જોતાં એક પાસું દેખાય છે, અને બીજી બાજુથી જોતાં બીજું પાસું દેખાય છે.” જેમ વેદાન્તી આ જ ઉદાર સમઝણ બ્રહની વિશાળતામાંથી ઊપજાવે છે, તેમ જૈનો એને અહિંસાવૃત્તિમાંથી પ્રાપ્ત કરે છે. જેઓ જૈનધર્મી હોવાનો દાવો રાખે છે, અને જેઓ બ્રાહ્મણધર્મનું પરમ શિખર વેદાન્ત છે એમ માને છે તેઓની ફરજ છે કે તેઓએ સ્વધર્મની આ દષ્ટિ મનુષ્યજાતિમાં પ્રસારવી જોઈએ.
આગળ કહ્યું તેમ જૈન ધર્મ માટે, જેમ અહિસા એની જીવનચર્યામાં તેમ, અનેકાન્તવાદ એના વસ્તુવિચારમાં મૂળ તરવરૂપે વિરાજે છે. અને તેથી એ બંનેને માત્ર સામાન્યરૂપે ઉપદેશીને બેસી ન રહેતાં એમાં શાસ્ત્રકારેએ ઘણું ઝીણવટવાળું કામ કર્યું છે, વિશ્વ કેવા કેવા જીવથી ભરેલું છે, જ્યાં ચર્મચક્ષુ જતાં નથી ત્યાં પણ અસંખ્યાત છવ કેવા વસે છે ઇત્યાદિ વસ્તુસ્થિતિ જૈનધર્મમાં બહુ સૂક્ષ્મતાથી પ્રરૂપેલી છે, જેમાંની કેટલીક વાતોનું આજ હજારે વર્ષ પછી વર્તમાન સાયન્સ સમર્થન કરી રહ્યું છે. અને તે જ પ્રમાણે જૈન ધર્મના અનેકાન્તવાદને પણ વર્તમાન સમયમાં બહુ પ્રસિદ્ધિમાં આવેલ Relativity સિદ્ધાન્ત અનુમોદન આપે છે.
આ અનેકાતવાદમાંથી પહેલા “નયવાદ ઉત્પન્ન થયે કે “સ્યાદ્વાદ એ જાણવું કઠણ છે. “નયવાદ એટલે વસ્તુને આપણે એના સમગ્ર સ્વરૂપમાં ન જોતાં, અમુક માર્ગે દેરાઇને (ન દોરવું) એનું ખંડસ્વરૂપ જેવું તે ખંડદર્શનમાં શા શા માર્ગે સંભવે છે એને વિચાર નયવાદમાં કરવામાં આવ્યું છે, જેમકે સામાન્ય અને વિશેષ માર્ગે વસ્તુ જેવી, એકલા સામાન્ય
Page #803
--------------------------------------------------------------------------
________________
૭૪૬
જૈન ધર્મ પ્રસારક સભાના પ્રમુખપદેથી આપેલું ભાષણ
ળમાં ગમમાં કાઈ અને જવા
ભાગે જ જેવી, એકલા વિશેષ માર્ગે જ જેવી ઈત્યાદિ. “સ્યાઠાદમાં વસ્તુનાં શાં શાં સ્વરૂપ સંભવે છે એને વિચાર છે; જેમકે કઈ રીતે વસ્તુ છે, કઈ રીતે વસ્તુ નથી, કઈ રીતે વસ્તુ છે અને નથી, કઈ રીતે વસ્તુ બેલી શકાતી નથી ઈત્યાદિ. પણ આ તો માત્ર અસ્તિત્વને લઈ વિવિધ સ્વરૂપ બતાવ્યાં, તે જ પ્રમાણે નિત્યત્વને લઈને કોઈ રીતે વસ્તુ નિત્ય છે, કઈ રીતે વસ્તુ અનિત્ય છે ઇત્યાદિ સ્વરૂપની વિવિધતા સમઝી લેવી. સ્યાદ્વાદની કેટલીક ભંગીઓ ગૌતમ બુદ્ધ પહેલાં પણ બ્રાહ્મણના વાદાળમાં પ્રચલિત હતી, તેમાંથી સ્યાદ્વાદ વિકસ્યા હોય એ સંભવિત છે. મૂળ જૈન આગમાં કઈ કઈ ઠેકાણે જ એના ભણકારા વાગે છે, અને ત્યાં પણ સરિત, જાતિ, અને સવરા એ ત્રણ ભંગીને જ ઉલ્લેખ જોવામાં આવે છે. અને છેક ઇ. સ. ના આરંભકાળની આસપાસના ગ્રન્થમાં પણ એનું સ્પષ્ટ શ્રવણ થતું નથી. તત્ત્વાર્થાધિગમસૂત્રમાં “પિતાપિતસિ” એ એક સૂત્ર જ આ અનેકાન્તવાદનું પ્રતિપાદક માનવામાં આવે છે, અને એના ભાષ્યમાં સ્યાદ્વાદની સાત ભંગીઓ પૈકી ત્રણ ભંગીઓને જ ઉલ્લેખ કરેલો છે. વળી એક વાત વિશેષ: બૌદ્ધ ધર્મની માધ્યમિક કારિકામાં પણ એ જ ત્રણ ભંગીઓ મુખે સ્વસિદ્ધાત સ્થાપવામાં આવ્યો છે, અને તે પૂર્વે બ્રાહ્મણોના વેદાન્તમાં પણ એ ત્રણ ભંગીઓ જાણીતી હતી એ સુવિદિત છે. સ્યાદ્વાદને બદલે, ખાસ જૈનગ્રન્થમાં પ્રકટ થતે અનેકાન્તવાદને પ્રકાર જોઈએ તે તે નયવાદ છે, અને નયવાદ જ તત્ત્વાથધિગમમાં વધારે વિસ્તારથી પ્રરૂપાય છે. જેમ સ્યાદ્વાદની ભેગીની સંખ્યામાં તેમ નયવાદના નયની સંખ્યામાં પણ કેટલોક ભેદ જોવામાં આવે છે. પરંતુ એ સર્વના ઇતિહાસમાં ઊતરવું અત્યારે અપ્રાસંગિક છે. તે પણ નૈગમ, સંગ્રહ અને જુસૂત્ર નય; દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય;
પાચચૉંૌથયુજ સત્ એ વસ્તુનું લક્ષણ–આ વિષેના જૈન વિચાર કઈ પણ તત્ત્વજ્ઞાનમાં રુચિ ધરાવનાર સ્ત્રી પુરુષને રસિક અને બેધક થશે એમ નિશ્ચય પૂર્વક કહી શકાય છે અને જૈન ભાઈઓને હું વિજ્ઞાપના કરું છું કે પૂર્વોક્ત એકાન્તવાદની ઉદાર દષ્ટિને, અને એના અંગમાં હમણ હે ગણાવ્યા એ નયને, ઉપદેશ દેવામાં આવે તે જૈન ધર્મના પ્રસારમાં તેમ જ સર્વ ધર્મના પ્રસારમાં એ ઉપયોગી સેવા થઈ પડશે.
જૈન ધર્મ મ આગળ જણાવ્યું તેમ કાંઈ વિવાદ કરવા માટે કે વિવાદ શમાવવા માટે જ અસ્તિત્વમાં આવ્યો ન હતો. આત્મસાક્ષાત્કારપ્રસંગવશાત કહી લઉ કે ઘણું લોકે ભૂલથી માને છે તેમ દુઃખમાંથી
થતી અને
માં વધારે
ની સંખ્યામાં
Page #804
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ પ્રસારક સભાના પ્રમુખપદેથી આપેલું ભાષણ
૭૪૭
છુટકારો નહિ, પણ આત્માને સાક્ષાત્કાર—એ જ આપણું સર્વ તત્ત્વજ્ઞાનનું છેવટનું સાધ્ય છેઃ એ આત્મા તે પરમ આત્મા , કેવળ આત્મા હૈ, વા પૂર્ણ વા શૂન્ય વસ્તુ હ–જે તે પણ એને જ સાક્ષાત્કાર એ મનુષ્યજીવનનું પરમ પ્રયોજન છે. કેઈએક વિભૂતિને ઈશ્વર કહે, કે તટસ્થ પરમ વિભૂતિને ઈશ્વર કહે, કે સર્વસંગ્રાહક પરમ વિભૂતિને ઈશ્વર કહે– પણ એ ઈશ્વર યાને પરમ આત્મા કેવલ છે, અથત સર્વદેષવિવર્જિત છે, એમ સર્વ કેઈ માને છે. આ અર્થમાં પરમાત્મપ્રાપ્તિ અને આત્માના કૈવલ્યને અનુભવ એ લગભગ એક થઈ જાય છે; કાંઈ નહિ તે એક એ બીજા માટે આવશ્યક છેલ્લું પગલું છે એ તે સર્વમાન્ય છે અને થશે. તે એ અત્યન્ત દુરના પરમ સાધ્યના વિવાદમાં ન પડતાં એનાથી એક જ પગલું આ તરફ એવું જે આત્માનુ વૈવલ્ય, એ સર્વને સાધ્ય રૂપે સ્વીકાર્ય છે એમ માનીને આપણે આગળ ચાલીએ તો તેમાં ખોટું નથી.
ભાગવત બૌદ્ધ અને જૈન ધર્મને છેલ્લે ઉદય થયો–એટલે કે ઈ. સ. પૂર્વે છઠ્ઠા શતકમાં–તે વારે ભારતવર્ષ વાદજાળથી–બૌદ્ધપિટક જેને
બ્રહ્મજાલ” કહે છે, અને ભગવદ્ગીતા જેના એક પ્રકારને “પુષિતા વાફ” કહે છે–એમાં ગૂંથાઈ ગયું હતું, મુગ્ધ થઈ ગયું હતું. એમાંથી મુક્ત થવા માટે તે તે ઉપદેષ્ટાઓએ વિવિધ ઉપાયો યોજેલા છે. પણ સહુ એક વાતમાં મળે છે કે વિવાદની જાળમાંથી નીકળીને, બદ્ધ પિટક અન્યત્ર કહે છે તેમ નદીને સામે કાંઠે જવું હોય તે સામા કાંઠાને “સામા કાંઠા ! આમ આવ, આમ આવ” કહેવાને બદલે અથવા તે એ કાંઠાના સ્વરૂપ વિષે વાદવિવાદમાં પડવાને બદલે નાવમાં બેસી સામે કાંઠે જવા માંડવું જોઈએ, અથત સાધ્યના નામને જપ નહિ, એને વિવાદ નહિ, પણ સાધનનું સેવન એ જ ખરું કર્તવ્ય છે. જૈન ધર્મ, બ્રાહ્મણ અને બૌદ્ધ ધર્મની પેઠે, આ સાધન બહુ વિસ્તારથી બતાવે છે, યોજે છે. એમાં બ્રાહ્મણ કે બૌદ્ધ કઈ સામે એને વિદ્વેષ નથી. એ સમયમાં એવાં ઘણું સાધનો અગાઉથી ચાલતાં આવતાં હતાં, કે જેને સર્વમાન્ય કહી શકાય, પણ જે માત્ર પાછળના સમયના અજ્ઞાનથી ઢંકાઈ ગયાં હતાં. આમ હોઈ ભારતવર્ષના તે સમયના સર્વ ધર્મને સામાન્ય એવા સાધનનું પ્રતિપાદન સર્વત્ર જોવામાં આવે છે. વ્રત, ગુપ્તિ, વ્યાદિ ભાવના આદિ ઘણાં સાધને એ જ કે જુદે નામે ભારતવર્ષમાં તે સમયે પ્રચલિત હતાં, એ ભારતવર્ષના સર્વ ધર્મોમાં તે શું, પણ જગતના સર્વ ધર્મોમાં ઉપદેશ શકાય એવાં છે. અને વર્તમાન સમયમાં દરેક સ્વધર્મ પ્રસારક સભાનું આ
Page #805
--------------------------------------------------------------------------
________________
૭૪૮ જૈન ધર્મ પ્રસારક સભાના પ્રમુખપદેથી આપેલું ભાષણ કર્તવ્ય છે કે આ એકતાના તત્ત્વ ઉપર જ ભાર દેવા જોઈ એ; એટલું જ નહિ પણ એ તત્ત્વ ઉપર ભાર દેવા જ જોઇએ. આ રીતે સર્વ ધર્મની સેવા એ પ્રત્યેક ધર્મનું કર્તવ્ય છે—અતિથિસેવા એ પ્રત્યેક ગૃહસ્થનું કર્તવ્ય છે એ ન્યાયે.
પણ અહીં પ્રશ્ન ઊઠે છે કે આ તો પરધર્મ પ્રત્યેના વર્તનની વાત થ. પરંતુ પ્રત્યેક ધર્મના પેાતાના અનુયાયીઓ તરફ એ ધર્મનું શું કર્ત્તવ્ય છે? ખીજી રીતે કહીએ તેા પ્રત્યેક ધર્મના સંધનું પેાતા પ્રત્યે શું કર્તવ્ય છે? સ્વધર્મને સર્વ ધર્મમાં ડૂબાવવા એ? આને જૈનશાસ્ત્રની પરિભાષામાં ઉત્તર આ પ્રમાણે થઈ શકે. કાઈ પણ ધમને એના વિશેષરૂપમાં જ જાણવા એ જીસૂત્ર નય'ની સીધી સાદી પ્રાકૃત જનને ઉચિત દૃષ્ટિ છે, શાસ્ત્રીય દૃષ્ટિ નથી. તેમ કાઈ પણ ધર્મનું વિશેષ રૂપ ભૂલી એમાં સર્વધર્મગત સામાન્ય તત્ત્વા ઉપર દિષ્ટ ફેરવવી એ ખીજા છેડાને સામાન્યમાત્રગ્રાહી ‘સંગ્રહ નય’ છે. ઉભયસામાન્ય અને વિશેષ ઉભય—તત્ત્વને સ્વીકારવાં એ આથી ચઢીઆતી ‘નૈગમ નય’ ની દૃષ્ટિ છે. પણ આ ત્રણે નયદષ્ટિએ છે, સિદ્ધાન્ત દૃષ્ટિ નથી. સિદ્ધાન્તમાં તે સામાન્ય અને વિશેષ પરસ્પર ભળેલાં છે, માત્ર દષ્ટિભેદે જુદાં છે. અને એએના વિરાધ યાને તેએ એકાન્તતઃ જુઠ્ઠા છે એ દૃષ્ટિ શમાવીને એકમાં બીજાને જોતાં શીખવું એ જ ખરી દૃષ્ટિ છે; અર્થાત્, પ્રસ્તુત સ્થળે, સ્વ અને સના એકાન્તિક ભેદ પીગાળી દઈ સ્વધર્મ અને સર્વ ધર્મને એવાં જોવાં કે એક ખીજામાં એ ભળેલાં જ અનુભવાય એ સંપૂર્ણ સત્યદૃષ્ટિ છે, પરંતુ એટલે સુધી ન પહોંચાય તે હમેશાં સ્વધર્મમાં સર્વ ધર્મનાં તત્ત્વાનુ દર્શન કરતા રહેવું, અને સર્વ ધને સ્વધર્માંમાં જ મૂર્તિમન્ત થતા જોવા એટલું તેા અવશ્ય કરવું જોઇએ. આટલાથી કુલિત એ થયું કે કહેવાતા જૈને કહેવાતા બ્રાહ્મણ થઈ જવું કે કહેવાતા બ્રાહ્મણે કહેવાતા જૈન થઈ જવું એ વિવક્ષિત નથી, પણ એટલું તાવિવક્ષિત છે જ કે ઇંદ્રિયા ઉપર અને રાગદ્વેષાદિ ઉપર જય મેળવ્યા વિના બ્રહ્માંડને ભરી નાંખતું ખરૂં બ્રાહ્મણત્વ પ્રાપ્ય નથી, તેમ એ ખરું બ્રાહ્મણુત્વ પ્રાપ્ત કર્યાં વિના શત્રુંજય રૂપી સાચું જનત્વ પણ પ્રાપ્ત કરવું અશકય છે.
પણ આ તે। એક દૂરની વાત છે. હજી અનેક ધર્માને અનેકાન્તવાદની દૃષ્ટિએ જોતાં
તે આપણે આપણા દેશના શીખવાનું છે. હિન્દુધર્મીએ
Page #806
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ પ્રસારક સભાના પ્રમુખપદેથી આપેલું ભાષણ ૭૪૯
બ્રાહ્મણ જૈન અને બૌદ્ધને એક જ ધર્મના વિવિધ પ્રકારરૂપે જોવાના છે. બ્રાહ્મણધર્મએ શૈવ વૈષણવોના અને આર્યસમાજીઓ અને સનાતનીઓના, અને જૈનધર્મીએ શ્વેતામ્બર દિગમ્બરના અને તામ્બરએ મૂર્તિપૂજક અને સ્થાનકવાસીઓના, વિરે શમાવવાના છે. શાંતિ અને સમૃદ્ધિના કાળમાં ધર્મને વિશેષ શાખા પ્રશાખામાં પાંગરવા દે એમાં દેષ નથી બકે ધર્મની સમૃદ્ધિ છે; પણ આપદ્ અને યુદ્ધના કાળમાં અનેકતામાં એકતા લાવવી એ જ યુગધર્મ છે, યુગધર્મ છે
[વસંત, ફાલ્ગન, સં. ૧૯૯૧ ]
Page #807
--------------------------------------------------------------------------
________________
શ્રીકૃષ્ણ
હું
શ્રીકૃષ્ણા ( શ્રીકૃષ્ણ કાણુ ? શુ? )
અહી જે પ્રશ્ન હું ચર્ચવા ઇચ્છું છું એને મ્હે' જાણી' જોઇને એ પાંખાળેા કર્યાં છે. કૃષ્ણ કાણું ? અને શું ? કારણ કે આ મહાપ્રશ્નને મ્હારી ઉત્તર પણ દ્વિકલ્પક—એ રૂપના છે. કેવી રીતે અને શે। એ હું નીચેના વિવેચનમાં સ્પષ્ટ કરીશ.
های
૧
પ્રાચીન ભારતના મહાન કવિન કેવળ ભરતકુળને વૃત્તાન્ત શ્વેૉકમાં ગાનાર પણ ક્રાન્તદર્શી એટલે એની આરપાર સત્ય અને ધની દૃષ્ટિથી જોનાર—ભ્યાસ મહર્ષિએ ( વ્યાસ એક હતા કે અનેક એ પ્રશ્ન અત્રે અપ્રસ્તુત છે) કૃષ્ણજીવનની કથા મહાભારતમાં સ્થાપી છે, વાવી છે કહું તા એ શબ્દ વધારે યથા જણાશે. એ કથા મહાભારતના પરિશિષ્ટ હરિવંશમાં, અને તે પછી થએલા શ્રીમદ્ભાગવત પુરાણમાં વિસ્તાર પામી છે, અને તે પછી આગળ ચાલતાં ભક્તિરસનાં સંસ્કૃત અને ભાષાનાં પુસ્તકામાં——એટલે કે મધ્યકાલીન હિન્દુસ્થાનના સાહિત્યમાં તે મૂળ કથાના પુષ્કળ અતિરેક થયા છે.
કૃષ્ણ એ એક ઐતિહાસિક મહાન પુરુષ હતા—જે મહાભારતના યુદ્ધના સમયમાં વિદ્યમાન હતા—-એ એક એવી સંગીન ઐતિહાસિક મિના છે ? એને કાઈ ખેાટી ગણી શકે એમ નથી. તે સાથે એ પણ ખરૂં છે કે મહાભારતના કર્તા વ્યાસ વર્તમાન સમયમાં આપણે જેને ‘ ઇતિહાસ કાર ' કહીએ તેવા શુષ્ય-નોંધણી-કામદાર ન હતા, પણ એ એક કવિ અને તત્ત્વજ્ઞ હતા, જેમણે તત્ત્વજ્ઞાન કાવ્ય દ્વારા શીખવ્યું છે, જે કાવ્યમાં એમણે ઐતિહાસિક ઇતિવૃત્ત અને કવિની કલ્પનાનું મનેાહર મિશ્રણ કર્યું છે. કવિની કલ્પનાના આ ખીજનું વૃક્ષ અને વૃક્ષાન્તર થઈ, મધ્યકાલીન હિન્દુસ્તાનમાં એનું એક ઉપવન થઈ ગયું છે. એ રીતે ઉત્પન્ન થએલા
* ગયે વર્ષે “ કલ્યાણુ કલ્પતરુ ” ના “ કૃષ્ણાંક ” માં “Krishna Who ? ” એ મથાળાના મ્હે. અંગ્રેજીમાં લેખ લખેલા તેને કાંઈક ટૂંકાવી લંબાવીને આ ગુજરાતીમાં લખ્યા છે. એના થાડાક ભાગ સાર રૂપે મુંબા ઈમાં સીડનહામ કૅાલેજ આક્ ૐામના છાત્રાવાસમાં આ કૃષ્ણજન્માજીને
પ્રસંગે કહ્યો હતા.
Page #808
--------------------------------------------------------------------------
________________
શ્રીકૃષ્ણ,
૭૫૧
ગ્રન્થા તે તે સમયના કવિઓની—જયદેવ સૂરદાસ આદિની રસિકતા કેવા પ્રકારની હતી. એ ઉપર પ્રકાશ નાંખે છે, પરંતુ એને આપણે કૃષ્ણના જીવનના પુરાવા રૂપે—એટલે કે વાસ્તવિક હકીકતની નોંધ રૂપે સમઝીએ તા ભૂલ કરીએ. કૃષ્ણના જીવનની ખરી હકીકત જાણવા માટે આ ભેદ, મૂળ વૃત્તાન્ત અને એ વૃત્તાન્તના કાવ્યમાં થએલા વિસ્તાર અલ્કે વિકાર વચ્ચેના ભેદ ધ્યાનમાં રાખવાની જરૂર છે.
આ પાછળનાં વનામાં કૃષ્ણની અનીતિ સંન્ધી જે કથા છે એ નીતિને બગાડનાર છે એ હેતુથી આપણા એગણીસમી સદીના ધ સુધારકાએ એ ઉપર ધણા મહારા કર્યાં છે. પેશવાઈ પડી ત્યારથી, ખેલકું માધલાઈ શહેનશાહતના ઉત્તર કાળથી અને પેશવાઈની પડતી થવા લાગી તે કાળથી, દેશમાં જે અંધાધુંધીના યુગ શરૂ થયા તે દરમિયાન પ્રજાની નીતિનું અનેક માર્ગે અધઃપતન થવા માંડયું હતું. ખ એમ કહીએ તે પણ ચાલે કે મેધલસામ્રાજ્યની અને પેશવાઈ મહારાજ્યની જાહેાજલાલીના દિવસેામાં જ્યારે પ્રજા એશઆરામમાં ડૂબેલી હતી તે વખતથી જ એના આન્તર આત્માને કારી ખાનાર કીડા અંદર કામ કરી રહ્યો હતેા. એની પરિસીમા અરાઢમી સદીમાં આવી. પણ ભારતનું ભવિષ્ય ઊજળું હતું એટલે એ પડતીમાંથી ઉદ્ધાર થવાની આશાનાં કિરણા ઓગણીસમી સદીના આરંભથી સ્પષ્ટ દેખાવા લાગ્યાં હતાં. અનીતિનું ખંડન જ્યાં દેખાય ત્યાં, ધાર્મિક પુસ્તકામાં દેખાય તે તેમાં પણ, તે કરવું એ ધાર્મિક સુધારાનું પ્રથમ બંગાળામાં જ્યાં નવી કેળવણી સહુથી પહેલાં આવી હતી, અને પછી અન્ય પ્રાન્તમાં—મુખ્ય કર્તવ્ય થયું. પરિણામે ઉપનિષદા ખેાળાયાં, અને પુરાણા ત્યજાયાં; રામ રહ્યા, પ કૃષ્ણે ગયા.
--
તે પછી નીરક્ષીરવિવેચક હંસ ષ્ટિ ઊધડી. કૃષ્ણકથા સધળા નાંખી દેવાનું કારણ નથી; મૂળ કથા સારી હતી, પાછળના લેખકાએ એ અગાડી છે, માટે એ કથાના મૂળ અંશા તારવી કાઢવા જોઈએ આ પદ્ધતિએ અકિમચન્દ્ર ચટ્ટોપાધ્યાયે આપણા ધમને મ્હાટી સેવા કરી. એમણે બહુ સૂક્ષ્મતાથી મહાભારત હિરવશ અને ભાગવતમાં આપેલી કૃષ્ણકથાના મૂળ અને આગન્તુક અંશાનું પૃથક્કરણ કર્યું, અને એ રીતે કૃષ્ણના યશને મલિનતાથી મુક્ત કર્યો. હિન્દુ ધર્મ ઉપર આક્ષેપ કરનાર ખ્રિસ્તી પાદરીએને, અને નવા સુધારાના અકાન્તિક મેાહમાં પડેલા હિન્દુ ધના ઉપરછેલ્લા અભ્યાસીઓને બંકિમચન્દ્રના પુસ્તકે બહુ સારી રીતે જવાબ વાળ્યેા.
Page #809
--------------------------------------------------------------------------
________________
ઉપર
ન શ્રીકૃષ્ણ પણ બંકિમચન્દ્રની તર્ક પ્રધાન દષ્ટિ કૃષ્ણસાહિત્યમાં રહેલા ધર્મના ઊંડા ભાવ જોઈ સમઝી શકી નહિ. અને તેથી કૃષ્ણજીવનનાં કેટલાંક ધાર્મિક રહસ્યને પણ એણે ફેંકી દીધાં. અંગ્રેજીમાં કહેવત છે તેમ, ન્હાવાના ટબમાંથી પાણું ફેંકી દેવાની સાથે અંદર હાવા પડેલું બાળક પણ ફેંકાઈ ગયું ! બંકિમની અર્થગ્રહણ પદ્ધતિથી આ એક વાતને ખુલાસો થયો નહિ કે–કૃણની કેટલીક વાતો જે ખરેખર વ્યભિચારની જ વાત હોય તે એક બે સૈકા જ નહિ પણ હજાર વર્ષથી હિન્દુ ધાર્મિક જનતાના હૃદયમાં એ દઢ વાસ કેમ કરી બેઠી છે? સર જ્યોર્જ ગીયર્સન, જે હિન્દી સાહિત્યના ચિરપરિચયી અને ઊંડા અભ્યાસક હતા એ સાક્ષી પૂરે છે કે જીવાત્માને પરમાત્મા પ્રતિ જે સ્વાભાવિક ઊછાળો છે એને જ રાધાના કૃષ્ણ પ્રત્યેના પ્રેમ રૂપે કવિએ વર્ણવ્યો છે. અને કૃષ્ણ-ભકતો કૃષ્ણરાધાનાં ગીત ગાય છે ત્યારે ભક્તિભાવથી જ ગાય છે અને એમાં મલિન ભાવ જરા પણ પ્રવેશ કરતું નથી.*
જેમ નીતિ અને ધર્મની પવિત્રતા જાળવવા ખાતર બંકિમે કૃષ્ણજીવનનું ઐતિહાસિક તત્ત્વ તારવી કાઢવા યત્ન કર્યો, તેમ ચૈતન્ય અને વલ્લભાચાર્ય પત્થના કેટલાક ગેસ્વામીઓએ પણ એવા જ હેતુથી કૃષ્ણની કથાને આધ્યાત્મિક અર્થ કરી એ કથાને એને અપવિત્ર અર્થથી છૂટી કરી છે. આ માટે ભાગવતની શારપન્નાધ્યાર્થીના રહસ્યપ્રદર્શનના ગ્રન્થો રચાયા છે. પરંતુ એ ગ્રન્થની અર્થપદ્ધતિ જેટલી સહેલાઈથી પુરાણી ઢબના પંડિતોને સંતોષ આપે છે તેટલી સહેલાઈથી એ વર્તમાન સમયના
critical” દૃષ્ટિના વિદ્વાનોને સંતોષ આપી શકતી નથી. તથાપિ જૂની પદ્ધતિના અર્થદર્શનમાં એક ઘણું જૂનું–ઇસ્વી સન પૂર્વેનું–અર્થદર્શન હાઈ એ અત્રે નેધવા લાયક છે. એ પ્રમાણે, વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ–એટલે કે કૃષ્ણ, એમના ભાઈ બલરામ, કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન અને પૌત્ર અનિરુદ્ધ એ ક્રમવાર પરમાત્મા, જીવાત્મા, અહંકાર અને મન છે. આ સિદ્ધાંત, જે “ચતુર્વ્યૂહ'ના સિદ્ધાન્તથી ભક્તિસંપ્રદાયમાં પ્રસિદ્ધ છે તે મહાભારતના અતિમ સંસ્કરણના કાળમાં મળે છે, પણ તે કાળ પણ ઇ. સ. પૂર્વેને હોવો જોઈએ, કારણ કે એમાંના વાસુદેવ અને સંકર્ષણ ઉલ્લેખ ઇ. સ. પૂર્વેના શિલાલેખમાં નજરે પડે છે. ભાગ
અને મન છે. મહાભારતના
ઈએ, કારણ સર પડે છે. "
જુઓ પૃ. ૭૩૭ ઉપરની ટીપ
Page #810
--------------------------------------------------------------------------
________________
શ્રીકૃષ્ણ
વતમાં તે। શ્રીકૃષ્ણનાં આયુધોને પણુ પરમાત્માના અમુક ગુણુ રૂપે સમજાવવામાં આવ્યાં છે.
