________________
ઉદ્યાપન
---
--------
-
---
-
-
-
----
-
-
---
ધરાવનારા છે, તો પણ તે પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત દ્વેષ તેઓનેજ માટે કર્તવ્ય તરીકે ગણી શકાય કે જેઓ સર્વજ્ઞ વીતરાગપણની દશાને પામેલા ન હોય, કેમકે જેઓ સર્વજ્ઞ વીતરાગપણની દશાને પામેલા હોય, તેવા જેને અંગે તો તે પ્રશત રાગ કે પ્રશસ્ત ટૅપનું કાર્ય કરવા માટે વિચારવું તે પણ તે મહાપુરુષની આશાતના ઉપજ છે, અને આજ કારણથી ત્રિલોકનાથ ત્રિશલાનંદન ભગવાન મહાવીર મહારાજે સકલ લબ્ધિ નિધાન ભાગવાન ગૌતમસ્વામીજીને શાલ અને મહાશાલ કે જેઓ સત્ત વીતરાગપણની દશાને પામેલા હતા તેઓને ઉદ્દેશીને ત્રિશલાનંદન તીર્થકર મહાવીર મહારાજને વંદન કરવાનું કહેવામાં સર્વજ્ઞની આશાતના કરનાર ગણી તેવું કહેવાનો નિષેધ કરવાનું અને તે આશાતના વર્જવાનું સ્પષ્ટપણે વિધાન શ્રીભગવતીજી આદિ શાસ્ત્રોમાં કરેલું છે. યુતિથી સમજનારો વાચકવર્ગ પષ્ટપણે સમજી શકે તેમ છે કે જે જે આત્માઓને મેહનીયઆદિ ઘાતિકને મેલ કે કચરો રહેલે હેય તે તે આત્મા
ઓને જ તે પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત ધરૂપી દીવેલ કે Shree Sudharmaswami Gyanbhandarumarærágyanbhandar.com