________________
થાપન
૨૩૧
પ્રેમ લઈને બહુમાન શબ્દથી બાહ્ય સેવાને ગ્રહણ કરે છે, તેમાં તેમની ધારણા ભિતશબ્દમાં રહેલા મન્ ધાતુના ગૂઢા તરફ અને બહુમાન શબ્દથી જગતમાં રૂઢ એવા બાહ્ય ઉપચાર તરફ રહેલી ડ્રાય એમ તરી આવે છે, અગર હુમાનરો અંતઃકરણના પ્રેમરૂપ હાત તે તે અત્યંત આદરપાત્ર ડાઇ અચિત હાવાથી પહેલે મેલામાં આવત. એમ ન કહી શકીએ કે ભક્તિશબ્દ પરવરવાળા હોવાથી તેને પહેલા મેલવામાં કોઇપણ પ્રકારે અહુમાનનું અનુત્તમપણું થતું નથી, કેમકે ઘણુ તથા થે।ડા સ્વરની ચર્ચા કરતાં અ અને અનની ચર્ચાને પડેલું સ્થાન છૅ, અને તેથી બહુમાનશબ્દ ધા સ્વરવાળે છતાં પણ તે પહેલેજ મેલવા વ્યાજખી છે, પશુ આ ભકિતશબ્દ પહેલે મેળ્યેા છે તે તેના અપાને અંગેજ છે. અને તે અપણું ભકિતનું માસિક પ્રીતિ એવે કરવાથી ટકી શકે, પણ શાસ્ત્રકારે એ ભકિતશબ્દના અર્થ બાહ્ય સેવા અને બહુમાન શબ્દને
અ અંતઃકરણના પ્રેમ એગ કરેલ છે, કેમકે શાસ્ત્રકારો ભકિતને બહુમાનની જનની છે એમ ધારી તેને અન્ય
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com