'
,
હવે પૂર્વીત એ પદ્ધતિઓમાંથી જેને આપણે ઐતિહાસિક અને આધ્યાત્મિક પદ્ધતિ કહીએ—તેમાંથી ખરી કી ? આટલું નિઃસદેહે છે કે મહાભારત પુરાણ આદિ ગ્રન્થામાં ઐતિહાસિક વૃત્તાન્તા નોંધાએલા છે, પણ તે સાથે એ ગ્રન્થાના કર્તાના ઉદ્દેશ, ધર્મ અને તત્ત્વજ્ઞાનનાં સત્યાને સાહિત્ય સ્થાપત્ય આદિ કલા ( Art)ની આકૃતિ આપીને, ઉપદેશવાના હતા. થાડાંક ઉદાહરણા જોઇએ. નટરાજની નૃત્ય અને સ્થિરતાની મૂર્તિમાં આ વિશ્વમાં જે સ્થિતિગતિના—વેગ અને શાન્તિને—જે અદ્ભુત સમન્વય છે એ મૂર્તિમત કરવાનો યત્ન છે. શ્વેત હંસ ( ક્ષીરનીર છૂટાં પાડતી વિવેકદૃષ્ટિ ) ઉપર વિરાજતી સુન્દર વીણા વગાડતી સરસ્વતીની કલ્પના થાડી જ્ઞાનવાહિની છે? પરમાત્મા નારાયણ ( સર્વ જીવાતું જેમાં સ્થાન છે) એ સમુદ્ર ઉપર શેષ (પરમાત્માના શેષ ભાગ, જે ‘ શેષ' હાઈને પણ અનન્ત ’~Infinite -- છે) ની શય્યા ઉપર સૂતા છે, લક્ષ્મીજી ( God's glory ) એમના પગ આગળ શે।ભી રહ્યાં છે, એમની નાભિમાંથી બ્રહ્માંડરૂપ કમળ ઉગ્યું છે એ ઉપર એ બ્રહ્માંડના મહાજીવરૂપ બ્રહ્મા ખેડા છે, અને ચાર્દિશ ‘ વેદ ’ અર્થાત્ જ્ઞાન પ્રસારે છે—એ કલ્પના પણ ઘેાડી- ભવ્ય અને ખેાધક નથી. ધર્મ । તત્ત્વજ્ઞાન એ કેવળ બુદ્દિના વિષય નથી, હૃદય અને કલ્પનાશક્તિ જગાડીએ દ્વારા અનુભવમાં ઊતારવાની એ વસ્તુ છે, એ ગંભીર સત્યના નિદર્શનરૂપે આપણા પૂર્વેજ મહષિ આએ પુરાણેાની રચના કરી છે.
"
'
कृषिर्भूवाचकः शब्दो णश्च निर्वृतिवाचकः । arttri परं ब्रह्म कृष्ण इत्यभिधीयते ॥
૭૫૩
આમ ઇતિહાસ અને કલ્પના અંતેનું મિશ્રણુ આપણી પુરાણી કથાએમાં છે એ નિઃસન્દેહ છે. પણ કલ્પનામાંથી ઇતિહાસ તારવવા હાય તા તે કલ્પના કેવી રીતે ઉત્પન્ન થઈ છે એને-અર્થાત્ કલ્પનાના ઉદ્ગમ— genesis—ને વિચાર કરવા જોઇએ, ગમે તેવી કૃત્રિમ રીતે શબ્દના અવયવાને કાપીપીને આધ્યાત્મિક અર્થ કાઢવા એ સત્યાન્વેષણના માર્ગ નથી. દાખલા તરીકે, ‘ કૃષ્ણે ' શબ્દને તેડી ફાડી ને આવે! જે આધ્યાત્મિક
→ ભા. સ્કન્ધુ ૧૨, અધ્યાય ૧૧.
૯૫
Page #811
--------------------------------------------------------------------------
________________
૭૫૪
શ્રીકૃષ્ણ
સર્વ કરવામાં બાધ
અર્થ કરવામાં આવે છે એ, આપણે મૂળ શબ્દાર્થરૂપે સ્વીકારી શકીએ નહિ જ. જે કે એમાં કૃષ્ણ વિષે જે વિશેષ આધ્યાત્મિક સત્ય કહ્યું છે એ આપણે ખુશીથી માની લઈએ. વસ્તુતઃ આધ્યાત્મિક અર્થ કરવામાં બાધ નથી, પણ આપણું પ્રાચીન ઇતિહાસ સાથે કલ્પનાદ્વારા આધ્યાત્મિક અર્થ કેવો છેડતા હતા એ ધ્યાનમાં રાખતાં અમુક સ્થળે અમુક આધ્યાત્મિક અર્થ છે જ એમ માનવાનાં પૂરતાં કારણ મળે તો જ એ આધ્યાત્મિક અર્થ સ્વીકારાય, બલ્ક ગ્રન્થકારને એ વિવક્ષિત અર્થ છે એમ માનવું પડે.
ઇતિહાસ સાથે
કેવો જોડતા હતા
હવે આપણે કૃષ્ણની કથા લઈએ. એમાંના કેટલાક અંશે તે કથાભાગ તરીકે સર્વવિદિત અને સર્વમાન્ય છે. પછી એ ભાગ ઐતિહાસિક છે કે આધ્યાત્મિક અર્થને યોગ્ય છે તે આસપાસના સાહિત્યની દૃષ્ટિએ –
માત્ર આપણું કપલકલ્પનાથી નહિ, પણ આસપાસનું સાહિત્ય એમ અર્થ • કરવામાં અનુકૂળ છે કે કેમ, બલકે એમ અર્થ કરવાની આપણને ફરજ પાડે છે કે કેમ–એ જોઈશું.
૧ કૃણુ કથામાં એક વાત તો એ આવે છે કે કૃણ એ વિષ્ણુને પૂર્ણાવતાર છે. કૃષ્ણને પરમાત્મારૂપે કે એના અવતારરૂપે સ્વીકાર ભલે ક્રમે કમે થયો હોય, પણ અત્યારે જે રૂપમાં મહાભારત છે તે રૂપમાં તે એમાં કૃષ્ણનું એ સ્વરૂપ સ્વીકારાઈ ગયું છે. અને સ્મરણમાં રાખવું કે આપણે મૂળ કૃષ્ણને શોધવા નથી બેઠા, પણ જે કૃષ્ણને આપણે ભજીએ છીએ એ કૃષ્ણની જ આજ વાત કરી રહ્યા છીએ. એ કૃષ્ણ પરમાત્માનો પૂર્ણાવતાર છે એમ આપણું મહાભારત કહે છે. કૃણ એ ખરેખર પરમાત્મા કે પરમાત્માનો અવતાર છે કે કેમ એ ઐતિહાસિક પ્રશ્ન બની શકતો જ નથી, કારણ કે ઇતિહાસમાં મનુષ્ય એ પરમાત્મા હાઈ કે બની શકતો જ નથી; તેમ એનો અવતાર, ઊપરથી ઊતરી આવવું, એ પણ ઐતિહાસિક બનાવ રૂપે અશક્ય છે. વસ્તુતા, એ તત્ત્વજ્ઞાનને જ વિષય છે, અને તત્ત્વજ્ઞાન ત્રિકાલાબાધિત છે. તે એ કે પરમાત્મા તે જ જીવાત્મા છે, જીવાત્મા એ પરમાત્માનું ઊતરી આવવું છે. (તસ્ વા તવાનુંકવિરા-ઉપનિષ૬)
૨ બીજી નિર્વિવાદ વાત એ છે કે કૃષ્ણ એ અર્જુનના સખા છે. કુક્ષેત્રના યુદ્ધમાં એ અર્જુનને રથ હાંકે છે, પણ પોતે પેદા થઈને લટતા નથી.
મનુષ્ય એ
આવવું, એ
છે, અને
Page #812
--------------------------------------------------------------------------
________________
શ્રીકૃષ્ણ
૭૫૫ in naman
૧ હરે કૃષ્ણ એ વિષ્ણુને અવતાર છે એ કથન સર્વેદમાં વિષ્ણુનું જે સ્વરૂપ જણાવ્યું છે તેની સાથે સંગત થાય છે. વિષ્ણુ એ વિક ધાતુ ઉપરથી–સર્વમાં પ્રવેશી રહેલી સર્વવ્યાપક પરમાત્મા. વેદમાં એનું આધિભૌતિક સ્વરૂપ આકાશસ્થાની સૂર્ય છે–આકાશ નીલ છે, તેથી કૃષ્ણ પણ શરીરે નીલ છે (વઢવપુઃ શ્યામસુન્દર) અને સૂર્યનાં કર ( કિરણો) ચતુર્દિશ ફેલાય છે, તેમ કૃષ્ણ ચતુર્ભુજ છે, અને સૂર્યનાં કિરણ પીત છે, તેમ કૃણુ પીતાંબરધારી છે. •
૨ કુણુ અર્જુનના સખા છે એ પ્રતિપાદન સમઝવા માટે આપણે છેક ઋવેદથી માંડી મહાભારત સુધી ઊતરી શકીએ છીએ. ફક્સકતામાં વિષ્ણુ અને ઇન્દ્રને “સખા” કહ્યા છે એ આ કૃણ અને અર્જુનના સખાની કથાનું મૂળ છે. વિષ્ણુના અવતાર કૃણ છે. અને મહાભારત અજુનને ઈન્દ્રને પુત્ર એટલે કે––બીજા શબ્દમાં–અવતાર કહે છે અને તેથી ઋવેદમાં જે વિષ્ણુ અને ઇન્દ્રનું સખ્ય છે (ઉદૃશ્ય યુઃ કલા) તે જ મહાભારતમાં કૃષ્ણ અને અર્જુનના સખ્ય રૂપે ઊતરે છે. બેની વચમાં ઉપનિષદ્ રહ્યાં. એમાં વેદનાં અમુક સૂક્ત (૧–૧૬૪–૨૦)માં વિષ્ણુ અને ઈન્દ્ર પરમાત્મા અને જીવાત્મા રૂપ સખા રૂપે દર્શાવાયા છે અને તે જ મુંડક (૩–૧–૧) અને વેતાશ્વતર ઉપનિષ૯ (૪-૬)માં–
हा सुपर्णा सयुजा लखाया समान वृक्षं परिषस्वजाते। तयोरन्यः पिप्पलं स्वाहत्ति अनभन्नन्योऽभिचाकशीति ॥
એમ મૂળ સંહિતાની વાણીમાં જ ઉદ્યોષાય છે. તે પછીની પૌરાણિક કલ્પનામાં આ “યુવા સહાય” નર અને નારાયણ નામે દેખા દે છે—જે નર અને નારાયણ ભારતવર્ષના કલ્યાણ અર્થે હિમાલયમાં તપ કરતા વર્ણવાયા છે. “નર” અને “નારાયણને અર્થ જે અત્યન્ત ખુલ્લે હોઈ મને સૂક્યો હતો તેને આનન્દગિરિની ભગવદ્ગીતાના શાંકરભાષ્ય ઉપરની ટીકાથી સમર્થન મળે છે. સરખા-નાળાં તો નારા તરા થના નારાજ વરરામ શરીરનતકુચા તંત્ર नित्यसंनिहिताधिदाभासा जीवा नरा इति निरुच्यते। तेषामयરમાણ નિયામકરાયમી નારાયણ રૂતિ છે. આ જ નર અને નારાયણને નમસ્કાર કરીને “જય”નો (અધર્મ સામે ધર્મના જયની
જ જો પત્તો જ એ મહાભારતમાં વારંવાર સંભળાતો ઉદઘોષ છે. કૌર સામે પાંડની લઢાઈમાં જય થયો એ તો એમને
Page #813
--------------------------------------------------------------------------
________________
૭પ૬
શ્રીકૃષ્ણ
ભારતમાં અર્જુન અને નવમાં થઈ નરનારાયણ
એના આધ્યાભિ
કથાનો) ઉષ કરવાનું મહાભારતના પ્રથમ શ્લોકમાં જાય नमस्कृत्य नरं चैव नरोत्तमम् । देवी सरस्वतीं वाचं ततो जयકુદરત કહેલું છે કારણ કે મહાભારત એ નર અને નારાયણના અવતાર અર્જુન અને કૃષ્ણની કથા છે.
આ રીતે ફસંહિતાના મન્નથી માંડી, ઉપનિષમાં થઈ, નરનારાયણના અનુસન્ધાનપૂર્વક, મહાભારતમાં અર્જુન અને કૃષ્ણની કથા આવે છે. એ એના આધ્યાત્મિક અર્થમાં નિઃસંદેહ જીવાત્મા અને પરમાત્માના સ્વરૂપનું રૂપક છે. આ રૂપકનું દર્શન એ આપણું કલિકલ્પના નથી, પણ એની પાછળ ઉપર બતાવ્યો તે દસંહિતાથી માંડી મહાભારત સુધીનાં વાકાનો પુરાવો છે.
હવે મહાભારતમાં કૃષ્ણ અને અર્જુન સંબધી કેટલીક વાત છે એને ખુલાસો આ તત્ત્વજ્ઞાનના દર્શનથી જ થઈ શકે છે એ આપણે જોઈશું. કૃષ્ણ જેવા મહાન પાત્રને–જેમને માટે અમાપ માન યુધિષ્ઠિર અજુનાદિકને છે–એમને અર્જુનના સારથિ બનાવવા–જે ધ ધ ખરું જોતાં અબ્રાહ્મણ સૂત જાતિને જ હત–એ થોડું અજુકતું દેખાતું નથી. પણ તત્વજ્ઞાનની દૃષ્ટિએ જુવે, અને “સમાનં તથિ વિદ્ધિ” ઈત્યાદિ કર્યોપનિષનું વચન સંભારે તે સઘળું બંધબેસતું થઈ જશે. વળી સંભારે કે કૃષ્ણ યુદ્ધમાં ભાગ લેતા નથી, ભીમ સામે અર્જુન નબળો પડી ગયો ત્યારે પણુ શસ્ત્ર લેતાં લેતાં અટકી જાય છે–એ સાંખ્ય તત્ત્વજ્ઞાનનો પરમાત્માના અકતૃત્વ અને અસંગને જ સિદ્ધાન્ત છે. અને એ તત્ત્વજ્ઞાન શોધવા આપણે અર્વાચીન કાળના સાંખ્ય દર્શનમાં ઊતરવું પડતું નથી, બલકે છેક મહાભારત અને પુરાણ કાળનું તત્ત્વજ્ઞાન એ સાંખ્યજ્ઞાન જ હતું એ સુવિદિત છે.
૩ હાલના કેટલાક વિદ્વાને ગોકુલવાસી કૃષ્ણને મહાભારતના કૃષ્ણથી જુદા ગણે છે. અને ગોકુલવાસી કૃષ્ણ મહાભારતના સમય પછી હરિવંશમાં ઉમેરાએલા છે. હરિવંશને સમય એના એક અધ્યાયમાં “દીનાર' શબ્દને ઉપયોગ થયો છે તે ઉપરથી ઇ. સ. ના ત્રીજા સૈકાને કલ્પાય છે. પણ મૂળ વૃત્તાન્ત. પણ વ્યાસજીના આ ઐતિહાસિક મહાકાવ્યમાં–જે મહાકાવ્યમાં કવિ અમુક એતિહાસિક બિનાનો ઉપયોગ કરે છે એમાં–કવિને ઉદેશ ધર્મને જય ગાવાને છે, પાંડવોને નહિ. તેથી “રા'ને પાશ્ચાત્ય અને અત્રત્ય કેટલાક વિદ્વાનોએ સૂચવેલો આ પાછળને અર્થ વ્યાસજીની કૃતિ માટે ખેડે છે.
Page #814
--------------------------------------------------------------------------
________________
શ્રીકૃષ્ણ
૭પ૭
આ મને ભૂલ લાગે છે. “દીનાર” શબ્દ જે અધ્યાયમાં આવે છે એ હરિવંશમાં પાછળથી ઉમેરાએ અધ્યાય છે. આગળ પાછળના બે અધ્યાય કરતાં એ એકાએક બહુ જ મોટો છે. અને આગળ પાછળના એ બે અધ્યાય વચ્ચે જ સંગતિ છે. ગોકુલવાસી કૃણની કલ્પના ખ્રિસ્તી સમય પછીની, અને ખ્રિસ્તનાં ઘેટાંને સ્થાને કૃષ્ણ સાથે ગાય જોડીને, થએલી છે એમ કહેવામાં આવે છે, પરંતુ આ સર્વ કલ્પનાનું ચિત્ર વૈદિક સાહિત્યના પ્રકાશમાં પ્રાતઃકાળના ધુમ્મસની પેઠે નષ્ટ થઈ જાય છે. કૃણ સાથે ગાય જોડવામાં આવી છે એમને “પ” કહેવામાં આવ્યા છે એ કલ્પનાનું મૂળ ઋદ સૂતિનાં અનેક વાકયોમાં જડે છે. ઋગવેદસંહિતાના વિષ્ણુસૂકતમાં નીચેના ભન્ન જુવે;
" त्रीणि पदा विचक्रमे विष्णुर्गीपा अदाभ्यः।
अतो धर्माणि धारयन् । विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे।
એમાં વિષ્ણુને “અદાભ્ય ગેપ” કેઈથી પણ દબાય નહિ એવા ગાપ કહ્યા છે, ઈન્દ્રના સાથી “સખા” કહ્યા છે, અને ધર્મના ધારક એટલે કે પાલક (જગતનું અને ધર્મનું રક્ષણ કરવું એ વિષ્ણુનું કાર્ય પુરાણમાં સુપ્રસિદ્ધ છે) કહ્યા છે. આ વર્ણન વિષ્ણુના પૌરાણિક સ્વરૂપ સાથે તથા કૃષ્ણના મહાભારત અને પુરાણમાં કરેલા વર્ણન સાથે મળે છે. અને આ વર્ણનને આધારે અમે “ગોપ કૃષ્ણ” અને ઈન્દના અર્થાત “અર્જુનના સખા મહાભારતના કૃષ્ણને એક જ માનીએ છીએ. વળી, વેદના વિષ્ણુસૂતમાં વિષ્ણુલોકનું વર્ણન કરતાં ઋષિ કહે છે “ra -
હુ કયા ” આ વાક્ય સાંભળતાં કોને કૃણનું ગોકુલ અને વિષ્ણુને ગેલોકજેનું પુરાણમાં વર્ણન છે–એ નહિ સાંભરી આવે ?
ભાગવતમાં કૃષ્ણ અને ગોપીઓના રાસની કલ્પના છે એ પણ સૂયરૂપ વિષણુને મધ્યબિન્દુ રાખી એની આસપાસ તિઓના રાસને ઉલ્લેખ છે. પરમાત્માના સ્વરૂપ સંબંધી મતમાં જેમ ભેદ ઉત્પન્ન થયા તેને જ અનુસરતા આ રાસની વિગતોમાં પણ ફેરફાર થએલા આપણે જોઈએ છીએ. કઈ રાસમાં મધ્યસ્થાને એક્લા કૃષ્ણને નહિ, પણ કૃષ્ણ અને રાધાને રાખે છે. એને અર્થ એ કે વિશ્વનું મધ્યબિન્દુ કેવળ બ્રહ્મ નહિ પણ શક્તિસમેત બ્રહ્મ છે. વળી રાસમાં કૃષ્ણ કેવળ મધ્યસ્થાને જ નહિ, પણ આસપાસ ફરતી, પ્રત્યેક ગેપી સાથે એક એક કૃષ્ણ, એવી કલ્પના પણ
Page #815
--------------------------------------------------------------------------
________________
૭૬૦
શ્રીકૃષ્ણ
પણ, ગજિક વીર રાજાઓને રસ
હવે આ વિવેચન વધારે ન લંબાવતાં જેટલું થયું તેને સાર કાઢીએ
પહેલે પ્રશ્ન કૃષ્ણ કેણ? એને ઉત્તર કે શ્રીકૃષ્ણ વસુદેવ ને દેવકીના પુત્ર; એક અલૌકિક સામર્થ્યવાન યાદવ ક્ષત્રિય; દુખીના બેલી (સંભારે દ્રૌપદીને પ્રસંગ) અને જુલમગારના જુલમને–અન્યાયની બેડીએને તેડનાર એક મહાન રાજ્યતન્ની (સંભારે જરાસંધના કારાગૃહમાંથી અસંખ્ય રાજાઓને છોડાવ્યાને પ્રસંગ); સ્ત્રીના પ્રેમનું ખરું ગૌરવ સમઝી એની આડે આવનાર દન્તવફત્રાદિ રાજાઓને દૂર કરનાર (સંભારે રુકિમણીવિવાહ) પરદુઃખભંજકે વીર. એક પ્રભુના પ્રેમમાં આહીરે અને સ્ત્રીઓને પણ, ઋષિઓને દુર્લભ એવું, સ્થાન છે એવી વિશાળ દષ્ટિના ધર્મસુધારક, એમના આખા જીવનમાં ભારતદેશના, ને અન્તમાં કૌરવ-પાંડવના યુદ્ધના સૂત્રધાર; યુદ્ધને આરંભે ગીતાના મહાન ઉપદેષ્ટા આચાર્ય, અને અને ભીષ્મપિતામહમુખે ભારતીય સંસ્કૃતિની સ્મૃતિના સંસ્થાપક; અને સર્વને અનતે યાદવસ્થલીમાં આ વિશ્વની નિયત્રી કાલગતિના દ્રષ્ટા અને દર્શક, ઈત્યાદિ, ઇત્યાદિ.
બીજે પ્રશ્નઃ કૃષ્ણ શું ? આનો ઉત્તરઃ એ નિર્લેપ ફૂટસ્થ આત્મા; પરમાત્મા–સગુણ અને નિર્ગુણ બ્રહ્મઃ આ વિશ્વમાં બાહ્ય શક્તિઓને અને અન્તર્ની વૃત્તિઓને જે “નિત્ય રાસ” ખેલાઈ રહ્યો છે, “હેરી” રમાઈ રહી છે, તેનું કેન્દ્ર. મનુષ્યબુદ્ધિનાં દેરડાં એની વિશાળતાને વીટી બાંધી શકતાં નથી, (જુવો દામોદરલીલા). પ્રકૃતિની સામાન્ય માટી એના મુખમાં વિશાળ બ્રહ્માંડની રચનાનું રૂપ ધરે છે. (સંભારે મૃત્તિકાભક્ષણ). એ મનુષ્ય આત્માને અનાચ્છાદિત સ્વસ્વરૂપે જુવે છે, (ગોપીવસ્ત્રાપહરણ પ્રસંગ) અને સત્ત્વ રજન્સ અને તમસની વક્ર પ્રકૃતિને એના હસ્તસ્પર્શથી ઋજુ–સીધી અને સુન્દર કરી દે છે. (કુન્જાની કથા). કૃષ્ણ ભગવાન એ જ સર્વ તત્ત્વનું અન્તસ્તત્વ અને સર્વ તત્ત્વનું પરમ તત્વ છે. ભક્ત અને જ્ઞાની મધુસૂદન સરસ્વતી ઠીક કહે છે કે “suત્પર મિપિ તરવમર્દ ન જાને !”
[વસન્ત, વૈશાખ–આષાઢ સંવત ૧૯૩]
Page #816
--------------------------------------------------------------------------
________________
Presidential Address
761
10 Presidential Address : ___अध्यात्मविद्या विधानां वादः प्रवदतामहम् ।
WI am the spiritual lore among lores; I am the discourse of the seeker of the Truth among those who discourse." Brother-delegates, Ladies and Gentlemen, . After recalling this great utterance of the Divine Philosopher, which may very well become the motto of this Congress, my first duty, on occupying this chair, is to thank the Executive Council of the Indian Philosophical Congress who have on your behalf elected me to be the President of the Section. I assure you that I accept the honour in all humility, being fully conscious of the heavy responsibilities which I shall have to shoulder, and which I can shoulder only with your generous co-operation.
I The scope of our section is vast. First, Indian Philosophy is not really a section which can be logically co-ordinated with other sections viz., Metaphysics, Logic, Ethics, Sociology, Psychology, History of Philosophy, and Religion; it is, in truth, the whole of Philosophy comprising all these branches with only a geographical qualification which has reference to its place of origin but does not limit its scope. Secondly, the history of Indian Philosophy is still in the process of exploration; the works of many a writer to whom references have been made in the available literature have yet to be discovered; the *Given at the Second Indian Philosophical Congress, as President of the Section and of Indian Philosophy, Benares, 1926.
Page #817
--------------------------------------------------------------------------
________________
762
Presidential Address dates of those which have already been discovered have to be placed beyond controversy; moreover, there are dark regions into which not a single ray of light has been so far carried. But in the performance of this spade-work it is some relief to feel that we have energetic collaborators among Oriental scholars. Thirdly, the study of Indian Philosophy is not such a simple affair as it may appear to a beginner who commences to read it in a book like the Sarvadarśanasamngraha' or Shaddarśana Samuccaya or Sarvasiddhāntasamgraha. The Darsanas have passed and re-passed into one another, Vedānta into Buddhism and Buddhism into Vedānta, Samkhya into Vedānta and Vedānta into Sāmkhya. Mimāmsa and Nyāya had a common origin or probably the latter originated from the former; Yoga has been the common property of the Brāhmaṇas, the Jainas and the Bauddhas; and the Jainas have given shelter to all the Darsanas under the broad canopy of their anekāntavāda, that system of the dialectics of intellectual ahimsa which is so much in keeping with their better known mission of physical ahiņsa. The study of Darsanas. is thus sufficiently complicated to absorb, a great deal of our energies. But here again we can share our labours with Oriental scholars. But fourthly, there is one line of work which is entirely. our own, and that is the study of Indian Philosophy as pulosophy. There is no justification for our existence outside the Oriental Congress or Conference, unless we recognise this as our supreme duty and exclusive sphere. Hitherto Indian Philosophy has been regarded as an old curiosity shop. Now it will
Page #818
--------------------------------------------------------------------------
________________
Presidential Address
763
be for us to show that its doctrines have a philosophical value apart from their antiquity, and that they deserve a place in every history of Philosophy. I venture to think that if properly presented, they possess sufficient philosophical worth to influence the currents of modern philosophy. We hope that the valuable work which two of our distinguished countrymen and fellow-workers, Prof. Radhakrishnan and Prof. Das-Gupta have started will be followed up by a still greater effort in the shape of a review of Indian thought in the language and from the standpoint of Western Philosophy, and vice versa.
