________________
૧૫
પત
શ્રેણીના સમારેાતુ કરી, તેની સમાપ્તિ કર્યા શિવાય મેહના સંપૂર્ણ ક્ષયને પ્રતાપે મેળવાતા યથાખ્યાત ચારિત્રને ક જ્ઞાનાવરણીયાદિના સંપૂર્ણ ક્ષયને પ્રતાપે મેળવાતા કેવગવાનને કાંઇપણ વેદી રાકતુ નધી, અને તે શ્રેણીની રાઆત કરતાં જીવને એવા શુભ ધ્યાનની જરૂર૪ છે કે જે શુષ ને નિકાચિત કે જેના સામાન્ય રીતે ભાગ્યા શિવાય છૂટકાજ ન થાય તેવા નિકાચિત કર્માના પશુ ક્ષય કરી શકે. એવું ગાઢુંજ માની રાકીએ કે ક્ષક્ષકશ્રેણીની શરૂઆત કરનારા જીવ ાપકશ્રેણીની શરૂઆતના કાળથી સિત્તેર કાડાકાડ સાગરોપમ પડેલથી સાવચેત થયેલા હાય, અને તેથી તે આત્માની સત્તામાં કોઇ પણ પ્રકારે નિકાચિત કમ હૈાય નહિ, અને કેવળજ્ઞાન પામનારા જીવાને માટે જધન્યથી અંત દુકાળ માત્ર પડેલાં શાસ્ત્રકારે મિાદષ્ટિપણું હુવાના સાત જણાવે છે, તે અપેક્ષાએ પશુ કેવળ જ્ઞાન પામનારા ૭૧માં સિત્તેર કાડાકાડ પોથી નિકા ચિત કર્મ ન બાંધે તેવી દશા હોયજ એમ માની શકાય નહિ, એટલે શ્રેણી માંડી કેવળજ્ઞાન પામનારા
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com