________________
re
દ્યાપન
આદરનાં તપપદની આરાધનામાં પ્રવૃત્ત થએલા છે. અનશનાદિ છ બાહ્મભેદ અને પ્રાયશ્ચિતઆદિ છ અભ્યંતર ભેદીને આ નિબંધની શરૂઆતમાં કાંઈક જણાવેલા હાઇ તેનું વિવેચન લખવું ઉચિત ધાયુ નથી. છતાં વિસ્તારને દેખવાની ઈચ્છાવાળાએ શ્રીભગવતીસૂત્રનું પચીસમું શતક, ઔપપાતિક નામનું ઉપાંગ વિગેરે શાસ્ત્ર દેખવાં જરૂરી છે.
તપ કરવાની આવશ્યકતા સ્વીકારવા છતાં તેમાં સ્યાદ્વાદને સ્થાન આ બાર પ્રકારના તપમાં કેટલાક જીવે. શાસ્ત્રમાં अडेल सोहु तवो कायव्त्रो जेण न मणोमंगुलं न चिन्तेइ जेण न इन्द्रियहाणि जेण य जोगा न हायन्ति अर्थात् भे તપથી મન, ધર્મ, વર્મી અને પચ્ચકખાણુઆદિક ઉપર દ્વેષયુક્ત મનવાળેા ન થાય. વળી જે તપથી ચક્ષુદિ ઇંદ્રિયાને ન નિવારી શકાય તેવું નુકશાન ન થાય અને જે તપ કરતાં સંચમના મેગા વિષ્યને માટે નાક્ષ ન પામે, તેવુંજ તપ કરવુ' જોઇએ. આવી રીતે શાસ્ત્રકારાએ નિરૂપણ કરેલું' છતાં જેઓ શકિતના વિચાર ન
Shree Sudharmaswami Gyanbhandamarar@gyanbhandar.com