________________
૪ થી ઓગસ્ટની પ્રાર્થના.
૫૯૧
હશે અને
લવની વચ્ચે
આ પ્રેમથી ભેજ સર્વિઆ વગે
જ પ્રાર્થના કરે એમ ઈચ્છીએ છીએ. ઉભય પ્રભુની જ પ્રાર્થના કરતા હશે અને પ્રભુની જ દૈવી શક્તિથી લઢતા હશે--તે પ્રભુ બંનેની વચ્ચે, ચન્દ્રકેતુ અને લવની વચ્ચે રામચન્દ્રજી ઊતરી આવ્યા હતા તેમ, ઊતરી આવશે, અને ઉભયને એક બીજા સાથે પ્રેમથી ભેટાડશે. પરંતુ અત્યારે તે જે પ્રજાએ અધર્યું અને આસુરી વૃત્તિથી બેજિયમ સર્વિઆ વગેરેને રેળી નાંખ્યાં અને સબમરીનની ચાંચીઆગીરીથી અસંખ્ય મનુષ્યને અને મનુષ્યના પરસેવાથી ઉત્પન્ન થએલા માલને દરીઆને તળીએ પહેચાડી દીધાં–અને હજી દે છે–તેને પ્રભુના ભક્ત તરીકે માનીને આપણે ભેટી શકતા નથી.
આપણે જેમ પ્રભુની પ્રાર્થના કરીએ છીએ તેમ શત્રુઓ પણ કરતા હશે, પણ તે કાંઈ નવીન નથીઃ વેદના સમયથી ચાલ્યું આવે છે. બંનેને અન્તર્યામી પ્રભુ છે અને બંનેને ન્યાય એના હાથમાં છે. પરંતુ આપણું યુદ્ધને પવિત્ર કરવા, એની અનિવાર્ય ફરતામાં પણ પ્રભુનું સ્મરણ તાજું રાખી આસુરી વૃત્તિમાંથી બચવા આપણે આપણું તરફથી પ્રભુની
સ્તુતિ કરવાની જરૂર છે, અને તે કરવામાં આપણે વેદરૂપ પ્રભુએ પ્રકટ કરેલી–વાણુનું શરણ ન લઈએ તે કેનું લઈએ ? કદ ભન્ન કહે છે—
यं क्रन्दसी संयती विद्वयेते
વર ઉમા મિત્રો समानं चिद्रथमातस्थिवांसा
નાના ઘરે જ જનાર પુત્રો , સં // હે મનુષ્ય ! એ ઈન્દ્ર છે કે જેને આકાશ અને પૃથ્વી પણ જ્યારે સામસામાં ગોઠવાઈ જાય છે ત્યારે એક કહે છે મારી તરફ આવે અને બીજું કહે છે મારી તરફ આવ; શત્રુઓની સામસામી સેનાઓ પણ એ જ પ્રમાણે એને બોલાવે છે; બલકે એક જ રથમાં બેઠેલા બે જણમાં પણ દરેક પિતપોતાની તરફ જ એને ખેંચે છે. આમ થવાનું કારણ તે પછીના મન્નમાં શ્રુતિ કહે છે કે –
यस्मान्न ऋते विजयन्ते जनासो
यं युध्यमाना अवसे हवन्ते । મનુષ્યો યુદ્ધમાં પિતપતાના રક્ષણ અર્થે એને બોલાવે છે કારણ કે એના વિના મનુષ્યને જ નથી. પણ એનાથી જ કેમ છે? અને