________________
૧૭:
કક્ષાન
बीया पंचमि इकारसीतिहि नाण हेउ या एया। तत्थय नाणाई पूया भत्ती य कायव्वा ॥ २७॥ अण्णा दंसण तिहिओ तत्थ जिनिंदाण भत्तिजुतिओ | विवहा विविपयारा कायव्वा पइदिणं सम्मं ||२८||
આ ગાયાના ભાવા સ્પષ્ટપણે જણાવે છે કે અષ્ટમી, ચતુર્દોશી, પૂર્વષ્ણુમા અને અમાવાસ્યા એ ચારે ચિએમાં ચારિત્રની આરાધના માટે પૌષધર્યાદને શ્રાવક કરે. (આ ઉપરથી સ્પષ્ટ થશે કે સૂત્રોમાં સ્થાને સ્યાને જે અષ્ટમીઆદના દિવસે એ પૌષધ કરવા અધિકાર આવે છે તે ચારિત્રની આરાધનાની મુખ્યતાએજ છે.) ૨૬ બીજ, પાંચમ અને અગીઆરમ એ ત્રણ તિથિ જ્ઞાનની આરાધનાને માટે મુખ્ય ભાગ ભજવનાર હાવાથી તેને જ્ઞાનતિથિએ કહેવાય છે અને તે જ્ઞાન તિાસ્ત્રામાં જ્ઞાન. જ્ઞાની, જ્ઞાનના સાધનાની પૂજા, ભકિત વિગેરે કરવી જોઇએ. ૨૭. પૂર્વે જણ!શ્રી અષ્ટમી આદિચારિત્રતિથિએ અને હિંદ જ્ઞા થિએ! શિવાયની અન્ય એટલે કાઈપશુ તિષિ જે આરાધાય તે દર્શનની મુખ્યતાવાળી હાવાથી દર્શીન
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com