________________
ru
ઉથાપન
વિયા જવાની જરૂર
એટલાજ માટે મહિ એ સામાન્ય રીતે અનશ નતા ઉપદેશ આપ્યા પછી પણ અનશન નામના તપનું આચરણ સર્વને માટે સદા અશકય છે એ વસ્તુને સમર્થ અદ્વારાદિકની અંદર વિકાર કરનારાં વિગ એથ્લે વિકૃતિ નામના પદાર્થને વવા માટે સ્થાને સ્થાને ધણા વિસ્તારથી ઉપદેશ કરેલા છે, અને તેથીજ શાસ્ત્રકારો સ્પષ્ટ શબ્દોમાં જાવે છે કે સા પવામં ન નિમેવિયવ્વા અર્થાત્ ધૃતમાદિ વિગ રૂ૫ રસમય પદાર્થો બ્રહ્મચારીએ વગર કારણે ઉપયેગમાં લેવાજ દ્ધિ, રસે! નહિ સેવવાનું કારણુ જણાવતાં પણ જણાવે છે મુત્તા રા વિત્તિના મન્તિ અર્થાત્ ધૃતાદિક વિગÀ રૂપ રસે જો ખાવામાં આવે તે તે ખાનારને તે રસા મેહનું દીપ્યમાનપણ કરનાર છે. વળી વિગષ્ટએ ના ભાગને ભાગ કરવાનો ઉપદેશ કરતાં શાસ્ત્રકારા જણાવે } विगई विगड़ भीओ विगइगये जो उ भुंजए साहू विगइ વિશ્વનું સટ્ટાવા વિર વિશ્વનું ચઢાનેક અર્થાત્ સાધુ મહાત્મા દુર્ગતિથી ડરેલાજ હોય છે, કેમકે દુર્ગતિથી નહિ ડરેલી
Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com