II But before I proceed further, I imagine that I hear a voice from across the seas putting me this question: Is Indian Philosophy philosophy at all in the proper sense of the word, that is, the sense in which it is understood in Europe ? As is well-known, the word originally meant 'striving after knowledge' but in the school of Plato and Aristotle, of Aristotle rather than of Plato, it came to acquire the sense of methodical thinking. After the rise of Christianity and during the middle Ages in Europe, Philosophy became a handmaid of Religion. But later, 'from presentation and defence of the (Christian ) doctrine she passed to its criticism' and finally established herself as an independent potentate. This easy separation of. Religion and Philosophy need not surprise 'us if we remember that the two had separate sources, one in Palestine and the other in Greece, although by a historical accident they happened to be united in Pauline Christianity in the beginning and for some
Page #819
--------------------------------------------------------------------------
________________
764
Presidential Address
time in its subsequent developments. During the eighteenth century, Philosophy claimed to have discovered Natural or Rational Religion, whom she endeavoured to place on the throne of her rivalthe Religion of the Christian Church. But towards the close of the century, the self-complacency of Reason was shaken to its foundations by Kant who drew from the lips of Reason herself an honest confession of her own limitations. But in his attempt to do so, Kant, like one of his predecessors, Descartes, was so methodical, that, after him, as after Descartes, his method, like that of Aristotle, became a fetish of Philosophy, with the result that no thinking was considered philosophical unless it was cast in the Aristotelian or Kantian mould. In truth, this is contrary to the very nature of Kant's philosophical teaching, which is rather a prolegomena to philosophy than philosophy itself. He shows that the traditional philosophy of Reason is legitimately only a philosophy of sense and understanding and that the true philosophy is one which recognizes other pathways to reality as well. Consequently, if the conclusion and not the method of Kantian philosophy should determine what Philosophy is, Philosophy is not methodology but every form of striving after wisdom'. And in this larger and truer sense of the word, Indian Philosophy does not cease to be philosophy, even if it is sometimes mixed with poetry or mythology. As the President of first Session of our Congress said in his inimitable way,
1
•
T
1 I use the word 'methodology' more in the literary than in the technical sense.
Page #820
--------------------------------------------------------------------------
________________
Presidential Address
765
"'in India all the Vidyās, poetry as well as philosophy live in a joint family. They never have the jealous sense of individualısın maintaining the punitive regulations against trespass that seem to be so rife in the West". Mr. Yeats has said, "Whatever of Philosophy has been made poetry is alone permanent ". And may I not ask with Dean Inge, “Have not the profoundest intuitions of faith been often wrapped up in poetical myths and symbols, which dogmatism turns into flat historical narratives and rationalism as ponderously rejects ?... ...And have not the greatest philosophers been more than half poets ? We value Spinoza not for his geometrical metaphysics but for the flashes of vision in which the amor intellectualis makes him a 'God-drunken man' ? Plato is for ever unintelligible till we read him as a prophet and prose-poet, and cease to hunt for a system in his writings". Is there less philosophy, I would ask, in that one word ' gate' which declares that the sun and all that it stands for is the 'singing forth' of the Divine Musician, than in all the speculations of the schools regarding the origin of world and its relation to God ? Much ridicule has been poured over Sāyaṇa for his alleged failure to see that 'कस्म' in "कस्मै देवाय हविषा विधेम" in the famous "Whoish" Hymn of Rg Veda. Sanhita means "to whom ?" and not "to Prajāpati". But the Oriental scholar has not cared to ask the further question : How did '' come to mean yorgfa, as it un. doubtedly did at a later date ? The passage in the Aitareya Brāhmaṇa, where the question is asked and answered, is not unknown to the Orientalist, but it
Page #821
--------------------------------------------------------------------------
________________
766
Presidential Address
is philosophy, and the Orientalist has nothing to do with it ! Now see what amount of philosophy this philosophical tabloid-the little word contains. In this connection the Aitareya Brāhmaṇa relates how Indra approached Prajāpati and said, "Give me thy greatness”, whereupon Prajāpati answered, "Who shall I be without the greatness ?" and thereupon Indra observed, “Since thou saidst 'who (:) shall I be ? thou shalt be 'who' (5:)”. This legend means that God bereft of qualities ( nirguņa Brahma ) is an absolute ':' = X, the Unknown, who is elsewhere called in the Rk Samhitā '97', the Great Question. Sāyaṇa refers to this very fact when he says "féfetsfaşlaraqan trigat ada”. There is a passage in the Upanishad which declares that the Devas and the Asuras were children of Prajāpati and of them the Asuras were elder. "FIT & FIFTEET Qamigti : Frattarga 29T FETTET BETT: " ( Br. Up.) I cannot regard this as a meaningless myth. In it I recognise the the truth that the natural precedes the rational or ethical, and that both are embraced in one Cosmic Reality (9619fa) which is larger than Nature and Reason, Evil and Good. Compare Huxley, who says "Social Progress means a checking of the Cosmic process ( by Cosmic process Huxley means Natural process) at every step and the substitution for it of another which may be called the ethical process”. And he bids us "understand, once for all, that the ethical progress of society depends, not on imitating the cosmic process (that is, Nature) still less in running away from it, but in combating it". (This is the MEIETÉTTA' of the Upanishads and the Purāņas. )
Page #822
--------------------------------------------------------------------------
________________
Presidential Address
767
Afterwards in a note to his Romanes Lecture he adds: "Of course, strictly speaking, social life and ethical process in virtue of which it advances towards perfection are part and parcel of the general process of evolution." Let us turn next to the mythology of Creation, Ananta or Sesha is the Infinite or a Fragment of the Infinite in which rests the Supreme Spirit (Nārāyana) with all his glory (Lakshmi ) and it is from the centre (Nabhi) of this spirit that the Lotus of Creation springs, the Lotus which is the abode of the Cosmic Soul, the Logos ( Brahma), who is the Creator of this manifold Universe. Have we not here the transcendence and the immanence of God expressed in the language of Art ? Next, the Great Dance of Nateśvara is the most powerful expression of the real nature of the Divine Energy which is at once rest and motion. The Divine Mother with eight arms (ashtabhujā devi) is not a grotesque figure signifying nothing; its simplest explanation is that it is an artistic representation of the presence of the Divine Energy in all the eight directions. But it is no less probable that it is a verse of the Bhagavadgītā "भूमिरापोऽनलो वायुः खं मनो बुद्धिरेव च। अहङ्कार इतीयं मे fat gafateyr II" written in Art. The powerful Goddess riding a lion or a tiger illustrates the control of the beast in us by our higher Reason. And similarly, the goddess standing on a human corpse originally worshipped by a savage tribe was adopted in the Tāntric pantheon as a representation of the law of Progress in which we have to rise on the stepping-stones of our dead selves". And the serene goddess of Learning (Sarasvati) is seated upon a fair
Page #823
--------------------------------------------------------------------------
________________
768
Presidential Address
Swan (CE) who is the emblem of discriminating Reason. Next take the story of Arjuna ('OT' the Man ) and his divine friend ( artITTU ), the sakhā of "द्वा सुपर्णा सयुजा सखाया" and the charioteer who guides his chariot through the thick of the battlefield but does not directly take part in the fight between the forces of Good and Evil. Does this not represent all the philosophy of Free Will and its limitations which a later schoolman-Váchaspati-Miśra-discusses under the Vedānta-Sūtra Bhāsya of "ITTITIETOT" where he says "T&Sett: sagatqaa ya Arah gadgeyfa
AYTATTETAVAT MIETEITIE". I need not multiply examples to illustrate my contention. But I earnestly plead for recognition of this larger meaning of the word Philosophy, not because India has little to show in the narrower sense of the word, but because I wish to emphasize that we should not allow our mind to be obsessed by the Western conception of the nature of philosophy and consequently, we have every right to save from unmerited exclusion all the rich ore of philosophical thought that lies embedded in the symbols, allegories and legends of the Veda, the Mahābhārata, the Rāmāyaṇa, the Purānas and the Tantras.
The alliance of Philosophy with Poetry has produced one remarkable result in India; it has made us realize, as Dr. Tagore said at the last session of our Congress, that the mission of Philosophy was "to occupy the people's life and not merely the learned scclusion of scholarship." The fertilizing seeds of thought growing on the heights have been wasted on the wings of l'ousy to the lowliest field, and we have
Page #824
--------------------------------------------------------------------------
________________
Presidential Address
769
thus in India the wonderful spectacle of even a beggar in the street singing songs of philosophy at whichịa, Plato' might well breathe a sigh of envy. Next, as a result of union, or rather unity, of Philosophy and and Religion, a high seriousness of purpose characterizes much of our philosophical thinking. No one is to embark upon the study of higher philosophy until or unless he possesses a certain adhikära, that is, qualification in the form of the necessary intellectual, moral and spiritual equipment. Exceptional, men may happen to be endowed with it or may acquire it at an early age, in which case the rule of "gaeta fariña naate taha" ( " Leave the world the moment its life has ceased to interest you " ) may be legitimately followed. But in most cases it will have to be reached as the crowning point of a life of discipline enjoined by the śāstra which lays down : "hai THAT Tat eta Tet par gat wala gat at gastar" i. e. first the hard life of a student, next the pleasures and duties of a householder, then the retirement to a forest and scenes of Nature for contemplation and pious life, and lastly, the life of a wandering monk who has renounced his all. Without going into the details of those stages, I may remark that the conception of life as an art and particularly its working out in the scheme of the four stages ( 317 ) are a most valuable and unique contribution of Ancient India to the higher civilization of mankind. What a difference this makes in the life to the East and the West, may be seen in a picture incidentally drawn by a recent Gifford lecturer while explaining the nature of his chair. He says, “In the Laws of Manu it is
Page #825
--------------------------------------------------------------------------
________________
770
Presidential Address
enjoined on the Brahmana that when his hair is white and his skin is wrinkled, and he has looked on his son's son, he shall turn his back on his home and his secular avocations, and withdrawing to the forest devote the remainder of his days to meditation on the nature of the Infinite Being and to the consummation of his deliverance by absorption in God." In the West there has not been the same sense of the sacred vocation of old age, and it has ever come to be the common opinion that the man is wisest who goes on with his accustomed work as if he were destined to live for ever, and happiest who is surprised by death when engrossed in his worldly concerns. While the Brāhmaṇa was called on to renounce everything, 'living without a fire, without a house, subsisting on roots and fruit,' Lord Gifford attached to his lectureship a very handsome endowment, " Now I ask, by the way, is it not nobler to be one of the nine Yogisvaras of the 'Bhagavata' Purana than to be a Gifford Lecturer ? However, this is not to underrate the immense service which the foundation is rendering to the cause of enlightened religion.
III
Brother-Delegates, I am afraid I have tried your patience too long in vindicating a special feature of Indian Philosophy which is its union with Poetry and Religion. Let me now pass on to that portion of Indian thought which is more generally acknowledged to be philosophy proper.
The History of the Darsanas has been hitherto regarded not as a history in the sense of an evolving
Page #826
--------------------------------------------------------------------------
________________
Presidential Address
071
process of thought, but only as a record of brilliant guesses and speculations which have occurred from time to time to men of genius and scholastic ability. This view, however, refutes itself by its very simplicity and unphilosophical character. Another view that all Darśanas are broken lights of a single Truth, and as such are complementary of one another-has been propounded fully in Madhūsūdan-sarasvatī's Prasthāna-bheda, and partially in Vijnānabhikshu's Sāınkhya-Pravachanabhāshya and Annāmbhatta's Tarkadipikā. This is a late tradition founded upon stray thoughts in earlier writings, such as the NyāyaKusumānjali of Udayanācārya. From a practical point of view of those who are not interested in the history of philosophy, but only in the use to be made of it for man's spiritual benefit, this view is natural and unimpeachable. Moreover, such a synthesis has its analogues in the well-known attempts to harmonize the texts of the Brāhmaṇas, of the Upanishads, and of the Smritis, which lapse of time had consecrated. But the historian cannot overlook the fact that the founders of the Darsanas did not meet at a council, distribute their work, and part, each to execute his own appointed piece. It is undeniably true that there were honest differences of opinion amongst them, which developed in the course of time into bitter controversies. However, it is possible to reconcile in a higher synthesis the point of view of the historian with that of the practical religious man. For, the differences of opinion, though real and quite sharp, originate from differences of outlook, which mark, successive steps in a single
Page #827
--------------------------------------------------------------------------
________________
772
Presidential Address
evolutionary process. Let us follow this thought-movement through its different stages.
The period of the Great Vision--that is my word for " Veda”, which means knowledge or thought, but which being philologically connected with Latin videre, to see, I prefer to render by the word 'vision-closed with the teaching “All this is Brahma ", (Fefead a ) "Thou art That". ( azafe' ) The earlier Rshis, so at least it was thought, had both heard and seen the Truth. The generation that followed had heard but not seen it : it had the tradition, but not the sight. The later sages, therefore, asked the question : 'How is it I do not see that all is Brahma and that I am Brahma ?', and they tried to devise means for converting faith into experience (fa into cala). And their first answer to the question was: 'Because I am confounding matter and mind, or to go deeper, Nature and Spirit, which it is necessary for me to distinguish (fea Fettfa )', and this is Wisdom (aitu). But note that this answer just carries us one step forward and no more. For the question still remains:
How am I to turn this intellectual distinction into a reality of experience ?' So the next step was to point out the way (TI) to the separation of Nature and Spirit. This (TTT) is the practical complement of the theoretical Fict. The essential difference between pisu and it is more correctly formulated as the difference between the theoretical and the practical side of a single system of philosophy, than as the difference between two Sāmkhyas, one of which is nirisvara and the other seśvara ( atheistic
Nature Sounding mao the questa intoans for
for me to
this ans, and this is
Page #828
--------------------------------------------------------------------------
________________
Pre
Presidential Address
773
'and theistic ). But the mysticism of Sāmkhya and Yoga did not appeal to the scientifically-minded who thought that it was necessary to investigate the properties (विशेष) of Nature and Spirit-(अनात्मा and ITTAT )-as we do of any other natural cbject of experience. In order to carry on this investigation, the agter divided Reality into certain categories and studied them in detail. But is not our investigation bound to go wrong unless our method is right ? Hence the necessity of a sound system of Logic (न्याय ). Thus न्याय Is a necessary addition to वैशेषिक. But Natural Philosophy (वैशेषिक) and Logic (न्याय) cannot satisfy man's spiritual needs. Moreover, people were frightened by the growing rationalism of the new schools. They compared the living rationalists to 'jackals howling against one another' (M. Bh. Santiparva) Consequently, “Back to the Vedas" was the next cry. And the first attempt in this direction was to systematize the teachings of the sacrificial section of the Brahmanas (मीमांसा-पूर्वमीमांसा
-कर्ममीमांसा). But the mechanical religion of पूर्वमीमांसा was soon found unsatisfactory, and was superseded by the spiritual religion of उत्तरमीमांसा or ब्रह्ममीमांसा which was a systematization of the teachings of the Upanishads—the gara. The last two were revivalist schools whose ancient prototypes were the schools of the Yājnikas (ritualists) and Brahmavids (the teachers of the Upanishads) respectively.
Such is the logical development of the six Darsanas of the Brāhmaṇas To prevent misunderstanding, it should be noted that no system wiped out of existence its predecessor, and so all the
Page #829
--------------------------------------------------------------------------
________________
774
Presidential Address
the docte Jaina Darsa movement of which bindsolution
systems sometimes appear running parallel to one another like mountain streams. But this does not militate against the logical principle of evolution which gave them birth, and which binds them logether in a single movement of thought.
The Jaina Darsana is only one: it formulates the doctrine of the relativity of Truth and thereby shows that each of the different schools represents a certain aspect of Truth (at) and is so far true. Thus partial truth (
f iĉT)' belongs to the several darśanas while absolute and complete truth is revealed in the Jaina method of Syadvada (सकलादेश). The doctrine of Naya (42) as indicated by its comparative simplicity might seem to be older than the Syadvāda (ETTERT) which is highly complicated. Besides, there is nothing in common between them cxccpt that both of them are expressions of the same point of view~-viz. anekānta-vāda, i. e. the doctrine of the many-sidedness of Truth. They cannot therefore be regarded as two stages of a single process of thought, but must be traced to separate sources united in a common point of view. The Syādvāda, complicated as it is, had possibly a non-Jaina origin or had at least kinship with an earlier doctrine of the amarāvikkhepikas which is attributed to certain Brahmanas and Sramaņas in the Brahmajāla Sutta of Pali Buddhism. Let me quote the passage in extenso : Referring to the amarāvikkhepikas 1.e."eel-wrigglers" or equivocators, Gautama Buddha says:--" Thus fearing and abhorring the being wrong in an expressed opinion, he will neither declare anything to be good, nor to be bad, but on a question being put to
Page #830
--------------------------------------------------------------------------
________________
Presidential Address
775
him on this or that, he resorts to eel-wriggling, to equivocation, and says: “I do not take it thus, I don't take it the other way. But I advance no different opinion. And I don't deny your position. And I don't say it is neither the one nor the other." The similarity between the doctrine of amarāvikkhepikas and the Syādvāda will appear more striking if I quote another passage in which Gautama Buddha gives examples of the propositions which they laid down regarding certain questions which interested the amarāvikkhepikas most. "Thus they say:--
a (1) There is not another world.
(2) There both is, and is not, another world.
(3) There neither is, nor is not, another world. b (1) There are no such Beings.
(2) There both are, and are not, such beings.
(3) There neither are, nor are not, such beings. c (1) There is fruit, result, of good and bad actions.
(2) There is not. (3) There both is, and is not.
(4) There neither is, nor is not. d (1) A man who has penetrated to the truth
continues to exist after death. (2) He does not. (3) He both does, and does not.
(4) He neither does, nor does not”.
Next we come to Buddhism. Gautama Buddha refused to be a metaphysician, but his followers slipped inevitably into metaphysics, and the numerous schisms, which arose in the Buddhist Church soon after the death of the Master, became crystallised
Page #831
--------------------------------------------------------------------------
________________
776
Presidential Address
in the four famous schools of Buddhist Philosophy, viz., the schools of the Vaibhashikas, the Sautrāntikas, the Yogachāras and the Madhyamikas, maintaining, respectively the doctrines of Direct Realism, Indirect Realism, Idealistic Phenomenalism, and Nihilistic Mediism. Of these, Sarvästivada or the doctrine that "All is real" associated with the school of the Vaibhāshikas, is said to be the earliest. But obviously, if there is any point in the 'सर्व' (all) of सर्वास्तिवाद it must have been preceded by a doctrine in which a part of Reality was affirmed and the rest denied. This must be evidently the doctrine of Idealism, in which ideas are declared to be the only reals. The conjecture is justified by our knowledge of the earlier
* The Madhyamikas or Madhyamakas were advocates of the metaphysical 'Middle Path' an expression probably intended to correspond to the ethical Middle Path' (madhyama pratipad) of Gautama Buddha. The two exremes which they repudiate area and art which at the middle or meetingpoint destroy each other, leaving nothing but
शुन्यता as the core of Reality. This at which is deduced as a logical consequence of the doctrine of the Middle Path is not to be confounded with 3, which is relative as distinguished from the former which is absolute,
“gredifa zreátfa zùsfq x-ar
शुद्धी अशुद्धीति इमेऽपि अन्ता ।
ang ara faasifurar
मध्ये हि स्थानं प्र ( मध्येऽपि स्थानं न करोति पण्डितः ॥
-Simādhirāja Sútra.
aðÌ 219141¤IPASauftarqa adxanıangeafasyon great regni sfâng neaùr ari geg=à
-Malhyamikā Vṛtti,
Page #832
--------------------------------------------------------------------------
________________
Presidential Address
77.7
schools of Buddhism, 'of which one was called the school of Prajnaptivādins or Idealists, and another of Vibhajyavādins or part-realists. Thus originally there must have been only two schools of Buddhist Philosophy, the school of Idealism and that of Realism. From the direct Realism of the Vaibhāshikas arose fhe Indirect Realism of the Sautrāntikas which is one step away from the Vaibhāshika Realism towards Yogāchāra Idealism. The latter, which was a resus. citation of the Vaibhājyavāda and Prajnaptivāda, passed into what is called Sünyavāda, but what more correctly should be called Nihilistic Mediism of the Madhyamikas, or Madhyamakas in accordance with the description given in the Madhyamikā Vșitti.
Such are the logical relations of the different systems of Indian Philosophy inter se. Each of the •systems, moreover, has a history which discloses a similar evolution of doctrines, determined partly by their inner principle of growth and partly by the influence of other systems. Thus, for example, Samkhya which was originally theistic, as is clear from the evidence of the Upanishads, the Bhagavadgīta, the Mahābhārata and the Purāņas, had become atheistic about the time of the Sāınkhyakārikās and the Bādarāyana Sūtras under the pressure of its own doctrine of Prakrti 'which being charged with evolutionary activity rendered God superfluous and made him drop off from the system like an unused limb, until restored later artificially by the author of the Samkhya-Pravacana-Bhäshya under the influence of * These doctrines were at first 'expressed in terms of the reality of time.
Page #833
--------------------------------------------------------------------------
________________
778
Presidential Address
Vadānta. Another possible hypothesis, which I put forward somewhat hesitatingly, for explaining the atheistic character of mediaeval Sāmkhya is that the atheistic Sāmkhya was not a descendant of the Sāņkhya of the Svetāsvatara Upanishad, but of one of those systems which have been referred to and rejected in its introductory stanza. "कालः स्वभावी fra faseGT". Similarly, such particular doctrines as those of you and gepfa have undergone evolution in the course of ages. green was originally the thinking substance, and it was therefore absurd to deny that he was essentially qarat. This view is held by Vyāsa, the commentator of Pātanjala Sūtras. But it was felt that this was inconsistent with the transcendental nature of get, the basic doctrine of the Samkhya philosophy, and it was consequently discarded in later times and पुरुष was made mere साक्षी instead of qatar,a view still later rejected or modified by Vijnānabhikshu in the Samkhya-Pravacana-Bhāshya. Similarly, PrakȚti was at first only the power of God from which had emanated the manifold universe like a tree from a seed. Afterwards it came to be regarded as an independent energy which was another name for the potential unmanifested world. Later, the character of this Praksti or Avyakta came to be defined in a way which shows that the problem of philosophy had shifted from cosmogony to psychology and ethics. Praksti comes to be conceived as a complex of F7E, THe and are, the three principles which represent respectively सुख, दुःख and मोह in our life. Here is a unique form of idealism which is not cognitive, or conative, or imaginative, but
Page #834
--------------------------------------------------------------------------
________________
Presidential Address
779
emotional, that is to say, an idealism in which the world is not conceived either as Idea or as Will or Imagination but as Emotion, which it is the business of Purusa to get rid of. The Emotionalism or Emotional Idealism, if one can use such an expression without inconsistency, was evidently preceded by a stage represented in the Bhagavadgitā, in which the cognitive and conative and emotional elements of idealism were still held together in the functions assigned to सत्व, रजस् and तमस्. Moreover, Vijnanabhiksu restores the view in which Prakřti is regarded as the dravya or dharmi of which ge ya and Hta are dharmas or attributes as well as constituent elements.
The system of Yoga which came into existence as a complement to Sainkhya retained its pristine purity till a century or two after the death of Gautama Buddha. In the Sūtras of Patanjali the white light of spirituality is somewhat dimmed by a black jet of faufas and fafes. Later, the system split into two branches, the Hatha Yoga and the Rāja Yoga, of which the former associated itself with the degraded forms of Śakti-worship and of Mahayāna Buddhism, while the latter restored purity to the system under the influence of Vedānta.
The problem of the Vaiseshika was to distinguish ātmā from anātmā by the scientific method of investigating properties of things. Its consequent disregard of the problem of God in the Sūtras has been misunderstood as a mild form of atheism. But subsequently it allied itself with Nyāya which is enthusiastic about developing a system of logic, and
Page #835
--------------------------------------------------------------------------
________________
780
Presidential Address,
by means of it, proving the existence of God, Soul and' Immortality. In its later stages the Nyāya mistook the means for the end, and spent all its energies in building up a science of Logic, discussing its minutest details with a hair-splitting subtlety which has no parallel in the history of human thought.
The system of Pūrvamīmāmsā was at first a logic of Vedic exegetics, but since it was undertaken in the interests of the religion of the sacrifice, the sacrifice occupied a large place in the religious philosophy of that system. Every detail of the sacrifice became a fetish till at last in the philosophy of the system God. was not, and the gods were little more than somethings which were expressed by words in the dative case in the formulae of offerings. Yet the principle which was responsible for this evolution, or degeneration if you please, was far from ignoble. If the Brāhmaṇas became the centre of Vedic literature, and sacrifice the essence of religion, it was because doing and not being was regarded as the ideal of life. Secondly, in attributing to the sacrifice a compelling power which governed gods as well as men, the system of Pūrvamīmāmsā placed Law above the arbitrary will of gods. Besides this, by defining Pramāna as that which makes known what was not known already, it separated the spheres of Reason and Faith: thus, the Veda ruled only where the senses and reason had no authority, that is, in matters which transcended their sphere. The school also distinguished between the main proposition and obiter dicta, and between a precept and the legend by which it is supported. It thus winnowed the wheat from the chaff, and rationalised religion.
Page #836
--------------------------------------------------------------------------
________________
Presidential Address
781
The evolution of the doctrines of Vedanta is too wellknown to need much elaboration. However, a brief review of the philosophy of the Acharyas may be attempted so as to mark the principal stages of its evolution. The earliest school of the Vedantic theology was Bhedabheda-Vada 1. e. Difference-cum -Unity, in which bheda and abheda were regarded as equally real, and the ideal of life was supposed to consist in recognizing this fact or in progressing from one to the other (doctrine of आश्मरथ्य and औडुलोमि ). Next came the Upadhi-Vada in which abheda was regarded as essential and real, and bheda as dependent upon upadhi, yet equally real. This more or less self-contradictory formula of the art and उपाधिवाद was superseded by the Kevalādvaita of Sankara in which the Unity was declared to be real and the difference as unreal. The next stage was to refuse to relegate Individual Spirits and Nature to the category of the Unreal, and to substitute for Sankara's Absolute Monism-with-Maya the doctrine of a triune (three-in-one) complex Reality consisting of the three principles of God, Nature and Man, of which the two latter were forms of the first, but all the three were equally real. To the next AcaryaVallabha-all, the preceding doctrines. including Sankara's Kevaladvaita which was based on Māyā-vāda appeared to be a departure from rigorous Advaitism, inasmuch as, in all of them something over and above Brahma was posited. Hence he claimed for his own doctrine of simple Brahma without Maya the title of Brahmavāda or Suddhadvaita 2. e. pure advaita as distinguished from the kevaladvaita of Sankara and
Page #837
--------------------------------------------------------------------------
________________
782
Presidential Address
the Visistadvaita of Rāmānuja. The advaitisms of Rāmānuja and Vallabha remained stereotyped, but that of Sankara assumed several forms. To use the simplest metaphor for illustrating the unreality of individual selves as against the reality of the Universal Self is to say that the former are sfafafas or reflections of the latter. This was faragfafaragi and it was as old as the Upanishads. But the difficulty felt in its acceptance was that this presupposes the existence of a separate medium of reflection, such as water or glass, whereas Māyā or Avidyā cannot be said to be seperate from Brahma. To meet this objection another theory, known as 379 uscare or the theory of delimitation, was started. According to it the individual selves were not the reflections of Brahma in a separate medium, but Brahma delimited or cira cumscribed by the walls of individuality. But walls, too, are something other than the space which they enclose. To avoid this element of dvaitism, another interesting metaphor was suggested, namely Suitrated 2. e, as Karņa mistook himself as the son of Rādha, when in truth he was the son of Pitha, in the same way does Brahma mistake itself for jiva. Such was the progressive attempt at illustrating the unity of jīva and Brahma. Similarly the objective world ( fa que
argitaar) is at first made parallel with the subject (विषयिचैतन्य-प्रमातृचैतन्य), both being regarded as modes of a single Ideal Reality (warm). This form of Idealism which might appear to be a concession to Realism is carried further in the same direction, 50 that we have next a distinction drawn between ईश्वरसृष्टि and जीवसृष्टि ne. the world which is a creation
Page #838
--------------------------------------------------------------------------
________________
Presidential Address
783
of God, and the world which is a creation of the individual self: thus the external world which I see round about us is God-made, whereas the personal interest which I take in it is what makes it my world; so that Moksha is the cessation of the latter, not the former. This is obviously a greater concession to Realism than that contained in the parallelism of fagfaaret and fequeant. Next, the pendulum swings back full length and Idealism is reinstated with a venge. ance; thus, the external reality may be regarded as a creation of the individual mind which in its turn, may be supposed to be a fictitious manifestation of Brahma: this is known as Efezfeara; i. e. to see is to create, as opposed to the earlier reefe, that is, you see what is created already. This doctrine is coupled with एकजीववाद where एकजीव may be हिरण्यगर्भ, in which case the world would be a dream of the cosmic soul: this is objective Idealism. The last and the extreme point to which Idealism can go but which it has never reached so boldly since the days of Gaudapāda and the Buddhist Nihilists and Sankara, as he appears in the Commentary on Gaudapāda's karikās, is that the exernal Reality does not exist at all, being no better than the footprint of a bird in the sky (atai Tearfia à geh'). Such is the evolution of the Darsanas, of the schools of the Ācāryas, and of the doctrines of some Sankara commentators.
