________________
૨૩૦
નમસ્કારમંત્રસિદ્ધિ ૧ થી ૧૦૦ સુધીની સંખ્યા સમ અંતરે બેસીને ગણવી. તેમાં મનની ગતિ ક્યાં વધે છે તથા ક્યાં ઘટે છે, તેની બીજા પાસે ધ રખાવવી. પિતાનું મન બોલવામાં હોઈને એ વસ્તુની પિતાને ખબર પડી શકે નહિ.
– – ૨ – – ૩– – – – – –– – – ૮- - - - - ૧૦- - ૧૧-૧૨ – ૧૩- - ૧૪–
અહીં નાની લીટીએ અંતર સૂચવે છે, ઉપરનું ચિહ્ન ઝડપ એટલે હૃત ગતિ બતાવે છે અને નીચેનું ચિહ્ન મંદતા. એટલે વિલંબ ગતિ બતાવે છે. જ્યારે ૧૦૦ સુધીની ગણવામાં આવું કેઈ ચિ ઉપર-નીચે લાગે નહિ, ત્યારે મન સમગતિએ ચાલે છે, એમ સમજવું.
ધ્યાનના વર્ગો ચલાવતી વખતે અમે આ પ્રેગે કરાવેલા છે અને તેનું પરિણામ સારું આવેલું છે.
હવે ચેડા આગળ વધીએ. મંત્રવિશારદેએ જપસંબંધમાં કહ્યું છે કે
नोच्चैजपं च संकुद् रहः कुर्यादतन्द्रितः। समाहितमनास्ट्रपणी मनसा वापि चिन्तयेत् ।।
મંત્રજપ મટેથી બોલીને કરે નહિ, એકાંતમાં કરે અને તે અનિદ્રિત થઈને કરે. વળી તે સ્વસ્થ મનવાળા થઈને કરે, મૌનપૂર્વક કરે અથવા મનથી જ કરે
ડા વિવેચનથી આ વસ્તુ સ્પષ્ટ કરીશું. જય મુખ્યત્વે