Book Title: Tap ane Udyapan
Author(s): Sagaranandsuri
Publisher: Siddhachakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 670
________________ ૫૪૦ તપ અને ઉપાશ્રયે જવાને અધિકારી શ્રીમંત સિવાયને માટે રાખ્યો, અને શ્રીમંતને માટે સામાયિકનું તેટલું વખત મોડું થાય અને તેટલો વખત સામાયિક ન પણ થાય તો પણ આડંબર સાથે સામાયિક કરવા જવાનું શાસ્ત્રકારોએ ફરમાન કર્યું, કારણ કે તે બાહ્યાડંબરથી બાળજીવોને ઘણાને શાસનની અને ધર્મની અનુમોદના થઈ ઘણે લાભ થવાનો પ્રસંગ આવે, તેમજ શ્રીજિનેશ્વર ભગવાનની પૂજાથી અને શાસનની શોભાથી સાધ્ય તે વિરતિનું જ રહે છે. ભગવાન હરિભદ્રસૂરિજી ચેખા શબ્દોમાં કહે છે કે જે મનુષ્યને વિરતિ કરવાનું ધ્યેય ન હોય તે મનુષ્ય જિનેશ્વર ભગવાનની જે દ્રવ્યપૂજા કરે તે ભાવપૂજાના કારણભૂત દ્રવ્યપૂજા નથી જ, પણ માત્ર અપ્રધાનને દ્રવ્ય ગણુએ તેની અપેક્ષાએ જ તે દ્રવ્યપા છે. આ ઉપરથી સ્પષ્ટપણે સમજી શકાશે કે જે કથંચિત સામાયિક, પિષધ કરતાં જિનેશ્વર ભગવાનની પ્રતિમાની દ્રવ્યપૂજા પ્રથમ નંબરે આદરણય જણાવી છે, તે દ્રવ્ય પૂજાને ભાવપૂજાની કારણતાની અપેક્ષાએજ જણાવેલી છે. આ વસ્તુને સમજ્યા પછી મે સુજ્ઞ મનુષ્ય સામાયિક, Shree Sudharmaswami Gyanbhandarkmarærágyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696