Book Title: Tap ane Udyapan
Author(s): Sagaranandsuri
Publisher: Siddhachakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 655
________________ ૫૨૫ આત્મજીવન આપવાના ઉપકારથી આરાધના આવી રીતે આત્મજીવનમાં જોડાએલો આત્મા સંપૂર્ણ આત્મજીવનને થોડા ભવે કે ઘણા ભવે મેળવ્યા સિવાય રહે જ નથી, તો આ આત્મજીવનની ઝાંખી અને સંપૂર્ણપણવાળું આત્મજીવન આ આત્માને કેપણ અર્પણ કરનાર હોય તે તે ફક્ત ત્રિલેનાથ તીર્થકર ભગવાન જ છે. આ વસ્તુ યથાસ્થિત સમજનારે મનુષ્ય સામાન્ય દુનિયામાં આંધળાને આંખ, બહેરાને, કાન કે મરતાને જીવન આપનારાને ઉપકાર જેમ તે પૂર્વ અવસ્થાના આંધળા વિગેરે અસાધારણપણે માને છે, તેના કરતાં અનંતગુણો ઉપકાર આ તત્ત્વદૃષ્ટિએ આત્માને કેવળજ્ઞાનને આપનારા સર્વજ્ઞ મહાપુરુષને મનાય તેમાં આશ્ચર્યજ નથી, અને તેવી રીતે આપેલી વસ્તુ અને આપનાર મહાપુરુષનું સત્ય સ્વરૂપ જાણનારે સુજ્ઞ પુરુષ તે મહાપુરુષની ઉપકારને બદલે તે શું પણ સ્મરણને માટે અગર પોતાની જનતાને માટે તેઓના નામ અને પ્રતિમાઓ દ્વારા ભકિત કરવા તૈયાર થાય તેમાં આશ્ચર્યજ નથી, તેથી સમ્યક્ત્વને પ્રાપ્ત કરનારાઓએ Shree Sudharmaswami Gyanbhandarumarærágyan bhandar.com

Loading...

Page Navigation
1 ... 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696