________________
ઘાપન
પ્રરૂપણા કે માન્યતા થાય તો કોઇપણ જીવ પછી તે દેવતા હા કે મનુષ્ય હા, રાા હૈ। કે રંક હા, શ્રીમાન્ હા કે દરિદ્ર હા, મહાવ્રતધારી ડા કે અનુવ્રતધારી હૈ, ત્રતયુક્ત હૈ। કે તરહિત હૈ, વ્યવહારદૃષ્ટિએ રત્નત્રયીની આરાધના કરનારા હે કે હું કરનારા હૈા ગમે તે ઢા, પણ તે આજ્ઞાા વિરાધક થાય છે, અને સમ્યક્ત્વ એટલે ભગવાન વીતરાગના શાસનથી પતિત થાય છે. વ્યવહાર ધર્મને વિરાધનાર ધર્મના વિરાધક
આત્મકલ્યાણની દૃષ્ટિએ ઉપર જણાવેલી આજ્ઞાના અમેધ પ્રવાહ સિવાય દાન, શીલ, તપ કે ભાવરૂપી વૃક્ષા એક અંશે પણ કાર્ય કરનારા થ! શકતા નથી. 'આ કહેવાનુ તત્ત્વ એ નથી કે વ્યાવહારિક દૃષ્ટિએ થતી રત્નત્રયીની આરાધના નિરૂપ્યાગી છે કે તેને નિરૂપ્યાગી માનવી કેમકે તે રત્નત્રયીની વ્યાવહારિક દૃષ્ટિએ થતી આરાધનાને નિરૂપયેાગી તરીકે માનનારા મનુષ્ય ત્રિલામનાથ તી કર ભગવાનના શામનને કે સમ્યક્તે પામેલેા નથી એટલું જ નહિ પણ મેક્ષમાર્ગોને અનુસરતા થવાને માટે પણ તે વ્યાવહારિક આરાધનાને
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com
You