________________
ઉથાપન
-
-
-
-
-
- -
-
-
-
-
-
2
વિગેરે નકલી હીરા વિગેરેની, કે સાચા હીરા વિગેરેની કિંમત નહિ સમજતાં અજ્ઞાન દશાને લીધે કાં તો બધા નલી અને સાચા વિગેરેને કિંમતી ગણે છે, અને કાં તો નકલી માલના સંગ્રહમાં આવતો ઘા કે રાંળીને સાચા અને નકલી સર્વને નકલી ગણી તેના સંગ્રા ધ દૂર રહે છે, તેવી રીતે જગતના કેટલાક ભદ્રિક અને પણ મોક્ષના સાધન તરીકે પ્રસિદ્ધિ પામેલા કે તમે તરીકે જાહેર થએલા ધર્મના ભેદને સાંભળીને સાચા ધર્મની ગષણ કે તેના સંગ્રહ તરફ બેદરકાર બની કાં તો સર્વ ધર્મને નિષ્ફળ ગણે છે, કાં ન સર્વ ધર્મો આરાધવા તત્પર થાય છે, પણ તે ભકિક જીવ બુદ્ધિ ઉપયોગ કરવામાં ઘણોજ કાચો હોવાથી નકલી સર !! અને ધર્મોને દૂર કરી એક સત્ય માટેના સાધન અને ધર્મને ગ્રહણ કરવા માટે નસીબદાર થતો નથી, પણ એક શહેરી મનુબ સારી સમજને ધરાતે હોય, તે તે ગાઢ જંગલમાં કે અથાગ દરિયા: રહેલા શ પદાર્થને ખોળી કાઢે છે, અને બજારમાં ગેલ પર
અથડાતા નકલી પદાર્થને તે નકલી તરીકે સારી રીતે Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com