The story of the evolution of Indian Philosophy will not be complete without some note however brief of the Bhakti School. This school which traces its descent to the Big Veda Sūktas has been served
its desce the Bhakti Se, without somendian Philosophy
Page #839
--------------------------------------------------------------------------
________________
784
Presidential Address
from time to time by nearly all the other schools of philosophy viz Sakhya, Yoga, Vedanta, Mimāṇisā and Nyaya and is not wanting even in the history of Jainism and Buddhism. In Brāhmaṇism its principal varieties are the cults of Vishņu, Śiva, and Śakti of which the first was cultivated early in the North and later in the South, the second and the third mostly in Kashmir and Bengal respectively. The last two, moreover, were saturated with Samkhya, Yoga and Vedāntic Sāmkhya, and possessed both an elevated and a degraded form. The cult of Vishnu has passed through many stages of evolution corresponding mainly to the forms and incarnations of Vishnu. But neither the question of the horizontal influence of the Daršanas, nor the story of the evolution of Vaishnava cults need engage us. For, our task in regard to the Bhakti school should be to trace 'the evolution of the idea of Bhakti itself. The earliest type of Bhakti is of course the selfish () bhakti, expressed in such prayers as शं नो भव द्विपदे शं ". (R. Samhita.) Alongside of this, however, there lie in the RkSamhita passages such as that in which the bhakta says to his Lord परा हि मे विमन्यवः पतन्ति वस्य इष्टये वयो न वसतीरुप. " My thoughts fly to thee, Oh Lord, as birds to their nests." In the Bhagavadgītā bhakti is preached in all its spiritual fullness, and later, in the Sutras of Sandilya and Nārada, it is found defined, analysed and illustrated in its various forms by examples taken from the Rāmāyaṇa, the Mahabharata and the Puranas. In the teachings of Rāmānujācārya there is an attempt to establish its connection with jnäna and karma
"l
Page #840
--------------------------------------------------------------------------
________________
Presidential Address
785
but the bonds soon get loose, and bhakti reigns supreme in its singleness and simplicity. Bhakti is now not only love but self-surrender (qafe). This union of the human will with the Divine Will may be in the manner of the young one of a monkey clinging to its mother, while the latter is freely jumping from tree to tree, or it may be like that of a kitten which is carried about by the mothercat in her mouth without the least effort on its own part ( Heror' or 'ASA-PUTT'). The original contribution of the Bhakti school of India which one misses in all the other theologies of the West and the East with the exception of Sufism (which betrays the influence of Vedānta and bhakti) is the discovery of God in Beauty as distinguished from God in Truth and God in Goodness.
I have thus endeavoured to show, within the short time at my disposal and the compass appropriate to an inaugural address, that the subject of Indian Philosophy admits of a historical treatment in which the rise of the different systems and the subsequent development of each system can be presented as one continuous story of Indian Thought governed by the principle of evolution.
A history written along these lines should be the first step towards modernising the study of Indian Philosophy.
IV - Let us next try to estimate the capacity of Indian Philosophy to fall in line with the speculations of Western thinkers. I do not propose, in this connection, to attempt a review of the ancient and
Page #841
--------------------------------------------------------------------------
________________
Presidential Address
८८
mediaeval European thought, for the problem which I have set to myself is to show that Indian Philosophy is not merely a subject for an archaeologist of the human mind to excavate from the abyss of Time and place in his museum, but that it deserves to take an honourable place in the advancing thought of the modern world. As is well-known, the foundation of modern European Philosophy is Descartes's cogito ergo sum. This, together with his antithesis of subject and object or the thinking substance and extended substance, will be found anticipated centuries before in the following passage of Samkara's Commentary on the Brahma Sūtras: आत्मत्वाञ्चात्मनो निराकरणशङ्कानुपपत्तिः । न ह्यात्माऽगन्तुकः कस्यचित् । स्वयं सिद्धत्वात् । न ह्यात्माऽन्मनः प्रमाणमपेक्ष्य सिध्यति । तस्य हि प्रत्यक्षादीनि प्रमाणान्य सिद्धप्रमेयसिद्धये उपादीयन्ते । न ह्याकाशादयः पदार्थाः प्रमाणनिरपेक्षाः स्वयंसिद्धाः केनचिदभ्युपगम्यन्ते । आत्मा तु प्रमाणादिव्यवहाराश्रयत्वात् प्रागेव प्रमाणादिव्यवहारात् सिध्यति । न चेदृशस्य निराकरणं संभवति । आगन्तुकं हि वस्तु निराक्रियते न स्वरूपम् | य एव हि निराकर्ता तदेव तस्य स्वरूपम् । न ाग्नेरौष्ण्यमग्झिना निराक्रियते । तदाहमेवेदानीं जानामि वर्तमान वस्त्वहमेवातीतमतीततरं चाज्ञासिष महमेवानागतमनागततरं ज्ञास्यामीत्यतीतानागतवर्तमानाभावेनान्यथा भवत्यपि ज्ञातव्ये, न ज्ञातुरन्यथाभावोऽस्ति सदा वर्तमानस्वभावत्वात् ।......। एवमप्रत्याख्येयस्वभावत्वादेवाकार्यत्वमात्मनः " Some of the sentences read like passages from Descartes, Kant or Green. Samkara, moreover, is here only restating what was declared much earlier in the Upanishads and the Bhagavadgītā, but I have preferred to quote from Samkara because his expression bears a remarkable similarity with Descartes. In fact the dualism introduced by Descartes, the difficulties of the para
$786
Page #842
--------------------------------------------------------------------------
________________
Presidential Address
787
llelism of matter and mind, difficulties which Occasionalism could not solve, the consequent Monism of Spinoza, and its break-up into Lcibnitzian Pluralism of Spiritual Monads-all of these, with their thesis and antithesis have their counterparts in Sāmkhya, Śamkara, Post-śamkara śāmkara and Rāmānuja schools. Similarly, turning to England, one finds that the Idealism of Berkeley and the psychological Phenomenalism of Hume can be read in many a work of Post-Sankara śāmkara Vedānta and in the earlier Buddhistic writings. Kant's Thing-in-itself is 37f89196a of śāın kara Vedānta, and the difficulty encountered in reconciling it with his idealistic position is equally felt by Indian commentators. Kant's criticism of Rational Psychology is easily paralleled by the Vedantic criticism of Nyāya, and his unity of apperception, if it is not an empty logical process but an ideal reality, is the faia-315AT of Vedāntic epistemology. Moreover, the distinction between the transcendental and the empirical ego, or to put it somewhat differently, between the transcendental unity of self-consciousness and the empirical existence of the finite subject-a distinction which it has been the pride of modern European Philosophy to have drawn-is as old in India as the age of Sankhya and Vedānta in which purusha, kūtastha and sakshi are distinguished from ahamkāra and- jīva. Kant's criticism of Rational Theo. logy reminds one of Rāmānuja's criticism of the Naiyāyıka proof of the existence of God, His famous declaration that "the starry heavens above and the moral law within"' convinced him of the existence of God may be matched by the two consecutive sūtras;
Page #843
--------------------------------------------------------------------------
________________
788
Presidential Address
the very second and third of the 1st Adh. 1st Pada of the Brahma Sūtras : "TATTET a:" and "TTEUTfacara” i. e. From Him this springs, in Him this lives, into Him this returns (Here mark the pronoun 'this' 2764'). The author, it would seem, when he wrote this was standing face to face before the world, as did Kant when the starry sky inspired him with faith in the existence of God. Next, 'lautficara'. He is the source of the Sāstra--that is, Truth and Law which in the Indian sense includes moral as well as social and religious law. Kant's analysis of Practical Reason leads him to the conclusion that if virtue and happiness are to coincide as they should, if there is to be no rift in the lute of this Universe--there must be a life hereafter where virtue is to be rewarded and there is a God to reward it. This is the famous argument of 'maarTTES' for the immortality of the soul and of 'serai' for the existence of God—both of which are widely familiar in Indian Philosophy (see inter alia Nyāyakusumānjali of Udayanācārya ) I do not know if within the whole range of Eastern and Western philosophies a more succinct definition of the transcendence and immanence of God is found than the one occurring in a well-known prayer of Bhāgavata“ facutat garcia: " (Glory to Him Who is the negative of all negatives, and who himself has no negative. Who is the positive of all negatives but of whom there is no negative. ) or a fuller and profounder statement of the relation of God to the world and the soul than that contained in the following passage of the Antaryāmi-Brāhmaṇa, " यः पृथिव्यां तिष्ठन् पृथिव्या अन्तरः यं पृथिवी न वेद यस्य
Page #844
--------------------------------------------------------------------------
________________
Presidential Address,
789
पृथिवी शरीरं यः पृथिवीमन्तरो यमयति एष त आत्माऽन्त
fruưa: 1" Later developments of Kantian Idealism which are known as Subjective, Objective and Absolute Idealism of Fichte, Schelling and Hegel have their perfect parallels in Post-Sankara śāınkara Vedānta. Hegel's doctrine of the Unity of Being and Non-being can be compared with a similar doctrine of the Jainas. Comte's refusal to recognize metaphysical reality is in the manner of Gautama Buddha and Buddhists. Coming down to the nineteenth century England, the Unknown and the Unknowable (Beyond) of Herbert Spencer is the Ttragt of Vedānta, and the note of his agnosticism cannot surpass the "कोऽद्धावेद कुत आबभूव" of the famous Vedic Sūkta. His Transfigured Realism can be compared with and treated as a commentary on the Idealist Realism of the Sautrāntikas. English Neo-Hegelianism inaugurated by Green and carried forward by a host of eminent thinkers like Bradley and Bosanquet is a combination of Samkara and Rāmānuja Idealisms. Crossing over to the other side of the Atlantic we hear the great apostle of Pragmatism-William James--defining Reality in words which sound like an echo of the Indian 'अर्थक्रियाकारित्वं Eary. Moreover, it is interesting to compare it with the 5919giftet ear of ata in Samkara, omitting the latter's qrthiferent. Ent of the Absolute. Further, James' emphasis on doing as distinguished from being as the meaning of life reminds one of the Mīmāın. saka doctrine of 'आम्नायस्य क्रियार्थत्वम् ' and the consequential doctrine of factor as against the Vedantin's भूतार्थवाद or सिद्धार्थवाद, and of the centra
Page #845
--------------------------------------------------------------------------
________________
790
Presidential Address
lity of trâ in Vedic life, that is, act instead of fact. Bergson, who stands foremost among contemporary European philosophers, has remarkable affinity with the philosophy of sākta Vedānta wherein a dynamic Chit-Sakti instead of the static Brahma of the ordinary Vedānta is posited as Reality. Some of the metaphors employed by him to illustrate his view of Time remind one of similar metaphors used with reference to the activity of avidyā in Samkara's philosophy. Beagson's analysis of Time, and the doctrine of Space-Time which of late has come very much to the front carry our thoughts to the idea of Time as treated in Nyāya, Sāmkhya, Vedānta and more especially, Jain philosophy. Iwo other philosophers of outstanding fame on the continent are Croce and Gentile, both idealists: Of these the latter is so distinctly Vedāntic that numerous pages can be quoted from his writings which disclose close parallels with those of Sankara and his followers. “The Subjectivity of the Real”, “Unity of Mind and multiplicity of things", "Subject which is never Object ", " What becomes never is” are headings of some of the chapters and sections of chapters of Gentile's " Theory of Mind as Pure Act", which may well become titles of adhikaranas in a work of Vedānta. The greatest problem of the day in British philosophy, however, is Realism versus Idealism from which are now emerging new types of Idealism and Realism which may be characterised as Idealistic Realism and Realistic Idealism. To this Indian philosophy is in a position to make valuable contributions. When that contact between the East and the West
Page #846
--------------------------------------------------------------------------
________________
Presidential Address
791
for which I am pleading is established the gain will not be always on one side. The mathematical theory of Einstein, and Haldane's application of it to Philosophy so as to mark the inauguration of the reign of Relativity, will be as good and original an exposition of Indian Idealism as any hitherto written in the school of Šamkara or Rāmānuja.
This is a bare list of references to a few of the innumerable points in which the philosophies of the East and the West can meet and lead a common life. However, it should not be understood that the resemblances here indicated are in all cases complete. But this very fact will make their common life more interesting. For, life is a net-work and not a parallelogram of forces. The great obstacle, however, which has hitherto blocked the way is that the philosophy of the East has not been made fully available to the West. Dr. Ganga Nath Jha has rendered invaluable service to the cause of Indian Philosoyhy by translating some of its abstruse works into English. These have been availed of by a few Orientalists of the West, but Indian Philosophy as a whole or in detail has not yet become a subject of popular study nor has it acquired a place as philosophy in the great seats of learning in Europe and America. The only way to obtain its recognition is to present it in the form which will be intelligible to the Western reader and this it is the business of the members of this Congress to attempt. For this purpose it may sometimes be necessary to alter its phraseology, or restate its propositions and adapt them to modern forms of
Page #847
--------------------------------------------------------------------------
________________
792
Presidential Address
thought, of course, without essentially changing them. Let me illustrate my meaning by a few examples.
Amongst the Brāhmaṇa Darśanas it is a subject of serious discussion between the Naiyāyikas and the Mimāņsakas whether the Veda has an author. The former hold that it has an author, and that a Divine Author. The latter deny the existence of God and maintain that the Veda is eternal. The Vedāntins intercede between these warring schools and effect a compromise by holding that the Veda has no author, that it has been eternally existing, only it is recited by God at the beginning of every cycle of creation. Apparently, the whole controversy is foolish. But it becomes quite a different proposition if you go deeper and perceive that the 'Veda' means knowledge or thought, so that the question at issue is: Is truth made by God? or is it eternal ? or is it simply revealed by God? To recall the question discussed by the English Platonists of the seventeenth century, are mathemetical or necessary truths—such as two and two make four-willed by God or are they independent of His Will? In other words, do two and two make four because such is God's will or is it a truth which God has simply to record ?-a problem which sounds curious but not at all absurd, and yet it is essentially the same as that discussed by Indian schoolmen. Be it noted that the meaning of "Veda" as here given, viz, the thought or idea appears to be the only natural and possible meaning of the word when we remember that it has been elsewhere rightly described as stuff from which God has made this world (" ut avotsfaci grata faha"). This inter
Page #848
--------------------------------------------------------------------------
________________
Presidential Address
793.
pretation, of the word " Veda" is justified by the doctrine of Logos in Western Philosophy. The same applies mutatis mutandis to the wider problem into which the above question has been subsequently enlarged: that problem is the eternity or non-eternity of Sabda. Prima facie the position of the Mimāınsakas who hold that yote is face will appear absurd. But here too if we bear in mind that they distinguish between you and safe, and yoc in their philosophy is the permanent reality which reveals itself in safat, the proposition will become very different and fairly tenable. To give another example : Apparently one of the crudest arguments for proving the existence of God is one mentioned in Nyāya-Kusumānjali where it is said that the existence of God can be inferred from the necessity of teaching the use of language-words and their meanings-to the first man (qara' ). But here too, if we only scratch the surface we realise that the argument instead of being the crudest is one of the profoundest ever employed in the service of Theism : it is that God is the author of Human Civilization : it is He Who establishes community of thought and possibility of its exchange between man and man, and thus makes civilization possible. This re-interpretation or extension of meaning, if any, is not without a precedent elsewhere. Christ's Kingdom of Heaven was once an event in time, which soon comes to be understood as an eternal verity.
These are some of the suggestions I beg to put forward in regard to the future work of this section. In doing so I have trespassed too much upon the ૧૦૦
Page #849
--------------------------------------------------------------------------
________________
794
Presidential Address
time of this assembly and I dare not abuse the privilege of my chair any longer. However, I may be permitted to make a concluding remark. In submitting a plea for the better recognition of Indian Philosophy, I may assure you, ladies and gentlemen, that I am not actuated by false patriotism. I firmly hold that in Philosophy there is no such thing as East and West or old and new, but I am equally certain that there can be no satisfactory progress of human civilization unless mankind conserves its past and at the same time moves forward as one compact whole.
. In these days of rapid communication India can no longer remain an isolated nation. One has only to watch the banks of the Hooghly or the Bombay Harbour to realise how powerful are trade currents of the world into which India is being drawn. Her political and social institutions are undergoing a gradual but steady transformation. Even some of her long-cherished religious prejudices are being shed in order to enable her to keep pace with the march of progressing humanity. Therefore, if in this age of inevitable transformation, India is to retain her soul, she must keep her philosophy alive, and the way to do so is not to shut it off from the rest of the world, or even to rest content with bringing it to light, but it is to make it share the world's larger life. This, I am confident, will bless both the giver and the receiver.
Page #850
--------------------------------------------------------------------------
________________
Presidential Address
11
795
Presidential Address
[Given as the president of the fourth Indian Philosophical Congress, Madras, 1928 ] “gearcnfaar faqmai aıę: gazar¤gg || 4. ft. '
""
"I am the spiritual lore among lores; I am the discourse of the seeker of the Truth among those who discourse. "-Bh. Gītā
Brother delegates, Ladies and Gentlemen.
At the last Annual meeting of the British Institute of Philosophical Studies, Sir Martin Conway, rising to second the vote of thanks to the President said: "In venturing to address this audience to-day I am giving a greater example of courage-perhaps I should say anxiety-than I have ever done in my life, for I have not the faintest claim to number myself amongst the Philosophers. But it has been my habit in life, when I was asked to do anything, to try to do it, and I am this afternoon on that footing just to fulfil as far as I can the demand made upon me." Although I have not been guilty of weaving a metaphysical cobweb myself, I confess I have felt interested in following the threads of some of the cobwebs of the world's great spiders, and still more in that greatest Spider Himself, Who has projected this world, and so far, in this minor sense, I cannot disown the label of a 'Philosopher' altogether. But I am sure I am not erring on the side of selfdepreciation when I say that the mantle which you have thrown upon me could have more appropriately fallen upon some other shoulders And yet, I am here before you at your bidding because, to use the
Page #851
--------------------------------------------------------------------------
________________
796
Presidential Address
words of Sir Martin once more, “it has been my habit in life, when I was asked to do anything, to try to do it, and fulfil as far as I can the demand made upon me."
I cannot begin my address without a word of sorrow for the death of Viscount Haldane, who whatever else he was or was not, was certainly first and foremost a philosopher of powerful intellect, who besides endeavouring to investigate and map out a pathway to Reality perceived the potentialities of Einsten's theory of Relativity and applied it to various problems of Philosophy with a breadth of vision all his own. Only recently his eagle eyes had turned towards the East, and he had begun to feel .
“ Like some watcher of the skies
When a new planet swims into his ken," But alas, before he could survey the new world in detail, he passed away, to the deepest grief of all those who feel interested in the future of Indian Philosophy. May his soul rest in peace!
Ordinarily, a President would be expected to review generally, without entering into minute details, the activities of the year in his subject, and to indicate their general tendency and significance, so as to keep his comrades wide awake to the problems of the day. But in the subject of Philosophy this task is rendered difficult by a number of causes. In the first place, in Philosophy every year is not marked by outstanding discoveries of truth, while indication of general tendencies is attended with difficulties which are peculiar to this subject. Fichte was not altogether wrong when he said that "the kind of Philosophy that a man chooses depends upon the kind of man
Page #852
--------------------------------------------------------------------------
________________
Presidential Address
797
he is; " and as observed by Professor Muirhead “Of the general trend of philosophy in our time each writer would probably give a different account and most would experience a certain satisfaction in discovering that it was in the direction of the establishment of his own particular views." Yet, inspite of these difficulties, one need not be chary about forming or expressing his views on the philosophy of his day, even though it may be impossible to eliminate the personal factor. For in the march of philosophy, knowledge grows from more to more, in which every thought matters, no thought is perfect truth, and what Shelley said of Poetry is true of Philosophy that 'it is not an unrelated collection of separate inventions, but a vision of the eternal which all poets"—and we may add philosophers—"like the co-operating thoughts of one great mind, have built up since the beginning of the world." Among 'the co-operating thoughts of this great Mind, the humblest of human thoughts has a place, and this is my apology for attempting a short notice of the main tendencies of contemporary philosophical thought. Owing to obvious limitations of time and space, I cannot undertake to review all the prominent figures of the age, nor a signle one of them completely or even adequately. I shall have to select just a few influential writers by way of illustrating those tendencies and offer my remarks as I pass on. Moreover, much as I wish that it were possible to notice the tendencies in all the branches into which the work of our Congress is divided, I recognise that your time is too valuable to be used up in a preliminary discourse which, after all, is bound to be a cursory aeroplane eye-view.
Page #853
--------------------------------------------------------------------------
________________
798
Presidential Address
I
The first thing that strikes an observer as he casts his eye upon the philosophy of the new century is the growing share which Science is taking in the problems of Philosophy. To understand the full significance of this attitude, we have to trace the pathwhich we can do here only very briefly-through which the human mind has travelled in the matter of this eternal question. As is well-known, with the ancient Greeks Philosophy was the only science, from which special sciences gradually emerged. Later, "( Away, haunt not thou me Thou vain Philosophy. Little hast thou bestead
Save to perplex the head."
-These lines of the poet Clough express the attitude of the average Christian towards Philosophy; and yet to the great glory and benefit both of the Christian religion and Greek philosophy, Pauline Christianity in its beginning as well as further development was philosophy brought to bear upon religion, so that Dean Inge is today perfectly justified in speaking of "Platonic tradition in English religious thought." Paradoxical as it may appear, Bacon, the father of English empirical philosophy was hardly a philosopher himself, and took little interest in what we now understand by Philosophy. However, with the practical common sense characteristic of the Englishman, he separated the provinces of Reason and Faith, Science and Religion. In the next two centuries Science was too much absorbed in its own activities to think of its relationship with Philosophy; and the
Page #854
--------------------------------------------------------------------------
________________
Presidential Address
799
latter went on in its own even tenour of speculation, unaware of the clouds of conflict that were gathering on the horizon. When Science awoke to its own potentialities and became self-conscious, it invaded the domain of Philosophy and snatched the reins of government from its hands, leaving little or nothing for Philosophy, its old master and latterly its neighbour. In the meantime Kant, with a sense of justice unsurpassed in the history of thought, vindicated the claim of Philosophy to settle not only its own boundaries but also those of Science, But his efforts to establish a perpetual peace between the two warring forces eventually failed, and in the latter half of the nineteenth century we witness a furious battle raging between Philosophy and Science, in which victory lies with Science in the earlier and with Philosophy in the latter part. The crude Materialism and Atheism of the eighteenth century were replaced by Naturalism and Agnosticism in the nineteenth. It is well- . known how Darwin's science, though strictly speaking biological, trenched upon the problems of Philosophy very seriously. For tracing the descent of man from lower life, and showing that he was only a link in the long chain of Evolution, governed by the laws of natural selection and survival of the fittest, Darwin's theory gave rise to doubts about the spiritual nature of Man, and dealt almost a death-blow to the design argument for the existence of God as then understood. The popularity of the new theory in the early years of the second half of the nineteeth century created a serious menace to Philosophy, which found two of its fundamental doctrines, the spiritual nature of Man
Page #855
--------------------------------------------------------------------------
________________
800
Presidential Address -
and the existence of God, thus challenged. Luckily for the cause of Philosophy Green stemmed the tide of Naturalisim. However much one may criticise the Neo-Hegelianism of Green and his followers, Philo. sophy oweş an incalulable debt of gratitude to this great school of British Idealism. Just as the mechanical concept of the eighteenth century was superseded by the biological concept of the third quarter of the nineteenth century, so was the biological replaced by the spiritual concept of the fourth. Thus, matter, life and spirit are the three ruling ideas which mark successive stages in the history of philosophical thought in the eighteenth and nineteenth centuries in Europe, more especially in France and Britain. During the period of the eclipse which overtook Philosophy in the third quarter of the nineteenth century, it was reduced to the position of General Science, or the Logic of Science, or a hierarchical classification of the particular sciences, and it was peremptorily advised 'not to speculate on origins and final ends, but to accept the actual and reduce all disordered and chaotic life and knowledge to orderly arrangement. As Comte maintained, the age of Theology had been followed by that of Metaphysics, and now the age of Metaphysics was to be superseded by that of Science.
II But all this has changed. The old problems of Philosophy which divided thinkers into realists and idealists, theists, atheists, free-willists and determinists have come to new life, in this age, with just this difference that Philosophy and Science are not regarded as watertight compartments, but are permitted to
Page #856
--------------------------------------------------------------------------
________________
Presidential Address
801
influence each other as parts of one organic whole of knowledge. Thus among the eminent philosophers or those who work in the field of Philosophy at the present day—such as Bergson, Alexander, and Russell, to mention only a few prominent names-have used their knowledge of Science for investigating the problems of Philosophy. 'Philosophy', says Alexander,
may be described as the experimental or empirical study of the non-empirical,' 'its spirit is one with the spirit of Science,' 'the two differing not so much in their method as in the nature of the subjects with which they deal.'
While the use of the empirical method of Science in the domain of Philosophy has given it a strong Realistic turn as against the Idealism of the last quarter of the nineteenth century, the 'theory of Relativity, which is the most revolutionary discovery of the present-day science, has played havoc with our common sense ideals of Space and Time, and has thereby breathed new life into the school of Idealism. Still, as was to be expected, the preponderance of the influence which Science has exercised on Philosophy must be pronounced to be in the direction of Realism. How far the new Realists are consistent in their position or have drawn right conclusions from their premises is, however a different question. At least the lines of demarcation between Realism and Idealism at the present day have become very indistinct. The new Realism is far different from the old Naturalism which was inaugurated by Darwin's theory of Evolution. For example, in the Realism of Alexander, minds possess reality no less and no more ૧૦૧
Page #857
--------------------------------------------------------------------------
________________
802
Presidential Address
than that which belongs to other things.' "Minds," 'in this view, in the words of Alexander, "are but the more gifted members known to us in a democracy of things. In respect of being or reality all existences are on equal footing. They vary in eminence; as in a democracy where talent has an open career the most gifted rise to influence and authority." This view, however, is not toto caelo opposed to the Idealism of Green, Bradley and Bosanquet, which it endeavours to supersede. In the inseparability of mind and things which this particular form of Idealism stands for, mind is not the individual mind of you and me, but the Universal Mind, that is the mind of God, or mind as such. To give a parrallel from Indian PhiJosophy, the mind in which things live, love and have their being is Parmātman and not Jivātman, not the self but the Self.: Realism, however, goes further : it admits that nothing can be known without a' mind, but this does not mean, it argues, that nothing can exist except on relation to mind. "A table cannot be an object to my mind unless there is a mind to which it is an object. It cannot be known without a mind to know. But how much does it owe to that mind ? Merely, that it is known, but neither its qualities nor its existence." I wonder how this statement of Alexander's with respect to the independent objective reality of qualities he Trould reconcile with the modern doctrine of Relativity as regards what are called "primary qualities". Moreover, in regard to the existence of the external world Alexander's argument fails to meet the thesis of the *Vide Bralıma Sutras, IV. 19. with Sankara's commentary.
Page #858
--------------------------------------------------------------------------
________________
Presidential Address
803
Idealistic school, which is not that the so-called external reality owes its existence to mind, but that it is in mind and is a part of its activity. That a part is in the whole, does not mean that it is caused by the whole. According to Alexander, mind has a neural basis. In place of the old doctrines of parallelism and interaction of mind and matter he substitutes one of continuity amounting to identity. "All psychoses”, he says "are neuroses”. They imply, however, the emergence of a new feature which he explains as a case of "emergent evolution". (I do not know how far this doctrine of “emergent evolution" can escape the horns of Sankara's anirvacaniyatāvāda or save itself without the help of the anekānta-syādyāda of the all-merciful Jaina.) His statement that a process with the distinctive quality of mind or consciousness is 'in the same place and time with a neural process' is a bit of dogmatic philosophy in which the problem of bridging the gulf between consciousness and physiological process is evidently shirked. Equally unsatisfactory is his account of the cognitive relation which he understands as a case of 'compresence' or 'togetherness' of a higher finite and lower finite, the mind and its object.
