________________
ઉપયોગી મંત્રસંગ્રહ ૩–વરસાદ લાવનાર મંત્ર
વર્ષા ઋતુ બેસી ગઈ હય, છતાં વરસાદ આવતે ન હાય અને સર્વેનાં મન ઊંચાં થઈ ગયાં હોય ત્યારે પંચપરમેષ્ટિ મત્રનું નિત્ય-નિયમિત સ્મરણ કરનાર જે ઉપરના મંત્રને અખલિત ઉપાંશુ જપ કરે તે વરસાદ આવે છે અને સર્વત્ર આનંદ પ્રસરે છે. વરસાદ લાવવા માટે જૈન શાસ્ત્રોમાં બીજા પણ માત્ર છે, તે ગુરુગમથી જાણવા. આજે પણ મંત્રપ્રયોગથી વરસાદ લાવનારા જૈન મુનિઓ કઈ કઈ સ્થળે ? મળી આવે છે. ૪-જ્ઞાનવૃદ્ધિના મંત્રો
(૧) “ ” સર નમો અરિહંતાણં દ્ી રમી (૨) “ નમો અરિહંતાણં શ્રીકૃષમરિવર્ધમાનાન્ત
ભ્ય નમઃ” (૩) શ્રી કૃષમહિનાનો નમઃ.
આ ત્રણે મંત્રને કેલિવિદ્યા કહેવામાં આવે છે. (૧) “નમો અરિહંતાણં ” એ કર્ણપિશાચી વિદ્યા છે. (૨) “ મો સાચરિચા એ શકુનપિશાચી વિદ્યા છે. (૩) “ નો સિદ્ધાર્થ” એ સર્વપિશાચી વિદ્યા છે.
જિનાગમનું અધ્યયન કરનાર સુનિને આ ત્રણ કેવલિવિદ્યા તથા ત્રણ પિશાચી વિદ્યાથી ગણિત વગેરે વિષયમાં સિદ્ધાન્ત સંબંધી વિશિષ્ટ જ્ઞાન થાય છે. પરંતુ ઘણે પ્રયત્ન કરવા છતાં હજી તેના સંબંધી વિશેષ માહિતી મળી. શકી નથી.