Book Title: Tap ane Udyapan
Author(s): Sagaranandsuri
Publisher: Siddhachakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 681
________________ Gધ્યાપન ૫૫૫ રા સિદ્ધિને માટે કમર કસી જનક્રમના ભાગ્યશાળીઓએ ઉજમણું કરનાર ભાગ્યવંતના જ્ઞાન આરાધનના કાર્ય માં સંપૂર્ણ રીતે મદદગાર થવું જોઈએ. જેનામમાં એવી સંસ્થાની હજુ ત્રટીજ છે કે જે સંસ્થા ઉજમણું કરનારાઓને પુસ્તક લખાવવું કે છપાવવું કે તેના સાધનો પૂરાં પાડી જ્ઞાન આરાધનના કાર્યને બનાવવામાં મદદ કરનાર થાય. સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાન બનેની આવશ્યકતા છતાં જ્ઞાનપ્રચારની આવશ્યકતા જો કે સમ્યગ્દર્શન એજ મેક્ષમાર્ગનું મૂળ છે. સમ્યગ્દર્શનથી જ મેક્ષની પ્રાપ્તિના આંતરાનો નિયમ થઈ શકે છે, અને તેથી જ સમ્યગ્દર્શનને ધર્મના મૂળ, દ્વાર, પ્રતિષ્ઠાન, આધાર, ભાજન અને નિધિ તરીકે ઓળખવામાં આવે છે, અને સમ્યગ્દર્શનવાળાને જ મોક્ષમાર્ગની અપેક્ષાએજ દેખનાર તરીકે ગણવામાં આવે છે. જે સમ્યગ્દર્શન ન હોય તે આરાધકપણની દૃષ્ટિએ તેને આંધળો ગણવામાં આવે છે, પણ તે સમ્યગ્દર્શન છવાદ તના હેય, રેય અને ઉપાદેયપણાના નિશ્ચયરૂપ હોય છે. Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696