________________
નમસ્કાર માહાત્મ્ય
૩૮૩
પાંચમા પ્રકાશ
નથી તે મનુષ્યાને વ્યાધિ, નથી દરિદ્રતા, નથી ષ્ટિ વસ્તુના વિયેાગ, નથી દુર્ભાગીપણુ અને નથી ભય કે ત્રાસ કે જે નિર તર સાધુઓની ઉપાસના–સેવા કરનારા હૈાય છે. ૧. સાધુપદના ધ્યાનરૂપી અમૃતરસના અંજનવડે જેના મનરૂપી નેત્રા અંજાયા છે, તે મનુષ્યાને ચાર ગતિમાં ઉત્પન્ન થતા ચાર પ્રકારનાં દુઃખરૂપી અંધકાર અધપણુાનુ કારણ થતા નથી. ૨.
મોતા એટલે સ સંગના ત્યાગ કરનારા, રાગ-દ્વેષાદિ આન્તર શત્રુઓથી નાશ નહિ પામનારા અને માક્ષલક્ષ્મીવડે કટાક્ષપૂર્વક જોવાએલા મુનિ અત્યન્ત હર્ષ પામે છે. ૩.
જોભરૂપી વૃક્ષને ઉખેડી નાંખવા માટે નદીના વેગ જેવા, લેાકેાત્તર ચરિત્રવાળા લેાકાને વિષે ઉત્તમ અને ત્રીજા સ્થાનમાં રહેલા (પહેલુ સ્થાન આચાય તું, ખીજું ઉપાધ્યાયનું અને ત્રીજી સાધુનુ' ) તે મુનિ અમારા પાપાને નાશ કરો. ૪.
કાન્તમાં મુનિ મહાત્માએ મૂલાત્તર ગુણના સમૂહુરૂપ બગીચામાં મનરૂપી ભૃગની સાથે સ્વેચ્છાપૂર્વક ક્રીડા કરે છે. ૫. સવિગ્ન અને શ્રુતના પારગામી ગીતાથ સાધુને વિષે જ એકાકીપણું છે, તે સાક્ષાત્ દક્ષિણાવત્ત શંખમાં ગંગાનદીના પાણી જેવુ` છે. સવિત્ર અને ગીતાથ એવા એકાકી સાધુ દાખવડે વિવલ થતા નથી, માન કરતા નથી, ભાયા—કપટ કરતા નથી અને તૃષ્ણા એને લૂંટતી નથી. ૬-૭. રાજષિએમાં શ્રેષ્ઠ તમિરાજષ વગેરે પ્રત્યેકમુહો પરાક્રમપૂર્વક એકત્વ ભાવનામાં આરૂઢ થઈને જ મેાક્ષમાં ગયા છે. ૮.
સવ પ્રકારે જીવાદિ તત્ત્વાને જાણનારા અને હંમેશાં વૈરાગ્યવાસિત ચિત્તવાળા ગીતાથ સાધુઓનું એકાકીપણુ શ્રેષ્ઠ સમતારૂપી અમૃતની નીક જેવુ' છે. ૯.
વ્ય અક્ષરની જેમ એ બે સાથે રહેલા આ યુગના સાધુએ જો