________________
તપ અન તેથી એમ કહી શકાય કે સ્થૂલદષ્ટિએ તે પ્રશસ્ત રાગજ ક્ર'ની નિરાતે ઉત્પન્ન કરે છે, અને તે પ્રશસ્ત રાગનું તારતમ્ય કર્મીની નિરાના તારતમ્ય સાથે સંબંધવાળુ` છે, અને આજ કારથી એમ પણું કહી શકાય કે સમ્યગ્દાનાદિ આત્માના સ્વરૂપભૂત ગુણાના રાગવાળે મનુષ્ય પણ જ્યાં સુધી તે સમ્યગ્દર્શનાદિ ગુણો ધરવાવાળા મહાપુા ઉપર રાગવાળે! થાય નહિ, ત્યાં સુધી દ્મસ્થ અવસ્થાનું સમ્યક્ત્વ કે જે વીતરાગ સર્વજ્ઞપણાની દશાને લાવનાર છે તે તેને હાય નહિ, અને આજ કારણથી અન્ય ધર્માવલ આગ્મા તથા ગૈાશલક અને જમાલિ વિગેરે નિહ્ના સમ્યગ્દર્શનાદિ ૩૫ અને સર્વજ્ઞ વીતરાગત્વાદિષ્ટ દેવાર્દિક ગુણેના અભ્યાતપણે માનનારા હોવ છતાં તે વીતરાગત્વ સર્વનાદિક ગુણાને ધારણ કરનારા જે હોર્ પરમાત્મા વિગેરે મહાપુરુષારૂપ ગુણીઓની શ્રદ્ધા, માન્યતા, ભકિત અને આદર વગરના ઢાકાથી તુ મિથ્યાહી કે નિહ્રવની લાઇનમાં મૂકાયા, અને તેવીજ રીતે શુદ્ધદેવ, શુદ્ધગુરુ અને શુધમ રૂપી ગુરુન નિધાન એવા ગુણીયૌ શ્રદ્ધા, ભકિત અને માન્યતા
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com