To reduce the relation of the subject and the object which is the whole problem of epistemology to the 'compresence of co-ordinates, as in the NyāyaVaiseshika system of Indian Philosophy is to miss the singularity of the cognitive relation in which the object is not cognized as co-ordinate with the subject but as antithetic to it. Moreover, he speaks of the mind as 'enjoing' itself, yet 'contemplating' its object.
Page #859
--------------------------------------------------------------------------
________________
804
Presidential Address
This distinction between 'enjoyment' and 'contemplation' is in truth grounded upon the familiar distinction between self-consciousness and other-consciousness and it opens the door to idealism by placing mind in a unique position as against its objects. I think if the world of thought is to be made safe for Realism, as its advocates desire to do, all trace of distinction between subject and object should be destroyed, and reality should be conceived simply as a congeries of objects or things-a sub-human feat which the human mind can never perform. To some Alexander's identification of psychosis and neurosis might seem to border on materialism, but he himself would protest against this interpretation on the ground that in his view both mind and matter are evolutes of space~lime, being 'complexes of motion differentiated within the one all-containing and all-encompassing system of motion. These empirical things or existents or grouping of events or point instants as they are called, Alexander pictures as 'whirl-pools' within the ocean of Space-Time, 'crystals' which cannot be separated from but remain swimming in 'the ocean of Space-Time.' Here is, surely, an alluring picture for a Vedāntin to contemplate. I say alluring, because there is this vital difference between his view and Alexander's, that while according to Vedānta Brahman bifurcates into bhoktr and bhogya, really or apparently, or bhokt makes its own bhogya, in Alexander's system the evolution takes place along a single line in which bhogya precedes the bhokt. Mind according to Alexander, is an emergent from life, as life is an emergent from a lower physico-chemical level of
Page #860
--------------------------------------------------------------------------
________________
Presidential Address
805
existence. What saves this view from being ranked as crude materialism is the use of the word 'emergent' which only hides its real character.
Alexander says: "Out of certain physiological conditions nature has framed a new quality of mind which is therefore not itself physiological though it lives and moves and has its being in physiological conditions. ......mind is thus at once new and old." "Out of three sounds" like browning's musician, "C Nature frames not a fourth sound but a star." At the same time, says Alexander, mind is through its physiological character continuous with the neural processes, and yet not an epiphenomenon of the neural process, not a kind of aura which surrounds that process but plays no effective part of its own.' But he admits at the same time that there is no evidence to show that the particular neural process would possess its specific neural character if it were not also mental. This last is an important statement which if worked out to its logical conclusion should prove fatal to materialism. Moreover, the argument based on physiological conditions of mental activity fails to distinguish between cause and conditions of manifestation.
"L
III
Another thinker of the present day who illustrates the influence of Science on Philosophy is Bertrand Russell. Unlike Alexander, a veteran metaphysician, Russell is a neophyte in the temple of Philosophy, having wandered into it from his original home of Mathematics and Physics. His adventure, however,
Page #861
--------------------------------------------------------------------------
________________
806
Presidential Address
has proved a gain to his new subject to which he has contributed much penetrating and scientific thought, though part of it seems to be still in the making, and a great deal misses the essential problems of Philosophy. I have called Bertrand Russell a neophyte in the temple of Philosophy, but I think I must hasten to correct the metaphor and say that this 'conscientious objector' during the last Great War is an imperialist of Science who is longing to conquer and annex his neighbour's territory. Thus in his latest book he writes: "all traditional philosophers have to be discarded and we have to start afresh with as little a respect as possible for the systems of the past. Our age has penetrated more deeply into the nature of things than any earlier age, and it would be a false modesty to overestimate what can still be learned from the metaphysicians of the seventeenth, eighteenth and nineteenth centuries.”
The logical consequence of this advice would be that we should amalgamate ourselves some day--the sooner the better-with the body which is shortly to hold its next session in this city. But I do not think the situation is quite so hopeless. In my humble opinion, the waves of Science as they have done frequently in the past, so do they now-dash themselves against the rocks of Metaphysics and retire; they do not so much as even cover them as those other waves do the sands on your beautiful Beach.
Recently Science has influenced Philosophy in two mutually contradictory directions while in the carlier years it led to discontent with Idealism, of late
Page #862
--------------------------------------------------------------------------
________________
Presidential Address
807
it has contributed largely—though unconsciously towards resuscitating its old adversary. "To say that you see a star when you see the light that has come from it is' says Russell, "no more correct than to say that you see New-Zealand when you see a NewZealander in London. Your perception when (as you say) you see a star is causally connected, in the first instance, with what happens in the brain, the optic nerve, and the eye, then with the light-wave which, according to Physics, can be traced back to the star as its source.. Your sensation will be closely similar if the light comes from a lamp at the top of a mast. The physical space in which you believe the "real" star to be is an elaborate inference; what is given is the private space in which the speck of light you see is situated. This illustrates what I mean by saying that what you see is not "out there" in the sense of Physics." Now add to this scientific fact the truths revealed by the principle of Relativity which has abolished one cosmic time and one persistent space, and has laid stress on the subjective conditions of the observer's mind as a factor in perception, and the ruin of the commonsense faith in Realism would seem to be complete. Consequently, the so-called new Realism may, in truth, be called Scientific Idealism to distinguish it from Kant's Critical Idealism and Hegel's Absolute Idealism; or to take it at its word, it may be characterised as Sensationalism, which is only 'half-brother' to Idealism.
Let us cast a glance on Russell's theory of Reality and his theory of Perception, and see how -far this chacterization is-justified. “Everything in
Page #863
--------------------------------------------------------------------------
________________
808
Presidential Address m uvuorovou the world," says Russell in his latest book, "is composed of events." An "event" he understands, in view of the theory of Relativity, as something occupying a small finite amount of Space-Time. The word "event" has been intended to suggest that there is no such thing as matter in the sense of substance, or that ultimate and indivisible form of it which the old physicists and chemists called an "atom". Matter and motion, the ultimate realities of the bygone age, are "logical construction” using events as their material. The true ultimate reality, therefore, is not material, neither is it mental. Adopting a suggestion of Dr. Sheffer, Russell calls his theory "neutral monism,"
monism in the sense that it regards the world as composed of only one kind of stuff, namely events, though it is pluralism in so far as events are many of which each is a self-subsistent entity This particularism (which may be compared with the Buddhist doctrine of svalakshanas) which distinguishes Russell's philosophy from Alexander's is a serious flaw in the former, for neither science nor philosophy can evade the question-what makes the events one kind of stuff? Oneness of kind points to that further unity of principle which makes them one kind Even assuming that Russell's thesis was modified so far as to make it agree with Alexander's, I wonder how this "neutral monism" can be distinguished essentially and philosophically from the doctrine of the "Unknowable" which was set forth by Herbert Spencer in the nineteenth century, or that of Spinoza in the seven. teenth, except that in one case it does not confess to Agnosticism and has a theory of matter which
Page #864
--------------------------------------------------------------------------
________________
Presidential Address
.809
scientifically, (but not philosophically,) differs from that of Spencer, and that, in the other case, Spinoza's ultimate reality is supposed to be static and not dynamic.
As regards the relation of matter aud mind Russell's answer is plainly materialistic. "As yet we cannot deduce the magnetic properties of iron from what we know of the structure of the atom of iron, but no one doubts that they could be deduced by a person with sufficient knowledge and sufficient mathematical skill. Similarly we can deduce mind from matter." The argument that minds have peculiar characteristics he meets by saying that "this is quite consistent with emergent materialism." But, if matter and motion-the old stock-in-trade of materialismare only "logical constructions” as Russell maintains, mind should be presupposed by matter, for logic is an activity of mind. Thus buddhi in the Samkhyasystem precedes mahābhūtas and not vice-versa, while both of them are ultimately emergent from avyakta or pradhāna. Moreover, one would ask what has Science left of matter? It has deprived it of solidity and substantiality, making it "a mere ghost haunting the scenes of its former splendour." "Russell's theory of Perception has passed through several stages, in which he has been gradually marching towards Sensationalism. In his latest book he emphasises the subjective element in perception, and declares that "the idea that perception in itself reveals the character of objects is a fond delusion." We have no direct knowledge of the external world, what knowledge we have of it being at the most inferential : as Russell puts it in his graphic way, "it is as if we could not
૧૦૨
Page #865
--------------------------------------------------------------------------
________________
810
Presidential Address
see the sea, but could only see people disembarking at Dover.” Eventually he recognizes sensations and sensa as the only reality, the external reality which was at first posited to explain sensa being eliminated altogether. All these points of view might show that he was an idealistic sensationalist, but he endeavours to range himself among materialists. And so he is, considering that the sensa according to him are physical occurrences in the brain, without any ulterior principle which would transmute them into consciousness. In fact, the same neutral particulars, according to Russell, belong to two worlds--the two cross-sections of Reality-the mental and the physical. Since sense organs play a part in the causation of sensa, and the sensa accordingly are private, it is argued that this position of Bertrand Russell must end in solipsism. But I think Russell would meet the criticism by regarding the sensa as private as viewed from within and public as viewed from without. The significance of this double aspect Russell has not cared to explore. He regards perception as a species of sensitivity. In truth, it involves sensitivity, but it is more than sensitivity. He sees no distinction between the case of a photographic plate sensitive to light and the mind in a living body except this that the living bodies are subject to the law of association or of the "conditional reflex.” But is there no difference between mind and wax because we speak of 'impressions' in both cases ? Similarly, between the sensitivity of a photographic plate and that of the mind in a living body? The confusion arises from failure to distinguish between the literal and the metaphorical use of the
Page #866
--------------------------------------------------------------------------
________________
Presidential Address
811
word. If the law of association or of the "conditional reflex" were properly analysed it would point to a principle of synthesis and illumination which turns the sense data into mental life. Thus Russell has prepared the case for Idealism, but has inconsequentially wandered into materialistic Realism.
The whole trouble of the scientists arises from their failure to appreciate the true nature of consciousness. No analysis of mind or matter can successfully reduce reality to a series of discrete particulars or dethrone consciousness from its central position. These Akrūras of scientists do not realise what confusion the Gopīs will fall into when Kęshna is removed from their midst. Reality is one eternal Rāsa of Kțshna and Gopis–Kfshņa setting the tune from the centre, as well as appearing by the side of every one of the Gopīs who occupy the points on the circumference. Consciousness has thus a double aspect
the noumenal and the phenomenal. The latter is the legitimate province of scientists, while the former falls within the exclusive jurisdiction of philosophers. If Alexander had analysed and not treated as ultimate the distinction between the 'enjoyed' and the 'contemplated' self, and Russell had explored the full import of the distinction which he has made between perception objectively regarded' and 'self-observation', they would have perhaps arrived at the point of view which makes Idealism inevitable.
III Now let us for a moment consider whether modern Science which has obviously failed to supersede Philosophy has fared better in the matter of Religion.
Page #867
--------------------------------------------------------------------------
________________
812
Presidential Address
The God of science in the latter half of the nineteenth century was the 'Unknown' and 'Unknowable' of Herbert Spencer, and its religion consisted of what is called 'cosmic emotion'. But Spencer's Unknown and Unknowable though vast in its sublimity was less than man, not more, impersonal without being superpersonal : hence, it could not evoke love or reverence, but could only strike the imagination with awewhich is very simply described as 'cosmic emotion'. But Alexander's Space-Time, unlike Šamkara's Brahman, which is at once personal and superpersonal, is not a principle before which the human soul could · be expected to bend and exclaim:
" सत्यपि भेदापगमे नाथ तवाहं न मामकीनस्त्वम् । सामुद्रो हि तरङ्गः क्वचन समुद्रो न तारङ्गः ॥" *
Alexander admits this. He asks: “Since SpaceTime is already a whole and one, why, it may be urged, should we seek to go beyond it ? Why not identify God with Space-Time ?", and answers "Now no one could worship Space-Time. It may excite speculative or mathematical enthusiasm and fill our minds with intellectual admiration, but it lights no spark of religious emotion. Worship is not the response which Space-Time evokes in us, but intuition." One may be tempted to accept this position on behalf of śāınkara Vedānta on the ground that Sażnkara too makes a distinction between the Brahman of Upasana (worship) and the Brahman of Jnāna (self-realisation), of which the latter may well be identified with Space* "I have transcended all sense of distinctions. Still, O Lord, I am Thy expiession, Thou not mine: a wave belongs to the ocean, the ocean does not belong to the wave.”
Page #868
--------------------------------------------------------------------------
________________
Presidential Address
813
Time. Again, the view that Time is the soul of SpaceTime with Space for its body may be traced in the conception of 'Digambara '-Kāla, the Mahadeva, who has Space for his garment. But the parallel cannot be pressed further: for, in the Indian imagery, the Digambara is also Chidambara. Further, it should be noted that Sainkara's upāsya Brahman is as real as ourselves: not a quality posited by the religious sentiment, as Alexander would have it, but a reality as good as ours, which commands our reverence as rightfully as our self excites our love naturally. Alexander defines God as the object of religious emotion, He is correlative to the emotion or sentiment, as food is correlative to appetite. 'What we worship, that is God" says Alexander. Such a view of God does away with all bigoted notions about true God and false gods, and substitutes the distinction of higher God and lower God based on the comparative values of the kinds of religious thought. "ये यथा मां प्रपद्यन्ते areaêa HTFUEH” (. sit.) is a noble doctrine which makes for religious toleration. But the weakness of Alexander's religious philosophy lies in this, that food is a reality which exists independently of appetite, whereas God, according to Alexander, is only a correr lative of religious sentiment. Alexander perceives the difficulty, but his attempted solution does not seem to meet the requirements of the case. God, he thinks, . is only a name for "the world big with deity": Y" FETOUTH' -a quality next, after mind towards which the Universe is tending, so that the religious sentiment is not directed towards what is, but towards what will be. Alexander does not see any incongruity
Page #869
--------------------------------------------------------------------------
________________
814
Presidential Address
dynatrine of 'em
as truths to do justitie
in supposing that the quality which is not yet, but is only in the womb of the growing Universe, exercises influence upon the human mind; in fact, he thinks that "caught in this movement of the world towards deity we rise to a higher level of existence." If the deity were not regarded as a quality which is yet to emerge, but a reality which is already here and now, the position would be acceptable to Vedānta. But the two principles to which modern scientists and philosophers seem committed are: first, the dynamic conception of Reality; and second, the doctrine of 'emergent evolution.' The Sänkara Vedāntin considers both as truths, but as halftruths. The first, according to him, fails to do justice to the static element which lies at the heart of the dynamic and makes the latter possible and intelligible. For, change is not mere succession : analysed carefully, it is the unity which discloses itself in succession. The second, namely, 'emergent evolution', if it is to be adequately interpreted, should be read backwards as well as forwards. For, let us remember that evolution is not the something as creation in the sense of absolutely new existence. 'Becoming,' as the modern Heracliteans call it, is, in full truth, being as well as coming. Let us try to understand and examine both these principles a little more closely, even at the risk of some repetition.
The dynamic conception of Reality is intended to supersede the static attributed to Spinoza. I am not concerned with the problem of the true interpre. tation of Spinoza's philosophy, but there is no doubt that he has been long regarded as the arch offender who treated both God and the Universe as a dead
Page #870
--------------------------------------------------------------------------
________________
Presidential Address
block. As against him Hegel and his followers emphasised the dynamic character of idea or thought: and later, Bergson has substituted the concept of Life for those of matter and mind, not only as their original unity, but also as a dynamic principle which makes for Creative Evolution.
815
With all respect for the present-day European philosophy, I confess that I fail to understand the meaning of "dynamic" except in relation to "static", and submit that the substitution of the dynamic for the static is an error of the other extreme. The ultimate reality is in truth dynamic-cum-static,-the 'S'abala brahman', which is the synthesis of the dynamic and static-a synthesis expressed in Art by the image of Natarajan in that wonderful expression of movement and rest, which is the highest contribution of Dravidian India to philosophic Art, and in Metaphysics in the revolution of a contradiction or ontological antinomy within itself which the Samkara Vedantin calls anirvacanīyată of Māyā.
The second of these viz. 'emergent evolution' is virtually an attempt to express the synthesis of the two conflicting elements in causation, viz, the old and the new, and it comprises the following propositions.
*It would be beside my purpose to go into the problem of the First Cause according to Samkara Vedānta; nor does the doctrine of the S'abala Brahman represent my own interpretation of the Samkara Vedanta without an explanatory and re-interpretative note, which I cannot very well add here. I can only refer the reader who feels interested in the problem to the pages of the Siddhantales'a of Appayya Dikshita and to the Bhāmatī and Kalpataru on Br. Sūtra II 1.27 and to Brahmavidyabharaṇa on the Sūtra. " आत्मकृतेः परिणामात् " - I. 426.
Page #871
--------------------------------------------------------------------------
________________
Presidential Address
(1) The new is not simply the old, it is the old and something more.
(2) And yet there is no insertion ab extra.
Now in regard to this one may well ask: Where does "the something more' come from, if it is not to come ab extra? And since insertion ab extra is impossible, 'the something more' of the new must be supposed to be originally latent in the old. So says the Samkhya, and the Pariņāmavādin Vedāntin. Yet in so far as the old is not the new but something less, we are faced with the antinomy that the new is at once old and new. How is this antinomy to be resolved? It is to be recognized as such says the Vivartavādin. The Jaina argues that the compresence of opposites is a fact, and consequently there is no antinomy. The Vivartavādin would answer: the resulting antinomy-the anirvacanīyatā or logical contradiction involved in the nature of the new is also a fact, and requires to be similarly recognized. Appyling this to the problem in hand, the deity cannot be treated as a quality which is evolved out of SpaceTime without being in Space-Time ab initio. Alexander's philosophy of God is a curious recast of the Play of Hamlet which opening with the ghost-scene of Space-Time has the entry of the Prince of Denmark-the deity-postponed till the end of the Act, or rather, thrown into the epilogue, and there too, to appear not as a person or super-person but as a quality! In truth, if we are to understand rightly the principle of Evolution, the first letter should be read with the last, as in the sphota theory of Indian philosophy, that is to say, the whole creation should
816
Page #872
--------------------------------------------------------------------------
________________
Presidential Address
817
be interpreted in the light of the ' divine event'to which it moves. The divine Activity, of which emergént evolution is the expression, will then appear not as an "alien influx into nature" from without, but as omnipresent and manifested in every one of the multitudinous entities within the pyramid, or to use an Indian metaphor, in the everflowing Gangā of Evolution-which springs from the foot-just a single limb-of the Great Vishņu.
IV A third scientist philosopher who attracts our attention at the present day is Bergson. He represents the transition from Science to Philosophy. Unlike some of his British comrades who wish to carry Science into Philosophy, this French scientist has reversed the process, and has introduced fundamental changes both in the assumptions and in the details of Science. In modification of the Darwinian theory of Evolution he points out that adaptation to environments does not explain all the facts of evolution ; moreover, the Darwinian theory though partially successful in explaining the direction of evolution, fails altogether to explain the fact of evolution itself. He thus arrives at a metaphysical conception of life, whose forms science may investigate, but whose existence and nature are within the province of Philosophy. Bergson posits a kind of vital surge at the heart of the Universe, not controlled or guided by any external mind or will, but free and undetermined. It is a force which is comparable in some respects to the Prakrti of the Sāmkhya which possesses Kriya-Sakti but not Dik-sakti. This ૧૦૩
Page #873
--------------------------------------------------------------------------
________________
818
Presidential Address
èlan vital is Life itself. To the objection that the hypothesis of the 'vital principle' as distinguished from physical energy explains nothing, Bergson makes an ingenious reply: ""the vital principle' may indeed not explain much, he says, but it is at least a sort of label affixed to our ignorance, so as to remind us of this occasionally, while mechanism invites us to ignore the ignorance. Unlike the older vital principle, however, Bergson's elan vital is a concrete and not an abstract principle. The essential difference between the mechanistic and the vitalistic view of Reality according to Bergson consists in this that while the former is barren or reduplicative, the latter is creative. This doctrine of 'Creative Evolution,' which is the same as what is called by some 'emergent evolution,' is a fundamental contribution of Bergson's to modern philosophy.
},
Another doctrine of Bergson's which displays greater originality and hard thinking on the part of its author is his philosophy of Time, Change, and Duration. He distinguishes between mathematical Time (the ordinary meaning of the word) and the Time which is Duration. The latter is the e'lan vital or Life itself. Duration is no doubt persistence, but Bergson's "Life" is what is known as in that peculiar sense in which the word is employed several times in the Bhagavadgītā, and which seems to have the sense in which it was understood even in the Upanishads by the Samkhya. The origin of this sense lies in the fact that derived from the root बृद्दू (a secondary root traceable to वृच् to grow,) ब्रह्मन् came to mean the immanent principle which made for the growth of the Universe,
*
Page #874
--------------------------------------------------------------------------
________________
Presidential Address
819
it is also change. We endure not inspite of change but owing to change. This doctrine of change is essentially connected with that of creative evolution. Bergson says: "The unit erse endures. The more we study the nature of time, the more we shall comprehend that duration means inyention, the creation of forms, the continual elaboration of the absolutely new." It will be thus observed that Bergson's emphasis is more upon the dynamic than upon the static element in Reality.
Lastly, let us hear Bergson on the problem of man's relation with Life and the possibility of his progress. He says: “From our point of view life appears in its entirety as an immense wave, which starting from à centre, spreads outwards, and which on almost the whole of its circumference is stopped and converted into oscillation," (This is Bergson's explanation of the origin of Matter ), "at one single point the obstacle has been forced, the impulsion has passed freely. It is this freedom that the human form registers. Everywhere but in man, consciousness has had to come to a stand; in man, alone it has kept on its way." "Philosophy introduces us thus into the spiritual life. And it shows us at the same time the relation of the life of the spirit to that of the body." Then in pointing out the fundamental error of popular ideas of God and his Heaven, he continues: “ The Great error of the doctrines on the spirit has been the idea that by isolating the spiritual life from all the rest, by suspending it in space as high as possible above the earth, they were placing it beyond attack, as if they are not thereby simply exposing it to be taken as an effect of a mirage.”
Page #875
--------------------------------------------------------------------------
________________
820
Presidential Address
What I have already said in connection with 'emergent evolution' applies to Bergson's 'creative' evolution also, since the two are one. In my humble opinion, its logic is halting for no attempt is made to analyse the meanings of 'creative' and 'evolution', and put them together, and thus disclose the antinomy of the causal relation which it involves. Another defect of Bergson's explanation of the origination of matter from life has been pointed out by an Italian critic and the criticism goes to the very root of Bergson's Philosophy. Matter according to Bergson, is an interruption of the vital current, a negation inserted into the continuity of evolution, a solidification of life. Here asks the critic:-" But how is this arrest of the vital curient, this lapse into stagnation, explicable ? Life, as Bergson conceives it, if left, so to speak, to itself, ought to progress eternally; if it bends back and is deflected, it does so because some thing obstructs it. Thus life, which in its movement ought to create matter, itself pre-supposes an obstacle in the shape of matter. This is the enormous vicious circle in which the Bergsonian metaphysic revolves." And as the ground of this vicious circle the critic points out: "It is because he regards life as nature, not as consciousness”.
The home of the Philosophy of consciousness as the only Reality is Italy at the present day, and the two of its leading lights are Croce and Gentile. By them the scientific approach to Philosophy is unhesitatingly, almost uncermoniously, discarded. Croce's Philosophy which starts apparently as a criticism of Hegel is
Page #876
--------------------------------------------------------------------------
________________
Presidential Address
821
really its re-interpretation. The so called 'bloodless categories' of the old idealism of Kant and Hegel did not satisfy the full-blooded European very long, and complaints soon began to be heard that Hegel's philosophy besides being false to facts was too abstract to serve as 'human nature's daily food.' This gave rise to attacks from within as well as from without, creating numerous forms of Idealism and Realism. Croce's work has covered many branches of Philosophy including Art, but the problem with which we are concerned in the present review is the problem of knowledge and Reality. According to Croce, there are no objects of sense and no independent sense data outside the mind: which thus becomes the all inclusive and the only reality ; in this sense the rational is real and the real rational: in the language of Vedānta Ea and faa are one. A logical corollary of this proposition is the identity of Philosophy and
* सा तत्र ददृशे विश्वं जगत् स्थास्नु च खं दिशः साद्रिद्वीपाब्धिभूगोलं सवाय्वनीन्दुतारकम् । ज्योतिश्चक्रं जलं तेनो नभस्वान् वियदेव च वैकारिकाणीन्द्रियाणि मनो मात्रा गुणात्रयः ॥
The leader of the Bhāgavat will semember how Balarāma complained to mother Yasoda that Krsna had eaten claywhereupon mother asked Kyshņa if it was so Křshṇa denied the charge, and when asked to open his mouth, he opened it. And what did she see? The whole universe, animale and inanimate!
The suggestion is plain. This phenomenal world is not introduced into the noumenal-object into consciousness--as an element from without, it is alieady in the noumenal, the object is in the consciousness
Page #877
--------------------------------------------------------------------------
________________
822
Presidential Address
History not in the sense that History is a revelation of the movement of Thought, but in a more startling sense that Philosophy creates History, that is thought creates its own data in the shape of intuitions and expression of intuition viz., images. Similarly, conceptual thinking universalizes what is presented in intuition, so that experience consists of the unity of two distincts viz, intuition and concept.
Now the criticism to which Croce's theory stands exposed is just the one which is often levelled against the Māyāvāda of śamkara. "If it is a unity it cannot generate from within itself distinctions which are as real as the unity, while if the distinctions are not generated but given to begin with then mind is not and never was a unity. This is the dilemma of Śabala Brahman and Suddha Brahman which śāmkara Vadāntin is often called upon to meet. "Gentile, Croce's disciple and vārtikakāra (sympathetic critic) starts with a mind which is a complete unity, retains the unity throughout, and from unity extracts whatever multiplicity there is. “This corresponds to the position of ajatıvāda in the body of Śāınkara Vedānta, with one important difference that mind in Gentile's theory is not a fact but a pure act. Joad in subjecting the Neo-Idealism of the Italian school to criticism mentions two weak points. First that in the Italian Neo-Idealism there is no passage from immediate experience to universal experience. The older Hegelian school regarded universal experience as immanent in each immediate, that is, individual experience. The Italian Neo-Idealist admits only immediate experience which according to him generates all that
Page #878
--------------------------------------------------------------------------
________________
Presidential Address
823
is. This is what is known as the school of feareale as distinguished from that of Free fears in Śāmkara Vedānta. It is possible to attempt a reconciliation of the two schools in the light of the fact that the are in the former is understood to be the दृष्टि of महाजीव, the dreaming cosmic soul. But in the Italian NeoIdealism the immediate experience is the immediate experience of the individual. The second objection to Neo-Idealism is thus expressed by Mr. Joad: "Diversity and plurality can develop out of unity in virtue of some initial potentiality for diversity latent in the unity. But if the unity contains the possibility of developed difference, it is not really a unity. If, on the other hand, we attempt to write off the appearance of difference as mere illusion due to partial vision, the difficulty remains, for the task of making a real unity generate an apparent diversity is not less than that of accounting for the generation of a real diversity. Unity can in fact no more account for error than for diversity." The passage reads like a paragraph in translation of an old Indian work written to criticise the Advaitavāda of Šamkarācārya and I have quoted the very words of Mr. Joad to bring out the parallel effectively.
