________________
૩૫૨
નમસ્કારમંત્રસિદ્ધિ ૧૧-બંદીખાનામાંથી છોડાવનારે મંત્ર
'ॐ नमो अरिहंताणं, ॐ नमो सिद्धाणं, ॐ नमो आयरियाणं, ॐ नमो उवज्झायाणं, ॐ नमो लोए सव्वसाहूणं, झुलु झुलु कुलु कुलु चुलु चुलु मुलु मुलु स्वाहा।'
માણસને બંદીખાનેથી છેડાવ હેય તે આ મંત્રને સવા લાખ જાપ કરવો જોઈએ. એ જાપ પૂરે થતાં જ કે તે પહેલાં તે બંદીખાનામાંથી છૂટો થાય છે. આ જાપ કરતી વખતે ધૂપ-દીપ અવશ્ય રાખવાં.
આ મંત્ર પ્રથમ સપ્ત ધાતુ અથવા ત્રાંબાની થાળી ઉપર અષ્ટગંધથી લખીને તેને સવા લાખ જાપ કરે. પછી ૨૧ કાંકરીઓ લઈને તેને એક એક મંત્ર બેલ વાપૂર્વક તથા ફૂંક મારવાપૂર્વક માછીની જાળ પર, તે ન જુએ તે રીતે નાંખવી, તે એ જાળમાં એક પણ માછલું આવે નહિ ૧૨-સૂર્ય અને મંગલની પીડા દૂર કરનાર મંત્ર
“ નમો સિદ્ધાળા આ મંત્રને પ્રતિદિન ૧૦૮૦ જપ કરવાથી સૂર્ય અને મંગલ ગ્રહ તરફથી કોઈ પીડા થતી હોય તે તે દૂર થાય છે. ૧૩-ચન્દ્ર અને શુક્રની પીડા દૂર કરનાર મંત્ર “
» Qી નમો અરિહંતાણં' એ મંત્રને પ્રતિદિન ૧૦૦૦ જાપ કરવાથી ચન્દ્ર અને શુગ્રહની પીડા દૂર થાય છે. ૧૪-બુધની પીડા દૂર કરનાર મંત્ર
દી* નમો ઉવાચા ' એ મંત્રને પ્રતિદિન ૧૦૦૦ જાપ કરવાથી બુધ ગ્રહની પીડા દૂર થાય છે. ,