________________
[ ૩૪ ]
આઠ વિદ્યાઓ
૧-પંચપરમેષ્ટિ વિદ્યા
હંત સિદ્ધ શારિર વાર દૂએ સોળ અક્ષરેને પરમેષિવિદ્યા કહેવામાં આવે છે. કેટલાક ગ્રંથોમાં તેને શાક્ષરી વિદ્યા પણ કહી છે, કારણ કે તેના અક્ષરો સોળ છે. તેને જપ કરતાં તથા તેનું ધ્યાન ધરતાં ઘણે લાભ થાય છે. યોગશાસ્ત્રનું એ કથન છે કે
गुरुपञ्चकनामोत्या विद्या स्यात् पाडशाक्षरी। जपन् शतद्वयं तस्याश्चतुर्थस्याप्नुयात्फलम् ॥
પાંચ ગુરુ અર્થાત્ પરમેષ્ઠીના નામથી ઉત્પન્ન થયેલી સોળ અક્ષરની એક વિદ્યા છે. તેને જે બસો વાર જપવામાં આવે તે એક ઉપવાસનું ફળ મળે છે?
પંચનમસ્કારચક અપનામ વર્ધમાન ચક્રમાં આ સોળ અક્ષરની પરમાક્ષર કે બીજાક્ષર તરીકે ખાસ સ્થાપના થાય છે. આ સેળ અક્ષરમાં લકત્તમ મંત્રને વેગ છે અને