Again, Gentile holds that “when the mind is historicized it is changed into a natural entity, when its spiritual value only is kept in view it is withdrawn from history and stands before us in its eternal ideality." Let me reproduce from another writer a summary of Gentile's answer to the objection that his theory of the relation of thought to reality ends in solipsism :
raking vision, clifference
Page #879
--------------------------------------------------------------------------
________________
824
Presidential Address
"Am I then the creator of the universe ? Is each of us the creator not merely of his world but of the universe ? To answer this question we must discriminate between the mere subject, the empirical ego or self, which if just the ordinary individual with a body, clothes, names, friends, social relations, the man that is distinct from other men and begins and ends in time, on the one hand and Spirit or the Subject or the Transcendental Ego on the other. Obviously the mere individual (myself as a mere ego among many others) is just only an object, a part of nature. But in so far as I know myself as an individual among many others, I am already something deeper than the self I know myself to be. My deeper ego is not the one I can describe and define, but it is my very describing and defining activity, the subject which never can be object just because it is the very condition of my thinking of objects at all; it is just this my thinking of objects. I can distinguish myself from others only by transcending myself and others, thus embracing within my unity all the differentiating particularities, which consequently appear to be mere objects like all other things and events. Similarly I can only be aware of changes in myself and in others if I am already something outside such changes, beyond time and space, above all distinctions of here and there, before and after. Our empirical personalities are real only as rooted in and unified by the Transcendental Ego, the Spirit, the Person that knows no plural.”
The distinction here drawn between Empirical ego and Transcendental ego has been long known
Page #880
--------------------------------------------------------------------------
________________
Presidential Address
825
in Europe, but in India it is much older still, being well known in the schools of Sankara Vedānta as a distinction between Ātman as fg and Atman as 57, between the परिणामिन् अहम् and the कूटस्थ आत्मन्.
In the light of this distinction, the charge of solipsism which has been laid against Gentile's philosophy seems unjustified. I will quote one more passage even at the risk of wearing you with quotations, to show how Indian Philosophy would feel at home even in other lands. Discussing the problem of Immortality in that remarkable work of Italian NeoIdealism, "the Theory of Mind as Pure Act", Gentile writes :
"The conclusion is that if we think of ourselves empirically as in time, we naturalize ourselves and imprison ourselves within definite limits, birth and death, outside of which our personality cannot but seem annihilated. But this personality through which we enter into the world of the manifold and of natural individuals, in the Aristotelian meaning, is rooted in a higher personality in which alone it is real. This higher personality contains the lower and all other empirical personalities, and as this higher personality is not unfolded in space and time we cannot say that it is before the birth and after the death of the lower, because "before" and "after" applied to it would cause it to fall from the one to the many and by destroying it as the one we should thereby also destroy the manifold. But this personality is outside every "before and after". Its being is in the eternal, opposed to time, which it makes to be. This eternity, however, does not transcend time in the meaning that it stands
૧૦
Page #881
--------------------------------------------------------------------------
________________
Presidential Address
outside time as one reality is outside another. It is not clear, then, that the eternity of mind is the mortality of nature, because what is indefinite from the standpoint of the many is infinite from the standpoint of the one. Life, the mind's reality, is in experience (in nature, the experience of which is consciousness). But it lives within nature without being absorbed in it, and without ever itself becoming it; moreover, it always keeps its own infinity or unity, without which even nature with its multiplicity, that is, with space and time, would be dissolved. " And his conclusion is "The part of us and of those dearest which dies is a materiality which has never lived."
How much of this is the Bhagavadgītā! One word about cousciousness as "act." Unless the word "act" is used in a sense which makes it indistinguishable from "being," I wonder if " act is not the empirical aspect of "being" which is the transcendental"; or, perhaps, both of them are aspects of the same Reality, empirical and transcendental respectively.
""
The philosophy of Italy is not all Neo-Idealism. The human mind instinctively, may be rightly or wrongly or under a misapprehension of what is being done, refuses to be wiped out of reality or be made lonely, or be deprived of its dwelling house and its furniture. As has been observed, Hegelianism has never lacked strenuous opponents even in the days of its triumph. And we have consequently some exponents and advocates of the claims of science. of spiritual Realism, Pluralism and Theism such as Aliotta and Varisco. But unfortunately we have no space for reviewing them.
826
Page #882
--------------------------------------------------------------------------
________________
Presidential Address
'
827
Let us now try to gather up our impressions of the present-day thought in regard to the problem of Reality and the connected problem of the theory of knowledge. They are that
1 Materialism in the old sense is dead.
2 So is the commonsense Realism of a former age.
3 Modern Realism is inclining towards Idealism and is sometimes passing into it almost unconsciously.
4 The concrete is preferred to the abstract and the dynamic to the static.
VI The scientific approach to philosophy which has been datailed in the preceding paragraphs has received many protests, checks, modifications and even complete reversal in certain other schools. In England is heard the voice of Humanism through such masters as Balfour, Haldane and Schiller in varying degrees and forms. "Behind all philosophy lies human nature, and in every philosopher there lurks a man.”- is the keynote of this movement. It rejects the universalism and abstractions of Science whose highest ambition is to "depersonalise and dehumanise itself”. It refuses to deify as well as to materialise man. To it, the Absolute is negatrshņıkā. The greatest historical representative of this point of view in the ancient world who made man higher than gods and denounced all seeking after the Absolute, was Gautama Buddha. But his Humanism originated in the riddle of suffering, and ended in asceticism, while the modern Humanist prefers, to enrich life with all goods, and no philosophy or religion would satisfy him "which did not
Page #883
--------------------------------------------------------------------------
________________
Presidential Address
sustain in every essential part the full circle of human interests". He says:
"Let us cry 'All good things
Are ours' nor soul helps flesh more now Than flesh helps soul."
Again to the ancient Humanist, Individuality just like the Absolute was an unreality and a snare, while to the modern it is the very breath of his existence. He believes in the Relative as aganist the Absolute, and whatever is individual and unique-in Art, Literature, Science and Philosophy-is the ultimate Truth and the ultimate Good of modern Humanism.
VII
828
Another distinguishing feature of contemporary thought is the emphasis which it places upon the principle of Solidarity or Wholeness-the 'Krtsna' of the Bhagavadgītā. Although particularists or believers in discrete entities both in the world of Science and of Philosophy are not wanting-thus the doctrines of Leibnitzian monads has been revived in some circles and Plurlism is also receiving some countenancethe main body of opinion inclines towards the view that the world is one organic whole, in which the whole is prior to the parts. Among others, Bergson in France, Losky in Russia, and General Smuts in South Africa have laid stress on this aspect. The idea cannot be said to be altogether new in philosophy, but its application to the problems of the day in Psychology, Ethics, Politics, Sociology and Economics is of comparatively recent date. The doctrine of "Group Mind" despite its criticism by distinguished psychologists owing to misapprehension of its true
Page #884
--------------------------------------------------------------------------
________________
Presidential Address
:
829
nature holds the field. We have transcended the moral atomism of Kant and Mill's philosophy of the greatest number, and have learnt to base Ethics not entirely upon a study of the individual but also upon that of man in organic relation with society, state, world-state and even the "Kingdom of God". It would seem as if the ancient doctrine of citizenship of the "Kingdom of God," of the solidarity of all life in Nārāyaṇa or Purusha was going to return as the ruling principle of ethics, sociology and politics. It should be borne in mind that this whole is not a blank negation without parts; the whole in the parts, that is, one in the famous Purusha Sūkta which speaks of the four classes of society as limbs of the Purushax; similarly, the Bhagavadgītā uses the collective noun 'cäturvarnya' (and not 'catvāro varņāh') to indicate the unity of society in the plurality of the classes In Politics the rights of the whole have so completely overshadowed those of the individual composing it
prin chorne in notit parts puru
* The locus classicus of the four varnas-Brāhmaṇa, Rājanya, Vais'ya, and Sūdra—which occurs in the Purusha Sūkta is sometimes cited as the Vedic authority for the four castes. Interpieted according to the principles of Mimāmsā, the passage is not a urdhi but only an anuvāda of the four divisions, the vidhi being the unity of the four. A vidhi conveys something new; anuvāda reiterates what is already known from another source; and it is the vidhi that should count as an independent pramān. The four Varnas had arisen as a result of economic forces and is a fact of nature Śruti just takes note of this fact, but the new truth which it declares is that they are parts of one stupendous whole-the social organism, the social expression of the Purusa who is the subject matter (the devatā) of the sūkta.
Page #885
--------------------------------------------------------------------------
________________
830
Presidential Address
as to amount to a veritable danger to civilization. In the same way, the old economics based upon the lights of individuals is becoming a dead letter and is steadily being replaced by socialism. Moreover, the very boundaries of these as well as of physical sciences are now running into one another, so that to-day we see a great many scientists doing their work of research on the frontiers of the different sciences.
VIII
Another marked tendency of contemporary philosophy noticeable in some quarters is what may be called anti-intellectualism or anti-rationalism. While there is little real justification for regarding the teachings of the Upanishads, of Samkara Vedānta, of Socrates, of Spinoza, of Hegel and the NeoHegelians as intellectualism in the narrow sense of the word, the use of the word Jnana in the first, and of 'reason,' 'intellect,' and 'idea' in the rest, has given rise to this misapprehension. In the church history of Christianity anti-intellectualism has originated a movement well-known as Fundamentalism which places unquestioning faith in certain dogmas of the Christian Faith and refuses to rationalise them on the ground that it leads intellectual confusion and takes Christianity off its moorings. In Philosophy the anti-intellectualist or alogistic atitude, as it may be comprehensively called, has expressed itself in two forms, Activism and Mysticism. Prominent representatives of anti-intellectualism are James, Bergson, Ollè Laprune and Blondel. James made the will to believe and to act the central principles of his
Page #886
--------------------------------------------------------------------------
________________
Presidential Address
831
philosophy. Bergson regarded life as the true reality, and intuition the true method of knowing it, intellect being relegated to a later and inferior stage in the order of evolution. "To phenomenalism” says Olle Laprune, " I oppose what ? Not the idea, but that which everyone in his inner consciousness and apperception can point to as the deepest, the most permanent, most continuous principle of all diversity; the act.” Blondel, too, applying the principle to religious life says : "At the very moment in which we seem to be grasping God by a stroke of thought, He eludes us unless we embody Him in actionWhenever we stand still, He is not; whenever we hasten ourselves, He exists." With a similar perception of man's religious needs and his true nature, and also of the nature of Reality, the ancient Mīmāmsakas regarded the mandates of the Brāhmanas (the second stage in the evolution of the Vedic religious literature known by that name) as the central in the doctrines of 'niyoga and Kriyārthavāda', that is, Religion is Act and not Fact. The religion of the Bhagavadgītā is a marvelous synthesis of thought, will (act) and emotion, but at the centre of the three ( neither as the root nor as the fruit) it places the will to act, since it is the common Man--the Nara-Arjuna of the Mahābhārata and the Purāņas-to whom is addressed the great Sermon. The modern man, crushed beneath the burden of knowledge which is hourly growing, and with which his moral life finds it difficult to keep pace, exclaims:
"Knowledge we ask not-knowledge thou hast lent, But, Lord, the will—there lies our bitter need,
Page #887
--------------------------------------------------------------------------
________________
832
Presidential Address
Give us to build above the deep intent. The deed, the deed."
ww
The philosophical justification for this cry lies in the truth which is expressed by Carlyle in his own quaint manner in a sublime passage of his prose epic of the French Revolution where he says: the Universe is an infinite conjugation of the verb ' to do."
..
(C
One more type of anti-intellectualism which particularly deserves to be noticed because of the Indian parallels which it suggests is that represented by Bergson in his doctrine of Intution which he distinguishes from Intellect. For our ordinary business of life we rely upon Intellect, but for direct touch with Reality we have to look for Intuition. Our awareness of personal existence is intuition, but our study of the ego as an object of thought can be done only by intellect. "Thus there are two ways of knowing a thing," says Bergson: in one we move round a thing, in the other we enter into it which is a kind of intellectual sympathy by which one places oneself within an object, in order to coincide with what is unique in it and consequently inexpressible. The first provides symbols and points of view, but not the Reality itself, one is what the Indian philosopher would call सविकल्पक ज्ञान, the other निर्विकल्पक साक्षात्कार or अपरोक्षानुभूति. How the former fails to grasp Reality Bergson shows by interesting analogies: Were all the photographs of a town", he says, taken from all possible points of view to go on indefinitely completing one another, they would never be equivalent to the solid town in which we walk about. Were all the translations of a poem into all
("
Page #888
--------------------------------------------------------------------------
________________
Presidential Address
833
possible languages to add together their various shades of meaning and, correcting each other by a kind of mutual retouching, to give a more and more faithful image of the poem they translate, they would yet never succeed in rendering the inner meaning of the original". It is thus that the Upanishads describe Brahman or Atman through its various expressions or aspects such as earth, water, fire etc, and having first affirmed their identity with them they proceed to deny it by the formula of afa afa.
"
19
As to how this intuition can be communicated, Bergson uses language which is reminiscent of that of Samkara's philosophy in regard to the duty of a guru: Here the single aim of the philosopher says Bergson should be to promote a certain effort, which in most men is usually fettered by habits of mind more useful to life. Now the image has at least this advantage, that it keeps us in the concrete. No image can replace the intuition of duration, but many diverse images, borrowed from very different orders of things, may, by the conveyance of their action direct consciousness to the precise point where there is a certain intuition to be seized."
"t
"
Longm
Lastly, one more form of the alogistic attitude which is mysticism although it is as old as the human mind has of late been particularly fostered by the recent discoveries of Science. The new science has enlarged as well as deepened our conception of Reality. It has furnished scientific proofs of the limits of the human mind, and has purified religion by de-anthropomorphising its ideas of God. The closed circle in which Reality was confined by some philo૧૦૫
Page #889
--------------------------------------------------------------------------
________________
834
Presidential Address
sophers and theologians of the West has been opened up on all sides, and today we almost literally realise scientific truth of the passage of the Bhāgavata which declares that innumerable solar systems fill each hair of the body of Vishnu-the all-pervading One. It may be mentioned in this connection that in India God was never supposed to be co-extensive with Reality as conceived by the human mind, and in that senseif that be the sense of the word—it has never deserved the name " Pantheism". That “God transcends all Being after encompassing it all round,"* that "All creatures are but a quarter of God, the other three quarters which are immortality being in heaven ” + are old Vedic texts. The author of the Bhāgavata has clothed their truth in a figure of wonderful poetic beauty in the story of Dāmodaralīlā. 1 He relates how Yaśodā failed to tie Krshṇa with a rope, every rope which she tried falling short by an inch, till at last she gave up the futile attempt and stood wondering before her child. To take off the metaphors: + स भूमि विश्वतो वृत्वाऽत्यतिष्ठदशाङ्गलम् + पादोऽस्य विश्वा भूतानि त्रिपादस्यामृतं दिवि । न चान्तन बहिर्यस्य न पूर्व नापि चापरम् । पूर्वापरं बहिश्चान्तर्जगतो यो जगञ्च यः॥ तं मत्वात्मजमव्यक्तं मर्त्य लिङ्गमधोक्षजम् । . गोपिकोलूखले दाम्ना बबन्ध प्राकृतं यथा ॥ तहास वध्यमानस्य स्वामकस्य कृतागसः । व्यङगुलोनमभूत्तन संदधेऽन्यच्च गोपिका।। यदा सीत्तदपि न्यूनं तेनान्यदपि संदधे । तदपि द्वयङ्गुलं न्यूनं यधदादत्त बन्धनम् ।। एवं स्वगेहदामानि यशोदा संदधत्यपि। गोपीनां सुस्मयन्तीनां स्मयन्ती विस्मिता भवत् ॥ भागवत ॥
Page #890
--------------------------------------------------------------------------
________________
"Presidential Address
835
Philosophy begins in the attempt to limit the limitless, and ends in wonder The human mind imagines that God is its creature § whom it can subject to its discipline. With its little systems it tries to compre. hend him, but all its attempts fail one after another, leaving behind just a state of reverential wonder and humble conclusion that
" Thou, O Lord, art more than they." This is the ground and essence of mysticism.
It is beyond our purpose to review all the forms of this attitude, but two of these may be noted as furnishing an interesting contrast. Years ago Tennyson pictured the human soul as
“ An infant crying in the night
An infant crying for the light,
And with no language but a cry." To-day, Drinkwater prays with divine content: “ Lord, not for light in darkness do we pray,
Not that the veil be lifted from our eyes, Not that the slow ascension of our day
Be otherwise. Not for a clearer vision of the things Whereof the fashioning shall make us great, Not for remission of the peril and stings
Of time and fate. Not for a fuller knowledge of the end Whereto we travel bruised yet unafraid, Not that the little healing that we lend
Shall be repaid. f“ God, since his deity is a part of the Universe, is in it is in the strictest sense not a creator but a creature".--Alexander,
Page #891
--------------------------------------------------------------------------
________________
$36.
Presidential Address
Not these, O Lord, We would not break the bars Thy wisdom sets about us; we shall climb Unfettered to the secrets of the stars In thy good time.”
IX But the general attiude of the modern mind, towards the great problems of Reality is neither one of impotent cry nor of patient resignation. It does not believe, as Comte believed, that Metaphysics is building castles in the air and then bombarding them; nor that Truth is thickly enveloped in impenetrable gloom, and all that is given to man is to cry for the light without any hope of finding it. Nor is it satisfied to sit at the gates of the castle and await the hour when the Lord of the castle will open the gates. It believes in its own effort and enjoys it. It is not crushed "with the weight of all this unintelligible world. ” “ For better or for worse ” says a modern writer, "we are caught in the grip of an immitigable will to know, a will to know which claims for its province the human soul and its limits, the entire range of its hitherto acquired experiences, the entire history of soul and its still unexhausted possibilities."
Even while contemplating immensity of Time and Space a scientist like Bertrand Russell feels that "there is no need to think of ourselves as powerless and small in the grip of vast cosmic forces. All measurement is conventional, and it would be possible to devise a perfectly serviceable system of measurement according to which man would be larger than the sun". Has not such a system of measurement
Page #892
--------------------------------------------------------------------------
________________
Presidential Address
837
been devised or rather found already ? Has not man secured a point of view which reverses their relative proportion altogether ? "Love, beauty, knowledge, and joy of life: these things retain their lustre however wide our purview." says Russell. Will he inquire why? His own finding is : Because " they have value on their own account." It is significant and gratifying that the modern scientist acknowledges that there is a world of values as well as of scientific facts. But just as scientific facts would be a hopeless jumble in the absence of a principle of unity, so would be the world of values, without a single principle of value underlying and overlaying all. Nothing has value on its own account, everything has value on account of Ātman the Supreme Self, says the Upanishad.
Ladies aud gentlemen, there are a few more movements which I should have liked to touch upon, namely, those of Bahaviourism, Pragmatism, Modernism, the theory of Valuation. But I feel that my notices of some of those which I have already dealt with have been very cursory, and I think, I should not make myself guilty of any more discourtesies. Simi. larly, much as I had wished to include some of the German and American figures in my review, I have had to omit them for want of room on my canvas.
In this arena of modern thought with its numberless " fighting Zones ” and groups of co-operating minds, India has a great part to play. She possesses a continuous history of more than three thousand years of deep philosophic thought and religious experience. This great inheritance has been often visualized as
Page #893
--------------------------------------------------------------------------
________________
838
Presidential Address
a rich treasure which requires to be fully unearthed and placed before the world. As an humble worker in the mine, I would be the last person to deny the value of this kind of service. But I realise that the duty of the Indian Professor does not end there. He has to be not only a miner, but what is not less, he has to be a trader to carry the goods to the world's markets. I would change this sordid metaphor, and go further and say that he has to tranform dead matter into living thought in his own country before he takes it to other lands. When philosophic thought in India will become live, it will have features which will be definitely Indian. As Bosanquet said, agreeing with Wallace, "philosophy being, like language, art and poetry, a product of the whole man, is a thing which would forfeit some of its essence if it were to lose its national quality.' Let me not be misunderstood. While stressing the necessity of making it Indian I would repeat what I said at Benares that it should not cease to be human. To think otherwise is not nationalism, but national solipsism.
fa: fa: zufta:
,,
Page #894
--------------------------------------------------------------------------
________________
સૂચિ ઓ.
Page #895
--------------------------------------------------------------------------
Page #896
--------------------------------------------------------------------------
________________
ગ્રન્થ અને ગ્રન્થકારેની સૂચિ [ ગ્રન્થકારનાં નામોને પહેલો અક્ષર જાડે કર્યો છે અને ગ્રન્થનાં નામની આસપાસ એકવડાં અવતરણુચિહ્નો કરેલાં છે શબ્દની પૃષ્ઠસંખ્યા પૂરી થયે - આવું ચિહ્ન આવે તો એને અર્થ એ છે કે એ શબ્દ અંગ્રેજી-ગુજરાતી બન્ને સૂચિમાં છે.] અખ: ૨૦૭, ૨૧૬, ૩૫૭
૪૧૯, ૪૦૯, પર૨, ૫૮૨, ૬૫૦, અને ભટ્ટ : ૩૯૬, ૩૯
૭૩૯– અપરોક્ષાનુભૂતિ’: ૩૭૫, ૩૮૪, ૬૫૬
કાર્બાઈલ : ૨૭, ૨૭૯, ૫૪૦ અષ્ટાદશલકીગીતા' : ૬૮-૮૨
કાલિદાસ : ૨૦૭, ૪૫૭, ૬૯૮ આઈનસ્ટાઈનઃ ૧૬૧, ૧૬૨, ૧૬૫,
કૅતઃ ૩૪, ૧૩૨, ૭૫–
કીટ્સ : ૫૧૦ આનન્દગિરિ : ૩૮૨, ૭૫૫
“કેનેપનિષદુ” : ૩૦ ઉત્તરરામચરિત': ૨૩, ૨૪૨
કેવિન : ૧૫૪, ૪૯૦, ૪૦૩ ૪૯૪, ૪૯૭ ઉદાનસુત્ત': ૭૪૪
ગાંધીજી . ૫૩૨, ૫૩૪, ૫૩૫, ૫૩૭,
૬૦૯, ૬૩૧, ૨૩૯ ઉપનિષદુ: ૨૫, ૫૭, ૨૭૯, ૩૬૧,
ગીતારહસ્ય : ૫૩૧ ૩૬૬, ૩૯૯, ૪૦૬, ૪૨૦, ૪૪૮,
ગેટેડ ૪૭૮– પ૨૯, ૫૩૫, ૫૭૦, ૬૦૬, ૬૧૧, ગોતમ ન્યાયસૂત્ર”: ૦૮ ૬૪૬, ૬૫૪–૧૯૩, ૭૦૪, ૭૧૮, ગૌડપાદાચાર્ય : ૩૬૫ S૧૯, ૭૨૯, ૭૫૮, ૭૫૯
જીવનમુક્તિવિવેક' : ૪૩, ૩૪૪ ઝાદ' : ૨૯, ૫૬૧, ૫૯૧, ૭૧૮, જેમ્સ પીલ : ૫૬૧– ૭૩૦, ૭૫૫, ૦ “સંહિતા” ૨૭,
જેન ટુઅર્ટ મિલ : ૧૩૨ ૧૦૭, ૧૯૭, ૫૩૫, ૬૫૩, ૬૫૪,
ટાઈરસ’: ૪૯૦ ૬૭૮, ૬૮૧, ૧૯૦, ૭૧૯, ૭૫૭,
ટિળક ઃ ૩૩૬, ૫૩૧, ૫૩૨ ૭૫૮ એ. ઈ. ટેલર: ૫૬૯
ટેનિસન : ૧૮, ૨૯, ૩૦, ૧૫૩, ૨૫૭, એરિસ્ટોટલ : ૨૪, ૪૮, ૩૯૯, પર૨
૨૬૫, ૨૭૫, ૪૭, ૭૩૫ એતરેય બ્રાહ્મણ”: ૨૭, ૬૬૮, ૧૯૦
ઠાકર, નારાયણ ગિરધર : ૩૮૬, ૩૮૭ મન : ૧૯૯, ૫૦૨, ૫૦૩, પ૦૪,
૪૦૦, ૪૦૧, ૪૧૦ ૭૯૭, ૫૦૫
હાવિન : ૬૨, ૧૫૯, ૨૫૬, ૪૮૪ આલિવર લેજઃ ૪૭૫, ૪૯૮
૪૯૫, ૪૯૬, ૪૦૫ કઠોપનિષદુ: ૩૭, ૬૭૮, ૭૩૦, ૭૫૬
ડીન ઇગઃ ૨૪– કપિલમુનિ : ૩૭, ૩૯૨, ૩૯૫, ૪૦૧,
ડેકોર્ટ: ૧૨૭-૧૩૧, ૫૮૨ ૪૦૬, ૪૨૦, ૪૧૬, ૪૧૯, ૪૨૦,
તવસમાસ’: ૪૦૩ ૬૪૫, ૬૪૭
તત્ત્વાર્થાધિગમસૂત્ર”: ૭૪૬ કલ્પતરુપરિમલ” : ૩૬૯, ૩૭૩.
તર્કસંગ્રહ-દીપિકા”: ૩૯૬ કાન્ટ : ૨૪, ૩૪, ૯૧, ૧૩૦, ૧૩૧, તુલસીદાસ. ૧૫, ૯૮, ૬૦૩, ૬૧૬, ૭૦૩
૧૩૩, ૧૫૩, ૩૦૫, ૩૦૬, ૪૦૦ | તૈતિરીય ઉપનિષદ : ૮
૧૦૬
Page #897
--------------------------------------------------------------------------
________________
૮૪૨
આપણો ધર્મ
છેલ્સ: ૧૨૬, ૧૨૭, ૩૯૮
૨૮, ૩૦, ૩૧, ૩૭, ૧૪, ૬૮, ૧૯, ઘાસગુપ્ત : ૫૨ –૫૨૧–
૮૩, ૯૩, ૯૬, ૯૭, ૯૮, ૧૨, ધમ્મપદ”: પર૩, ૩૨૫
૧૦૫, ૧૧૧, ૧૧૪, ૧૫, ૧૯૮, ધર્માનન્દ કેબીઃ પ૨૩, ૫ર૪
૨૦૧, ૨૨૪, ૨૨૭, ૩૬૩, ૩૬૭, નરસિંહ મહેતા : ૨૦૭, ૨૧૪, ૬૫ર ૩૭૯, ૩૮૩, ૪૧૨, ૪૪૧, પર૭, નરસિંહરાવ: ૧૬૮, ૧૬૯, ૧૭૦, ૫૨૮, ૫૩૧, ૫૩૨, ૫૩૩, ૫૩૪, ૧૭૫, ૧૭૬, ૧૮૦, ૧૮૬–૧૯૧,
૫૩૭, ૫૩૯, ૫૬૧, ૬૦૧, ૬૩૭,
૬૭૫, ૭૩૧, ૭૩૭, 795, 898– નાઈટ, પ્રો : ૨૬૧
ભવભૂતિઃ ૨૩, ૨૪૨, ૭૨૫, ૭૨૮ નારાયણ ચંદાવરકર, સર : ૫૬-૫૭, ભાગવત, શ્રીમદુ’: ૧૨, ૧૫૦, ૧૬૭, ૫૧૫-૫૧૯
૨૧૬, ૨૩૭, ર૩૧, ૩૫૮, પપ૯, હાનાલાલ ચીમનલાલ મહેતા : ૫૩૯- ૪૬૪, ૪૭૦, ૫૦૬, ૫૧૬, ૬૬૧, ૫૪૧, ૫૪૩
૬૭૭, ૬૮૦, ૭૦૬, ૭૨૮, ૭૫૦, પતંજલિ : ૧૧૮,૪૧૮, ૬૪૭
૭૫૨, ૭૫૫, ૭પ૭, ૭૫૮– પરાશરમુનિ : ૪૦૭
ભાડારકર, હૈ : ૩૩૮, ૪૩૬, ૪૩૭ પરચુરઃ ૧૫૪
“ભામતી’ : ૩૬૯ પ્રસ્થાનભેદ”: ૩૯૪
મણિલાલ ઃ ૨૯૩૯,૬૮, ૪૩૩,૪૩૪, પટેઃ ૪૮, ૧૨૬, ૧૨૭, ૧૪૫, ૨૦૭, ૪૪૨, ૪૪૩, ૬૦૫, ૭૪૨ ૨૮૧, ૩૯૯, ૪૭૬, ૬પર
મધુસૂદન સરસ્વતી : ૧૩૨, ૩૮૦, ૩૮૩, ફોસ્ત : ૧૩૧, ૧૩૨
૩૮૫, ૩૯૫, ૩૯૭, ૭૬૦– ન શ્રેડર : ૫૪૬
મનીષાપંચક: ૪૬૫, ૪૬૪, ૬૬૧ ફેડરિક હૅરિસન : ૧૪૩
મનુંઃ ૪૪૭, ૪૫૫, ૪૫૬, ૪૫૮,૪૬૬, અંકિમચન્દ્રઃ ૭પ૧-૭પર
૪૬૮, ૬૧૩, ૬૯૧, ૧૯૩, ૬૮૪ “બાઈબલ” : ૫૭૭, ૭૧૩–
મહાભારત': ૧૨, ૧૫૫, ૧૮૦, ૧૮૨, આદરાયણ : ૩૯૫
૧૮૩, ૧૮૫, ૨૦૦, ૨૬૫, ૨૬૬, બાર્કલી: ૧૨૯, ૧૩૧–
૪૦૧, ૪૧૪, ૪૫૦, ૪૫૨, ૪૫૪, આલશાસ્ત્રી : પંડિત : ૪૦૨, ૪૧૮
૪૬૫, ૫૦૪, ૫૧૦, ૫૧૨, ૫૩૨, બાલભટ્ટી : ૪૫૮
૫૩૪, ૫૩૫, ૫૪૪, ૫૪૫, ૫૪૮, બહદારણ્ય ઉપનિ: ૩૫૦,૪૬૧,766 ૫૪૯, ૫૫૦, ૫૫૨, ૫૭૮, ૫૮૭, અહસ્પતિ : ૪૫૫
૬૨૮, ૬૯૫, ૬૯૬, ૭-૫, ૭૫૩, એકન : ૧૨૯
૭૫૪, ૭૫૬
માર્ટિન, 3: ૧૨૭, ૨૧૩ वोधायन : ४९९
માલતીમાધવ: ૧૯૮ દાચન : ૪૫૪ જુઓ વીધા.
