________________
[ 33 ]
'અભિજ્ઞાનતા' ગર્ભિત અઢાર મત્રો
C
અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પરમેષ્ઠીના પ્રથમ અક્ષરોને ગ્રહણ કરતાં અત્તિ બા ઇ સા' એવી પંચાક્ષરી વિદ્યા ઉત્પન્ન થાય છે, જે મનુષ્યના સ મનારથાને પૂર્ણ કરનારી છે અને મેક્ષમહાલયનું દ્વાર દર્શાવનારી છે. બીબુદ્ધના ધારક એવા મુનિવરેએ શ્રુતસામ ને તેને ઉદ્ધાર કરેલા છે.
કેટલાંક મંત્રાનુષ્ઠાનેામાં આ પાંચ અક્ષરાને પાંચ મત્રખીજ ગણી તેને અંગન્યાસ કરવામાં આવે છે. પાંચ નસસ્કૃતિદીપકમાં કહ્યું છે કે · અથા ન્યાસઃ—તણિદ્ધ થયેન્ અલિબાલા । ' થળ નામિમળે, સિ' મસમજે,
'
આ શાકને, ' દયે, રક્ત મુલમછે। હવે અંગન્યાસના અધિકાર કહીએ છીએ. તેની સિદ્ધિ માટે બત્તિ રક્ષા એ પાંચ મત્રાક્ષશ અતિ ઉપયેગી છે. તેમાંના ' અક્ષરને નાભિકમલમાં ન્યાસ કરવા, ‘ત્તિ' અક્ષરના મસ્તકના