________________
ત્યાદિ ભાવના”
૧૨૧.
આ રીતે બીજા દેશોની નિવૃત્તિ પણ યથોચિત સમજી લેવી. વળી, દુખીમાં કરુણાની ભાવના કરવાથી શત્રુવધાદિ ઉત્પન્ન કરનાર પની જેમ નિવૃત્તિ થાય છે, તેમ અન્ય દુખી છે, અને હું કેવો સુખી છું એવા ભાવમાંથી ઉત્પન્ન થતા દર્પ પણ નિવૃત્ત થાય છે. એ દર્પ તે એ જ કે જે ભગવદ્ગીતામાં નીચે પ્રમાણે વર્ણવ્યો છે–
શ્વરોદમાઁ મોગ સિદં વસ્ત્રવાન | आढ्योऽभिजनवानस्मि कोऽन्यास्ति सदृशो मया ॥"
=હું રાજા છું, શેઠ છું મારે અનેક સારા સારા ભેગવવાના પદાર્થો • છે, હું પરમ ગતિએ પહોંચી ચૂક્યો છું, હું બલવાન છુ, સુખી છું, ધનાઢયા છું, કુલીન છું. મારા જેવું કેણ છે?”
“મુદિતાના સંબન્ધમાં એક શંકા થશે કે પુણ્યશાલી પુરુષમાં મુદિતા’ની ભાવના કરવાથી પરિણામે પુણ્યપ્રવૃત્તિ થશે એમ જે કહ્યું તે યોગીને માટે બરાબર નથી; કારણ પુણ્ય મલિન શાસ્ત્રવાસનાનો એક ભાગ છે. આ શંકાને ઉત્તર કે–પુનર્જન્મ ઉત્પન્ન કરનારૂ એવું જે ઈચ્છાપૂર્તાિદિકામ્યકર્મરૂપી પુણ્ય તે જ મલિન મનાયું છે. અને અત્રે તે યોગાભ્યાસજન્ય, અશુક્લકૃષ્ણકહેવાથી પુનર્જન્મ ન કરે એવું જે પુણ્ય, તે વિવિક્ષિત છે. પતંજલિ કહે છે કે “વમશુકasi બિનશ્વિવિમિતપા” અશુક્લકૃષ્ણ કર્મ તે ગીનું; શુક્લ, કૃણુ અને શુક્લકૃષ્ણએમ ત્રણ પ્રકારનું અન્ય જનોને” વિહિત કર્મ તે “શુક્લ’ કારણ કે એ વિહિત છેઃ નિષિદ્ધ તે “કૃણું; અને મિશ્ર તે “શુક્લકૃષ્ણ. આ પાછળ બતાવેલું ત્રિવિધ કર્મ ત્રિવિધ જન્મ ઉત્પન્ન કરે છે. વિશ્વરૂપાચાર્યે કહ્યું છે કે –
"शुभैराप्नोति देवत्वं निषिद्धारकी गतिम् । માખ્યાં પુvણurrખ્યા માનુષ્ય ૪તેડરર છે”
=“શુભ કર્મોએ કરી દેવત્વ પ્રાપ્ત થાય છે, નિષિદ્ધ કર્મો થકી નરક, અને ઉભય થકી–પુણ્ય અને પાપ થકી–મનુષ્યાવતાર; એમાં પ્રાણુનું ચાલે એમ નથી.” કદાચ અત્રે શંકા થશે કે કેગ નિષિદ્ધ નથી પણ વિહિત છે, માટે એ “ણું” નથી પણ “શુકલ કર્મ છે. તે ઉત્તર કે એ કામ્ય કર્મ નથી અને તેથી એની “શુકલમાં ગણના નથી. માટે શુકલ એટલે કામ્ય, કૃષ્ણ એટલે નિષિદ્ધ અને શુકલકૃષ્ણ એટલે મિશ, એવાં ત્રિવિધ
“અશુકલકૃણું પુણ્ય તે શું એ નીચે સમજાવ્યું છે.