________________
ઉચાપત
૯
છાવાળે હાતા નથી, સ્પેને તે તપસ્યાતા સ્વીકાર કર્યાં પછી પપ્પુ કાંઇ બીજાની પરાધીનતાને લીધે કે એવા કોઈ કારણથી આહાર્ડિ નથી ખાતા એમ કાંઈ નહિ, પણ માત્ર પેતાના પચ્ચકખાણું કે તપસ્યાનો રાહુને માટેજ તે મહારાદિના ઉપયેગ કરતે નથી, એટલે કે જેટલી લખન ખાને કરનારને કાઇ કર્મઉદયે કચિત બેજકની ચા પણ થાય તે તે મ વખતે પોતાના પચ્ચકખાણ ઉપર રક્ષણની બુદ્ધિવાળા હોવાથી ધર્મના લઘુની અધિતા છૅજ એ મા અધ્યાત્મવાદીઓને ન સૂઝે તેમાં કાના વાંક કહેવાય ? વળી એ પશુ ધ્યાનમાં રાખવાનું છે. કે પૌષાદિ ક્રિયા કે જે દ્વિવિધ, વિવિધ ભાંગ એટલે કે મન, વચન, કાયાથી કવું નહિં, કરાવવું નહિં એવા રૂપે કરવામાં આવે છે. તેમાં પણ પારાદિકની ચિંતા કરવી તે માત્ર અતિચાર તરીકે ગણુાય છે, પણ અનાચાર તરીકે ગણાતી નથી, એટલે કે તેવા પચ્ચકખાણમાં પણ તે માહારાદિની ચિતારૂપી અતિચાર ટાળવા માટે આા
રદ કરવારૂપ અનાચાર કે તેવું ધાય તે ન કરવા
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com