________________
૩૬૮
પરિણામ અને વિવર્ત
--
* પરિણામ અને વિવર્ત
(વિચારમાળા) १ "अविद्याकल्पितनामरूपलक्षणेन रूपभेदेन व्याकृताव्याकूतात्मकेन तत्त्वान्यत्वाभ्यामनिर्वचनीयेन ब्रह्मपरिणामादिसर्वव्य. वहारास्पदत्वं प्रतिपद्यते । पारमार्थिकेन च रूपेण सर्वव्यवहारा. तीतमपरिणतमवतिष्ठते वाचारम्भणमात्रत्वाच्चाविद्याकपितस्य नामरूपभदस्येति न निरवयवत्वं ब्रह्मणः कुप्यति।"
(રેસૂ૦ ૨ ૨ ર૭-રામિrse) અર્થ—અવિદ્યા થકી કલ્પિત એવાં જે નામ અને રૂપ એ રૂપી વ્યાકૃત અને અવ્યાકૃત, તથા જેને એરૂપ પણ કહી ન શકાય અને જેને એથી જુદા પણ કહી ન શકાય એવા; રૂપભેદને લીધે બ્રહ્મ પરિણામાદિ સર્વ વ્યવહાર પામે છે, અને પારમાર્થિક રૂપે સર્વ વ્યવહારથી અતીત અપરિણત રહે છે; કારણ કે અવિદ્યા થકી કલ્પિત જે નામ અને રૂપને ભેદ એ તો માત્ર વાણુથી આરંભાયેલું છે. માટે એથી બ્રહ્મના નિરવયવત્વને બાધ આવતું નથી.
અત્રે ધ્યાનમાં લેવાનું કે–(૧) અવિદ્યારૂપ ન કહેતાં, “અવિદ્યાથી કલ્પિત” એમ કહ્યું છે; (૨) માયાને પરિણામ ન કહેતાં, બ્રહ્મને પરિસુમ કહ્યો છે; (૩) એ પરિણામથી બ્રહ્મના નિરવયવત્વને બાધ આવતો નથી, એનું કારણ એમ બતાવ્યું કે નામ અને રૂપ રૂપી પરિણામ એ અવિદ્યા થકી કલ્પિત છે, અર્થાત મિથ્યા છે.
તાત્પર્ય કે–(૧) બ્રહ્મને પરિણામ બોલાય છે, પણ (૨) એ પરિણામ મિથ્થા હેવાથી બ્રહના નિર્વિકારત્વને બાધ આવતો નથી.
२ " स्यादेतत् । न वयमनेकत्वव्यवहारसिद्धयर्थमनेकत्वस्य तारिवकत्वं कल्पयामः किन्तु श्रौतमेवास्य तात्विकत्वमिति
વતિ “કૃતારો” તિ રિરિા “નિત્યુત્ત” ના मृदादिदृष्टान्तेन कथंचित्परिणाम उन्नयो न च शक्य उन्नेतुमपि, मृत्तिकेत्येव सत्यमिति कारणमात्रसत्यत्वावधारणेन कार्यस्यानृत.
भामती पृ० ३५८