________________
૩૫૪
બ્રહ્માનન્દ શી રીતે થાય ?
રીતે જોતાં, જેણે ધર્મનું તત્ત્વ જાણ્યું છે તે ખાટું એવા યાદચ્છિક ભેદ સમજતા જ નથી; સેાટીથી જ તપાસે
સકારણ છે. અને આ અમુક કાર્ય સારૂં અમુક એ તો સર્વ કર્મને એક અમુક સાર્વત્રિક નિયમની છે, અને એમ તપાસતાં એને જે ચેાગ્ય લાગે છે તે કરવામાં એ આધ ગણતા નથી. અર્થાત દૃયા ક્ષમા આદિ ગુણે! સ્વતઃ સારા ખેાટા નથી, એમનું સારા-ખાટાપણું બીજેથી આવે છે. એ સર્વની પાછળ રહેલું જે સારા-ખેાટાનું તત્ત્વ તેમાંથી આવે છે. એ તત્ત્વને લઇને એકનું એક જ કાર્યં અમુક દેશ, કાલ, પ્રસંગ, કર્તો માટે સારૂં થાય છે; અન્ય માટે ખાટું ઠરે છે. એક ઉદાહરણ તરીકે લાર્ડ રાખર્ટ્સને રશિયા હામે રણભૂમિ ઉપર ઊભેલા કલ્પા, અને જ્યારે ચોતરફ અસંખ્ય યાહાએ પોતાના દેશ તરફ કર્તવ્ય કરવાને તત્પર થઈ રહેલા છે તે વખત એને યા શાન્તિ આદિ ભાવામાં ગળી જતા દૃષ્ટિ આગળ ઉપસ્થિત કરા—એટલે તરત તમને ગીતાના ઉપદેશની મહત્તા સમજાશે. એ ઉપદેશમાં જે અનેકાનેક અવાન્તર માધ રહેલા છે તેમાંના એક આ છે કે નીતિને તે તે ક્રિયારૂપે ન અવલેાકતાં, તે તે ક્રિયાઓમાં રહેલા નીતિતત્ત્વની દૃષ્ટિએ અવàાકવી; અર્થાત્ Moral Philosophy ( નીતિતત્ત્વવિચાર ) નું દ્વાર ઉધાડવું.
(૩) ત્રીજું——આપે બતાવેલી પ`કિતમાં ‘નિભ્રંશુબ્જ ' શબ્દના અર્થ સમજવા જેવા છે. નિષ્ણુળ્યો મવાનુંન”——હે અર્જુન ! તું નિઐગુણ્ય
* " True or scientific knowledge, then of whatever can be known must be general knowledge, relating not to individuals primarily, but to the general facts or qualities which individuals exemplify." Sidgwick's History of Ethics p. 37 (Plato)
તાત્પર્ય—શાસ્ત્રીય જ્ઞાનમાં તે તે વ્યક્તિમાં પ્રકાશતું જે સામાન્ય તત્ત્વ તેનું ગ્રહણ થાય છે.
"He (Plato) does not recognise an internal diversity among the separate virtues, but assumes an unity of the virtues corresponding to the unity of knowledge." -Wundt's Ethics p. 276.
તાત્પર્ય—જેમ જ્ઞાન એકાકાર છે તેમ સદ્ગુણ પણ એકાકાર છે અર્થાત્ સદ્ગુણી એવી વસ્તુ નથી, માત્ર સદ્ગુણ જ છે.