________________
ઉદાપન
જ્યારે તપસ્યા કરે છે ત્યારે ત્યારે શરૂઆતમાં તે તે તપસ્યા તેને આકરી પડે તે સ્વાભાવિક છે, અને શરૂ આતમાં તે તપસ્યા મરી પડવાને લીધે કદાચિત તે તપસ્યા કરનારના પરિજીામ ભજનની ઈચ્છા તરફ જાય તે તે વાતને આગળ કરી તે અધ્યાત્મવાદીએ તે બાજ નની કંચિત થયેલી અને ભાત ધ્યાનરૂપી મેહું રૂપ આપી, તે તપસ્યા છેાડાવવા પ્રયત્ન કરે છે, પણ તે ફૂટ અધ્યાત્મવાદીઓએ એટલું પણ જાણ્યુ ક્રૂ વિચાર્યું નથી કે કોઇપણ શાસ્રકારે અનશનાદિ તપસ્યાના વિવિધ ત્રિવિધ આદર કહેલેજ નથી, જો તે અરાનાદિ તપયાનો ત્રિવિધ ત્રિવિધ આદર હાય તાપ જેમ સામાયિકમાં મનનું દુપ્રણિધાન થાય અને થવાને સંભવ હોય તેપણું દ્વિવિધ, ત્રિવિધના ભાંગે એટલે મન, વચન, કાયાથી કરવું નહિં, કરાવવું નહિં, એવી રીતે કરતું સામાયિક પણ કરવા લાયકજ છે, અને તે મનના દુપ્રણિધાન માત્રથી સામાયિક નિહ કરવાનું કહેવાવાળાને સ્પષ્ટ શબ્દોથી શાસ્ત્રકારોએ સન્માર્ગોને અંગે પ્રા ખેારા જણાવેલા છે, તો પછી માત્ર એકવિધ, એક વિશ્વના
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com