Book Title: Tap ane Udyapan
Author(s): Sagaranandsuri
Publisher: Siddhachakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 658
________________ ૫૨૮ તપ અને ફળ શાસ્ત્રકારો સ્થાન સ્થાન ઉપર જણાવે છે. ભગવાન સર્વ ની મૂર્તિને આટલે બધે પ્રભાવ હેવાથી સામાન્ય રીતે પણ સજજનોએ જિનેશ્વરોની મૂર્તિઓ ભરાવી તેની આરાધના કરવી જોઈએ તો પછી ઉજમણાને માટે ઉજમાળ થએલા ઉત્તમ પુરુષોએ ત્રિલોકનાથ તીર્થકર ભગવાનની મૂર્તિઓ તપના પદની સંખ્યાના પ્રમાણમાં ભરાવવી જરૂરી જ હોય તેમાં આશ્ચર્ય જ શું ? ઉજમણામાં ચંદરવાપુંડીયા. ઉજમણુને અંગે જે ચંદરવા વિગેરે ભરાવવામાં આવે છે તે રીતિ નવી નથી, કેમકે શ્રાદ્ધવિધિ અને ધર્મ સંગ્રહ સરખા પહેલાનાં ગ્રંથોમાં ચંદ્રોદય આદિ ઉપકરણો દહેરાં વગેરે માટે જણાવવામાં આવેલાં છે, અને વસ્તુતાએ વિચારીએ તે જિનેશ્વર મહારાજની પાછળ ભામંડળ રહેતું જ હતું કે જે ભામંડળનું તેજ સૂર્ય કરતાં તે શું પણ બાર સૂર્ય કરતાં અધિક હતું. તો પછી સામાન્ય સોનારૂપાના કસબથી ભરેલા ચંદરવા ભગવાનની પૂંઠે બાંધવાને માટે તૈયાર કરાય તે કોઈ Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com

Loading...

Page Navigation
1 ... 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696