________________
માપન
33
વિચારવાદ્રિારાએ ઉપયાગ કરવા આપે અને તે પાછા આપે ત્યારે વ્યવસ્થાસર સભાળીને મેલે, તેમાં સગૃહસ્થ શ્રદ્ધાસ ́પન હેાવાથી પેાતાના આત્માનું તે શાસનસેવા દ્વારાએ કલ્યાણુ સમજે તે। તેમાં આાશ્ચ જ
નથી.
પુસ્તકની પૂજાની રીતિ અને તેની જરૂરીઆત
વર્તમાનકાળમાં કેટલાક મનુષ્યે। જુદા જુદા મતના જુદા જુદા તત્ત્વાને પેાતાની તે તત્ત્વા બાબતની શ્રદ્ધા કે અભિરૂચિ નહિ હાવા છતાં માત્ર ઇતર લીકાન સાહિત્યને શેખ થવાની ખાતર કે તેવા થએલા શેખ પેાષવાની ખાતર અગર પેાતાની સંસ્થાની લેાકપ્રિયતા કરવા સવ્યાપકતા જણાવવા માટે જેમ નિબંધમાળાઓ, વ્યાખ્યાનમાળાઓ વિગેરે ગઢવી લેક પાસે નવા નવા નિબંધ। અને ગ્રંથે લખાવે છે. આવી રીતે જે ગ્રંથાનું કરાવવું થાય તે જો કે સાહિત્યને ઉદ્ધાર કરનાર અને પ્રચાર કરનાર હેાવા છતાં જ્ઞાન આરાધનની કિંષ્ટએ તેટલું બધું ઉપયાગી થાય નહિ. જ્ઞાનઆરાધનની દૃષ્ટિએ તે જે તત્ત્વતી પેાતાને રૂચિ હ્રાય અને જે તત્ત્વથી પાતે
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com