મીમાંસા' : ૧૩૯,૧૫૦,૩૮૪ જુઓ પૂર્વ બ્રહ્મજાલસુત્ત’: પપ૪
મુંડક, ઉપનિષદુ’: ૧૫, ૭૫૫ બ્રહ્મસૂત્ર' : ૨૧ બ્રહ્મસૂત્રભાષ્ય : ૪૧૨–
ચેકડોનલ, પ્રોઃ ૫૪૭, ૧૪૮ બ્રહ્માનન્દ સ્વામી : ૩૧૦
મેક્સમૂલરઃ ૨૭, ૩૩૦, ૪૦૨, ૪૦૩, બ્રાઉનિંગ : ૧૫૦
૪૦૪, ૫૨ - ભગવદ્ગીતા, શ્રીમદ્દઃ ૧૩,૧૫,૨૧, ૨૬, " સંકુલ, કલાર્ક: ૪૯૭
Page #898
--------------------------------------------------------------------------
________________
ગ્રન્થ અને પ્રકારની સૂચિ
2૪૩
મેઘદત’: ૬૮૯ મેધાતિથિ : ૪૬૨ યાસ્કઃ ૨૬૪, ૩૩૦-૩૩૩, ૪૦૬ ચીટ્સ : ૨૪–
યોગવાસિષ્ઠ રામાયણ: ૨૬૮, ૫૭૯ રમણભાઈ, રા. બા. : ૧૬૮, ૬૩૨ રવીન્દ્રનાથ ટાગોર, હૈ : ૬૦૬, ૧૦૮,
૬૦૯, ૧૧૨ રસ્કિન : ૪૭૬ રાધાકૃષ્ણ, સર સર્વપલીઃ ૬૩૨– રાનડે, મહર્ષિઃ ૪૩૨, ૪૩૬, ૫૬૦,
૫૬૬, ૬૩૨ રામાયણ”: ૧૨, ૪૬૦, ૪૬૯, ૫૯૫,
૫૯૬ ૧૧૬ ૩૨૮રે લંકેસ્ટર, પ્રિ.: ૪૯૭ લાંકઃ ૧ર૯-૧૩૧ વર્ડઝવર્થઃ ૨૧, ૧૦૫, ૨૦૭, ૫૧૫,
૫૧૬. વલ્લભાચાર્ય : ૩૦૭, ૪૩૧, ૬૩૦, ૬૬૧,
૬૬૩, ૬૬૪– વસંત ગગાધર રેળે, ડ: પર૧, પર૭,
૫૩૦ વાજસનેબ્રિાહ્મણપનિષદુ:૧૯,૪૨૭ વાલજીભાઈ : ૫૪૯ વાલ્મીકિઃ ૧૭૦, ૫૯૫, ૫૯૭ વિજ્ઞાનભિક્ષુ : ૩૯૨, ૩૯૬, ૩૯૭,
૪૦૩, ૪૨૦, ૪૧૨, ૪૧૬– વિદ્યારણ્ય મુનિઃ ૪૩, ૩૪૪, ૩૮૨,
૩૮૫, ૬૫૨, ૭૫૪, ૭૫૭ “વિવેકચૂડામણિ : ૩૧ વિશ્વરૂપાચાર્ય : ૧૨૧ વેદી: ૬, ૧૧, ૧૬, ૧૬૭, ૨૧૪,
૩૨૯-૩૩૭, ૩૬૧, ૬૪૬, ૬૫૩, ૬૫૪, ૬૭૬-૬૭૮, ૬૮૧, ૭૦૪,
૭૦૫, ૭૧૫, ૭૧૬, ૭૫૩– વેદાન્તસાર: ૩૪3 વેદાન્તસૂત્ર’: ૩૮૪, ૪૦૭ ૬૪૯,
૬૫૬
વેલ્સઃ ૪૬૧, ૫૪૦, ૬૪૧ વોલ્ટર : ૨૫૮ વ્યાસઃ ૨૦, ૫૦૦, ૫૪૮, ૧૮, ૫૫,
૬૨૮, ૭૦૫, ૭૫૦ શંકરાચાર્ય : ૨૦, ૩૧, ૧ર૭, ૧૩૪,
૧૩૫, ૨૨૮, ૨૫૩, ૨૫૭, ૨૭૧, ૨૮૮, ૩૦૭, ૩૪૩, ૩૭૫, ૩૭૭, ૩૭૮, ૩૭૯, ૩૮૧, ૩૯૫, ૪૦૦, ૪૦૨, ૪૩૧, ૪૬૨, ૫૨૧, ૫૨૯, ૫૩૧, ૫૩૪, ૫૩૮, ૬૩૦, ૬૪૫, ૬૪૮-૬૫૦, ૬૫૬, ૬૫૯, ૬૬૧,
૬૬૨, ૬૬૩, ૬૭૨– “શારીરક ભાષ્ય': ૬૪૯ શાંકરભાષ્ય : ૩૮૨ શેકસપીચર : ૨૧૫, ૬૨૮, ૭૩૪ : શ્રી ભાગ્ય’: ૪૦૬ વેતાશ્વતર ઉપનિષદુ': ૭૫૫ સતીશચન્દ્ર, મહામહેપાધ્યાય : ૪૦૮ સદાનન્દ : ૩૪૩ સર્વદર્શનસંગ્રહ’ : ૪૦૨ “સાધનપંચક: ૬૬૦ સાયણાચાર્ય : ૨૭, ૩૩૦, ૩૩૧“સાયકરિકા’: ૪૦૨ સાખ્યતવસમાસ’: ૪૧૧. “સાખ્યપ્રવચનભાગ્ય’ : ૩૯૨ સૂત્રકૃતાગ”: ૫૫૨-૫૫૫ રસક્રેટીસ : ૧૪૫, ૨૧૭,૩૪૬, ૩૯૮, - ૫૨ સ્પિનેઝા • ૧૨૮, ૧૩૧, ૨૧૭– પેન્સર, હર્બર્ટ: ૩૦૧,૪૦૫, ૪૧૯,
૪૮૩, ૭૧૭“સ્મૃતિચિન્દ્રિકા ૬૧૩ હકુસ્તી, આલ્ડસઃ ૬૩ – હરિવંશ’: ૪૦૭, ૭૬, ૭૫૦, ૭૫૬ હંકલ, પ્ર : ૧૫૫, ૪૫, ૪૭૬, ૪૭૮
૪૮૦, ૪૮૧, ૪૮૨, ૪૮૪, ૪૮૭ હેગલ : ૧૩૨-૧૩૪, પ૦૦-૫૨૧– શ્રેમ : ૧૩૦-૧૩૨, ૩૯૯, ૭૦૬
Page #899
--------------------------------------------------------------------------
________________
શબ્દસૂચિ
fમાત્ર અગત્યના શબ્દો આપ્યા છે. શબ્દની પૃષ્ઠસંખ્યા પૂરી થયે – આવું ચિહ્ન આવે તો એને અર્થ એ છે કે એ શબ્દ અંગ્રેજી અને ગુજરાતી બને સૂચિમાં છે.] અક્ષર : ૧૪૭
અપરા : ૧૫૬, ૧૫૭, ૨૫૩ અગ્નિહોત્ર : ૬૬૯
અપક્ષ : ૪૧, ૨૧૮, ૨૩૨,૩૪૫, ૩૨૨ અય્યત : ૮૧
અભિમાન : ૯૮, ૩૬૪ અજ : ૬૯૯
અભેદ : ૩૯, ૬૨-૬૭, ૧૧૫, ૧૨૫
૧૩૫, ૧૪૭, ૨૨૦, ૨૨૨–૨૨૪, આજ : ૬૯૯ અજ્ઞાન : ૨૯, ૮૫, ૯૪, ૨૮૧, ૩૬૭ ૩૩૩, ૩૬૧, ૬૮૧– અફેય : ૧૨૭, ૧૨૯, ૩૦૧, ૭૧૭;
અલ્પપગમવાદઃ ૪૧૫-૧૬ ૦ તાવાદઃ ૧૩૩, ૨૯૮, ૨૯૯
અમૃત: ૨૪૫, ૩૫૯, ૩૬૦; તત્ત્વ : અદ્વૈત ઃ ૧૧૪, ૧૩૧–૧૩૪, ૧૪૬–૧૪૯,
૨૨૯-૨૩૬, ૨૪૪, ૩૫૯ ૨૩૨, ૨૩૩, ૨૫૨, ૩૬૬, ૪૩૨,
અર્જુન : ૮૬, ૮૯, ૯૬, ૫૨૬, ૫૩૪, ૪૩૫, ૪૭૬, ૬૦૪, ૭૩૫, ૭૩૭ પ૩૫, ૫૮૮, ૫૯૯, ૬૪૦, ૬૫૪, ૦ પ્રકૃતિવાદઃ ૪૮૩;૦ બ્રહ્મવાદ–દીઃ ૭૨૦, ૭૨૧, ૭૨૨, ૭૩૦, ૭૩૧, ૬૪, ૭૭, ૮૧, ૯૭, ૯૮, ૧૧૪, ૭૩૩, ૭૩૪, ૭૩૭, ૭૫૪, ૭૫૫, ૧૨૭, ૧૩૦, ૧૩૧, ૩૦૮, ૩૩૮, ૭૫૬– ૩૫૮, ૩૬૨, ૩૬૩; ૭ વાદી : ૭૫,
અર્થ : ૪૮-૫૪, ૫૮ પ૩૧; ૦ સિદ્ધાન્ત : ૧૧૨, ૧૧૩–
અવછેદવાદ: ૩૦૮, 782 અધિકારઃ ૬૨-૬૭, ૭૦, ૭૮, ૮૪, અવતાર: ૧૩, ૧૯૬, ૫૦૦, ૫૩૫,
૯૫, ૧૦૬, ૨૨૮, ૩૯૯, ૪૨૮, ૬૭૯, ૬૮૦, ૭૨૩, ૭૫૫ ૪૨૯, ૫૩૪, ૭૩૧; ૦ ભેદ ૭, ૮૪; અવસ્થાવાદ: ૩૦૭
૦ વ્યવસ્થા ૬૬૪; ૦ સામગ્રી :૬૬૦ અવસ્થિતિવાદ: ૩૦૭ અધિષ્ઠાન ઃ ૧૨૭; ૧ પદાર્થવાદઃ ૪૮૧, અવિદ્યા : ૧૧૫, ૧૯૯, ૨૬૧, ૨૯૬787
૩૦૦, ૩૬૬ અનાત્મદષ્ટિ : ૬૧૧
અશ્વત્થ : ૫૨૮, ૫૨૯ અનાસક્તિ ઃ ૫૩૭,૬૩૯; યોગ : પ૩૧
અસહયોગ : ૬૦૬, ૬૦૭ ૫૩૯, ૬૩૬–૬૪૦
અસુર : ૨૬, ૨૬૪, ૬૦૫ અનીતિ : ૭૦૮
અસૂયા : ૧૨૦ અનીશ્વરવાદ: ૧૦૯, ૧૧૦,૧૪૬; વાદી
અહંકાર : ૩૧૯, ૭૫૨ ૦ તા : ૨૮, ૬૫૦
૧૦૫; બુદ્ધિ ૬૯૭; ૦ ભાવ: ૬૫૮ અનેકદેવવાદઃ ૩૩૬
અહિંસા: ૩૫૧, ૫૩૭, ૬૦૭, ૬૬૮, અન્તર્યામી : ૫૮૯
૬૮૪–૭૦૩, ૭૪૪, ૭૪૫ અત્યજ: ૪૫૭,૪૫૯; જુઓ હરિજન | આચાર્ય : ૬૬૩-૬૬૫
Page #900
--------------------------------------------------------------------------
________________
શબ્દસચિ
૪૪૫
આત્મ-અનાત્મ-દૃષ્ટિ: ૬૦૦-૬૧૨૬
૦ નિવેદન : ૨૨૫-૨૩૬૦ ભાવ: ૯૮, ૪૬૩; ૭ વાદ: ૬૭૧, ૬૯૭;
૦ સાક્ષાત્કાર : ૭૪૬ આત્મા = ૯, ૨૦, ૬૬, ૭૦, ૭૧, ૭૬,
૭૭, ૮૧, ૮૬, ૮૭, ૯૩, ૧૪૭, ૧૩૮, ૧૪૯, ૧૬૨, ૨૧૨, ૨૩૧, ૨૩૩, ૨૫૧, ૩૫૭, ૩૬૫, ૩૭૧, ૩૭૨, ૩૯૨, ૪૩૧, ૪૪૪, ૪૭૭, ૪૮૦, ૪૮૪, ૪૫, ૪૯૦, ૨૨૨, પ૨૫, પ૨૬, ૫૩૬, ૫૫૩, પપપ, ૫૮૫, ૬૦૫, ૬૧૦, ૬૨૯, ૬૫૩, ૬૭૮, ૭૧૭, ૭૨૨, ૭૩૫, ૭૪૭,
૫૮, ૭૫, ૭૬૦– આધ્યાત્મિક: ૭૩૮, ૭૫૪; ૦ ૫દ્ધતિ :
૫૩ આનન્દ: ર૭૨, ૨૭૩ આર્ય સમાજ : ૫૭૧, ૬૭૬, ૬૭૮ આલસ્ય: ૧૦૩ આવરણ શક્તિ ઃ ૨૫, ૨૯૬ આશ્રમ: ૬૩૦, ૬૯૪; ૭ વ્યવસ્થા :
૪૧–૪૮, ૫૦૪, ૬૬૧, ૬૯૪ આસુરી સંપત : ૨૬, ૮૨,૧૦૦, ૨૬૩,
૨૬૪, ૫૯૧, ૭૨૧ ઇતિહાસઃ ૧૨૪, ૧૬૭, ૩૯૧, ૩૯૨,
૪૩૧, ૪૩૨, ૪૫, ૪૫, ૪૬, ૫૨, ૫૨૦, પર૧, ૫૭૩, ૫૮૬, પ૯૨, ૬૦૫, ૬૧૪, ૬૪૮, ૬૪૯, ૬૫૪, ૬૭, ૬૭૮, ૬૮૯, ૭૦૫,
૭૩૦, ૭૪૧, ૭૪૨, ૭૫૩ ઈ લ્યુશનઃ ૧૫૨, ૨૫૬, ૪૦૫, ૪૪૪ ઇસલામઃ ૫૩૯-૫૪૪, ૭૨૨, ૭૨૩ ઇસુ ખ્રિસ્ત, ક્રાઈસ્ટઃ ૮, ૨૦, ૨૧, ૨૨૮,
૨૨૯, ૨૫૮, ૬૧૦, ૬૫૩, ૭૧૩,
૭૨૩, ૭૩૦ જુઓ જીસસ ઈર્ષ્યા ૧૨૦
| ઈશ્વર : ૫, ૩૩, ૪૯, ૧૦૯, ૧૧૪,
૧૧૫, ૧૩૯, ૧૪૭, ૧૪૮, ૧૮૨, ૧૮૩, ૧૯૦, ૨૦૯, ૨૮૮, ૨૯૭, ૩૯૩, ૪૦૩, ૪૧૨, ૪૨૧-૪ર૭, ૪૩૬, ૪૭૭, ૪૭૮, ૪૭૯, ૪૮૧, ૪૮૬, ૪૯૬, ૫૦૧, ૫૧૨, પર૨, ૫૩૫, ૫૮૦, ૫૮૨, ૬-૨, ૬૫૦, ૬૫૩, ૬૭૮,૭૦૭, ૭૧૫, ૭પ૯;
૦ સૃષ્ટિ: ૨૯૫, ૬૫ર, 18% ઉજમણવાદ: ૪૦૫ ઉત્ક્રાન્તિ : ૧૫૯ ઉત્તર મીમાંસા : ૬૪૮ ઉપાધિ : ૬૫૧, વાદ: ૧૬રઉપાસના : ૩૬૧, ૩૬૬, ૩૮૫, ૪૩૪ ઉપેક્ષા : ૧૨૦, ૧૨૪, ૫૬૭ એકજીવવાદ : ૧૩૨, 183 એકદેવવાદ : ૩૩૭ એકાન્તવાદ: ૭૪૫, ૭૪૬ એકેશ્વરવાદઃ ૫૪૨ એની બેસન્ટ, મિસિસ : ૪૩૮, ૪૪૫ ઐતિહાસિક: ૩૩૨, ૩૩૫, ૩૩૬, ૪૧૬,
૭પ૩, ૭૫૪૦ તત્ત્વ: ૭૫૨૦ દષ્ટિ : ૬૬૭, ૬૬૮૬૦ પદ્ધતિ : ૨૦, ૩૯૧, ૪૦૦, ૬૪૬; ૦ પ્રમાણ: ૩૯૯; ૪૨૦; ૦ સત્ય : ૬૬૮, ૬૭;
૦ સિદ્ધાન્ત : ૪૩૦ કરણ: ૧૧૯–૧૨૧, ૧૨૪ કર્તવ્ય : ૧૯, ૨૬૭, ૬૮૭, ૬૮૮;
૦ પરાયણતા; ૨૭૫; ૦ ભાવના
૮૭, ૨૫૯, ૨૬૦ કર્મઃ ૬, ૮૧, ૯૯, ૨૦૦, ૨૦૧, ૨૭૬,
૩૪૨, ૩૪૫, ૪૪૦, ૪૫, ૫૩૬, ૫૭૯, ૫૮૦, ૬૬૦, ૬૧, ૬૮૧, ૭૦૭, ૭૧૮, ૭૨૯; 790; ૦ ફલત્યાગ : ૫૩૫; ૦ મીમાંસાઃ ૬૬૦; ૦ યાગ: ૮૧, ૮૫, ૯૫, ૯૬, ૧૦૧,
Page #901
--------------------------------------------------------------------------
________________
८४८
આપણે ધર્મ
1
ધમઃ ૧૮, ૧૯, ૨૩, ૨૪, ૪૮-૧૧, નિયમઃ ૪૫૬, ૫૮૯, ૫૯૦, ૬૦૪,
૧૫૯, ૧૭૫, ૧૮૫, ૨૩૩, ૨૫૫, ૭૧૨ ૩૧૩, ૩૩૪૬ ૩૩૬, ૩૫૭, ૩૬૪, નિવૃત્તિ : ૧૯૯, ૨૦૦, ૪૫૬, ૫૦૩, ૩૮૮, ૪૨૩, ૪૩૪, ૪૫૧, ૪૫૪,
૫૦૫, ૫૦૬, ૫૦૮ ૪૬૨. ૫૦૩, પ૦, ૫૧૧, ૫૧૨,
નિષ્કામ: પ૩૬, ૬૫૧, ૬પ૩, ૬૬૦ ૫૧૩, પ૦૪, ૫૩૪, ૫૬૩, ૫૬૪,
નિસ્વૈગુણ્ય : ૮૧, ૧૦૨, ૨૭૪, ૩૫૪, પ૬૬, ૫૬૭, પ૭૨, ૫૭૩, ૫૮૨
૩૫૫, ૩૫૭, ૫૮૬, ૬૨૯, ૬૪૫, ૬૪૮, ૬૫૩,
નીતિઃ ૪૯, ૧૧૦, ૧૧૨, ૧૧૩, ૧૭૬, ૬૫૮, ૬૬૩, ૬૬૫-૬૬૬, ૬૭૫, ૬૮૫, ૬૦૧, ૬૯૩, ૬૯૮, ૭૧૦
૨૩૧, ૩૫૭, ૬૯૧, ૭૦૮, ૭૩૯ ૭૨૬, ૭૪૦, ૭૪૩, ૭૪૭, ૫૧,
તૈયાચિક : ૨૫, ૧૨૮, ૧૪૬– ૭૫૯ ૦ ગ્લાનિ: ૫૧૧૬ ૦ ચક્ર પ્રવ- નરુક્ત ઃ ૩૩૨, ૩૩૪, ૩૩પ
નઃ ૬૯૮૬ ૦ની કેળવણું: ૫૬૬, ન્યાય : ૧૨૫, ૧૪૭, ૧૪૮, ૧૪૫, ૬૬૭ ૦ ને વિકાસક્રમ : ૩૧૭- ૧૪૬, ૧૪૮, ૧૪૯, ૩૯૩, ૪૦૭, ૩૨૦; ૦ વ્યવસ્થા: પ૭૧; ૦ શાસ્ત્ર :
૬૪૭, ૬૫૪ : ૧૧,૪૫૦, ૪૫૧,૪૫૨, ૫૧૬૦
ન્યાય-વૈશેષિકઃ ૩૯૨, ૩૯૬ શિક્ષણ: ૩, ૬૦, ૫૬૫, ૫૭૪,
પરબ્રહ્મ : ૧૪૮ ૫૫, પ૭૬; આપણો: ૩-૧૪; આપણું ધાર્મિક ઉદ્ધારને માર્ગ :
પરમાણુઃ ૧૩૯ ૫૬૯; આપણું ધાર્મિક અવનતિ: પરમાત્મા ઃ ૨૬, ૩૩, ૪, ૭૮, ૮૧, પ૭૦, ૬૬૭, ૭૦૪; હિન્દુ સનાતન
૧૧૨, ૧૪૫, ૧૪૭, ૧૪૯, ૧૫૮, ૦:૬૨૯, ૬૬૭, ૬૭૧, ૬૭૫-૬૮૩;
૧૯૦, ૧૯૨, ૧૯૫, ૧૯૭, ૧૯૯, ધાન્યમઃ
૨૨૧, ૨૨૫, ૨૩૩, ૨૪૬, ૨૫૦, ૬૯૦, ૬૯૧ ધાન્યાહાર : ૬૮૫, ૬૮૬
૨પ૨પ૪, ૨૫૮, ૨૬૧, ર૭૨,
૨૮૬, ૨૮૭, ૨૯૦, ૨૯૩, ૨૯૪, ધાર્મિક સ્થિતિ : ૫૭૧-૫૭૩; આપણું ,
૨૯૬-૧૯૯, ૩૦૧, ૩૦૨, ૩૦૪, * પ૭૫, ૬૯૮
૩૦૫, ૩૦૭, ૩૦૮, ૩૩૫, ૩૫૬, ધ્યાનઃ ૧૪૬, ૨૩૮,૦ગ : ૯૬, ૭૩૭
૩૫૭, ૪૬૫, ૪૩૩, ૪૩૬, ૪૩૭, નયવાદઃ ૭પ. ૭૪૬
૪૩૮, ૪૮૦, ૫૦૧, ૫૦૯, ૫૧૧, નર: પર૬, ૫૩૫, ૬૫૪, ૭૩૦, ૭૩૧, ૫૧૮, પર૨, પર૬, ૫૩૫, ૫૪૭, ૭૩૨, ૫૫
૫૬૨, ૫૬૩, ૫૭૦, ૫૮૯, ૬૦૫, નરસિહ : ૨૫૪
૬૧૬, ૬૩૯, ૬૪૦, ૬૫૩-૬૫૭, નારાયણ: ૨૬, પ૨૬, ૫૩૫, ૬૫૪, ૬૬૧, ૬૭૦, ૬૭૮, ૬૮૦, ૭૧૬, ૭૩૦, ૭૩૧, ૭૫૩ ૭૫૫
૭૧૯, ૭૨૦, ૭૨૨, ૩૨૩, ૩૨૪, નિત્યાનિત્યવહુવિવેક: ૬૭, ૬૫૯,૬૬૦ ૭૩૦-૩૨, ૭૩૪-૭૩૬, ૭૫-૭૫૪, નિદિધ્યાસન : ૧૪,૨૦, ૮૧, ૩૯૬,૬૭૪ | ૭૫૬, ૭૫૮, ૭૫૯–.
