Book Title: Tap ane Udyapan
Author(s): Sagaranandsuri
Publisher: Siddhachakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 676
________________ ત ૫ અને માત્ર નામની રકમ, જ્ઞાન ઉદ્ધાર તરફ કે જ્ઞાન ધરવા તરફ ખર્ચાય છે. જો એમ ન હોય તે આટલે બધે સ્થાનકે ઉજમણું થાય છે, તો જેનશાસ્ત્રોને ઘણો ભાગ ભાગ અનુર્ધારિત રહેત કેમ ? મંદિર મૂર્તિઓ તરફ જેવું તેને નવાં કે ઉર્ધારિત કરવા માટે લક્ષ્ય છે, તેના ઘણા છેડા ભાગે પણ જ્ઞાનીઓ ઉત્પન્ન કરવા માટે પ્રયત્ન કર્યો હોય કે કરતા હોય એમ જણાતું નથી. જેનવર્ગનો ઘણો ભાગ બટકે સર્વ કેમ પોતાના સાધુઓને વિદ્વાન થએલા જેવા ઇચ્છે છે, પણ તેમને વિદ્વાન બનાવવાને માટે ઘણો ઓછોજ ભાગ ઉદારતાથી ખર્ચવા તૈયાર હોય છે. સાધુઓને ભણાવવા માટે પંડિત રાખવા કેમ? કેટલાકેનું તે કહેવું એમ થાય છે કે ભણેલા ગુરુઓએ જ પોતાના શિષ્યો કે પોતાની પાસે આવેલા સાધુઓને ભણાવવા જોઈએ, કેમકે જિનેશ્વર મહારાજના ગણધરે ૩૦૦-૩૫૦ અને ૫૦૦-૫૦૦ને વાચના આપતા હતા, તો પછી વર્તમાનમાં ભણેલા સાધુઓ સાધુઓને કેમ ભણાવે નહિ? અને ભણેલા સાધુઓ જ જે પોતાના સાધુઓને ભણાવે તો વિદ્વાન્ ઉપન્ન કરવા Shree Sudharmaswami Gyanbhandarumarærágyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696