________________
આઠ વિદ્યાઓ
વિશેષે તે આ વસ્તુ અનુભવગમ્ય છે. જે કઈ સાધક મહાત્મા આ વિદ્યાની સાધના પરત્વે પિતાને અનુભવ પ્રકટ કરે તે અન્ય સાધકને ઘણું જાણવાનું મળે. આ મંત્રને સવા લાખ જાપ કરવાથી દ્રવ્યની પ્રાપ્તિ થાય છે તથા વિદ્યાધ્યયનમાં સહાય મળે છે એવા ઉલ્લેખો પણ અમારા જેવામાં આવ્યા છે.
પંચનમસ્કતિદીપક”માં “સિદ્ધાવાયાધ્યાય સલાયુઓ નમઃ” એ સોળ અક્ષરેને ષોડશાક્ષરી વિદ્યા કહી છે અને તેનું માહાભ્ય પણ લગભગ આ પ્રમાણે જ વર્ણવ્યું છે.
૨-પંચદશાક્ષરી વિદ્યા શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં કહ્યું છે કે “કુતિયક દિશા પટaહરાક્ષાસૂ-મુક્તિસુખને આપનારી એવી પંચદશાક્ષરી વિદ્યાનું ધ્યાન ધરવું. આ વિદ્યા એવી મહાન છે કે એના પ્રભાવનું વર્ણન થઈ શકે એમ નથી. અન્ય શબ્દોમાં કહીએ તે એ સર્વજ્ઞ ભગવાન સમી છે. આ વિદ્યાને મૂલ પાઠ નીચે પ્રમાણે સમજ: “ રિહંત-સિદ-નિવેની વહિ ?
૩-કેવલી વિદ્યા # દી અ રમો રિહંતાળે હી નમઃ” એ ચૌદ અક્ષરોને કેવલિવિધા કહેવામાં આવે છે. અન્યત્ર છે. તો રિહા છીમgષમા વિર્ધાન્તો ર” એ બાવીશ