________________
૩૪૨
નમસ્કાર્સ ત્રસિદ્ધિ
તેના ધ્યાનથી અદ્ભુત જ્યાતિનાં દર્શન થાય છે. તે અંગે ‘અરિહાણાશ્રુત્ત માં કહ્યું છે કે
विज्जुब पज्जलंति सव्वेसु वि अक्ख रेसु मत्ताओ । पंचनमुकारur इक्के उवरिमा નાવ सविलसलिल निम्मल आयारसहं च वण्णियं विन्दुं । जोयणसयप्पमाणं जालासयसहस्स વિપત ॥ सोलससु अक्खरेसुं इक्विकं अवखरं जगुज्जोयं । भवसयस हरुसमणो जग्मि जम्मि ठिओ पंचनवकारो ॥
,
૮ પંચનમસ્કારના સર્વ અક્ષરામાં એટલે કે ‘અતિ સિદ્ધ આરિય વાચ સાદૂ ? એ સાળ અક્ષરામાં પણ દરેક અક્ષર ઉપર રહેલી માત્રા વીજળી જેવી જાજ્વલ્યમાન ( ઝળહળતી ) છે અને દરેક ઉપર ચંદ્રમા જેવું ઉજ્જવળ, જળ જેવું નિર્મળ, નિયત આકારવાળુ, વયુક્ત, સેકડે ચેાજનપ્રમાણુ લાખા જ્વાળાએથી દીપતુ' એવું ખિટ્ટુ છે.
આ સેાળ અક્ષરામાંના દરેક અક્ષર જગત્ને પ્રકાશ કરનારા છે અને જેમાં-જે અક્ષરોમાં આ નમસ્કારમંત્ર સ્થિત છે, તે લાખા ભવ (જન્મ-મરણ)ના નાશ કરનાર છે.’
તાત્પર્ય કે આ ષોડશાક્ષરી વિદ્યાના જપ કરતાં તથા તેનુ ધ્યાન ધરતાં એવી અવસ્થા આવે છે કે જ્યારે તેના પ્રત્યેક અક્ષર જ઼્યાતિમય ભાસે છે અને તેના પર અપ્રતિમ પ્રકાશવાળુ જિંદું જણાય છે.