Page #902
--------------------------------------------------------------------------
________________
શબ્દસૂચિ
૮૪૯
પરમાર્થ : ૫૬-૬૫, ૪૬૫, ૫૦૨, ૬૦૮ | પ્રવૃત્તિ : ૧૯૯-૨૦૦ પરમેશ્વર : ૫૮૮, ૭૫૦
પ્રાર્થના : ૩૫૬, ૩૬૨, ૩૬૩, ૫૮૬, પરા : ૧૫૬, ૧૫૭, ૨૫૩, ૩૨૨
૫૮૮, ૫૯૦, ૬૦૧, ૬૦૨, ૬૫,
૭૦૯; ૦ સમાજ: ૫૭૧ પરિણામવાદ : ૩૦૭, ૩૭૩–
પ્રેમ : ૩૦, ૪૦, ૧૭૬, ૧૮૫, ૨૩૦, પરોક્ષ :૪૧, ૨૧૮, ૨૩૪; ૭ જ્ઞાનઃ ૩૪૫ |
૨૩૧, ૨૩૬, ૨૪૭, ૨૭૩, ૨૭૪ પશુયાગ : ૬૮૯; ૦ હેમ: ૬૯૦
૨૮૬, ૨૯૦, ૩ર૩, ૪૩૨, ૭પ૮ પંચરાત્ર : ૪૨૦
પેટેસ્ટન્ટ: ૮, ૪૨૮, ૫૭૨ પંચશિખઃ ૪૨૦
બહિર્ચામી: ૫૮૯ પાપ: ૯૩, ૯૪, ૧૧૮, ૩૬૭, ૪૮૯
બિબપ્રતિબિંબવાદઃ ૩૦૮, 182, પુચ : ૧૧૮, ૪૮૯
બુદ્ધ, ગૌતમઃ ૧૬૯, ૨૨૮, રર૯, પુનર્જન્મઃ ૧૩, ૪૪૧
૨૪૨-૨૪૪, ૨૫૮, ૪૦૯, પર૪, પુરાણ : ૧૧, ૧૬૭, ૨૬૫,૫૮૬, ૬૫૪,
૫૮૦, ૬૦૦, ૬૧૦, ૬૪૭, ૬૫૮, ૬૬૨, ૬૭, ૬૭૮, ૭૦૫, ૭૧૯,
૬૭૨, ૭૧૬, ૭૧૮, ૭૨૪, ૭૪૬ ૭૫૩ પુરુષ : ૫, ૪૨, ૭૮, ૯૭, ૧૩૭,
બુદ્ધિઃ ૩૬–૪૦, ૬૬, ૧૫૭, ૧૬, ૧૪૭, ૧૭૬, ૨૫૨, ૩૫૫, ૩૯૩,
૧૭૬, ર૩૨, ૫૪, ૫૮૩, ૭૦૭, ૪૧૪, ૫૧૦, ૬૩૯, ૬૪૦, ૭૫૮;
૭૦૮, ૭૫૩; ૭ વાદ ૫૮૨; 778 ૦ અર્થ : ૪૮, ૧૪૬, ૩૬૬,
૦ વિલાસ ૩૭, ૩૮, ૬૬– ૩૬૭,૩૯૫, ૫૩૫, ૬૭૪; ૦ ઉત્તમ :
બૌદ્ધઃ ૯, ૨૧, ૪૩, ૪૬, ૧૧૧, ૭૮, ૭૩૫; ૦ મેધઃ ૪૬૧; ૭ વાદ:
૧૩૦, ૧૪૭, ૧૪૯, ૧૫૧, ૨૪૧, ૫૭૮;
૪૦૧, ૪૦૨, પર૨, પપ૪, ૫૫૫, પુષ્ટિ : ૨૮૫,૪૧૭,૬૬૧; ૦ ચોગ : ૬૪૦ ૫૮૦, ૬૫૯, ૬૯૩, ૭૪૩, ૭૪૪, પૂર્વજન્મઃ ૩૫૬
૭૪૯; ૦ ધર્મ : ૮, ૯, ૪૪, ૧૫૦, પૂર્વમીમાંસા : ૧૫૦, ૬૪૮
પ૨૫, ૬૬, ૬૪૯, ૬૬૯ પ્રકૃતિ : ૨૫, ૨૬, ૩૩, ૬૩, ૬૪, ૭૦,
બ્રહ્મ: ૧૬, ૧૭, ૩૩, ૩૪, ૩૦, ૬૩, ૭૧, ૪, ૭૬, ૭-૭૮, ૮૧, ૮૭,
૬૪, ૭, ૮, ૮૪, ૧૯, ૧૯૫, ૯૭, ૧૦૦, ૧૩૭, ૧૪૫-૧૪૭,
૨૧૩, ૩૬૦-૩૬૬, ૩૬૮-૩૭૪, ૧૫૬–૧૫૮, ૧૬૩, ૧૭૬, ૨૫૦,
૩૯૫, ૬૫૦, ૬૫૧, ૭૧૭, ૭૨૯,
૭૫૩, ૭૫૭, ૫૮, ૭૬૦; ૦ જિ૨૫૨, ૨૫૩, ૩૩૧, ૩૩૨, ૩૩૫,
જ્ઞાસાઃ ૩૭; ૦ જ્ઞાન : ૩૬૪, ૩૭૭, ૩૩૮, ૩૫૫, ૩૫૭, ૩૯૩, ૩૯૯,
૩૮૧,૬૫૭, ૬૬૧, ૦ ધ્યાન ૬૫૬; ૪૫૩, ૪૭૮, ૪૮૬, ૫૫૧, ૫૭૦,
૦ નિર્વાણ: ૨૦૧, ૩૧૭; ૦ નિષ્ઠઃ ૫૭૩, ૬-૩, ૬૦૫, ૬૩૮, ૬૪૦,
૧૬ ૧૭; ૦ ભાવઃ ૭૧, ૩૫૯; ૬૫૪, ૬૭૮, ૭૫૮, ૭૬૦, 178– પ્રપત્તિ : ૨૦૧, ૨૩૮, ૨૪૭, ૬૬૧
મી માસ : ૩૯૨-૩૯૩; ૦ પ્રભુ : ૨૪૭, ૩૨૪, ૫૭૫–૫૭, ૫૯૧,
સાક્ષાત્કાર : ૩૯,૪૨૪; નિર્ગુણ : પ૯૨, ૬૦૧, ૭૦૯, ૭૩૫, ૭૩૭,
૨૬, ૨૭, ૭૩, ૧૪૮, ૧૯૪, ૭૩૯, ૭૪૧, ૫૯,
૧૮૫, ૨૩૪, ૨૫૨, ૨૫૩, ૨૬૦, ૧૦૭
Page #903
--------------------------------------------------------------------------
________________
-૮૫૦
આપણે ધર્મ
૨૬, ૨૮૫, ૨૯૮, ૩૬૧, ૩૬૨, | મહાદેવ : ૬૭૯ ૩૯૨, ૩૯૩, ૭૨૨, ૩૨૩, ૫૮, મહાભિનિષ્ક્રમણ : ૧૬૯, ૧૭૧ ૭૬૦ સગુણ ૦ ૨૬, ૨૭, ૭૩ મહાયાન : ૪૨૪ ૧૪૮, ૧૯૪, ૧૫, ૨૩૪, ૨૫૨, મહાવીર સ્વામી : ૫૪૬, પપ૩, ૫૮૦, ૨૫૩, ૨૬૦, ૨૬૧, ૨૯૬, ૩૪૧, ૬૬૮, ૬૭૦, ૬૭૧, ૬૭૨, ૬૯૭, ૩૬૧, ૩૯૩, ૪૭૯, ૫૯૮, ૭૨૨,
૭૧૬ ૭ર૩, ૫૮, ૭૬૦
માતા : ૭૩૬; ૦ મેરી : ૭૧૯ બ્રહ્મા: ૨૬, ૨૫૦, ૪૦૧, ૪ર૭, ૫૪૬. માયાઃ ૪૧, ૫, ૮૧, ૮૪, ૧૧૫, ૫૯૬, ૬૪૬, ૬૭૭, ૭૫૩
૧૯૩, ૧૯૯, ૨૫૫, ૨૮૧, ૨૮૨, બ્રહ્માડે : ૪૮૧, ૫૩૦
૨૯૪, ૨૯૬, ૩૬૧, ૩૭૨, ૩૭૪, બ્રિાહ્મણઃ ૪૪, ૪૬, પર, ૪૦૯, ૪૨૯,
૩૯૩; ૭ વાદ: ૬૪, ૧૦૮, ૧૩૫, ૪૩૦, ૪૩૧, ૪૪૮, ૪૫૬, ૫૮૦,
૨૦૮, ૨૧૦, ૨૧૧, ૬૫૧૬૨૮, ૬૪૬, ૬૬૬-૬૭, ૬૯૫,
માંસાહાર: ૬૮૬,૬૮૮; જુઓ અહિંસા ૬૯૯, ૩૨૪, ૭૪૩, ૭૪૬, ૭૪૮;
મીરાં : ૪૩, ૨૨૬, ૨૨૯, ૨૩૬,૩૨૧, ૦ ધર્મઃ ૪૩૦, ૭૪૫
૩૨૨ બ્રાહ્મધર્મ: ૧-૧૩, ૨૧, ૫૬૫
મુક્તિ ઃ ૩૨૪, ૨૩૭, ૬૫ર બ્રાહ્મીસ્થતિઃ ૩૭, ૨૦૧
મુદિતા : ૧૨૦, ૧૨૨, ૧૨૪ ભક્ત : ૫, ૭૬ ભક્તિ ઃ ૬, ૧૦, ૨૦, ૨૦૧, ૨૨૯
મુસલમાન: ૫૪૧ ૨૩૨, ૨૭૬, ૨૮૨, ૩૬૫, ૩૭૮, મૂર્તિપૂજન-પૂજા : ૩૬૬, ૪૩૩, ૩૬૪૩૩-૪૩૬, ૫૦૪, ૫૧૧, ૫૩૬, ૪૩૯, ૬૭૮, ૬૭૯ ૬૬૨, ૬, ૭૨૧, ૭૩૪, ૯૩૭; મેકેન્ઝી, છે : પર૦-પ૨૨ ૦ માર્ગ : ૨૨૫, ૪૩૧, ૬૪૦;
મૈત્રી : ૧૨૦, ૧૨૪ ૦ થગ : ૯૬, ૩૨૧, ૫૩૬, ૭૩૩
મેક્ષ : ૧૪, ૨૮, ૨૯,૪૮, ૮૦, ૧૧૬, ‘ભાગવત ધર્મઃ ૪૨૦, ૬૯૬, ૭૪૭; ૩૬૫, ૩૬૬, ૩૯૫, ૩૯૬, ૫૩૬, ભાગવત મત: ૬૬૪
૬૩૯– ભારત : ૫૪૪
ચક્ષઃ ૭૧, ૯૯, ૪૩૧, ૬૬૦, ૬૫, ભૂતયજ્ઞ: ૬૯૭
૭૦૭ભેદભેદ : ૩૩૩–
ચત્રવાદઃ ૧૬૦ ભેજેઃ ૨૬૩, ૨૭૭, ૫૬૩
યાહુદીઃ ૫૨ ૩૪૬, ૭૨૨ ૦ ધર્મ: મસ્યાહાર: ૬૮૬
૪૩૮, ૭૧૮, ૭ર૪ મથુરભાઈ દુર્લભદાસ : ૬૮
યુધિષ્ઠિરઃ ૧૬૯, ૧૭૪, ૧૭૭, પર૬, મધ્યમ પ્રતિપદા: ૬૭૧
૭૩૧ * મધ્વાચાર્ય : ૧૪૭
| યોગ : ૮૧, ૯૬, ૧૧૮, ૧૨૪, ૧૩૯, મનનઃ ૧૪, ૨૦, ૬૭૪
૧૪૬, ૧૪૯, ૩૭૫-૩૮૫, ૪૩૩, મહમદ પયગમ્બર : ૨૧, ૨૭૩, ૪૩૬ ! '૬૦૧, ૬૩૯૬૪૭, ૭૨૯, ૭૩૩.
Page #904
--------------------------------------------------------------------------
________________
શબ્દસૂચિ
૮૫૧
૭૩૫; ૦ શાસ્ત્ર: ૬૫૬, ૬૫૭, 1 વિકાસ : ૨૦, ૭૩૮; ૮ વાદ: ૧૫૯, ૭૩૩
૪૪૧ ગિદર્શન : ૧૩૮, ૧૪૪, ૪૫, ૬૪૦, વિક્ષેપશક્તિ : ૨૯૪, ૨૯૫ १४७
વિજ્ઞાનઃ ૯, ૪૮૨, ૪૮૪; ૭ વાદ: ૯ યોગી : ૧૨૨, ૫૭૬
૧૩૦; ૦ શાસ્ત્રઃ ૩૨૨ રજોગુણ: ૭૭, ૧૦૦, ૭૭૮, ૭૭૯
વિવર્ત : ૧૨૭–૧૨૮, ૩૬૮-૩૭૪ રાજગઃ ૩૭૫, ૩૭૮, ૩૭૯, ૩૮૦, વિવેક: ૩૮, ૬૭, ૮૪, ૧૦૦, ૧૨૨, ૩૮૧, ૩૮૪–
૧૨૫-૧૩૫, ૧૪૬, ૬૫૭ રાજ: ૬૫૩, ૬૫૪, ૭૧૭
વિશિષ્ટાદ્વૈતવાદઃ ૧૩૩, ૧૪૫, ૧૪૭– રાધા: ૨૬, ૬૩૩. ઉપર
૧૪૯, ૩૦૮, ૩૧૦, ૨૩૧ રામ : ૨૪૨-૨૪3
વિશેષ : ૧૪૦, ૭૧૩. રામચન્દ્રઃ ૫૭
વિશ્વ : ૨૦૬, ૪૨૦, ૪૨૦, ૫૮૯, રામાનન્દઃ ૫૪૨
૫૯૦, ૬૦૪, ૬૭૬, ૬૮૦, ૬૮૮, રામાનુજ : ૩૨, ૨૫૩, ૩૦૭, ૩૪૨,
૭૧૮,૭૩૮, ૭૪૫ ૩૪૩, ૩૮૧, ૪૦૬, ૪૩૧, ૫૩૧,
વિપાદ : ૧૦૩–૧૦૪, ૭૩૨
વિષણુ ૩૩૫, ૩૩૭, ૫૪૬, ૫૪૨, ૬૩૦, ૬૫૯, ૬૬૧, ૬૬૪– |
૩૦,
૭૫૫–– રાયચન્દ્રજી, શ્રીમદ્ : ૬૬૬, ૬૭૪
વેદધર્મ : ૬૬૮, ૭૨૨ રુદ્રઃ ૬૭૮
વેદાન્તઃ ૬૨, ૬૫, ૭, ૮૧, ૮૪, રેફમેશન : ૬૨ રિમન કાલિકઃ ૮૬ ૦ ધર્મઃ ૪૨૮,
૮૫, ૧૧૪, ૧૩૦, ૧૪૧, ૧૪,
૧૪૩, ૧૪૫, ૧૪૬, ૧૪૭, ૧૪૮, પ૭૩–
૨૦૯, ૨૧૧, ૧૩, ૨૧૭, ૨૨૦, લક્ષ્મી : ૨૬, ૭૫૩
૨૨૨, ૨૫૨, ૩૮૨, ૩૯૩, ૪૩૦, લીલા: ૧૯૯, ૨૯૪
૬૦૪, ૭૩૫, ૭૩૭, ૭૪૫, ૦ મ્નીઃ લેકબુદિ: ૮૪, ૮૫, ૪૮૯ -
૧૦૮, ૧૦૯, ૧૩૨, ૫૨૧, ૭ર૩, લોકલાજ : ૨૩૫, ૨૩૬, ૩૨૪
૭૪૫; ૦ મત : ૨૧૮; શાંકર :
૧૯૪–૧૯૫, ૧૯૮, ૩૬૯, ૩૭૩, વર્ણઃ ૪૪, ૪૪૨, ૪૪૫, ૬૩૦, ૬૬૧,
૩૭૪, ૬૫૨, ૬૫૩, ૬૫૬ ૬૮૧ ૦ આશ્રમ : ૯૯, ૧૦૦,
વૈશેષિક : ૧૩૮, ૧૪૮, ૧૪૫, ૧૪૬, ૬૨૯, ૬૩૪; ૦ ધર્મઃ ૬૫૯;
૧૪૮, ૧૪૯, ૪૦૭, ૧૪૭, ૭૭૩ ૦ ભેદ: ૬૮૧; ૭ વ્યવસ્થા: ૪૮,
વ્યવહારઃ ૩, ૭, ૧૬-૬૧, ૮૪, ૪૭૭, ૪૪૦, ૪૪૯, ૬૮૨ ૦ સંકર : ૫૨, ૫૭૫, ૬૦૮, ૬૩૪, ૭૧૭ ૪૫૮, ૪૫ – ૧
શક્તિ ઃ ૮૩, ૮૮, ૩૬૪, ૩૧, ૭૫૮; વસ્તુ : ૧૬૪, ૧૯૭, ૨૯૩
૦ પૂજા : ૭૧૯ ૦ સંપ્રદાય : ૨૬ વામનરાવતારઃ ૩૧૨–૩૨૦
શિમ ૬૪, ૬૭, ૩૫૦, ૬૫૮ વાસનાઃ ૧૧૬, ૨૩૫, ૨૬૮, ૨૬૯, શરણાગતિ : ૨૪૫, ૬૪૦ ૩૬૬, ૫૦૩
શકા : ૨૮-૩૦, ૧૦૩, ૧૦૫, ૫૭૫, વિકારઃ ૩૭૨, ૩૭૩; ૭ વાદ: ૩૦૭). ૬૫૧
Page #905
--------------------------------------------------------------------------
________________
પર
આપણા ધર્મ
શાસ્ત્ર : ૭૮, ૧૦૮, ૪૫૧, ૪૬૧, ૬૫૧ શાંકર સિદ્ધાન્ત ઃ ૧૬, ૩૭૫૩૮૫, ૪૩૩, ૬૫૦, ૬૫૫, ૬૫૭ શિવ : ૫૪૬, ૬૭૯
શુદ્દાદ્વૈત : ૧૪૫, ૧૪૭–૧૪૯
શેતાન : ૧૮૨, ૨૯૭
શેષશાયી : ૨૬
શ્રદ્ધા : ૨૮-૩૦, ૨૩૨, ૨૩૬, ૩૫૧, ૩૫૭, ૬૫૮, ૬૮૩
શ્રવણ : ૧૪–૨૨ શ્રુતિઃ ૧૩૬, ૩૨૯, ૩૯૮, ૪૫૪,
૭૧૫
ષટ્યુંપત્તિ ઃ ૩૫૦ પફ્દર્શન : ૧૧, ૧૩૬-૧૫૧, ૩૯૧-૩૯૪
સખાઃ ૬૫૪, ૭૨૦-૭૨૧, ૭૫૫ સખ્ય : ૩૩૮
સત્ : ૧૩૩, ૧૩૪, ૪૭૯, ૧૧૦, ૮૨૧ સત્ત્વગુણ : ૭૭, ૧૦૦, ૧૦૨, ૭૭૮, ૭૭
સત્યઃ ૨૫૯, ૩૫૧, ૪૭૯, ૪૯૦, ૫૦૧, ૧૩૧, ૫૩૭, ૫૬૨, ૫૬૩, ૬૮, ૬૫૨, ૬૫૮, ૬૭૬
સમ ઃ ૭૧, ૬૩૧
સમતા : ૨૭૩
સમર્પણ : ૫૭૪
સમાધાન : ૩૫૦, ૩૮૦, ૬૫૮ સમાધિ : ૩૨૨
સર્વાંત્મવાદે : ૧૧૨
સત : ૧૩, ૨૩૪, ૨૩૫, ૪૩૬, ૫૮૩ સન્યાસ : ૮, ૪૨, ૪૩, ૪૪, ૪૬, ૫૫,
૮૧, ૧૦૧, ૧૦૨, ૧૧૧, ૫૧૬, ૫૩૧, ૬૫૧
સંપ્રદાય ઃ ૬૬૩
સસારઃ ૨૪૧, ૨૪૨, ૧૪૫, ૨૪૭, ૨૮૧, ૨૮૯, ૩૨૩, ૩૨૪
સંસ્કૃતિ : ૫૪૧, ૫૪૩, ૬૦૬,૬૦૭,૬૩૫, ૬૩૬, ૭૧૨-૭૧૩, ૭૪૦, ૭૪૧ સાક્ષાત્કાર : ૩૮, ૮૬, ૨૧૯, ૩૬, ૩૬૭, ૪૩૭, ૬૫૬, ૭૩૭, ૭૪૭
સાધુતા ઃ ૨૫૮, ૪૭૯
સાધુ ધર્મઃ ૬૭૩ સાપેક્ષતાવાદ : ૧૬૨
સાયન્સ ઃ ૩૪, ૬૨, ૬૪, ૧૫૩, ૧૫૪, ૧૫૯, ૧૬૦, ૧૩૧, ૧૬૨, ૧૬૬, ૨૫૬, ૪૪૫, ૪૭૭, ૪૮૦, ૪૮૩, ૫૮૯, ૬૦૧, ૬૩૫, ૬૩૬, ૭૪૫ સાંખ્યું: ૭૧, ૧૨૫, ૧૨૮, ૧૩૯, ૧૪૫, ૧૪૬, ૧૪૮, ૧૪૯, ૧૯૮, ૧૯, ૨૮૧, ૨૮૨, ૩૭૧, ૩૯૨, ૩૯૩, ૪૧૦-૪૨૦, ૬૪૭, ૭૫૬, ૭૫૮; ૦ દૅશન : ૧૩૭, ૧૪૨, ૧૪૩, ૬૪૬, ૬૪૭ ૦ શાસ્ત્ર ઃ ૩૯૫, ૪૦૪, ૪૧૨, ૪૫, ૪૧૬, ૪૨૦, ૭૫૮ સિદ્ધાર્થઃ ૧૭૧--૧૭૪
સુધારા, ૫૩, ૬૮૪, ૧૮૯ સુધારાવાળા : ૪૩૧ સુફી : ૭૨૨, ૭૩૬
સુરદાસ ઃ ૧૫, ૧૦૯, ૭૫૧ સેન્ટ પાલ ઃ ૨૭, ૧૯૩ સૌન્દર્યું ઃ ૨૫૮, ૪૭૯, ૪૮૦
સ્ત્રી : ૩૧, ૪૨, ૪૩, ૬૧૨, ૬૧૩, ૬૧૪૬૧૫
સ્થિતપ્રજ્ઞ: ૧૨૨, ૧૨૪, ૨૬૯, ૫૩૩, ૫૩૬ स्पृश्यास्पृश्यत्वमीमांसा : સ્મૃતિ : ૩૨૯, ૪૫૮, ૬૭૬. સ્યાદ્વાદ : ૬૭૩, ૭૪૫,૭૪૬~~~ સ્વતંત્રકૃતિશક્તિ : ૪૯૩ સ્વતંત્રતા : ૨૯૬
૪૬૪–૪૭૨
ว
Page #906
--------------------------------------------------------------------------
________________
- શબ્દસૂચિ
૮૫૩
સ્વાતંત્ર્ય : ૨૫૧ હઠયોગઃ ૩૭૫, ૩૭૭, ૩૭૮, ૩૭૯, - ૩૮૨, ૩૮૩—હરિજનઃ ૪૫૦-૪૬૩ હિન્દુ: પ૨, ૨૩૫, ૪૩૬, ૪૬૧, ૫૪૧;
૦ ધર્મઃ ૫૧૫-૫૧૯,૫૪૦, ૫૪૨,
૫૬૫, ૬૫૯, ૬૬૫, ૭પ૧ હિરણ્યગર્ભઃ ર૭, ૧૩૨, ૩૦૭, 768 હિંસાઃ ૬૯૭, ૭૦૦; ૦ યજ્ઞ ૬૯૬ હૃદયઃ ૩૬–૪૦, ૬૬, ૧૬૯-૧૯૦, ૧૭૬, ૨૩૨, ૨૫૦, ૨૫૯, ૨૬૦, ૫૧૫, ૫૮૩
Page #907
--------------------------------------------------------------------------
________________
મૈગ્રેજી શબ્દોની સૂચિ
[ ગ્રન્થકારોનાં નામેાના પહેલા અક્ષર જાડા કર્યાં છે. અને ગ્રન્થનાં નામેાની આસપાસ એક્વડાં અવતરણચિહ્નો છે. તે ઉપરાન્ત અગત્યના રાÈો પણ
આવું ચિહ્ન આવે તે! એના અર્થે સૂચિમા છે ]
આપેલા છે. શબ્દની પૃષ્ઠસંખ્યા પૂરી થયે એ છે, કે એ શબ્દ અંગ્રેજી-ગુજરાતી મન્ને
Abheda: 781
Absolute 138, 827, 828
Advaitism: 781
:
-
—
Agnosticism: 799, 808
Ahamkara: 787
Ajātivāda: 822
Alexander: 801-805, 811-813,
816
―
Anekantavāda: 762, 774
Annambhatta: 771
'Antaryāmi Brāhmaṇa': 788 Anthropomorphism: 30 Arjuna: 768
Art: 815
Atheism: 779
Atma: 779
Atman: 825, 833, 837 Avidya: 782, 790
Beautiful: 2 Becoming: 814
Behaviourism · 837
•
-
Beigson 790, 801, 815, 817
820, 828, 830-833
Berkeley 787
Bertrand Russel: 801, 805, 807, 809, 810, 811. 836 'Bhagavadgita'чs, 767, 784,'Bhagavat'. 788, 821, 834
786, 826, 829.
Bhakti: 784, 785
-
-
Bhakti School 783-785
Bheda: 781
Bhedabhedavāda: 781
Bhogya: 804
Bhoktr: 804
'Bible': 20
Biogenesis: <0
Blondel: 830, 831
Bosanquet: 789, 802, S38
Bradley 789, 802
Brahman 772, 781-783, 812,
822, 833 Brāhmaṇa: 773, 780 'Brahma Sutra' 786, 788Brahmavāda: 781
:
spored
Ge
British philosophy: 790 Buddha: 809.
ening
Buddhism: 762, 775, 777, 784
Buddhist: 776, 783
Caird, Dr. J.: 222 Christian: 798
o Religion :
798 Christianity 763, 798, 830Civilization : ૬૮૮,૭૪૦
Clough, 798
Comte: 789, 800, 836 Cosmic Soul: ૧૩૨
Croce: 790, 820, 821
Dars'ana: 762, 770, 773–
Darvin 799, 801, 817
1
y
4
Page #908
--------------------------------------------------------------------------
________________
અંગ્રેજી શબ્દની સૂચિ
૮૫૫
Dás-Gupta, Prof: 763 — Descartes : 764, 786 Deus : 204 Deva : 766 - Drinkwater : 835 Dualism. 786 Ego: 787, 824 Einstein : 791, 796 - E'lan Vital • 818 Erdmann: 343 Ethics : 92, 829 Evolution : 20, 52, 774, 799,
814, 816, Creative o 815,
818, 819, 820 Faith : 772, 780, 788, 798 Fichte · 789 Fraser, Prof: 304 Gautama Buddha : 774, 775,
779, 789, 827 — Gentile 790, 820, 822, 823,825 George, Grierson : 039 Green, Prof: 344, 786, 789,
800, 802 Hatha-yoga : 729 - Hegal • 789, 815, 822, 826Heine: ૩૫૮ Henry Jones, Prof : 32 Historical method · 349, 58€ History of Indian Pholosophy : |
૫૨૦ Humanism : 827, 828 Hume 787 - Huxley : 766 - Idea : 779, 800, 801, 804, 834 Idealism : 776, 778, 779, 782,
783, 787, 790, 791, 802, 804,
806, 811, 821, 823, 827; • Absolute o: 789 Immanence: 906, 968, 384,
834, FUL, 788 Indian Philosophy. 761, 762,
764,777, 783,785, 786, 788,
790, 791, 794, 816, 825 Intuition : 822, 832, 833 Jaina : 762, 774, 784, 789, 790James, Prof: 830, 789 - Kant 764, 786, 788, 789, 799,
807, 821, 829,Literature · 761 Logos :. 767, 793 Madhusūdan-saraswati: 771Mahābhārata : 768, 784 - Mahābhūta : 809 Mahāyāna • 779 Manu • 769 Martineau, Dr : 404 Martin Conway, Sir · 795, 796 Materialism : 799, 805,827 Matter: 772, 800, 804, 809, 820
VTax Muller ૪૦૧ – Māyā : 781, 782 Mimānsā' 762, 777, 784,
793, 831 - Mind: 446, 772, 801, 302, 303,
804, 305, 807,809, 821, 892 Moksha . 783 - Monism: 806, 787 Morris, Prof: 34 Naiyāyıka 792 - Neo-Hegelianism : 789, 800 Neo-Idealism · 822, 826 Nyāya · 762, 779, 780, 787,
790 —
Page #909
--------------------------------------------------------------------------
________________ 856 આપણે ધર્મ Nyaya-Kusumanjali': 793 Nyaya-Vais'es'ika , : 803 Pantheism. 346, 840, 834 Parallelism . .786 Paramatman : 802 - Parinamavada : 816 - Pluralism * 828 Pragmatism : 837 Prakrti : 817, 777-779 - Purus'a : 779, 829 - Radha : 782 Radhakrishnan, Prof: 763 - Rajayoga: 779 Ramanuja : 782, 784, 787, 789, 791 - Ramayana': 768, 784 - Realism : 777, 783, 789, 801, 802, 804, 807, 827 Reason : 764, 766-768, 780, 798, 830 Relativity : 088, 184, 791, 801, 807 Religion : 49, 233, 180, 763, 780, 798, 811, 827, 831 S'amkara : 781-783, 786, 787, 789, 791, 803, 812, 813, 822, 833, o Vedanta * 787, 812, 814, 815, 822, 825_ Samkhya : 647, 762, 772, 773, 777, 778, 784, 787, 790, 809, 816, 817 - Sarvastivada : 776 Sayana : 765, 766 - Science : 798, 799, 800, 801, 806, 809, 808, 811, 812, ; 827, 828, 833 Sensationalism : 807, 809 Sidgwick : 240, 348 Space : 259, 790, 801, 804, 812, 816 Spencer, Herbert ; 789, 808, 809, 812Spinoza . 24, 765, 787, 808, 809, 814-- Stewart, Prof: 468 Suddhadvaita : 781 Sufism : 785 Syadvad : 774, 775- Tantra : 768 Tarkadipika': 771 Tennyson : 835 Theism : 777, 793 Time : 790, 801, 812, 313, 818 Transcendental : que, 788, 824 Upadhi-vada : 781 - Vachaspati-Mis'ra : 768 'Vaisinavism, Saivism, and Mi nor Religious Systems':890 Vallabha: 781, 782 Veda': 768, 772, 780, 792, 793 Vedanta': 762, 778, 779, 781, 784, 787, 789, 792, 804, 814, 821, 823 -- Vijnanabhikshu : 778, 779 - Vivarta-Vadin : $16 Wundt: 348 Yeats : 765 Zeus : 204