________________
હશાપના
-
-
-
-
-
-
ન
-
સ
-
-
-
-
-
-
ત્રને આંતચારમાં પણ માત્ર મિચ્છામિ દુકનું પ્રાયશ્ચિત છે, જયારે કાયાથી થએલા વતની અતિયારમાં એકસી સી ઉપ પાસ થાવત છ મહિનાના ઉપવાસ સુધીનું પ્રાયશ્ચિત છે, તે કયો અકલમંદ અને શ્રધ્ધાળુ મનુષ્ય તે મિમિ દુકકડમા પ્રાયશ્ચિતના ડરે એકએંસી ઉપવાસ જેવી પ્રાયશ્ચિત્તમાં પ્રવૃત્તિ કરશે અને જે મનુષ્યને આટલું બધું સ્પષ્ટપણે જણાતું ગુરલાધવે પણ ધ્યાનમાં ન આવે અને લધુદેવના પરિહરને નામે તેને ન છોડતાં ગુરુષને અંગીકાર કરે તેવાને રૂંવાડે પણ ધર્મનું પાન છે કે શ્રદ્ધા છે એમ કેમ કહી શકાય ? અને તેવા ભૌભક્તને દાખલ કેમ ન લાગુ થાય એ ખરેખર વિચારવા જેવું છે. વળી તપસ્યા કરવાવાળાને તો કદાચિત અને કથંચિતજ અભાવિત દશામાં આહારની ઈછા થાય છે અને તે પણ મિચ્છામિ દુક્કડ પ્રાયશ્ચિતથી શેાધે છે, પણ જેઓ આહારાદિમાં આસક્ત થયા, ભય, અભય અને પિય, અને વિવેક ભૂલી ગયા, પર્વ અને તિથિનું ભાન પણ ન રાખ્યું અને નવરની માફક ચોવીસે કલાક
માવ્યા કરવામાં મસ્તાન બન્યા, તેઓની શુદ્ધિ તો Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com