________________
૪૪
છતાં મારા અલ્પ ખ્યાલ મુજબ બાકીનાં ચાર પદોને પાછળથી માન્યતા આપી છે.
નવકારના નવપદોના પાઠમાં શ્વેતામ્બરોમાં વિવિધ વિકલ્પ છે. વળી શ્વેતામ્બરથી દિગમ્બરીય પાઠો વચ્ચે પણ તફાવત છે. તે આ પ્રમાણે –
શ્વેતામ્બરમાં પહેલા પદના વિકલ્પો સ્વીકારાયા છે ચલણી નાણુની જેમ વપરાતા–(૧) પિતૃતા પાઠ સિવાય (૨) સરતા અને (૩) અતા. ઓરિસામાં ભુવનેશ્વર નજીક આવેલી ખંડગિરિની હાથીગુફા ઉપર ઈસ્વી. પૂર્વે ૨૦૦ વરસ ઉપર કલિંગાધિપતિ મહામેધવાહન જૈન રાજા ખારવેલે બનાવેલી ગુફાઓના દરવાજા ઉપર પિતાની આત્મકથા લખી છે. તેના પ્રારંભમાં “નમો અરહંતાન' પાઠને
સ્થાન ભવ્યું છે. પાંચમા પદમાં ઢોઇ પદ સિવાયને સપ્તાક્ષરી રમો અવલાદૂઈ પાઠ પણ આવે છે. (જૂઓ ભગવતીજીનું મંગલાચરણ) આ એક અતિ વિચારણીય બાબત છે, કારણ કે આથી નવકારની અક્ષરસ ખ્યા વગેરે બાબતોમાં ગંભીર પ્રશ્નો ઊભા થાય છે.
–દિગમ્બર પરંપરામાં જુદા પડતા પાઠભેદો નીચે મુજબ છે: .ના ત્રીજા પદમાંના આચરની જગ્યાએ કારિ, ઋા પદમા તાઅરેના નમુ( ) ની જગ્યાએ બોચારો અને નવમા પદમાં દુની જગ્યાએ દો. '
–આ પ્રમાણે દિગમ્બર (૩) ઇમો મારિયા (3) gણો પંગમોચારો અને (૯) ઘર ઘર મારા આ પ્રકાર છે. “
–પની આદિમાં જ કે જ બંને જાતના વણે માન્ય છે. દિગમ્બરેએ ખાસ કરીને “બ” વર્ણને પસંદગી આપી છે.
–ૌદ્ધો પણ બુદ્ધ ભગવાનને અનુલક્ષીને નમો અરહ્યુત્તા, નમ સદ્દા આ પદેથી પ્રાર્થના કરે છે..