________________
ઉઘાપન
13:
-
-
-
-
—
—
નીય નથી જ. વળી ધ્યાન રાખવાની જરૂર છે કે તે મહાતપસ્વી વાલીએ પોતાનું વેર વાળવા તૈયાર થએલા રણસિક રાવણને અષ્ટાપદ તીર્થને તરબોળ કરતા જાણ્યા છતાં તે રાવણને કંઈપણ અંગત નુકશાન ન કર્યું, પણ માત્ર તે તીર્થને સ્થિર રાખવા અર્થાત્ તરબળ ન થવા તે તીર્થ રૂપ પહાડ ઉપરજ અંગુઠી દબાવ્યો અને તે મહાતપસ્વીના તપતેજથી અંગુઠામાત્રના દબાણથી તે તીર્થ તરબોળ થતું બચ્ચું એટલું જ નહિ પણ તે મહા તપરવીના અંગુઠાના દબાણના પ્રભાવથી તે વડના ભાગને પ્રાગભાર તે રાસિક રાવણને અસહ્ય થઈ પડ્યો અને તેને લીધે જ તે રાવણ લેહી વમત થયો. અથવા તપસ્વી વલેજીએ રાવને શિવા કરવી જોઈએ એ મ ધાર્યું નથી, અથવા તે ચિત્ લાગણીવશ તેવી ધારણા થઈ હોય એમ માની પણ લઈ એ પણ તે રાવ થએલી શિક્ષાને પ્રશસ્તકંપનું કાર્ય માર્ગ નજર ના સાધન તરીકે માનીને એક એ , મારે છે.
એવું જ નહિ. Shree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com