________________
સાપન
-
-
-
-
-
-
-
-
- -
લાયકજ કરે છે. વળી ત્રીજે બંને કારણને સત જે કાય તે શાસ્ત્રોમાં સ્થાને સ્થાને પ્રશસ્ત અને પ્રશરૂપે વર્ણવીને પ્રશસ્તકવાચન કર્તવ્ય તરીકેજ સ્થાને સ્થાને જણાવેલ છે, અને તેથીજ અદાર દાવ રહિત વીતરાગ સર્વજ્ઞ અરિહંત મહારાજા ઉપર અને અઢાર હજાર શિલાંગરૂપ બ્રહ્મચર્યને ધારણ કરનારા સાધુ મહાભાઓ પશુ સમ્યગ્દષ્ટિઓ અને મુમુક્ષુઓને રાગ કરવાત કર્તવ્યતા જણાવેલી છે, અર્થાત મોક્ષસાધક વીતરાત્વાદિક ગુણ ઉપર અને તેને ધારણ કરનારા ઉપર એટલે કે ગુણુ અને ગુણી બંને ઉપર રાગ કરવો જોઈએ અને તે પ્રશસ્તરાગ કડવાય એમ ફાસ્ત્રારો ઘણે સ્થાને ફરમાવે છે, ગુણ ને ગુણ ઉપર રાગ
અને તેવી જ રીતે તદષ્ટિથી વિચારીએ તે ગુણ અને ગુણ ઉપર રાગની જેટલા અંશે તીવ્રતા હોય તેટલા અશે તેના ભકિતભાવમાં તીવ્રતા આવવાથી અને તે ગુણગુણીને ભકિતભાર જેટલે અંશે તીવ્ર હોય તેટલ
અંશે નિર્જરની માત્રા અધિક અધિક થા કંડાં છે. Shree Sudharmaswami Gyanbhandarkarærágyanbhandar.com