Book Title: Tap ane Udyapan
Author(s): Sagaranandsuri
Publisher: Siddhachakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 663
________________ ધાપન ૫૩૩ કે તે ચંદરવાપુ'ડીઓ વિગેરે દેવદ્રવ્ય કે ધર્માદા મિલકતના તે અધિકારી નાશ કરનારી થઇ ડૂબનારાજ થાય છે, અને તેથી શિકારીએને એજ ચાગ્ય છે કે ન આવેલાં ચંદરબાપુ ઠીઆંને બીજા દહેરા કૅ ઉપાશ્રયે ન આપી શકે તે। પહેલાંના ચંદરવાપુરીમાં વિગેરે તે ખીજા હેરા ઉપાશ્રયે જરૂર આપી દેવાજ જોષ્ટએ. અધિકારીએએ ધ્યાન રાખવું જોર્જીએ કે બધા ઉપાશ્રયે અને અધા ગામે અને દરેક વખતે ચંદરવાપુઠી વિગેરેનું ઉજમણું કરનારા હેાતા નથી, અને તેથી જે જે નાના કે મેટા કહેવામાં નાના કે મેટા ઉપાશ્રયમાં ચંદરવા ન હેાય ત્યાં તે ચંદરવાપુઠી આપવાથી પોતે ધર્માદા મિલ્કતનો નાશ કરનારપણામાંથી ખેંચે છે, અને તે તે ગામાની પ્રજામાં ધાર્મિક ઉલ્લાસ અને ધાર્મિક હુમાનને પ્રવર્તાવનારા થાય છે. ચંદરવાપુડી પહેલાંના કે નવા આપવામાં લાગવગવાળાની લાગણી ઉપર ધ્યાન નહિ આપતાં જે જે જગેાપર જરૂરી હાય, ધા ઉલ્લાસ વધારે હોય, અને તેની અછત મટી ન શકે એવું ડાય તેવી જગાપ? તે દરવાપુ'ડીઆં વિગેરે Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696