________________
અતિસારા” ગલિત આહાર મંત્રો
૩૩૯ પુષ્પ વડે જાપ કરવાથી તથા તેના દશમા ભાગને એટલે ૧૦૦૦૦ હેમ કરવાથી આ વિદ્યા સિદ્ધ થાય છે અને તે અક્ષય સુખ આપે છે.
(૯) છે હૈં હૂ છી છી ૩૦ સિવાર નમઃ | - આ મંત્ર ત્રિભુવન સ્વામિની વિદ્યા તરીકે પ્રસિદ્ધ છે અને તે મહાત્મા પુરુષોને પુણ્યવડે જ પ્રાપ્ત થાય છે.
પૂર્વસેવામાં આ મંત્રને એક્લાખ જપ કરવાથી અને ઉત્તરસેવામાં તેના દશાંશ ભાગે દશહજારને તેમ કરવાથી મહાસત્વશાળીઓને આ મંત્ર સિદ્ધ થાય છે.
આ મંત્ર મેઘનું આકર્ષણ, ઘટનું સ્તંભન અને પ્રતિમાનું ચાલન કરી શકે છે અને મનુષ્યના મનવાંછિત પૂરે છે.
વશીકરણ અને આકર્ષણમાં આ મંત્ર સમર્થ છે, તેથી બધાને વશ કરી શકે છે.
(૧) ભૂતપ્રેતાદિના નાશ માટે નીચેને મંત્ર ૪૨ વાર ભણઃ “ ફ્રી સિમા ૩ ૪ પ્રેતાનિ નારાજ નારીય ૪ઃ ૪: ”
(૧૧) કે ઝેરી જંતુ કરડ્યું હોય કે વિષપ્રયોગ થયે હેય તે નીચેના મંત્રને અખલિત જપ કરે ? “ ફ્રી નઈ જ રિ આ શી નમઃ |
(૧૨) તાવ ઉતારવા માટે નીચે મંત્ર ૧૦૮ વાર ગણ જરૂરી છે : છે તો મારે તો હિંસા નો ओहिजिणाणं हा ही हूँ हौ हूः अप्रतिचक्रे फट् विचक्राय ही अ सि आ उ सा झौ यौँ स्वाहा ।'