________________
૩૩૮
નમસ્કારમંત્રસિદ્ધિ મહામંત્ર છે. તેને વિધિસર સવાલાખ જપ કરવાથી સિદ્ધ થાય છે. સિદ્ધ થયેલા આ મંત્ર સર્વ પ્રકારની સંપત્તિને તથા સિદ્ધિને આપનારે થાય છે.
(૩) “ જ સિઆર.ના એ શાંતિદાયક મંત્ર છે અને સર્વ લેશેને નાશ કરે છે.
() “૩૦ જ સિગાવા નો રિહંતા નમીએ પરમ કલ્યાણકારી મંત્ર છે. હૃદયકમળમાં ૧૦૮ વાર ધ્યાન કરવાથી એક ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે.
(૫) “ “ શ્રી ૩ તાકા :” એ સર્વકામદ નામને મહામંત્ર છે અને તે કલ્પવૃક્ષની જેમ મનુષ્યની સર્વ કામનાઓ પૂર્ણ કરે છે.
(૬) “છે ફૂ ફ્રી હૂં છૂ સિવાય નમઃ” એ સર્વાર્થસિદ્ધિકરી વિદ્યા કહેવાય છે અને તે પણ ઉપરના મંત્રની જેમ જ સર્વકાર્યની સિદ્ધિ કરે છે. તે સવાલાખ જપથી સિદ્ધ થાય છે.
(७) 'ॐ असिआउसा चुलु चुलु हुलु हुलु कुलु कुलु જૂહુ જૂજું શુરિજી મેર શુરુ રા” એ ચિંતામણિમજ છે અને ૧૨૦૦ જપથી સિદ્ધ થાય છે. (૮) અનુભવસિદ્ધમત્રવિંશિકામાં કહ્યું છે કે- *
» અ અ-સિ –– નમઃ | માનુષાર પર્વત ઉપર રહેનારી, સહસ્ત્રભુજાવાળી અને સૂરિમંત્રની બીજી પીઠની અધિષ્ઠાત્રી એવી ત્રિભુવન સ્વામિની દેવી આ મંત્રની અધિષ્ઠાત્રી છે. જાઈનાં તાજાં એક લાખ