Book Title: Tap ane Udyapan
Author(s): Sagaranandsuri
Publisher: Siddhachakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 647
________________ થાપન ૫૭ નાના પણ છÍદ્વારા કરી પદની સંખ્યાને પૂર્ણ કરવી ઉચિત છે. ભગવાન્ જિનેશ્વરની મૂર્તિઓથી સમ્યક્ત્વની સ્થિરતા ને પ્રાપ્તિ. જેવી રીતે નવીન મંદિર અને જીર્ણોદ્ધારને માટે પદની સખ્યા ધ્યાનમાં રાખવાની છે, તેવીજ રીતે નવીન મૂર્તિએ ભરાવવા માટે અને પધરાવવા માટે ધ્યાન આપવાની આવશ્યક્તા ઘણીજ છે, કેમકે ત્રિલેકનાથ તીયકર ભગવાનની મૂર્તિએ રૃખનારને વીતરાગદશાને પ્રાપ્ત કરવાના અને વીતરાગદશાને સોંપૂર્ણ ખ્યાલ આવવાનું થાય તે માટેનું પ્લાન કે નકશે છે. આત્મજીવન અર્પણના ઉપકાર જગતમાં કરેલા ઉપકારને જાણનારા મનુષ્યા જ સજ્જનતાની લાઇનમાં ગણાય, પણ જે જગતમાં સામાન્ય ઉપકારને પણ ભૂલી જાય તે! તે મનુષ્ય નિષ્ઠુર કહેવાય છે, તેા પછી જે જિનેશ્વર ભગવાને આપણને અનાદિકાળથી સ`ગતિ અને સજાતિમાં જડજીવન કે જે પાંચ ઇંદ્રિય, મન, વચન અને કાયાના . Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696