________________
તપ અને
r
અવગુણી દ્વેષમાં અન
વળી વિષ્ણુકુમારે સંધરણારૂપ મહાકાર્યને અંગે કરેલા ક્રોધ અને વૈક્રિયને માટે જે ઇરિયાવહિં ડિમવારૂપ પ્રાયશ્ચિત શાસ્ત્રકાર મહર્ષિએ કમાવે છે, વળી શ્રમણસંધના સમુદાયપી ગચ્છની રક્ષા માટે એકજ રાત્રિમાં ત્રણ સિંહુને મારનાર મહાયોદ્ધામાંથી થએલા સાધુને જે ઇરિયાવહુિં પડિમવાને દંડ આપવામાં આવ્યે છે, મેટી માંદગીને અંગે ગ્લાન થએલા સાધુની પરિચારણા જે આધાકર્માદિક આહારપાણીથી કરવામાં આવે તેને અંગે જે પંચકલ્યાણુંઆદિ પ્રાયશ્રિતા જણાવવામાં આવે છે, યાવત્ ચારસે નવાણું સાધુઓને ધાણીથી પીલી નાખનારા પાલક ઉપર થએલા દ્વેષભાવથી આચા ભગવાન્ શ્રીમ્સ્ક ધકાચા નુ જે વિરાષકપણું શ્રીભગવતીજીઆદિ શાસ્ત્રામાં સ્પષ્ટ અક્ષરે લખાએલું છે તે બધાને વિયરનારા કોઇપણ સુજ્ઞ મનુષ્ય સ્વપ્ને પશુ એમ નહિ ધારી શકે કે અવગુણી ઉપર સરાગ દશાને અંગે જોકે દ્વેષ થઇ જાય તેપણુ તે ધમમા તરીકે કત્વ્યંજ છે કે તે નિરાનું સાધન હાઇ તેનુ તારતમ્ય નિર્જરાની
Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com