________________
તપ અને
કારણ કે પ્રકીર્ણક તપને અર્થ જ આચાર્ય શ્રી અભયસુરિજી મહારાજ એવી રીતે કરે છે કે પ્રી જીત: મૂત્રાનિત જ મિનિટિવ મૂત્ર નિવમ રૂચ: અર્થાત પષ્ટ પણે સુત્રમાં જેને નિર્દેશ ન થયા હોય તે પ્રકબુક કહેવાય. જેમ સૂવમ ભિપ્રતિમાને પુષ્ટ ઉલ્લેખ છે, તેની રીત જેના શાસ્ત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ ન હોય એવું અનશનાદિ તપ તે પ્રકીક તપ કહેવાય છે. એ પ્રકીર્ષક તપ શાસ્ત્રમાં કહેલા અનશનઆદિ તપના જ ભેદ છે, એમ ભગવાન હરિભારિન ઇગ વિલો રૂમો પન્ન નામ ત્તિ પૂર્વ જણાવેલા બાર પ્રકારના તપના એક વિશેષ (સાંગિક ભેદ) આ પ્રકીર્ણક નામે તપ છે, અને તે અનેક પ્રકારે છે. આવી રીતના ભગવાન હરિભદ્રસુરિજન વચનથી તિ િઆને ઉદ્દેશીને રાતું અનેક પ્રકારનું તપ કહી શકાય અને તે ભવ્યજીવોને જરૂર હિતકારી છે એમ જણાવતાં સ્પષ્ટ જણાવે છે કે મવાળ fો નાનાં અર્થાત્ આ પ્રકીર્ણ નામનું તપ ભવ્ય એટલે મોક્ષે જવાની યોગ્યતાવાળા. હાઈ જે મોક્ષની
અભિલાષાવાળા થયા છે તેઓને આ પ્રકીર્ણક નામનું Shree Sudharmaswami Gyanbhandarkmarærágyatnbhandar.com